________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનશ્રેષ્ઠી કથા.
(૧૩) મરણ કેણ નિવારણ કરત? માટે કુટુંબ સહિત તું આ આપત્તિથી છુટી ગયે. જેથી હવે ધર્મસાધન કર. શેઠ બોલ્યા કૃપા કરી ધર્મોપદેશ આપે, મુનિએ યતિ અને શ્રાવક એમ બન્ને પ્રકારને ધર્મ કહ્યો. ત્યારબાદ મુનિ ધર્મમાં અશક્ત હોવાથી તેણે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. જે કે ભિક્ષા માટે આવેલા મુનિઓએ ધર્મકથા નજ કરવી જોઈએ. પરંતુ ગુણ દેખીને મુનિએ સેન શ્રેષ્ઠીને ધર્મોપદેશ આપ્યો. પછી શુદ્ધ અન્નની ભિક્ષા ગુરૂ મહારાજને આપી તેમને વંદન કરી વિદાય કર્યો. મુનીન્દ્ર પણ પતાના સ્થાનમાં ગયા. સેન પણ વિધિપૂર્વક જૈનધર્મની આરાધના કરવા લાગ્યા. શેઠને ઘેર ધર્મના પ્રભાવથી દિવસે દિવસે પુત્ર પૈત્રાદિક સંપત્તિઓ બહુ વધવા લાગી. અનુક્રમે શેઠનું કુટુંબ જૈન ધર્મમાં વિશેષ રાગી થયું. શેઠ પિને પરિગ્રહનું પ્રમાણ કરી જૈનધર્મની વિશેષ આરાધના કરવા લાગ્યા. ઘરની અંદર પુત્રની સ્ત્રીઓ પરસ્પર કલેશ કરવા લાગી,
તેથી પુત્રીએ પોતાના પિતાને કહ્યું કે કેકહેબને કલેશ. કાસ કજીઆમાં જીવન ગાળવું તે ઉચિત
ગણાય નહીં માટે ભાગ આપી અમને જુદા રાખો. સેનશ્રેણીએ તે વાત કબુલ કરી દરેકને વિભાગ આપી પૃ થફ કર્યા. ત્યારબાદ નાનો ભાઈ મોટા ભાઈને કહેવા લાગ્યો કે ભાઈ ? તમે ડેટા થઈને આવું કપટ કરે છે? જે દ્રવ્ય તમે છાનું રાખી દબાવી બેઠા છે તે પણ ભાગ પ્રમાણે વેલાસર વહેંચી આપે. તે કંઈ સહારા એકલાનું નથી. હરિ બે ભાઈ ? હારી પાસે કંઈ છે જ નહીં ખોટું શું બેલે છે ? આ પ્રમાણે લેકોના કહેવાથી સાંભળી સેના વિચાર કરવા લાગ્યું કે –
For Private And Personal Use Only