Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication
Catalog link: https://jainqq.org/explore/520001/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બિકારાત્મe સ (સમ્યગદર્શન:// સમ્મચારિત્ર, તરમાંક : ૩૭-૩૮ તંત્રીશાદચીમનલાલplusળદારા Page #2 -------------------------------------------------------------------------- ________________ : વિષય-દર્શન : : ૩૦ : ૪૯ १ वंदना २ पर्युषण स्तोत्र : ગ. મ. બી. વિઝા રિજી ૩ તંત્રીસ્થાનેથી ૪ પવણનું ખાસ કૃત્ય : શેઠ કુંવરજી આણંદજી ५ मथुराकी एक विशेष प्रतिमा : છો. વાસુદેવરાજળ અપ્રકાર ૬ પ્રાચીન ઇતિહાસ : આ. ભ. શ્રી. સાગરચંદ્રસૂરિજી ૭ જૈન તીર્થો : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી ૮ સગક જાતિ : શ્રી. નાથાલાલ છગનલાલ શાહ . चमकते सितारे : श्री. ईश्वरलालजी जैन ૧૦ આગમનું પાચન : શ્રી. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૧ ગુરૂ-પરંપરા : મુ. મ. શ્રો ન્યાયવિજયજી ૧૨ કોમન કહાં ? : पं म. श्री समुद्रविजयजी ૧૩ આગમવાચના : છો. મોહનલાલ દીપચંદ ચોક્સી ૧૪ બે શિખરને : મુ. મ. શ્રી. સુશીલવિજયજી १५ कालकाचार्य : श्री नथमलजी बिनोरिया ૧૬ જૈન રાજાએ : મુ મ. શ્રી. દર્શનવિજય ૧૭ યુક્તિબોધ નાટકને ઉપક્રમ : ૫. મ. શ્રી. ધર્મવિજયજી ૧૮ પ્રાચીન જન સ્થાપત્ય : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ ૧૮ કાઠિઆવામાં જન શિલ્પ ઉપલબ્ધિ : શ્રી. હસમુખલાલ ધી. સાંકેળિયા ૨૦ શ્રી સ્વામી ': મુ. ભ. શ્રી. વાચસ્પતિવિજયજી २१ जैन आगम साहित्य : બી. સગી નણા ૨૨ પાટલીપુત્ર : ૫. મ. શ્રી કસ્તુરવિજયજી , ૨૩ દસ શ્રાવકે : આ. ભ. શ્રી વિજયપધરિજી ૨૪ એક હજાર વર્ષનાં પાદચિને : મુ. મ. શ્રી ન્યાયવિજયજી ૨૫ રાજાધિરાજ .: શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઇ ૨૬ ધર્મવીર ચેટકર જ : ૧૦૭ : ૧૨૫ : ૧૩૫ : ૧૪૮ : ૧૫૩ : ૧૬૮ : ૧૭૫ : ૧૪ : ૧૮૯ : ૨૦૮ : ૨૧૪ – વાર્ષિક લવાજમ – બહારગામના બે રૂપિયા : સ્થાનિક દૃઢ રૂપિયે : છુટક અંકના ત્રણ આના 0 આ અંકનું મૂલ્ય એક રૂપિઓ 0 ( ટપાલખર્ચ સાથે ). શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા : અમદાવાદ (ગુજરાત) Page #3 -------------------------------------------------------------------------- ________________ भगवान महावीरस्वामी Page #4 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स શ્રી જૈન સત્ય પ્રકાશ [ પર્યુષણ વિશેષાંક ] सिरि रायनयर मज्झे संमीलिय सव्वसाहुमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ • ક્રમાંક ૩૯-૩૮ : પુસ્તક ૪ : વિક્રમ સંવત ૧૯૯૬ : શ્રાવણ ભાદ્રપદ વિષે ! ܛ ૭ ૨૨૮ $ વીર સવત ૨૪૬૪ ગુરૂવાર वंदना कल्याणपादपारामं, श्रुतगङ्गाहिमाचलम् ॥ विश्वाम्भोजरविं देवं, वन्दे श्रीज्ञातनन्दनम् ।। For Private Personal Use Only : અક ૧-૨ : સન ૧૯૩૮ ઓગસ્ટ સપ્ટેમ્બર ૧૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ . श्री पर्युषणा स्तोत्रम् । कर्ता-आचार्य महाराज श्री विजयपद्ममूरिजी ॥ आर्यावृत्तम् ॥ सिरिकेसरियाणाहं पणमिय हियणेमिमृरिचरणकयं ॥ वुच्छ सुत्ताणुगयं, पज्जोसवणाइ माहप्पं ॥ १ ॥ पज्जोसवणावसरो, कम्मक्खयसमविहाणनिउणयरो ॥ सच्चाणंदणिहाणो, लब्भइ पुण्णेण पुण्णेण ॥ २ ॥ जह बंभीपमुहाणं, अणुहावो दीसए विसिट्ठयरी ॥ कालस्स तहा णेओ, आगमवयणेण भव्वेहि ॥ ३ ॥ अस्सि पहाणसमए, अप्पभवा भाविणो पमोया जे ॥ पकुणंते दाणाई, चिच्चा सबकोहमाणाई ॥४॥ निसुणंति कप्पसुत्तं, तवम्मि पवरम बिहाणेणं ॥ बरिसाहसुद्धिकरणं, मणवंछियदाणसामत्थं ॥५॥ आवस्सयजिणपूया, पोसहगुरुभत्तिभाववंदणयं ॥ साहम्मियवस्छल्लं, तहप्पयारं परं किच्चं ॥६॥ साहंति ते लहंते, खिप्पं संतिं समोवसग्गाणं ॥ वरबुद्धिकित्तिरिद्धी, सिद्धिं पवरट्ठगुणललियं ॥ ७ ॥ इंदो जह देवाणं, चंदणरुक्खो तरूण सिट्ठयरो ॥ मेरु गिरीण सिट्ठो, पमृण सीहो पहाणयरो ॥ ८ ॥ गंगा णईण मुक्खा, कमलं पुप्फाण तेयसालीणं ॥ भाणू पहाणभावो, कंदप्पो रूवसालीणं ॥९॥ हंसो जह पक्खीणं, सिट्ठो मंताण वरणमुक्कारो ॥ जलहीणं च सयंभू, तहेव पज्जोसणा णेया ॥ १० ॥ पज्जोसवणापव्वं, जिणसासणमंडणं पवरसुहयं ॥ आराहता भव्वा, मंगलमाला लहंतु सया ॥ ११ ॥ रइयं संघहियटुं, गुरुवरसिरिणेमिसूरिसीसेणं ॥ पोम्मेणं सुइसिवयं, पज्जोसवणाइ माहप्पं ॥ १२ ॥ . Page #6 -------------------------------------------------------------------------- ________________ તંત્રીસ્થાનેથી dar • શ્રી પપણ્ વ વિશેષક સાથે આ જૈન સત્ર પ્રકાશના ચૈત્ર આ યંતો પરખ થાય છે. શ્રી રાજનગર - અમદાવાદ-માં, સંવત્ ૧૯૯૦ની સાલમાં મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમ્મેલનના દસમા રાવ પ્રમાણે જૈનધર્મના વિવિધ અંગો ઉપર થતા આક્ષેપોને યોગ્ય પ્રતીકાર કરવાના વંશ ) શ જૈનધમ સત્યપ્રકાશક સમિતિની સ્થા પના કરવામાં આવી હતી. એ વાત ઋણીતી છે. આ સમિતિળે, સમસ્ત મુનિત્ર કળ પોતાને સુપ્રત કરેલા કાને સુપન્ન કરવા માટે, ‘શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિક પ્રગટ કરવાને પ્રારંભ કર્યો. આ રીતે સમસ્ત મુનિસમુદાયના માનીતા માસિક બનવું, એ આ માસિનાં ગૌમ્ય અને મતા છે. ગડા ત્રણ વર્ષ દરિમખાન પોતાના શ અને નીતિ-રીતે પ્રમાણે શ્રી જૈન સત્ય પ્રપ્રકાશ' કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં પ્રનીયરબી સાહિત્ય પ્રગર કરવા ઉપરાંત જૈનત, જનતિકાર, જૈન સાહિત્ય કે જૈન કા અને શિલ્પ સુધી ગયાશય સાર્ક ૫ શ્રીમધને ચરણે પતુ" છે. આપણે ત્યાં જૈન પ્રતિક્કસ કે સાહિત્ય વિષયક માસિકની જે ખામી હતી તેને ‘શ્રી જૈન સત્ય પ્રકાશે' કેટલેક અંશે પૂરી કરી છે એમ એના ત્રણ વર્ષનું કાર્ય જોતાં લાગ્યા વગર નહીં રહે. ગયા ત્રણ વર્ષના પ્રતીકારના કાર્યમાં ખાસ કરીને ગભરાએકે નકામીઓએ તેમજ નરાએ જૈનધમ ઉપર કરેલા જે આપની અમને નયુ થઈ તેના યોગ્ય ઉત્તર અમે આપ્યો છે. ઉપરાંત હિંદી કલ્યાણુ માસિકમાં પ્રગટ થયેલ ભ મહાવીરસ્વામીના બિલકુલ શાઔષ ચિત્ર માટે, શ્રી ચુનીલાલ વર્ધમાન શાટે 'રાજા' પુસ્તકમાં જૈનધર્મ Page #7 -------------------------------------------------------------------------- ________________ [*] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક { વર્ષ ૪ ઉપર કરંત્ર આક્ષેપ મă અને શ્રી છે. પી. જનમે નડીભાષામાં વક્ષેત્ર ગૌતમ પુસ્તકમાંના ‘તીર્થંક’ શબ્દયી એ પણા સમાજમાં થયેલ ઊડાઊડ માટે તે બધાની સાથે સીધે પત્રવ્યવહાર કર્યાં છે અને એ જણાવતાં અમને હર્ષ થાય છે કે એ પત્રવ્યવહારનુ વર્ગ આવશે ધાર્યું પરિણામ આવ્યું છે. માસિકના વાચક ભા ધી કરીતથી પચિત રે છોલે એ માટે વિશ્વ લેવું જરૂરી નથી. ભામિકના સંચાલન માટે મિનિએ જે મા ી છે તેમાં એક અને ખાસ અક્તની મર્યાદા એ છે કે કોઇ પગ ધોમાં શ્રી જૈન સભ્ય પ્રકારો" કરે. પણ જાતની આપણા સમાજમાં ફરી આંતરિક ચર્ચામાં જ પત્યે ભાગ લેવા નહીં. ગયા બુ કર્મના અમારા કાર્યનું અવોકન કરનારા કોઇ પણ્ સજ્જનને લાગ્યા વગર નહી કરું કે અમે અમારે મારે નક્કી કરવામાં આવેલી આ મર્યાદાને તું જ સચોટ રીતે વળગી છીએ, એનુ રજ જેટલું પણ ઉલ્લંધન નથી કર્યું. માસિકના શરૂ થયા પછી સમાજમાં કેટલીય ચર્ચાઓનો વવ રાળ, આવી ગયો, છતાં શ્રી જૈન સત્ય પ્રકાશ છે. બધાથી નાન અપ્તિ શ્રુ છે. અને અમારા ત્રણ વર્ષના અનુભવથી અમને એ જણાવતાં અતિ વ થાય છે કે માસિક પોતાના ઉદ્દેશ પ્રમાણે કાર્ય કરીને સમાજની જે પ્રીતિ સંપાદન કરી છે તેના હેલી જ કદાચ તેના કરતાં વિરોધ-પ્રીત આવી રીતે કા પણ તેની આંતરક ચર્ચામાં નહીં ઉતરવાથી સપાદન કરી છે. . અત્યાર સુધીમાં મને માસિકના અંગે જે કોઇ અનિપ્રાયો ભૂલ મળ્યા છે તેથી ઈમાની ઉપમીના વિના અમારા મત વધુ જ બન્યો છે. એ તનાં અમને માન થાય છે કે દિકરો પિસે આ માસિક પૃષ મુનિયોમાં વિશેષ વિશેષ આદરપાત્ર બન જાય હું અને જૈન વિદ્વાનો અને મગૃહ્યો પણ એને પોતાનુ માસિક માનવા લાગ્ન છે. માસિકના સપદનમાં અમને આ બધા તરફથી ખૂબ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં વિશેષ પ્રમાણુમાં બળી કેવી અમને ખાત્રી છે.— પુષ્પ મુનિમહારાઅે તાથી અને જે અકાર મળ્યા છે. મળે છે તેના કરતાં વિશેષ સહકારની આશા, ા માર્મિક સમસ્ત મુનિમુદ્રાનુ રાવના દાવે, ખીએ તો તે જરાય અસ્થાને નથી. અમને લાગે છે કે આપણા પૂજ્ય મુનિમહારો મા પ્રમાણે નૈક રીતે સહકાર આપીને આ માસિકને વિશેષ સમૃદ્ બનાવી શકે: ૧ માસિક માટે વિરાય પ્રમાણમાં લેવા મકલીને. આપણે જાણીએ છીએ કે આપણા મુખ્ય મુનિ તેને પોતાના ચારાનું યથાસ્થિત પાલન કર્યા ઉપરાંત ા નગાનમાં રક્ત દવાનું હોય છે. આ રીતે તેમના ના લાભ, તેઓ વિવિધ વિષયના વિભર્યાં જેખો લખીને આપી શકે. ઉપરાંત આપણા ભૂતકાળની ગૌરવગાથા સભા પ્રતિદ્રાસ અને સ્થાપત્યના કેટલાય પ્રદેરી હતું સાવ મુખેડાયેલા પડયા છે. ગેમામાના સમયે સિય હમેશાં પાદ–વિહાર કરીને ગામેગામ અને દેશૅદેશ કરતા આપણા પૂજ્ય મુનિરાજો, તે તે ગામ ઃ દેશના અને કનૈયામની વિગતે મેળવીને અત્યાર સુધી અપાશમાં રેલ નિયામ ઉપર ખૂ ૧ પ્રકાશ પાડી શકે, સેકડા રૂપિયાનું ખર્ચ કરવા છતાં જે કાર્ય ન થઇ શકે તે કાર્ય આ રીતે સહજ માત્રમાં થઇ શકે ! અમને આશા છે કે પૂન્ય મુનિમહારાજે અમારી આ વિનંતી તરફ પણ ધ્યાન આપી. અમને એવું સહિત્ય પા પાડવાની કૃપા કરી. આપણા પૂષ મુર્નિશોમાં લેખો લખવાની પ્રાલિકાના વિશેષ પ્રચાર નહીં Page #8 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ]. તંત્રીરથાનેથી થયું હોવાથી, દરેક વિષયના પ્રખર વિદ્વાને આપણે ત્યાં હોવા છતાં, લેખે મેળવવામાં મુશ્કેલી નડે છે. પણ અમારી તે એ ઉમેદ છે કે ધીમે ધીમે આ માસિક દ્વારા એ પૂજ્યની વિજ્ઞાન વિશેષ લાભ સમાજને આપ. અમારી આ ઉમેદ કેટલેક અંશે સફળ પણ છે. વળી આ માસિક તે એ પૂજ્યાનું જ છે એટલે જરા પણ સંકોચ રાખવાની જરૂર જ કયાં રહી? - ૨ માસિકને પ્રચાર કરીને સારા સાહિત્યનું વાચન એ ધર્મ-સંસ્કારનું આવશ્યકીય અંગ છે. પિતાના વિહાર દરમ્યાન ગામે ગામ ફરતા પૂજ્ય મુનિરાજે ત્યાં ત્યાંની જન જનતાને આ માસિકથી પરિચિત કરીને તે માટે પ્રેરણા કરી શકે. કોઇ પણ પત્રનું મુખ્ય જીવન એના ગ્રાહકે છે. ગ્રાહકોની સંખ્યા જેમ વધુ તેમ એ પત્ર વધુ સદ્ધર. ગ્રાહકો વધવાથી પત્રને બે રીતે લાભ થઇ શકે : એક તે નિયમિત આર્થિક આવક થતી રહે અને બીજું એ પત્રના વાચનને ફેલ થાય. આપણું પૂજ્ય મુનિરાજે “શ્રી જૈન સત્ય પ્રકાશ” માટે આ તરફ લક્ષ્ય આપે તે માસિકને પુષ્કળ લાભ થઈ શકે. આ ઉપરાંત શક્ય હોય ત્યાં માસિકને આર્થિક મ દ કરવાને પણ ઉપદેશ આપી શકે. ૩ એગ્ય સૂચનાઓ મોકલીને. સમયે સમયે, માસિક કઈ રીતે વધુ આકર્ષક અને સારૂં બને તે માટે જરૂરી સૂચનાઓ અમને મળતી રહે તે અમને અમારા કાર્યમાં વિશેષ સરળતા રહે. વળી પ્રતીકારને વેગ્ય જે જે સાહિત્ય તેઓના જોવામાં આવે તે તરફ અમારું ધ્યાન દોરીને પણ તેઓ અમને સહકાર આપી શકે. આ માટે તે અમે પૂજ્ય મુનિરાજોની જેમ સી જૈન ભાઈઓને પણ સહકાર માગીએ છીએ માસિકના ગત ત્રણ વર્ષ દરમ્યાન જે જે પૂજ્ય મુનિરાજે તથા અન્ય વિદ્વાનો તરફથી અમને સહકાર મળે છે તેમને તથા જે જે સદગૃહસ્થો તરફથી આર્થિક મદદ મળી છે તેમને અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ તેમને એ સહકાર ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ. પ્રસ્તુત વિશેષાંકની યોજના લગભગ છએક મહિના પહેલાં તૈયાર કરવામાં આવી હતી. આ યોજના પ્રમાણે આ વિશેષાંક “ શ્રી જન સત્ય પ્રકાશ ના “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના પ્રથમ વિશેષાંક- અનુસંધાનરૂપે પ્રગટ કરવાનું હોઈ આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના એક હજાર વર્ષને લગતા જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા લેખો આપવામાં આવ્યા છે. આ રીતે અમારા આ બે વિશેષાંકથી ભગવાન મહાવીર સ્વામી અને તેમની પછીના એક હજાર વર્ષના ઇતિહાસને લગતું કેટલુંક સાહિત્ય પ્રકાશિત થયું છે. હવે પછીનો ત્રીજો વિશેષાંક અમે ત્યાર પછીના બીજા હજાર-બાર વર્ષના જન ઈતિહાસને લગતા પ્રસિદ્ધ કરવાની ઉમેદ રાખીએ છીએ, કે જેથી એક સળંગ જન ઈતિહાસને લગતી સામગ્રી એક જ ઠેકાણેથી મળી શકે. આ વિશેષાંકમાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણના સમય સુધીના ઇતિહાસની સામગ્રી આપવાની હોવાથી અને કલ્પસૂત્રના જાહેર વાચનને પ્રારંભ તેઓના સમયમાં થવાથી તેમજ આ અંક પર્યુષણ પની લગભગ પ્રકાશિત થવાનું હોવાથી આનું નામ “ પર્યુષણ પર્વ વિશેષાંક' રાખ્યું છે. અમારી ઇચ્છા તે પર્યુષણ પર્વ દરમિયાન જ આ અંક અમારા વાચકો પાસે પહોંચી જાય એવી હતી, પણ લેખે મોડા મળવા વગેરે અનિવાર્ય સંગને લઈને અમે તેમ કરી શક્યા નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના નિર્વાગુ પછીના એક હજાર વર્ષ જૈન ઇતિહાસ ઘણો અંધારામાં છે તેમજ તેમાં વિદ્વાનોના મેટા મતભેદો પણ છે. આ સ્થિતિમાં આવે વિશેષાંક તૈયાર કરે એ ઘણું કઠિન કાર્ય છે. અને અમારે કબુલ કરવું જોઇએ કે અમે જોઈએ તેવું સાહિત્ય આ વિશેષાંકમાં આપી શકાય નથી છતાં જે કંઇ મેળવવું શક્ય હતું તે માટે પૂરતા પ્રયત્ન કરીને અમે આ વિશેષ કને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે. જન ઇતિહ સના શેધક અભ્યાસીને દિશા-સૂચન જેટલી પણ સહાયતા જે આમાંથી મળશે તે આની જશા સફળ થઈ લેખાશે આ વિશેષાંકમાં જે લે છે તે બધાય, એતિહાસિક સત્યથી ભરેલા જ છે કે એ લેખ ઇતિહાસનું આખરી સત્ય રજુ કરે છે એમ અથવા તે એ લેખોમાંના બંધાય નિણ અમને માન્ય જ છે એમ કોઈ ન માને ! અમે તે એક પ્રકારે, અમુક ઈતિહાસને લગની સામગ્રી ભેગી કરવા પ્રયત્ન કર્યો છે. ઇતિહાસનું ક્ષેત્ર જેમ જેમ વધુ ખેડાય તેમ તેમ તેમાંથી નવું નવું જાણવાનું મળી રહે છે. એટલે કોઈ પણ નિર્ણયને આખરી સત્ય તરીકે સ્વીકારતા પહેલાં બહુ વિચાર કરવું જોઈએ. આ વિશેષકમાં ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત કનુભાઈ દેસાઈએ દોરેલ ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર આપવા માં આવ્યું છે. ભગવાન મહાવીરસ્વામીના એક સુંદર ચિત્રની માગણી, આપણે ત્યાં લાંબા વખતથી થતી હતી, પણ અત્યાર સુધીમાં એવું સરસ ચિત્ર બહાર પડયાનું જાણમાં નથી. એ જણાવતાં અમને હર્ષ થાય છે કે અમે આવું સુંદર ચિત્ર આપીને સમાજની એ માંગણી પૂરી કરી છે. આ ચિત્રમાં ભગવાન મહાવીર સ્વામીના ધ્યાનમગ્ન ચિત્ર ઉપરાંત, ચિત્રની અંદર કવિતાને ભાવ વ્યકત થઈ શકે તે માટે, આસપાસ કુદરતને દેખાવ આપેલ છે. આ માટે બીજી કઈ તરફ દષ્ટિ ન નાખતાં ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થવું તે વખતના આસપાસના વાતાવરણને આ ચિત્રમાં મૂર્ત કરવામાં આવ્યું છે. આ રીતે આમાં દૂર બિગ ગામ, તેના આગળ જુવાલુકા નદી, એક તરફ યક્ષનું જીર્ણ મંદિર અને મેટુ શાલક્ષી અને તે વૃક્ષની નીચે ભગવાનની બેઠક-આટલી વસ્તુ આપવામાં આવી છે. આસપાસનું કોઈ પણ દૃશ્ય કે કોઈ પણ વસ્તુ મૂળ ચિત્રને જરા પણ ઢાંકી ન દે એટલું જ નહી પણ દરેક વસ્તુ મૂળ ચિત્રના ઉઠાવમાં સહકાર આપે તે માટે ચિત્રકારે ખૂબ જ ચીવટ રાખી છે. આ ચિત્ર પોતે જ પોતાની સુંદરતા બોલે એવું છે એટલે એ માટે વિશેષ વર્ણનની જરૂર નથી, આ ચિત્ર માટે શ્રી કનુભાઈ દેસાઈને અને તેને વખતસર બ્લેક બનાવવી આપવા માટે નવચેતનના તંત્રી શ્રી ચાંપશીભાઈ ઉદેશીને અમે આભાર માનીએ છીએ. આ વિશેષ ક માટે જે જે પૂજ્ય મુનિ મહારાજ તથા અન્ય વિદ્વાનોએ લેખ મોકલવાની ઉદારતા બતાવીને અમને સહકર આપે છે તે સૌને અમે આભાર માનીએ છીએ. છેવટે-અમે જાણીએ છીએ કે આપણા સાહિત્ય કે ઇતિહાસના ક્ષેત્રમાં જે વિપુલ કાર્ય કરવાનું પડ્યું છે તેના પ્રમાણમાં અમે બહુ જ ઓછું કાર્ય કરી શક્યા છીએ. છતાં અમારાં શકિત અને સાધના પ્રમાણમાં અમે કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં તેમાં જેટલો વધારે થશે તેટલા પ્રમાણમાં અમે વધુ કાર્ય કરવાની ભાવના સાથે ચોથા વર્ષમાં પદાપંગુ કરીએ છીએ ! Page #10 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણનું ન જી - " કહી ખાસ કૃત્ય લેખકઃ–શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી ૧) યુષણ અહનિકા વ્યાખ્યાનમાં પર્યુષણ પર્વમાં કરવાનાં ૧૧ કૃત્ય બતાવ્યાં છે, તે બધાં યથાશક્તિ અવશ્ય કરવા યોગ્ય છે, પરંતુ તે સર્વ કૃત્યોમાં પરસ્પર ખમાવવારૂપ કૃત્યે મારા હૃદયનું વિશેષ આકર્ષણ કર્યું છે. જેનધમ સિવાય આ પ્રવૃત્તિ અન્ય ધર્મોમાં દૃષ્ટિગત થતી નથી. આ પ્રવૃત્તિ-પરસ્પર ખમાવવાની–એટલી બધી લાભદાયક છે કે જ પ્રત્યેક જૈનબંધુ તેને અમલમાં મૂકે અને સંવછરીને દિવસે પરસ્પર ખમીખમાવીને જે ત્યાં સુધીનાં સર્વ જીવોની સાથેના ખાતાં ચકતાં-ભર પાયા કરી દે-બાકી લેણું દેવું કાંઈ પણ ન કાઢે-કોઈ પ્રકારને કલેશ-દ્વેષ કુસંપ બાકીમાં ન રાખે તો કેટલા બધા ઝગડા પતી જાય, કેટલાં આત્તધ્યાનનાં નિમિત્ત ઘટી જાય અને કોર્ટે ચડીને કરાતાં કેટલાં ખર્ચે આળસી જાય? પરંતુ આ બામણુ ઉપરથી નહીં–માત્ર વચનદ્વારા નહીં, પરંતુ શુદ્ધ અંતઃકરણથી કરવા જોઈએ, કઈ જાતનું મલિનપણું રાખવું ન જોઈએ, તેમ પર્યુષણ પછી ત્યારે અગાઉનું કલેશનું નિમિત્ત સંભારવું કે યાદ આપવું પણ ન જોઈએ. આ ક્રિયાના લાભની હદ નથી, કારણકે આધ્યાન વડે આ જીવ જેટલાં કર્મ બાંધે છે તેટલાં બીજા કશાથી બાંધતા નથી, તે સર્વ કર્મબંધનાં કારણે આ ક્રિયાથી બંધ થઈ જાય છે–અટકી જાય છે. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ પુચ પ્રકાશના સ્તવનમાં મોક્ષમાર્ગ આરાધનના દશ પ્રકારો પૈકી ત્રીજે પ્રકાર પરસ્પર ખમતબામણુ કરવાને નીચે જણાવેલા શબ્દોમાં કહે છે : જીવ સેવે ખમાવીએ સા. નિ ચોરાશી લાખ તો; મન શુધ્ધ કરે ખામણું સા. કેઈશું રોષ ન રાખ તે. સર્વ મિત્ર કરી ચિંતા સા. કેઈ ન જાણે શત્રુ તે; Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ રાગ-દ્વેષને પરિહરી સા. કીજે જન્મ પવિત્ર છે. સાહમીસંઘ ખમાવીએ સા. જે ઉપની અપ્રતીત તો? સજજન કુટુંબ કરો ખામણું સા. એ જિનશાસન રીત તે. ખમીએ ને ખમાવીએ સા. અહી જ ધર્મનું સાર તે શિવગતિઆરાધન તણે સા. એ ત્રીજો અધિકાર છે. અર્થ સરલ હોવાથી લખવાની જરૂર નથી, પરંતુ એવા રહસ્યભૂત બે ત્રણ વા કહેલાં છે તેની ઉપર લક્ષ ખેંચવાની જરૂર છે. એ મહાપુરૂષ પ્રથમ તો કહે છે કે “મન શુધેિ કર ખામણું” એટલે ઉપરથી નહીં પણ મનની શુદ્ધિ વડે-નિર્મળતા વડે ખામણા કરે. પછી કહે છે – રાગદ્વેષને પરિહરી, કીજે જન્મ પવિત્ર અર્થાત્ જન્મને પવિત્ર કરવાના ઉપાય જ રાગદ્વેષને તજવા તે છે. પછી કહે છે કે-“સજજન કબ કરો ખામણા. એ જિનશાસન રીત’- અર્થાત્ આ ઉત્તમ રીતિ જૈનશાસનમાં જ અવિચ્છિન્ન વતે છે. પ્રાંતે કહે છે કે—ખમીએ ને ખમાવીએ, એહી જ ધર્મનુંસાર” આ પ્રમાણે ખમવું ને ખમાવવું એ જ જનધર્મનું સાર-રહસ્ય છેસમજ્યાનું, જ્ઞાન મેળવ્યાનું કે ડહાપણનું સાર-તત્ત્વ એ જ છે. તે જ ભર્યો કે જે કલેશ માત્રને પર્યુષણમાં તે સમાવી જ દેય. તે જ સમયે કે જે કલેશ ને કુસંપ તીવ્ર આધ્યાનના નિમિત્ત સમજી તેને તજી દેય. તે જ ડહાપણવાળે કે જે કલેશોને શમાવવામાં પિતાના ડહાપણનો ઉપયોગ કરે. આ વાત જે બરાબર સમજવામાં આવે, તેને હૃદયમાં ઉતારવામાં આવે અને તેને અમલ કરવામાં આવે તો પારાવાર લાભ થાય, પરસ્પર દષ્ટિમાં અમૃત વરસે ને સર્વત્ર આનંદ આનંદ થઈ રહે. પ્રસંગે એટલું જણાવવાની આવશ્યકતા છે કે—કેટલેક સ્થાને આખા વર્ષના ઝઘડા પયુંષણમાં જ લાવીને મૂકાય છે, પરંતુ જૈનબંધુએ એવા કોઈ પણ જાતના નાના મોટા કલેશ હોય તો તે પર્યુષણ પર્વ આવ્યા અગાઉ શમાવી દેવા, સમાધાન કરી લેવી. કદી તેમ ન બને તે તેવા બધા ઝઘડાઓના કેસની મુદત પર્યુષણ પછી એક માસની નાખવી, પણ પર્યુષણમાં તે તે એક પણ કેસ ફાઇલ પર લે નહી. જે આ પ્રમાણે કરવાની મારી વિનંતિ સ્વીકારવામાં આવશે તે કેટલેક સ્થળે પર્યુષણમાં ન દેખાવા જેવા દેખા દૃષ્ટિએ પડે છે તે પડશે નહીં અને એ મહાન પર્વનું આરાધન સારી રીતે થઈ શકશે. પરિણામે મુદતમાં નાખેલા કેસો ફાઈલ પર લેવા જ નહીં પડે-સ્વયમેવ ઉપશમી જશે. આશા છે કે—જેન તરીકે ઓળખાતી સર્વ વ્યક્તિઓ મારી આ વિનંતિને અવશ્ય સ્વીકાર કરશે. www.jainelibrary.on Page #12 -------------------------------------------------------------------------- ________________ मथुराकी एक विशेष प्रतिमा लेखक-श्रीयुत वासुदेवशरण अग्रवाल, एम ए. क्युरेटर-मथुरा म्युजियम मथुरा जैन पुरातत्त्व की खान है। यहां को अदभुत जैन मूर्तियोंका भंडार अनन्त है। जैनोंका यहां पर एक विशाल स्तूप था जहांसे हजारों उत्तमोत्तम शिल्पके नमूने प्राप्त हो चुके हैं। जिन विद्वानोंने कंकाली टीलेसे प्राप्त कलाकी सामग्रीका अध्ययन किया है वे जानते हैं कि मथुराकी जैन धर्मसम्बन्धी कला भारतीय कला के इतिहासमें कितना ऊंचा स्थान रखती है। जैन प्रतिमा शास्त्रके लिए तो यह सामग्री अनमोल ही है। कंकाली टीलेसे प्राप्त सकल सामग्रीका सचित्र प्रकाशन एक अत्यन्त आवश्यक कार्य है जो अभी होने को बाकी है। इस समय कई एक रिसर्च के प्रेमी विद्वान् जैन प्रतिमा शास्त्र ( Jain Iconography) के विषय पर अनुसन्धान कर रहे हैं। श्री उमाकान्त प्रेमानन्द शाह, घडियाली पोल, बडौदा, ने हमसे मथुरा के जैन सम्बन्धी अनेक चित्र मंगाये हैं। वे जैन मूति विद्याकी गवेषणा कर रहे हैं। बम्बई के श्री एस० सी० उपाध्याय भी इस सम्बन्ध में कार्य कर रहे हैं। कलकत्ते के सुविख्यात हमारे मित्र स्वर्गीय श्री पूर्णचन्द्रजी नाहर ने भी कई महत्त्वपूर्ण लेखों के द्वारा जैन मूर्तिशास्त्र पर प्रकाश डाला था। स्वर्गीय डाक्टर बुहलरने अपनी छोटी, परन्तु महत्त्व पूर्ण पुस्तक The Indian Sect of the Jainas में चौवीस तीर्थकरों की प्रतिमा, यक्ष यक्षिणी, लांछन, आदि के सम्बन्ध में अच्छा प्रकाश डाला था। पर भारतीय पुरातत्व में जैन भास्कर शिल्प की सामग्री बहुत अधिक है। और उस सबका श्रमपूर्वक अध्ययन और साक्षात् दर्शन करके जैन प्रतिमाशास्त्र पर एक सचित्र ग्रन्थ के निर्माणकी आवश्यकता का अब सब और अनुभव हो रहा है। आशा है जैनधर्मके उत्साही विद्वान् शीघ्र इस कमी को पूर्ण करेंगे। प्रस्तुत लेख एक विशेष प्रतिमाकी ओर जैन विद्वानोंका ध्यान दिलाने के लिए लिखा गया है। इसका चित्र इसी लेखके साथ प्रकाशित है। यह मूर्ति मध्यकालीन है। मथुरा जिलेमें महाबन नामक स्थान से मिली थी। मूर्ति १-८" ऊंची है। इस मूर्ति में चौकीके ऊपर एक दम्पति एक www.jainelibrary.or Page #13 -------------------------------------------------------------------------- ________________ | ८व] શ્રી જેન સત્ય પ્રકાશ-વિશેષાંક [१५४ कल्पवृक्षके नीचे ऊंचे आसन पर अधिष्ठित हैं। वृक्ष के ऊपर जैन तीर्थकर की ध्यानमुद्रा में आसीन मूर्ति है। दम्पती के पीछे कमलाकृति शिरश्चक है। स्त्री की बांई गोदमें एक बालक है। चौकी पर सामने की ओर एक पुरुष और छः बालक हैं, बालक क्रीड़ा संलग्न हैं । बालकोंके पास दो मेष (मेढे) हैं जिनके ऊपर वे चड़ी खा रहे हैं। मूर्तिमें सबसे मार्केकी बात यह है कि कल्पवृक्ष के तने पर सामने की ओर उपर को चढतो हुई एक छपकलो का चित्र है। मूर्ति सम्भवत किसी यक्ष-यक्षिणी की प्रतीत होती है। पर इसका पूरा प्रामाणिक विवरण अभी नहीं मिला । आशा है कोई जैन विद्वान इस पर अधिक प्रकाश डालने की कृपा करेंगे। इसी प्रकारकी दो छोटी मूर्ति और भी हमारे अजायबघरमें हैं। एक ऐसो ही मूर्ति बूढी चंदेरी स्थान (रियासत ग्वालियर) से श्री गर्द महोदय को मिलो थी जिसका चित्र भारतीय पुरातत्त्व विभागकी सन् १९२४-२५ की वार्षिक रिपोर्टकी प्लेट नं० ४२ डी० (Plate XLII d) में दिया हुआ है। उसकी प्राप्ति एक मध्यकालीन जैन मन्दिरसे ही हुई थी। उस रिपोर्ट में उसका विशेष परिचय नहीं दिया गया है। इन मूर्तियोंका विवेचन किसी विद्वानके द्वारा कर्तव्य है। જેના અનુસંધાન રૂપે આ વિશેષાંકની યેજના કરવામાં આવી શ્રી જૈન સત્ય પ્રકાશનો પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ૨૨૮ પાનાના આ દળદાર અંકમાં ભગવાન મહાવીરના જીવનને લગતા અનેક વિદ્વત્તા ભર્યા લેખે આપવામાં આવ્યા છે. કિંમત-ટપાલખર્ચ સાથે તેર આના. Page #14 -------------------------------------------------------------------------- ________________ બદ્રીનાથનાં મૂર્તિ मथुराका एक अज्ञात शिल्प બદ્રીનાથમાં અત્યારે હિન્દુ દેવ તરીકે પૂજાતી આ મૂર્તિ મૂળ જૈન હોવાનું અને બદ્રિપાર્શ્વનાથ તરીકે ખ્યાત હોવાનું મનાય છે. આ માટે જુઓ મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીના “જૈન तीर्थो " नाम बेमभानु मदीनुन, ५० २०. इस जैन शिल्प में क्या आशय मूर्त किया गया है यह ज्ञात नहीं होता। देखिये-श्री वासुदेवशरण अग्रवाल लिखित “मथुराको एक विशेष प्रतिमा" शीर्षक लेख, पृ० ८ अ. तथा श्री साराभाई नवाब लिखित "पायान न स्थापत्यो" शीर्षक लेख पृ० १४६-१४७. Page #15 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થં મુસ્થલનું જિનમંદિર આબુની તળેટીમાં, ખરેડીથી ચાર માઇલ દૂર આવેલું આ જિન મંદિર અત્યારે પોતની અતિ જીવું અવશ્ય માં પણ ચેતના ભૂત કાળની ભવ્યતાનો ખ્યાલ આપી ૐ છે. આવાં તે આવાં કેત્રય ચિન ભારત નામા ગયાં છે ! આ માટે હુ—મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યને કૉન તીથ - શક લેખ, ૪, ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ઇતિહાસ શ્રમણુ ભગવાન મહાવીરસ્વામીંધી દેઢિ'બિગે શ્રમાશ્રમણ સુધીના જૈન ઇતિહાસની, શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છપાવલીના આધારે લખેલી ટુકી નોંધ. वीरजिणे सिद्धिगने बारमबरिसेहिं गोयमो सिद्धो । तह चीराओ सुहम्मो बीसे वरिसेहि लिगिओ ॥ १ ॥ सिद्धिगए पीरजिणे चोसट्टि परिसेहिं अं नामुति । केवलनाणे सम्म बुच्छिन्ना दस हमे ठाणा ॥ २ ॥ १मण २परमोहि ३पुलाए ४आहारग ५खवग ६उवसमे कप्पे | ८ संजमतिग ९ केवल १० सिद्धि जंबूमि वुच्छिन्ना ॥ ३ ॥ दसमवृच्छेओ बरे तह अकीटिसंपवणा । पंच वासस चुलसी समय महियमि ॥ ४ ॥ चपुच्छे परिसस सित्तरंमि अहिमि । भवाहुम्मियजाओ वीरजिनंदे सिये पत्ते ॥ ५ ॥ सिरिवीराओ मधे पणतीसहिजेहिं तिसयवरिसेडि पदमो कालगरी जाओ सामु नामुत्ति ॥ ६ ॥ चउसय तिपन्नवरिसे कालिगगुरुणा सरस्सई गहिया | चउसय सत्तरि वरिसे वीराओ विक्कमो जाओ ॥ ७ ॥ पंचेवय वरिसस सिद्धसेणो दिवायरो पयडो । सत्तस्य वीस अहिओ कालिगगुरु सक्कसंथुणिओ ॥ ८ ॥ पंचसु ससु परिमाण अगमेसुं जिणाउ पीरा । बहरो सोहग्गनिही (धी) सुनंदगमे समुत्पन्नो ९ ॥ रवीरपुरे नयरे तह सिद्धिगयस्स वीरनाहस्स । उमय नवउत्तरिजे खमणा पाखंडिया जाया ॥ १० ॥ नयसय ते समहद्धिमाणाओ । 3 :2048: આચાર્ય મહારાજ શ્રીસાગરચરજી १२ दक्षणा चोरथी कालिगसूरीहिं तो उपिया पुरंनियरे देवपिमुद्देण समणसंयेण । पुत्त्रे आगमलिडिया नवसय असीई तहा धीरे ।। १२ ।। १ वज्रात् अर्धकीलीकां यावत् ४ संहनन. २ अंत्य ४ अर्थतः ३ श्यामाचार्य ४ द्वितीयेन गईभिल्लात् भगिनी गृहीता. ५ तृतीयः इंद्रेण स्तुतः ६ नामे दिगंबर Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [વર્ષ : શ્રી વર્ધમાનસ્વામી વિક્રમ સંવતથી અગાઉ ૪૭૦ વર્ષ પર ૭૨ વર્ષનું આયુ ભોગવી ચેથા આરાના અંત પહેલાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહે તે પાવાપુરી નગરીમાં આસો વદ અમાસની પાછલી રાતે મેક્ષે સિધાવ્યા. તે સમયના શ્રેણિક (બિંબિસાર), કેણિક (અજાતશત્રુ, ઉદાયી, ઉદાયન, ચેટક, નવમલિક જાતના રાજા નવલેચ્છિક જાતના રાજા, ઉજેણીના રાજા ચંડપ્રદ્યોતન, આમલક૯પાનગરીને રાજા વેત, પિલાસપુરને રાન વિજય, ક્ષત્રિયકુડને રાજા નવિન, વિતભયપટ્ટનને રાજા ઉદાયન, દશાર્ણપુરને રાજા દશાણું ભદ્ર તથા પાવાપુરીને રાજા હસ્તિપાલ ઇત્યાદિક રાજાએ શ્રી વીરસ્વામીના ઉપાસક હતા. મગધ દેશની રાજધાની મુખ્ય રાજગૃહનમરમાં હતી. ત્યાં વિક્રમથી અગાઉ લગભગ પાંચ વર્ષના સુમાર પર પ્રસેનજિત રાજા રાજ્ય કરતા હતા. તેની ગાદીએ શ્રેણિક રાજા થયો. શ્રેણિકને અભયકુમાર, મેઘકુમાર, કેણિક, હલ્લ, વિહલ વગેરે ઘણા પુત્રો હતા. અભયકુમાર ઘણો બુદ્ધિમાન હોવાથી તેને મંત્રીપદ મળ્યુ હતું. આ અભયકુમાર તથા મેવકુમારે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી, તેથી રાજ્યવારસ કેણિક થયે. તે રાજયવારસ હોવા છતાં તેણે અધીરા થઈ બાપને પાંજરામાં કેદ કરી પતે રાજગાદી પર બેઠે. પાછળથી એ બાબત પશ્ચાત્તાપ કરી બાપને કેદમાંથી મુક્ત કરવા ગયે, તેટલામાં શ્રેણિક રાજા તાલપુટ વિષના પ્રયોગે આપઘાત કરી મરણ પામ્યા. તેથી તે ઘણો દીલગીર થયે. અને આ શેકમાં તેણે રાજગૃહ છોડી ચંપપુરને રાજધાની કરી. કણક બાદ તેને પુત્ર ઉડાથી ગાદી પર બેઠો. તેણે ચંપાપુર બદલી પાટલીપુત્ર (પટણા) શહેરમાં રાજધાની સ્થાપી. આ ઉદાયી રાજાને પૌષધશાળામાં પિષહમાં એક અભવ્ય કેપટથી બાર વર્ષ સુધી સાધુના વેશમાં રહી દગાથી માર્યો. હવે રાજાને કોઈ કુંવર ન હોવાથી પંચદિવ્યથી રાજા પસંદ કરે છે. અને તે દિવ્યથી શુદ્રવંશી નંદરાજા રાજગાદી પર આવ્યું. વળી કપિલવસ્તુ નગરમાં શક્ય જાતને રાજા શુદ્ધોદન નામે રાજ્ય કરતા હતા. તેને શાકયસિંહ નામે પુત્ર હતું. તેનું બીજું નામ ગૌતમ ‘તુ. તેની માતાનું નામ માયાદેવી હતું અને સ્ત્રીનું નામ યશોધરા હતું. તેના સારથીનું નામ દક, ઘેડાનું નામ કઠક, પ્રધાન શિષ્યનું નામ આનંદ હતું. તેણે દીક્ષા લીધી અને બૌદ્ધધર્મ ચલાવ્યું. બુદ્ધ વિક્રમથી અગાઉ ૪૮૩ વર્ષ પર થઈ ગયા છે. શ્રી વીરને કેવલજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે જ માલી ‘કમળ કરે એ વચાને ઉત્થાપક પ્રથમ નિહ્ન ૫ ધ. શ્રી વીરને કેવલજ્ઞાન થયા પછી ૧૧ વર્ષે તિષ્યગુમ થયો, તેણે જીવના અન્ય પ્રદેશમાં છવ સ્થાપન કર્યો. એ બીજે નિવ થશે. શ્રી વી નિર્વાણાથી ૧૨ વર્ષે શ્રી ગૌતમસ્વામી મેક્ષે ગયા. , ૨૦ વર્ષે શ્રી સુધર્માસ્વામી ,, ,, , ૬૪ વર્ષે શ્રી જંબુસ્વામી , , , ૬૪ વર્ષે દશ બેલ વિચ્છેદ ગયા. તે આ પ્રમાણે – ૧ મન:પર્વવજ્ઞાન. ૨ પરમાવધિજ્ઞાન. પુલાલબ્ધ. ૪ આહારકલબ્ધિ. ૫ ક્ષપકશ્રેણ. ૬ ઉપશમશ્રેણિ. ૭ જિનક૫. ૮ સૂત્મપરાય ચારિત્ર, પરિવાર વિશુદ્ધિ ચારિત્ર તથા યથાખ્યાત ચારિત્ર. '૮ કેવલજ્ઞાન. ૧૦ સિદ્ધગમન. Page #18 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] પ્રાચીન ઈતિહાસ [૧૧] શ્રી વીરનિર્વાણુથી ૫ વર્ષે શ્રી પ્રભવસ્વામી સ્વર્ગે ગયા. .. ૯૮ વર્ષ શ્રી સવ્ય મેવસ્વામી , , ૧૪૮ વર્ષે શ્રી યશોભદ્રસ્વામી ૧૫૬ વર્ષે શ્રી સંભૂતિવિજયસ્વામી , ૧૭૦ વર્ષે શ્રી ભદ્રબહુમી , , ૨૦૦ વર્ષે સીકંદરે હિંદુસ્તાન પર ચડાઈ કરી. ૨૧૪ વર્ષે અવ્યકતવાદી ત્રીજો નિકૂવ થશે. ૨૧૫ વર્ષે શ્રી સ્યુલિભદ્રસ્વામી સ્વર્ગે ગયા. ૨ ૫ વર્ષ પહેલું વઋષભનારાંચ સંઘયણુ, પહેલું સમચતુરસ્ત્ર સંસ્થાન અને છેલ્લા ચાર પૂર્વ એમ ત્રણ વરતુએ વિચ્છેદ થઈ. ૨૨ ૦ વર્ષે ઇન્યવાદી એ નિદ્ભવ થયો. ૨૨૮ વર્ષે એક સમયે બે ક્રિયા વેદ એ પ્રમાણે રથાપન કરનાર ગગ નામે પાંચમો નિદ્ભવ થશે. ૨૮૫ વર્ષે શ્રી આર્યમહાગરિસૂરિ સર્ગે ગયા. ૨૮૧ વર્ષ આય સુહસ્તિસૂરિ અર્થે ગયા. ૩૩૯ વર્ષે શ્રી સ્થિતસૂરિ સ્વર્ગ ગયા. ૩૭. ક શ્રી સુપ્રતિબદ્ધરિ સ્વર્ગે ગયા. ૩૭૬ વર્ષે શ્રી પન્નવણાસૂત્રના રચયિતા શ્યામાચાર્ય સ્વર્ગે ગયા. ૪ર૧ વર્ષે શ્રી દિનસાર સ્વર્ગે ગયા. ૪૫૩ વર્ષે ગર્ધ ભિલ્લરાજાના ઉચ્છેદક બીન શ્યામાચાર્ય કાલકાચાર્ય થયા. ૪૫૩ વર્ષે કિછે મહાનગરે શ્રી ખપુટાચાર્ય થયા. ૪૫૩ વર્ષે શ્રી વૃદ્ધવાદી તથા શ્રી પાદલિતાચાર્ય થયા. ૪૫૭ વ વિક્રમ રાજાએ પોતાનું રાજ્ય, શક રાજાઓને હઠાવીને, પાછું મેળવ્યું. : ૮ વર્ષે આર્ય મંગુ નામે આચાર્ય થયા. - ૭૦ વર્ષ વિક્રમ રાજાએ સુવર્ણદાનથી પૃથ્વીને ઋણુ રહિત કરી પિ ાનો સવત ચલાવ્યો. ,, ૪૭૦ વર્ષ બાદ શ્રી સિદ્ધસેન દિવાકર થયા. વિક્રમ રાજાને પ્રતિબંધ આપી ન કર્યો. ૪૮૬ વર્ષ શ્રી સ્વામીનો જન્મ. ૫૮૪ પર ૫ વ શ્રી શત્રુંજયને ઉશ્કેદ થયે. ૫૩૩ વર્ષ અરલિતસૂરિએ બધા શાસ્ત્રમાંથી અનુગ જુદો પાડી જુદુ અનુગદ્વારસૂત્ર રચ્યું. ૫૪૪ વર્ષે જીવનું સ્થાપન કરનાર છફો નિદ્ભવ રેહશુપ્ત થશે. ૫૪૭ વર્ષે શ્રી સિંહગિરિસૂરિ સ્વર્ગે ગયા. Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ શ્રી વીરનિર્વાણથી ૫૪૮ વર્ષે વૈરાશિકમતવાળા રેહગુપ્તને જીતનાર શ્રી ગુપ્તસૂરિ થયા. , ૫૭૦ વર્ષ શ્રી શત્રુ જયનો ઉદ્ધાર જાવડશાહે કર્યો. ૫૮૪ વર્ષે શ્રી સ્વામી સ્વર્ગે ગયા. ૫૮૪ વર્ષે દશપૂર્વનું જ્ઞાન તથા અર્ધનારા સાયણ વિચ્છેદ ગયા. ૫૮૪ વર્ષ સાતમે નિહવ ગબ્દોમાહિલ થયો. ૫૮૫ વર્ષે કેરટેક નગરમાં તથા સારમાં નાહડમંત્રીએ જજક | મુરિ પાસે શ્રી વિરપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી. , ૬૦ વર્ષે આયકૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિએ રથવીરપુરમાં દિગંબર મત ચલાવ્યો. ૬૧૧ વર્ષે તાપસસાધુઓથી “બ્રહ્મદીપિકા' શાખા કહેવાણી, અને તેમાંથી બ્રહ્માણી ગ૭ નીકળે. - ૬૨૦ વર્ષે શ્રી વસેનસૂરિ પિતાનું ૧૨૮ વર્ષનું આયુષ્ય પૂરું કરી સ્વર્ગે ગયા. જાવડશાહે શ્રી ગિરનાર ઉપર ઉદ્ધાર કર્યો. ૬૨૭ વર્ષે શ્રી ચંદ્રસુરિ સ્વર્ગે ગયા. ૬૭૦ વર્ષે શ્રી સામન્તભદ્રસુરિ સ્વર્ગે ગયા. ૬૭૨ વર્ષે પુવાર અજે અજમેર વસાવ્યું. ૬૮૮ વર્ષે શ્રી વૃદ્ધદેવસૂરિએ પિતાના ૮૪ શિષ્યોને વડલે આચાર્યપદે સ્થાપ્યા. તે આચાર્યો જે જે ગામમાં રહ્યા તે તે ગામનાં નામે ગચ્છનાં નામે થયાં. , ૭૭૦ શ્રી વીરસૂરિએ દક્ષિણ નાગપુરમાં શ્રી નમિનાથના બિની પ્રતિષ્ઠા કરી, ૮૨ વર્ષે શ્રી વીરસૂરિ સ્વર્ગે ગયા. ૮૨૦ વર્ષે શ્રી જયદેવસૂરિ સર્ગે ગયા. ૮૪૫ વર્ષે વલ્લભીનગરને ભંગ થયો. ૮૮૨ વર્ષે ચૈત્યવાસી થયા. ૮૮૬ વર્ષે બ્રહ્મદીપિકા શાખા નીકળી. ૯૦૪ વર્ષે ગાંધર્વ આદિ વેતાલે ઉપદ્રવ કર્યો. તે વખતે વલ્લભીને ભંગ થયે. અને શ્રી શાંતિસુ રિએ સંધની રક્ષા કરી, કવચિત્ આમ પણ લખે છે. . ૯૪૭ વર્ષ નિવૃત્તિકુલમાં રાજ્યગચ્છના ધનેશ્વરસૂરિએ શત્રુંજયમાતામ્ય સંક્ષેપી શિલાદિત્ય રાજાને સંભળાવ્યું. , ૮૮૦ વર્ષે વલ્લભી પરિષદમાં શ્રી લહિત્ય ગણિના શિષ્ય શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ છેલ્લા પુર્વધર, જેમને દૂષ ગણિ શિષ્ય શ્રી દેવવાચક પણ કહેવાય છે, તેમણે સિદ્ધાન્તો લખ્યા. , ૯૯૩ વર્ષે ભાવડગ છે કાલિકાચાર્ય થયા. તેમણે રાજાના આ દેશથી, કારણ તેનાથી થનાં પર્યુષણ કર્યા. Page #20 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨] પ્રાચીન તહાસ [ ૧૭ ] શ્રી વીરનિર્વાણથી ૯૯૮ વર્ષે વૈશાખ સુદ ૪ રહિણી નક્ષત્ર શ્રી કાલિકાચા સ્વર્ગે ગયા ૧૦ કો મિત્રાચાર્ય સાથે પૂર્વ વિચ્છેદ થયા. શ્રી બીથી પત્ર વર્ષ કળી એવી સન્ય ગાયું. વીથ ૨૬ લગી ૧૫૫ સુધી નવન દેતું રાખ્યું ચાનું. પીરથી ૨૬ માં ચાન્ય નામના બ્રાહ્મણે નવમા નંદને રામાંથી કાઢી મુકીને ભીષ ચષ્ણુપ્ત રાજાને દીપર એમ. એ. શબ્દ જૈન હતા. ચંદ્રગુપ્ત રાજા પછી તેને પુત્ર બિન્દુસાર રાજા થયા. તેની પછી તેને પુત્ર અશેક રાજા થયો. તેણે યુધમ સ્વીકાર્યો. અને તેણે આખા હિંદુસ્તન તથા ચીન, જાપાન વગેરે દેશમાં પણ ફેલાવ્યા હતા શ્રી વીરથી ૧ થી ૪૭૦ સુધીની રાજ્યસત્તા. વીનિર્વાણુ વખતે ઉજેણીમાં ચંડપ્રદ્યોતનના પૌત્ર પાલક મહારાજા થયો. તેનુ રાજ્ય ૬૦ વર્ષ ચાલ્યુ. ત્યારબાદ પાટલીપુત્રમાં નવનાનું રાખ્યું ૧૫૫ વર્ષ સુધી ચાલ્યુ. ૧૬ મળવો મુખ્ય કેટ વર્ષ સુધી ચાલ્યુ. ત્યારબાદ ૩૦ વર્ષ પુષ્યમિત્રનું રાજ્ય ચાલ્યું. પછી છ વર્ષ મિત્ર અને ભાનુમિત્ર રાજા તે પાટલીપુત્રના રાજા થયા. ( અને કલ્પસૂણિમાં કહેલ કાલિકાયા બાિર કરનાર જેરીના મિત્ર અને ભાનુમિત્ર છે તેબ પ્રથમનાથી જુદા છે. અને તે વિક્રમ સદી પાંચમાં થયા છે.) ત્યાર ૪૦ વર્ષ નભવાહન રાજાનું રાજ્ય હતું. ત્યાર પછી ૧૩ વર્ષ ગભિલ્લુ રાજાનું રાજ્ય થયું. ત્યારપછી ૪ વર્ષ શક જાતના લાએ રાજ્ય કર્યુ એ શક ને ત્રિકમ રાખે તો લીધા. પુજ્ય પ્રવર્તક શ્રી કાંતિષિવજી મહારાજના ૫. શ્રી પાટણ તા. ૨૪-૬-૩૮ પાટણથી મુનિ કાંતિવિજયજી તરફથી અમદાવાદ શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિના મેનેજર ધ. બા. રતિલાલભાઇ યુ. ૫ ધર્મલાભ સાથે માલુમ થાય — ગઇ કાલે આપના તરફથી પત્ર તથા સાથેનુ હેન્ડબીલ વાંચી આનંદ થયો છે. જવાબમાં જણાવાનું કે મારા ઉપર ઉપકાર કરી લેખ લખવા જણાવ્યું તેના ઉત્તરમાં જાણો કે હીના કોક દિવસથી પરીણ છુ. તેમજ નવા તથા કાન કામ કરતાં નથી. માત્ર તમારૂ માસિક આવે છે તેમાંના લેખે તથા ભીન પત્રો આ પત્ર લખનાર ચીમનલાલ ભોજક વાંચે છે. પાર્દિકનો ઉત્તર પણ તે જ આપે છે. માટે પરવશ હોવાથી આપે જે પરાપકારનું કામ જણાવ્યું, પણ હું તે લાભ લેવા અશકય છું. આપના પત્રમાંના લેખો વંચાવી માનાન સાથે અનુદન કટ થઇ એટલો મય માનું છું. આપ ધ સ્ને તથા પરોપકારનાં કાર્યોમાં વધારો કરવા કુશળ છે.દેવદર્શન કરતાં સંભારો મંગલમરતુ. પ્રવ કછ મહારાજ સાહેબના કહેવાથી લી. ચીમનલાલ ભાજકના જયનેિદ્ર વાંચશે. Page #21 -------------------------------------------------------------------------- ________________ વીર-નિર્વાણુ સંવત એક હજાર વર્ષ સુધીનાં જૈન તીર્થો લેખક:-મુનિરાજ શ્રી. જ્ઞાનવિજયજી ઉપકેમ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પૂર્વે અને તે પછી અનેક તીર્થે સ્થાપિત થએલ છે, જે મુખ્યતયા બે વિભાગમાં વહેંચાયેલાં છે. ૧. સિહોત્ર-તીર્થ કોની પાંચે કલ્યાણકની ભૂમિએ, વૈભારગિરિ, શત્રુ જય વગેરે. ૨. અતિશય ક્ષેત્ર—શંખેશ્વર, અજારા, તંભન, તક્ષશિલા, મથુરા વગેરે. આ પૈકીના ૨૩ તીર્થ કરોની કલ્યાણકભૂમિકા, તક્ષશિલા, મથુરા, અજારા, શંખેશ્વરજી, (જગન્નાથપુરી) વગેરે તીર્થો ભગવાન શ્રી મહાવીર સ્વામીની પહેલાંનાં છે. ક્ષત્રિયકુંડ, જુવાલુકા, મુંડસ્થલ, નાંદિયા તથા ઉપસર્ગનાં સ્થાનાં મન્દિર વગેરે ભગવાનના સમયનાં તીર્થો છે. જેમાં ક્ષત્રિયકુંડ, ભગવાનના ત્રણ કલ્યાણકાનું સ્થાન છે. ઋજુવાલુકા ભગવાનની કેવલજ્ઞાન-ભૂમિ છે. મુંડસ્થલ તે આબુની તળેટીમાં ખરેડીથી ચાર માઈલ પશ્ચિમે આવેલ તીર્થ સ્થાન છે. ભગવાન મહાવીરસ્વામી દીક્ષા લીધા પછી કે વર્ષે અહીં પધાર્યા હતા એમ કહેવાય છે. વીરનિર્વાણનું એક વર્ષ જતાં તે સમયને રાજા પુણ્યપાળ, કે જેણે અપાપાપુરીની અંતિમ દેશનામાં ભગવાન સ્વપ્નફળ પૂછ્યું હતું તેણે તે સ્થાને મન્દિર બનાવ્યું હતું. આ મંદિરના અનેક કાણોદ્ધાર થયા છે. અતિમ જીર્ણોદ્ધાર સં. ૧૮૨૬માં થયું હતું. આજ એ મદિરના ખંડેર તથા અસ્તવ્યસ્ત શિલાલેખો ત્યાં મૌજુદ છે. ( વિશેષ જાગવા માટે જુએ “જૈન સત્ય પ્રકાશ ' વ. ર. પૃ. ૩૪રમાં લેખ.) એટલે કે મુંડસ્થલ તથા તેની પાસેનું નાદિયા એ ભગવાનની વિહારભૂમિ છે. આ દરેક, ભગવાનના સમયનાં તીર્થસ્થાને છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી હજાર વર્ષ સુધીમાં સ્થપાયેલ જૈન તીર્થો નીચે પ્રમાણે છે : પાવાપુરી ભગવાન મહાવીર સ્વામી આસે (હિન્દી કાર્તિક ) વદ અમાવાસ્યાની પાછલી રાત્રિએ નિર્વાણ પામ્યા અને કાર્તિક સુદ એકમે પ્રભુના પુનીત દેહને શેક મિશ્રિત ઉત્સવ પૂર્વક Page #22 -------------------------------------------------------------------------- ________________ અ‘* ૧–૨] ન નીર્ધા [૧૫] દેવતાઓએ. જે સ્થાને અગ્નિ કર્યો, તે ચિતા શાંત થઇ જવા પછી, બતાઓ સુરેન્દ્રો દાઢા આદિ લઇ ગયા. ધીમે ધીમે ત્યાંતી પુનીત રાખ પણ જનતા એ ઉપાડી. રાખ જવા પછી ત્યાંની માટી પામુ પવિત્ર માની જનતાએ ઉપડી અને ત્યાં એક બડા જેવું થયું. અનુક્રમે એ જ સ્થાને ભગવાન મહાવીરસ્વામના વડીલ બન્ધુ રાજા નદિવને સુદર જિના િવાસ અને ચૈતન્ય કરંતુ વાળ તળાય પમ્બુ. આ તાવ ચોકી વીધાનુ હતુ. વચમાં દેવવમાન જેવુ ભવ્ય, નાનુ અને નાચ્છુક વીર પ્રભુનું મંદિર અને ચેતા પાણી જ પાણી દેખાતુ. અંગે ખુદેવન પ્રભુના ચરસ્પર્થ કરવા આવ્યો. ય એવુ મનેહર–રમણીય દસ્ય દેખાતું. આ પાવાપુરીનું પ્રથમ નામ ધધાણી હતું. અહીં શ્રી હસ્તિપમ રાજ્ય ગુજ કરતા હતા. વીર. નસ પૂર્વે ૩ વર્ષે ભગવાન મહાવીરે અહીં પધારી સેમલ્લ ના ચૂતમાં ક્રિયા કરાવવા આવેલ ઇન્દ્રભૂતિ-ગૌતમ વગેરે મુખ્ય અગિયાર બ્રાહ્મણોને પ્રતિબંધ કરી સબ-સ્થાપના કરી હતી. સાપે અગિયારે ગલુરા દશાંગી ॥ રચના પણ અહી જ કરેલી. આ પછી બાર ત્રણે બોં. અન્તિમ વસ્તુનીમ માટે ઘણું મારે અહીં પધાર્યા. અને તેમની ઘાણી ને હિતકારી અન્તિમ દેશના થી જ થઇ. જે સ્થાને પ્રભુની દેશના થ એ સ્થાન અઘાવધિ વિધમાન છે અને ત્યાં એક નાના સ્તૂપ છે. નામાં એક નાના કુવે (ક) ઉં. આ રૂપના સ્થાનનો છોંહાર કરવા શિવગંજના ધતિને ઉપદેશ આપતાં તેમણે પાંચ સ્તર પિચ્યા આપવાને વચન આપ્યુ છે. પાવાપુરી તી વ્યવસ્થાપકાએ આ કાર્ય જરૂર જલ્દી શરૂ કરવુ જોઇએ. ગામમાં ભવ્ય જિનાલય જે પ્રભુને ન્તિમ દેશના અને નિર્જન સ્થાન છે. અને જે જલમંદિર છે તે અગ્નિદાહનુ સ્થાન છે. આ સિવાય જલમંદિરની સામે ચામુમન મંદિર છે, જે અહંચીન છે, તેમજ ધર્મશાળા પબુ ઘણી સારી છે. આજે પાવા અને પુરી એ ગામ કહેવાય છે. આ બન્ને ગામની વચ્ચે લગભગ એક માતુ તર છે. અહીંની સુધી આસ્થા જેતપુર ને સબ તરફથી લેતાંબર પેડીના મેમેજર બાબુ ધનુલાલજી સુચન અને લક્ષ્મીચંદજી સુચિત કરે છે. તે બિહારના રહેવાસી છે. તેમની વ્યવસ્થા ધણી સારી છે. જલાદનો હમણાં બાર વામાં આવ્યો ત્યારે પાયામાંથી મેરી ખતે ભારે ઈશ નકવી હતી, જે આ મંદિર અહી હન્નુર વર્ષનું પુરાણુ છે એમ બખર સિત કરે છે. કોઠારમાં આખું નિમરિ આયન કરાવ્યું છે અને ચાર પશુ રોમા વધારી છે. શ્વેતાંબર શ્રસધ તરફથી ોદ્ધાર થયે છે. તેમજ તળાવના સુધારો પણ વે, જતેએ જ રાખ્યું છે અને તે છે. જલદરની પાકો ઉપર પર્વના દિવસે મુદ્દે હીરાની આંગી શકે છે. બાબા પિયાના મૂલ્યની છે. બાકી સાદી ભુગરચના પુષ્પો તો રાજ ચઢે છે. ત્યાં પાસે જ એક બાજુ ગૌતમસ્વામી ી પાદુકા અને બીજી બાજી સુધર્માસ્વામીની પાદુકા છે. પ્રાચીન કાળમાં જલમ્કરમાં ઘણી છે. પ્રતિમા પ્રતિષ્ઠિત હતી તેવા ઉલ્લેખ મળે છે. આજે દિગબર ભાએ વિરોધ ઉઠાવવાથી કાયમ થાડી પ્રતિમા રહે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : અહીં શ્વેતાંબર જૈન તરફથી દાનશાળા અને એક સુંદર ઔષધાલય ચાલે છે. પાવાપુરી આવવા ઇચ્છનાર શ્રાવકોએ પટણાથી બિહાર લાઇનમાં બેસી બિહાર ઊતરવું. ત્યાંના જિનમંદિરનાં દર્શન-પૂજન કરી ત્યાંથી મેટરનું સાધન મળે છે તે દ્વારા પાવાપુરી અવાય છે. બીજે રસ્તે ગયાથી નવાદા; યા તે લખીસરાઇથી નવાદા આવવું. અને ત્યાંથી ગુણુયાજી જે ગુણશીલવાન ચંત્ય કહેવાય છે, અને જ્યાં પ્રભુ મહાવીરદેવ ઘણીવાર પધાર્યા હતા અને એના સ્મારકરૂપે જ્યાં નાનું જલમંદિર છે, તેમજ સુંદર ધર્મશાળા છે, અને શ્વેતાબર પેઢી તરફથી વ્યવસ્થા ચાલે છે, ત્યાં જઈ પૂજા-દર્શન કરી ત્યાંથી મેટર દ્વારા પાવાપુરી આવી શકાય છે. | એક આશ્ચર્ય—પાવાપુરી જલમંદિરના તળાવમાં અનેક જળચર છ વસે છે. તેમાં સાપ મુખ્ય છે. આ સાપ બહુ મેટા મેટા હોય છે અને બચ્ચાં પણ હોય છે, પરંતુ કદી કોઈને કરડતા નથી. આ જલચર જેવો બીજા જલચર ને સતાવતા નથી. ખેચર પક્ષોઓ પણ અહીં માછલી વગેરે નથી પકડતા. સાપને લેક લોટની ગોળીઓ કરી ખવડાવે છે. સંધ્યા સમયે અનેક સાપ જલમ દિરમાં પહોંચવાના પુલ ઉપર અને ઘાટ ઉપર આવે છે, પણ કદી કોઈને આભડયા નથી. આ સાપને ઉલ્લેખ વિવિધતીર્થંક૯પમાં જિનપ્રભસૂરિજી કરે છે અને યાત્રીઓને કલ્યાણ આશીર્વાદ આપતાં લખે છે કે: नागा अद्यापि यस्यां प्रकृतिनिलया दर्शयन्ति प्रभावं, निस्तैले नीरपूर्ण ज्वलति गृहमणिः कौशिके यन्निशासु ॥ भूयिष्ठाश्चर्यभूश्चमिश्वरमजिनवरस्तूपरम्यस्वरूपा, साऽपापा मध्यमादिर्भवतु वरपुरी भूतये यात्रिकेभ्यः॥१॥ ( વિવિધતીર્થંકલ્પ, પૃ૦ ૨૫ ) જલમંદિરની પાદુકા અતિ ઇર્ણ છે અને પછવાડે જ સુંદર શિલાલેખ છે. પાવાપુરીના કેટલાક શિલાલેખ સુપ્રસિદ્ધ વિદ્વાન બાબુ પુરણચંદજી મહારજીએ પ્રગટ કર્યા છે. શહેરના મંદિરમાં પણું જીણું પાદુકા છે. આ તીર્થ ભગવાન શ્રી મહાવીર સ્વામી ના શાસનમાં સૌથી પ્રથમ તીથ છે અને પ્રાચીન છે. વૈભારગિરિ રાજગૃહી નગરીની નજીકમાં જ સુવર્ણગિરિ, ઉદયગિરિ આદિ પાંચ પહાડે છે, તેમાં વૈભારગિરિ પણ એક સુંદર ન્હાને પહાડ છે. ભગવાન મહાવીરદેવના અગિયાર ગણુધરોનું નિર્વાણન વૈભારગિરિ છે. ભગવાન મહાવીરસ્વામી પછી બાર વર્ષે શ્રી ગૌતસ્વામીનું અને વીશ વર્ષે શ્રી. સુધર્માસવામીનું અહી નિર્વાણુ થયું છે. એટલે આ સ્થાન તીર્થ એ જ સ્થપાયું છે. પહાડ નાને અને વિશાળ છે. ગૌતમસ્વામીની દેરી છે. ધન્નાશાલીભદ્રની દેરી પણ છે. વૈભારગિરિથી પૂર્વમાં દશેક કેશ દૂર પાવાપુરી છે. આકાશ સ્વચ્છ હોય, ધૂમ્મસ કે વાદળ ન હોય ત્યારે પહાડ પરથી પાવાપુરી દેખાય છે. ભશ્વર કના પૂર્વ કિનારે ભદ્રાવતી નગરી હતી, એ આપણું આજનું “દેશ્વર છે. અહીં ભગવાન સુધર્માસ્વામી પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા છે. અત્યારે બાવન Page #24 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] જૈન તીર્થો [૧૭] જિનાલયનું પ્રાચીન અને ભવ્ય મંદિર છે. આ પ્રાચીન મંદિરને વિ. સં. ૧૯૩૦ માં જીર્ણોદ્ધાર થશે ત્યારે એક તામ્રપત્ર મળ્યું હતું જેમાં પ્રાચીન લિપિમાં અક્ષરે લખેલા હતા. આ તામ્રપત્ર છે. એ. ડબલ્યુ. રૂડોલ્ફ હોર્નલ ઉપર મોકલવામાં આવ્યું હતું. એ પાશ્ચાત્ય વિદ્વાને જણાવ્યું કે આ લેખ પ્રાચીન ખરેષ્ટ્રી લિપિમાં લખાયેલું છે જેને આપણે દેવલિપિ-ભાષામાં લખેલું માનીએ છીએ. તેમાં નીચેના શબ્દો સ્પષ્ટ વચાય છે, બાકીના શબ્દો ઘસાઈ ગયા છે. “? તેવી શ્રી ઘર્શ્વનાથવા રરૂ” બીજા છૂટક અક્ષરોના આધારે આને અર્થ એમ કરવામાં આવ્યું છે કે-વણિક દેવચં બનાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, જે પહેલાં ૨૩ વર્ષે ભગવાન મહાવીર હતા. સુબ્રસિદ્ધ જગવિખ્યાત પૂ. પા. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ લખે છે કે આ મંદિરના છણખનેધરૂપ પુસ્તકમાં અને કચ્છની ભૂગળમાં લખ્યું છે કે “વરાત ૨૨ વર્ષ દુર્વ ચૈત્ય સંગતિમિતિ” અસલ તામ્રપત્ર અત્યારે તેની પાસે છે તે ચોકકસ નથી, પરંતુ ભૂજ પરના યતિ (સુંદરછ કે તેમના શિષ્ય ) પાસે હોવાનું સંભળાય છે, અને તેને સંસ્કૃત અનુવાદ મદિરની દીવાલમાં લગાવેલ છે એવી નોંધ મળે છે. આ બધા ઉપરથી એમ નિર્ણય કરવામાં આવે છે કે ભગવાન સુધર્માસ્વામીએ વોર સં. ૨૩ માં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે અને સામાન્ય દર્શકે પણ આ મૂર્તિ મહારાજા સંપ્રતિના સમયની છે એમ સમજી શકે તેમ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર મહારાજા કુમારપાળે કરાવ્યું છે અને ત્યારપછી જગડુશાહે જીર્ણોદ્ધાર કરાવ્યો છે એમ ત્યાંના શિલાલેખે ઉપરથી સમજાય છે. કેટલાક લેખ મંદિરના ખંભા–મજબૂત સ્થંભ ઉપર કોતરેલા છે, જેમાં નીચેની સાલેના ઉલ્લેખ મળે છે. “સં. ૧૧૩૪ વૈશાખ સુ. ૧૫. શ્રીમાળી... દેહરૂ...સમરાવ્યું. આ સિવાય, સં. ૧૨૨૩, ૧૨ ૩૨, ૧૨ ૩૫ ૧૩૫૩, અને ૧૩૫૮ના લેખો મળ્યા છે અને તેની યાદિ 3. બર્જેસ અને રાવ સાહેબ દલપતરામ ખખ્ખરે આપી છે. કાળક્રમે આ મંદિર જીર્ણ થયું અને ત્યાંની ચમકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ એક બાવાના હાથમાં ગઈ. સ. ૧૬૬રના જીર્ણોદ્ધાર સમયે આ પ્રાચીન મૂર્તિ બાવાન હાથમાં હતી. તેણે એ મૂર્તિ મંદિરમાં મૂળનાયક તરીકે પધરાવવાને ન આપી એટલે શ્રાવકોએ વીરપ્રભુની મૂર્તિ મૂળનાયક તરીકે પધરાવી. આ મૂર્તિ પણ પ્રાચીન અને ભવ્ય છે. તેની સં. ૬૨૨માં અંજનશલાકા થયેલી છે. પાછળથી બાવાએ સમજી જઈ મૂર્તિ આપી દીધી જે પાછળની દેરીમાં બિરાજમાન કરી છે અને જે અવાવધિ વિદ્યમાન છે. વીસમી સદીમાં વિ. સ. ૧૮૨ ભાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયું હતું અને ત્યારપછી વિ. સં૧૯૩૮માં મહા સુદ ૧૦ મે માંડવીવાસી મેણસી તેજસીની ધર્મપત્ની મીઠીબાઈએ સમારકામ કરાવ્યું છે. સોનેરી રંગરોગાનનું કામ તે ઘણો સમય ચાલ્યું હતું. અત્યારે આ મંદિર ૪૫૦ ફૂટ લાંબા, ૩૦૦ ફૂટ પહોળા કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં છે. તેની લંબાઈ ૧૫૦ ફૂટ, પહોળાઈ ૮૦ ફૂટ, ઉંચાઈ ૩૮ ફૂટ છે. મંદિરમાં ૨૧૮ www.jainelibrary.or Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૯] શ્રી જૈન સત્ય પ્રકારા-વિશેષાંક [ ૩ ૪ થાંભલા છે. બંને બાજુ અમી છે. ક્રૂરતા દેરી છે. પ્રવેશારમાંથી જ પ્રભુ દેખો શકાય એવી ગોળી છે. આગળના ભાગમાં સુંદર કમાનો અને સુંદર કોતરણીનું કામ છે. મંદિરના કમ્પાઉન્ડની ચારે બાજુ વિશાળ ધર્મશાળા , ડાબી બાજી–ઉપાશ્રય દ્વે અને તે ગઢ છે. અહીં શ્વેતાંબર જૈનધ તરથી યહમાન ક્લ્યાણજીની પેઢી ટીવ થયા છે. અહીં સ. ૧૯૪૬ સુધી તો કા. સુ. ૭, ૮, ૯, ન મારા મેલ ભરાતા હતા. માં તો કા. સુ. ૪-૫ ના મેળા ભરાય છે. અહીંથી સમુદ્રમાર્ગે જામનગર માત્ર બાર કાસ થાય છે. ભદ્રેશ્વરથી જામનગર સુધીનુ ભચત્ર હતું એમ કહેવાય છે. ભદ્રેશ્વર જવા માટે અંજાર, જિનવાનું આ બા મંદિર કરવી હિલ છે. મુદ્રા, અને વાંકીપત્રના જુદા જુદા રસ્તા છે. આવનત પશુ પોતાની પ્રાચીનતા અને ભળતાનું દર્શન ભ. મહાવીર આવો જ એક પ્રાચીન શિલાલેખ એક બાવાના મમાંથી પ્રસિદ્ધ પુતત્ત્વવેત્તા રા. . ગૌરીશકર ઠાકર સૈઝાને ઉપબ્ધ થયેા છે જે લેખ પ્રાચીન ખડ્રો વિધિમાં ૐ અને શ્રી વીર ભગવાન પછી ર૪ વર્ષબાદ બનેલા એક જનનો છે. આ લેખ અત્યારે અજમેરના મ્યુઝીયમમાં ધમાન છે. પ્રાચીન નામના અભ્યાસીમો આ લેખ વાંચીને કરે કે તેમાં વીય નયન દ્વારાખેલ છે. અર્થાત્ વીર્ ભગવાન પછી ૮૪ ને આ શિલાલેખ છે. આ લેખ એક પ્રાચીન મંદિરના ગાસનો છે. સભવ છે કે હાંપુર કે જે પ્રાચીનકાળમાં સુર્યપુર નામનું મોઢું નગર હતું, અને જ્યાંથી તયપુર ગડના પ્રાદુર્ભાવ થયો છે, તે સ્થાનના જિનાલયમાંના શિોખ થય ! અધુરો આ. નિ પ્રાચીન તીયસ્થાન છે. અહીં પડેલાં સુપાયનાથ અને પ્રેમનાથનાં મિશ હતાં. કામ અતિમ દેવથી શ્રી જંબુસ્વામી અને આવ અંધલી શ્રી ધનવસ્વામી આદિ પૂછ જણાનો મોકો સથે દીા લીધાની સ્મૃતિરૂપ પદ્ધ સ્તૂપ મન્સુરામાં બનાવામાં આવ્યા હતા, જે સત્તરમી શતાબ્દી સુધી વિધમાન હતા. હીરીનાગ્યમાં તેના શેખ આ પ્રમાણે મળે છે : 66 समहं मथुरापुयी यात्रां पार्श्वसुपार्श्वयो: । પ્રમુ: પીતઃ પૌરવિધાવિરિવારોત / ૨૪૬ ॥ जम्बूप्रभवमुख्यानां मुनिनामिह स प्रभुः । सप्तविंशति पञ्चशत स्तपान् प्रणमिवान ।। २५० || " ૧ સ્થાનકમાગી` સ‘પ્રદાયના વિદ્વાને આ લેખ વાંચી વિચારીને સમજે કે સ્મૃતિપૂર્જા કેટલી પ્રાચીન છે. ખરી રીતે મૂર્તિપૂજ્ર તે અનાદિ કાળની છે. કિન્તુ તેવા વિરેષ કયારથી શરૂ થયા ?-એ જ શેાધવાનું છે. ઇસ્લામી સંપ્રદાય પહેલાં મૂર્તિપૂજાનો વિરોધ કોઇએ નથી કર્યા. અને ભારતમાં પણ ઈસ્લામના વધુ પરિચના પ્રતાપે જ મૂર્તિપૂજાનો વિરેધ શરૂ થયા છે, એ પહેલાં એ ન હતા. Page #26 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] જૈન તીર્થો [૧૯]. આ સિવાય આચાર્ય આર્યમંગુ, શ્રી નંદીસૂ ની ગુર્વાવલીના આધારે, આર્ય સમુદ્રસૂરિજીના શિષ્ય હતા. મથુરાકલ્પમાં જિનપ્રભસૂરિજી તેને માટે લખે છે કેઃ “અહીં શ્રતસાગરના પારગામી આયંમંગુ આચાર્ય ઋદ્ધિશતાગારમાં લુબ્ધ બની યક્ષપણું પામ્યા અને જીભ બહાર કાઢીને સાધુઓને અપ્રમાદી થવા માટે પ્રતિબંધ કર્યો. ” અહીં આચાર્ય આર્યમંગુની યક્ષરૂપે મૂર્તિ હતી. વીર નિ, સં. ૮૨૭ બાદ આચાર્ય સ્કંદિલાચાર્યજીએ શ્વેતાંબર શમણુસંધને એકત્ર કરી આગમવાંચના કરી હતી, અને ૮૪ આગમ લખાયા હતા તેના સ્મરણરૂપે, ચર.શીનું મંદિર બન્યું જે અધાવધિ વિધમાન છે. મથુરામાં કંકાલી ટીલામાં ઘણાં જિનમંદિર હતાં, જેમાંની મૂર્તિએ લખનૌ મ્યુઝીયમ અને મથુરા મ્યુઝીયમમાં છે. ખાસ કરીને કનિષ્ક અને હવિષ્ક કાલીન મૂર્તિઓ છે. અહીંથી ભગવાન મહાવીરના ગર્ભાપહરણની આકૃતિ તથા ભગવાન મહાવીરની આમલકી કીડાની સુંદર આકૃતિ એ હાથ આવી છે. આ દૃષ્ટિએ શ્વેતાંબર જૈનોનું આ પ્રાચીન તીર્થ છે. હાલમાં ઘીયામડીમાં વેતાંબર જૈન મંદિર છે. વલભીપુર વીર નિ. સ. ૮૮૦ થી ૯૯૯ સુધી અહીં જૈન આગમ પુસ્તક ઉપર લખાયા હતા. આમાં શ્રી દેવગિણિ ક્ષમાશમણુ; ગંધર્વવાદિવેતાલ શાન્તિસૂરિજી વગેરે મુખ્ય હતા. એટલે પ્રાચીન આગમતીર્થરૂપે આ રથાન પવિત્ર મનાય છે. દ્વારિકા કાઠિયાવાડની વાયવ્યમાં ઓખા નામનો એક પ્રાંત છે. અહીં ગુપ્ત રાજાઓના રાજ્યકાળમાં એક જિનાલય બન્યું છે જે સ્થાન પ્રાચીનકાળમાં વસહી તરીકે ખ્યાત હતું, એટલે જૈનનું તીર્થ હતું. શંકરાચાર્યના વખત પછી તે અજૈનોના હાથમાં ગયું અને તે જૈન તીર્થ મટીને વૈષ્ણવતીર્થ બન્યું. વેસન સાહેબના કાઠિયાવાડ ગેઝેટિયરમાં આ માટે સ્પષ્ટ લખ્યું છે કે વિમલવસહી વગેરેની પેઠે આ સ્થાન પણ જેનેનું છે. પાસે વસઈ ગામ હતું અને આ મન્દિરની રચના જૈન મન્દિરને મળતી છે, ગુપ્ત કાલીન શિલ્પ છે, તે પહેલાં જૈન મન્દિર હતું ઈત્યાદિ. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર પણ સાફ સાફ કહે છે કે-“જગદેવાલય કયા વર્ષમાં કોણે બનાવ્યું તેને કશે પણ આધાર ઇતિહાસ કે પુરાણોમાંથી મળી શકયો નથી. કેટલાક એમ કહે છે કે-આ મન્દિર વન્દ્રનાભે કરાવ્યું નથી, પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈની લોકોએ કરાવ્યું છે અને તેમાં પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપના કરી હતી તે મૂર્તિ હાલ નગરમાં છે, વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે આ મૂર્તિ જગતુદેવાલયમાં, સ્થાપના કરી હતી.” દ્વારકા વિષે પૌરાણિક ઉલેખે સિવાય જૂના ઐતિહાસિક સાહિત્યમાં વિ. સં. ૧૨૦૦ સુધીને ઉલ્લેખ બિલકુલ જોવામાં આવતા નથી. (તેને સં. ૧૧૧૨ થી ૧૯૧૭ સુધી ઇતિહાસ મળે છે. ) સંગત તનસુખરામ મ. ત્રિપાઠી પણ જણાવે છે કે- “વિ. સં. ૧૨૦૦ પછી દ્વારકા વૈષ્ણવતીર્થરૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે.” : નર વર્ષ રણમાં લખ્યું છે અતિ સ્થાપન www.jainelibrary. Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક | વર્ષ ૪ આ જળયાયમાં દીવાલો પર શ્રી નેમિનાથ ભગવાનની નન વગેરે ચિત્રા ખાદેશ છે. ચાડા ખાં પડેલાં ગાયકવાડ સ્ટેટ આ મન્દિરાના છીદાર કરાવ્યો ત્યારે આ ચિત્રને અસલ રૂપ માં સુરક્ષિત રાખવા માટે શ્રીયુત ગોકળદાસ નાનજીભાઇ ગાંધીએ ગાયકવાડ નરેશને પ્રાર્થના કરી હતી, અને સબળા પ્રમાણે તે પ્રાર્થનાના પણે શસ્વીકાર કરવામાં આવ્ય. તે મૃતમ કે માનું દ્રારિકાનું જંગતુંદેવાય તે નાનું ગુપ્તકાલીન જિનમંદિર છે. વસ્તુતઃ આ દારિકા જ નથી. આ તો શ બેવાર દીપ છે. વૈષ્ણવોની દ્વારિકા અહીંથી ક કાપ ૪૨ કાર્ડિનારની પાસે છે, ઍમ વિચારક વેલ વિદ્વાનો માને છે, પરન્તુ કાઇક ધોગામાં આ કાયવવાના હાથમાં આવેલ છે. અને શખાહારને જ ધારિયા તરીકે માની લીધેલ છે. જગન્નાથપુરી વિશાલાનગરીના કાણિક-ચેટકના યુદ્ધ પછી ચેટકનો પુત્ર શાભનરાય કલિંગમાં પોતાના સસરાને ત્યાં આવી ો અને સમાની પછી તે ત્રિગને રાજા બન્યો. આ રાજા પત્રમ જૈન હતા. તેના પિતા પણ બ. પાપનાથના રાસનના શ્રાવક હતા. ભાથી કુટુંબમાં બેંક પાના ને ધિક શ્રા ય એ સ્વાભાવિક છે. સબવે છે કે રાજા રામનાયે પોતાનો રાજધાની પાસે જ જગન્નાથપુરીમાં ભ પાર્કનાથનું તીય સ્થાપ્યું. રાય. તેના ઉત્તરકારી ાન પણ જન હતા, એટલે આ તીષ' વિરોધ જામ્યું. અને તેમાંય ત્યાંના “ પુરીમાં તાત નહી * લક્ષવાળા સાધીકાત્સલ્યે એ તીષને જંગી બનાવ્યુ : આચાર્ય શ્રી વજીસ્વામી વિક્રમની પહેલી સદીમાં અહી' પધાર્યા હતા. ત્યારબાદ સાચા અયાચારથી જનધમભા પ્રદેશમાં પ્રસિદ્ધ જૈનતીર્થ શૈવતી બની ગયું છતાંય એ તીની એ પ્રાચીન પણ ત્યાં તેવે જ રૂપે વિધમાન છે. પપ સાચા કે મૂર્તિને હટાવી નહી પણ તેનું બાષાવરૂપ ઔપચારિક ચાર દડાવાળું બનાવી રાખ્યું છે, અંદર મૂર્તિ પ્રાચીન છે તે જઉં. ઉપર લાકડાનું ખોળુ હું માંગી ! છે તેમાં નીચેના બે વર્ષે તે ધ્યાનસ્થ થાવાળો છે. ખંબાની ઉપર બીન ખે હાયો જોડી દેવામાં આવ્યા છૅ. આ લાકડાનું ખાવુ દર બાર વર્ષે માત્ર રાજા, પુરાત અને સુતાર એ ત્રણની હાજરીમાં જ બદલાવાય છે. આજે જતા અને સાનીને આ મન્દિરમાં જવાની સક્ મના છે. જગન્નાથપુરી એ પ્રાચીન જૈન તીર્થ છે, પરન્તુ જૈનોના દર્શન માટે બંધ છે. નહી અને એ જિનપ્રતિમા આજ અહી આ સ્થાન પણ બદ્રીપાધનાથ નામનું પ્રાચીન જૈનીય છે. શંકરાચાર્યના યુગમાં તે નારાયણ તીર્થ બનેલ છે. પરન્તુ તેમાં મૂર્તિ તે જૈન તીર્થ"કરની છે. * ઋષિકેશથી ૧૬૩ માલ કર શહીની અગિયારેક વાર યાત્રા કરી આવેલ એક વિદ્યાન બ્રાહ્મણે એક વાર વાતચીતમાં જણાવ્યું હતું કે “ એક મતને સ્વપ્નમાં ૨૪ જિનપ્રતિમાનાં ક્શન થયાં અને તે અમારે ધ કરતાં સ્વપ્ન-સ્થિત પ્રદેશમાંથી એક પરિકર વાળી પ્રતિમા મળી આવી. તેજ પુનમાં મારે બદ્રી મન્દિરમાં સ્થાપિત વિધમાન છે. આ Page #28 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨ | જૈન તીયાં [૨૧] પ્રતિમાનું અસલ સ્પપ કૃિત છે, પરન્તુ તે મન્દિરના ગભારામાં પૂરી સિવાય કા જઇ શકતું નથી અને જેને મારે તે મહિમાં પ્રવેશ કરવાની જ મના જેવું છે. એટો તેનું વાસ્તવિક સ્વરૂપ લોકોથી અજ્ઞાત છે.” વગેરે વગેરે, તેનાં ચિત્ર બહાર પાડ્યાં છે, જેમાં ચાર હાય બતાવવામાં આવે તે પિન ખસદ) મિત્ર બે દાવાનું મળે છે પણ દુર્લભ છે. તેની એક કાપી અમને પ્રાપ્ત થશ્કેલ છે. આ ચિત્ર આ અંકમાં વાચકો રૂખી શારો, ત્યાંનુ મન્દિર જેન શૈલીથી બનેલું છે. તે તરાના અર્જન નિંગથી પ્રસ્તુત મન્દિનું શિલ્પ ભિન્ન છે, મન્દિરને આગળનો દરવાજો જન સેવીવાળો છે, મંત્ર પણ ખરા ગનારા. કરી. ગૃહમંડપ અને રંગમંડપ બનેલા છે. ગુજ ન ચીનું દિ મન્દિરમાં ઘટાક મહાવીર ક્ષેત્રપાળ છે. ત્યાં જૈન ભાજક હતા જે હાલ પણ ગંધવ બાબુ તરીકે પ્રસિંહ છે. ભાણા ગામમાં રહે છે. મૂળ પ્રતિમા ૨ કુ.ઊંચી અને પશ્કિરવાળી છે, પળાસણમાં સ્થાપેલ છે, ઉપર બ ધરાય છૅ, કેંસરથી પૂજા થાય છૅ, પુનરી પરિકરના ખાડામાં રંગબેરગી કપડા ભાવી મૂર્તિની કામા વધારે છે. આ રીતે બદ્રીએ પાર્શ્વનાથનુ જનતીથ છે. ઋષિર્શન ભારત-મહિ પણ વચમાં બૌદ્ધ નિરરૂપે ક થયું અને આજે વૈષ્ણવ મન્દિર રૂપે પ્રસિદ્ધ છે. આ મન્દિરની સામે વડની નીચે આદિનાથ, પાર્શ્વનાથ વગેરેની ખંડિત મૂર્તિ છે, બદ્રીથી ૧૦૫ માલ નીચે કેદારમાં કેદારાન થવુ મન્દિર હતુ. આજે ત્યાં એક મૂર્તિ વિદ્યમાન છે, જેની પર જતા અને હારની ભાત છે. માનસરાવરનું મન્દિર પણ બૌદ્ધ્મન્દિર તરીકે ઓળખાય છે. સંભવ છે કે આ તીર્થો ા પાનાના શાસન કાળનાં નશિલા તક્ષશિલાનાં બાહુબલિએ ભ॰ ઋષભદેવરવામીના ધ્યાનના સ્થાને ધર્માંચક્ર તી સ્થાપ્યું હતું. સમ્રાટ્ સસ્કૃતિએ અહીં પોતાના પિતા કુણાલને દર્શન નિમિત્તે કે તેમના સ્મરણુ નિમિત્તે બિનવિકાર બનાવ્યો હતો. તેના ખીશ આજે કુલપતિરક મિલાના શિકાપ વિભાગમાં વિદ્યમાન છે. અવન્તી પાર્શ્વનાથ શ્રી સ્થૂલભદ્રજી મહારાજના પટ્ટધર આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિજી થયા. આપત્તિજીએ સાફ સંપ્રતિને પ્રતિબંધી પરમાર નાપાસક બનાવ્યો. એ આસ્તિ રિજી મહારાજ એક વાર અવ-તીમાં પધાર્યા હતા અને ભદ્રા શેકાણીના મકાનમાં ઊતર્યા હતા. ત્યાં સ્વાધ્યાય સમયે નલિનીશુક્ષ્મ વિમાનનું વર્ણન સાંભળી ભદ્રા શેઠાણીના સુપુત્ર અન્તિમ પ્રતિબંધ પામી મુળ મારાજ પાસે દીક્ષા લીધી અને તે જ દિવસ ગામ ખાર મશાન ભૂમિમાં જઇ કાઉસ્સાં કાને રા અને રાત્રેજ શાળણી તેમનુ બને કરી ગા. બામાને મા સાંભળી વખ થયું અને એક ગબવતી ને Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : છાડીને બધાએં દીક્ષા લીધી. ગર્ભવતી વચ્ચે પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર મોટા થયા પછી તાનું વૃત્તાંત ાથી પિતાજીના સ્મારકરૂપે સ્મશાનભૂમિમાં જ પાર્શ્વનાથ પ્રભુજીનું ભવ્ય મંદિર બનાવ્યુ છે. બનાવનારનુ' નામ મહાકાલહાવાથી તે મહાકાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. મન્દિરમાં મૂર્તિ શ્રી પાર્યનાથ પ્રભુની બિરાજમાન કરી, જે અન્તિ પાપ નાથઃ તવિક પ્રસિદ્ધ પામેલ છે. વીર નિં. મની ત્રીજી શતાબ્દીમાં આ મંદિર બન્યુ છે. આ પછી પુબર્મિંત્ર શબ્દના સમયમાં દેશથી આ મદિરનું પાન થયું, અને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાં ભોંયરામાં પધરાવી દીધી અને ઉપર મહાદેવજીની પીડી આવી ગઇ. પાછળથી સુપ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયમાં શ્રી સિમેનરિયાકરસૂરિએ ત્યાં જઇ ભાનાભર સ્તંત્ર બનાવ્યું અને મહાદેવજીની પીડી કારી કર્મનાથ પ્રભુની મૂર્તિ પી. ત્યારથી અર્થાય ત્યનાથજીના તીથરૂપે આ સ્થાન વિનીમાં વિદ્યમાન હૈ, નકમાં મહાકાલનુ મદદ પણ છે. ચિરાપ બનાસ ક્ષેત્રમામાં પરત ગામ છે. જેમાં નાં નામ પરા મશિર પ થારાપ, થિરાદ્રી અને કેથિરપુર વગેરે છે. સોલકી પરમાર ચિરપાલધુએ વિ॰ સ૦ ૧૦૧માં આ શહેર વસાવ્યું હતું. તેની એન હરકુએ અહીં ૧૯૪૪ થાંભલાવાળું ભાવન જિનાનું જનર્નિર ભાવ્યું હતું, જેના પુરાણા ખડા આજે ઘેરા ભીમડીના છ૫ ફુટવાળા મેદાનમાં છે. અહીંની સ૦ ૧૩૬માં પ્રતિષ્ઠાપ્તિ ૩૬ પંચ ઊંચી અજિતનાયની અન્ય ધાતુની મૂર્તિ વાવના મંદિરમાં વિદ્યમાન છે અને પૂજાય છે. આ શહેરમાં ચંદ્રલના આચાર્ય વધરમરથી ચિરાત્ર ગઢની ઉત્પત્તિ થઈ છે. થરાદના ઇશાન ખુણે પોણા માઇલ દૂર નાણાદેવીનુ મન્દિર છે, જેની મૂતિ વિક્રમની તૈમી સદીમાં બીબખાનથી આવેલ છે, જેનું બીજું નામ આશાદેવી હતું. આ જ થરાદમાં ૩ મેટાં અને છ ધરદેરાસર મળી કુલ ૧૦ જિનન્દિરા છે, ગાશિયા ઉપદેશગીય ાચાય શ્રી રત્નધમસુરિએ એમને મન બેંક અને બીનખતે સ. ૨૦૨માં જ્ઞાશિષનગરમાં ખાસવાત્ર વંશની સ્થાપના કરી અને ત્યાં મને માર સ્વામીનું જિનાલય બન્યું હતું. ઉત્પત્તિસ્થાન અને ભગવાન મહાવીરસ્વામીના આ સ્થાન અત્યારે પણ આસવાલના તીર્થ તરીકે પ્રખ્યાત છે. ભીન્નમાળ જ્યારે ભાગવાળ વશ પાયો, લગભગ તે જ સામાં શ્રીમાલપુરમાં શ્રીમાળ વંશની સ્થાપના થયેલ છે. શ્રીમાલપુરનું બીજું નામ બાબભાગ છે. આ સ્થાન પણ તીર્થ તરીકે મનાય છે. વિરનિ॰ સ૦ ૮૪૫માં વલ્લભી ભાંગ્યુ ત્યારે ત્યાંની મહાવીરસ્વામીની પ્રતિમાને અધિશ્ચાયક દેવે કહીં થાવી પાપી છે, એટલે આ તીર્થના માધ્યમાં વિશેષ વધારે થયા હતા. Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન તીયાં અક ૧-૨ ] શત્રુંજય મધુવતીના જાવડશાહે વિ॰ સ૦ ૧૦૦ થી ૧૦૮માં તક્ષશિલાથી જિનપ્રતિમા લાવા શ્રી વાસ્વામીના હાથે તેની અંજનશલાકા કરાવી શત્રુંજયને ઉલ્હાર કર્યાં હતા. આ પછી પણ આ સ્થાનના અનેક ઉદ્દારા થયા છે. રાત્રે પની હકીકત હુ જાણીતી છે તથા તે બધી આપવા માટે એક સ્વતંત્ર લેખ તૈયાર કરવા એકએ તેથી અહી તેના નામમાત્રથી ઉલ્લેખ કર્યા છે. વહાબીપુર આ સ્થાન પ્રાચીનકાળથી જૈનોનો વિદારભૂમિ છે. અહીં વિરોધતા ગુપ્તવંશ અને વલ્લભીવશે રાજ્ય કરેલ છે, જેમાંના ધણા રાજાશ્મી જૈન હતા. અહી અનેક જિનાલયો હતાં બીન સ ૯૪૫માં વલભીતો નાશ થયો તથા અહીંની તિકા અને ક્ષેત્રપાત્રાથી યુક્ત શ્રી ચંદ્રપ્રભુ ભાનની પ્રતિમા અધિષ્ઠાયક દેવોના પ્રભાવથી આકારા માર્ગે દેવપણુ (પ્રભાસપાટણ) જને વિરાજમાન થ અને શ્રી ભદ્રવીરસ્વામીની પ્રતિમા ખે જ રીતે શરદપુનમે શ્રીજીનગરમાં ર પટાંગી. આ સિવાયની જિનપ્રતિમા ત્યાં કાયમ રહી હતી. શત્રુંજય તીર્થની તળારી પણ એક યુગમાં આ સ્થાનમાં હતી. પુનઃ વલ્લભીપુર વસ્તુ એટલે હી હીનિ સ. ૯૮૦ માં મુનિસધે મળીને શ્રા દેવર્ષિ ણિમાત્રમસની અધ્યક્ષતમાં આગમોનુ લખણુ કર્યું આ રીતે વલભીપુર પ્રાચીન જૈનતી છે. આગતી પણ છે. મારે આ સ્થાન કાઠિયાવાડમાં “ વળા ના નામથી પ્રસહ છે. શહેરની બહાર શત્રુંજયની નારીનું અસલ સ્થાન પણ વિદ્યમાન છે. ( વિવિધતીર્થંકલ્પ, તપગચ્છ પટ્ટાવલી. ) પ્રભાસપાટણ અહીં વીર નિ સ ૧૬ ગગનમાં શ્રી ચંદ્રપ્રભુનું મન્દિર બન્યું હતું. અન્ય લેખ પ્રમાણે વીર નિ॰ સ૦ ૮૪૫ માં વલ્લભીથી આવેલ શ્રી ચંદ્રપ્રભુ બિરાજમાન થયા છે. આ નગરનાં દેવપટ્ટણ, સામનાથપણ, પ્રભસપાટણ વગેરે નામેા છે. આ ચદ્રપ્રભુ તીંકરતુ તીર્થં હતું એટલે રાવએ પણ અહી ચમલિનું નીય થાપ્યું હતું. આ સ્પાન કઠિયાવાડમાં જુનાગઢ રાજ્યના વેરાવળ બંદર પાસે સમુદ્ર કિનારે વિધમાન છે. અહીં બિનાય તથા ચંદ્રકનુ વગેરે તીથરના નવ જનની છે. આારે પણુ જૈનતાથ તરીકે વિખ્યાત છે. ( પટ્ટાવલીસમુચ્ચય પૃ૦ ૫૦, ૧૯૯, વિવિધતીર્થંકલ્પ પૃ૦ ૨૦) સ સ્થાવત ગિરિ શ્રી “સ્વામીનું વિ ૧૧૪ માં એક પાડી અનશન પૂર્વક સ્વગમન થયું. ઈ ંદ્રે આવી પોતાના રથ સહિત તે પહાડને ત્રણ પ્રદક્ષિણા આપી હતી તેથી આ પાન થાય ચિત્ર નામ પડયું. જે સ્થાન પાચન તી રૂપે છે. આ સ્થાન ક્યું છે અને કયાં આવ્યું તેનો હાલ ચોકકસ પત્તો મળી શકતા નથી. ( આવશ્યસૂત્રવૃત્તિ ) Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ કરંટ નાહડ રાજાના મંત્રીએ કારંટામાં જિનમન્દિર કરાવ્યું તેની પ્રતિષ્ઠા વીરનિસં• ૫૯૫ વિ. સં. ૧૨ ૫માં શ્રી સમન્તભદ્રસૂરિના પટ્ટધર દેવસૂરિએ કરી હતી. આ સ્થાન અત્યારે પણ પ્રાચીન તીર્થ તરીકે વિખ્યાત છે. ( તપગચ્છ પાવલી) અગિરિ વિક્રમનું રાજ્ય વર્ષ ૬૦, ધર્માદિત્યનું રાજ્ય વધુ ૪૦, ભાઈલ્લનું રાજ્ય વર્ષ ૧૧, નાઈલનું રાજ્ય વર્ષ ૧૪, નાહડનું રાજ્ય વર્ષ ૧૦ એ રીતે નાહડના રાજ્યકાળમાં જાલેરના પહાડ પર કરોડપતિ રહેતા હતા. જેમાં નવાણું લાખવાળાને પણ સ્થાન ન હતું. તે સ્વર્ણગિરિ પર વિ. સં. ૧૩૫માં નાહડ રાજાએ યક્ષવસતિ નામને મહાવીર પ્રાસ દ બનાવ્યું હતું. આ સ્થાન પણ પ્રાચીન જૈનતીર્થ છે. આ પહાડનું બીજું નામ કનકાચલ છે. ( વિચારશ્રેણિ) સાર મંડોવરને રાજા કુટુંબની ખટપટથી માર્યો ગયે, ત્યાર પછી તેની રાણીએ બંભાણમાં ભાગી જઈ ત્યાં એક બાલકને જન્મ આપ્યો. આ બાલકનું નામ નાહડ રાખવામાં આવ્યું. બાળક મોટો થતાં આચાર્ય જજિજનસુરિની કૃપાથી તથા નવકાર મંત્રના પ્રભાવે રાજા થયું. તેણે આચાર્ય મહારાજના ઉપદેશથી વીસ મેટાં જિનાલય બનાવ્યાં. ત્યાર પછી નાહડે આચાર્ય મહારાજાના કથનાનુસાર એક ગાય એક સ્થાને ચારે આંચળ વડે દૂધ ઝરતી હતી ત્યાં મોટું જિનાલય બનાવી તેમાં વીર નિસં૬૭૦માં આ૦ શ્રી જજિજગસૂરિ પ્રતિષ્ઠિત પિત્તળની શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન કરી, જે સ્થાન સાચોર તીર્થ તરિકે જાહેર થયું છે. આચાર્ય મહારાજે તે જ દિવસે વિધ્યરાયની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. શંખકુમારે તે દિવસે પૂર્વલનમાં શંખકુ ખધો હતો, જે દુકાળ હોય તે પણ વૈ૦ શુ૦ ૧૫ના દિને પાણીથી અવશ્ય ભરાઈ જાય છે. અને આચાર્ય મહારાજે દુગ્ગાસુઅ તથા વયણુપમાં સાધુ મોક્લી તે જ લગ્નમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. જગચિંતામણી ચૈત્યવંદનમાં થર મંટનથી સાચોરના મહાવીરને સ્તવ્યા છે. આ અસલ પ્રતિમા વિ. સં. ૧૩૬૭ સુધી અહી વિદ્યમાન હતી. આ સ્થાન આજે પણ જોધપુર રાજ્યમાં ભીન્નમાલની પાસે સાર તીર્થ તરીકે વિખ્યાત છે. (વિવિધ તીર્થકલ્પ, પટ્ટાવલી સમુચ્ચય પૃ૦ ૪૯, જૈન સત્ય પ્રકાશ વ૦ ૨, વિશેષાંક પૃ૦ ૩૩૮ ) નાગર માનતુંગરિના પટ્ટધર શ્રી વીરસૂરિએ નાગપુરમાં વીરનિસં૦ ૭૭૦ ( વિક્રમ સંવત ૩૦૦)માં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. જે સ્થાન આજે નાગર તરીકે પ્રસિદ્ધ છે. (તપગચ્છ પદાવલી ) Page #32 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] જૈન તીર્થો [ ૨૫ ] નાગદા અહી મૌર્ય સમ્રાટ સમિતિએ મન્દિર બનાવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી, લગભગ વીરનિર્વાણની દસમી સદીમાં તેને હડપ કરવા માટે પ્રયત્ન આદર્યો, પરંતુ માણુ કુલમાં જન્મેલ રાજવંશી આચાર્ય સમુદ્રસૂરએ દિગને છતી એ તીર્થનું રક્ષણ કર્યું હતું. પૂ૦ આ૦ મુનિસુંદરસૂરિએ સ્વતંત્ર સ્તોત્રધારા નાગહદ પાર્શ્વનાથનો સ્તુતિ કરેલ છે. માંડવગઢના મંત્રી પેથડકુમારે અહીં તેમનાથ ભગવાનનું અને નવલખા ગોત્રીય સારંગશાહે સં૦ ૧૪૯૪ મ. શુ. ૧૧ દિને શ્રી શાન્તિનાથજીનું મંદિર બનાવેલ છે. જે પૈકીનું શાન્તિનાથનું મંદિર આજે વિદ્યમાન છે. જેના મૂળ નાયક સ્થાને શ્રી શાન્તિનાથજીની ૮ ફુટ ઊંચી પશાસનવાળી અભુત પ્રતિમા બિરાજમાન છે જેનું બીજું નામ અદબદઇ છે. આ સ્થાન આજે પણ પ્રાચીન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે અને તેની મેવાડના પચ તીથમાં- કેસરિયાજી, કરેડા, અદબદઇ, દેલવાડા તથા દયાલશાહને કિલ્લે, એ રીતે ગણના થાય છે. (પાવલી સમુચ્ચય, જન સત્ય પ્રકાશ વ૦ ૧, પૃ. ૩૫) આણંદપુર અહીં ભમવાન રાષભદેવસ્વામીનું પ્રાચીન મંદિર હતું. તથા વીરનિ. સં૦ ૯૯૩માં અહીં શ્રી ચતુવિધ સંઘની વચ્ચે કલ્પસૂત્રના વ્યાખ્યાનને પ્રારંભ થયે છે. અત્યારે પણ આ તીર્થ “વડનગર ”ના નામથી પ્રાંસદ્ધ છેમહેસાણેથી તારંગા તીર્થ જતાં યાત્રિકો અહીંની પણ યાત્રા કરે છે. પ્રાંતે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછીના ૧૦૦૦ વર્ષમાં ઉપર પ્રમાણે જૈન તીર્થો સ્થપાયાં છે. આ પુનીત ભૂમિએ ભવ્ય જનો આભાને પવિત્ર કરી તારે એ ભાવના પૂર્વક આ લેખ સમાપ્ત કરું છું. તીર્થયાત્રાનું ફળ आरम्भाणां निवृत्तिविणसफलता संघवात्सल्यमुश्चनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहित जीर्णचैत्यादिकृत्यम् । तीर्थोन्नत्यं च सम्यग् जिनवचनकृतिस्तीर्थसत्कर्मकत्वं, सिद्धरासन्नभावः सुरनरपदवी तीर्थयात्रा फलानि ॥१॥ --૩રાતfort તીર્થયાત્રા કરવાથી અનેક પ્રકારના આરત્યેની નિવૃત્તિ, ધનની સફળતા, સંધન વાત્સલ્ય (ભક્તિ), સમકિતની નિર્મળતા, પ્રેમી લોકોનું હિત છણે ચિત્યને ઉદ્ધાર વગેરે કાર્ય થાય છે, તીર્થનો ઉન્નતિ થાય છે, સમ્યફ પ્રકારે જિનેશ્વરના વચનનું પાલત થાય છે, તીર્થંકર નામ કર્મ બંધ થાય છે, મેક્ષ સમીપે આવે છે, તથા દેવ અને મનુષ્યનું પદ એટલે ઉચ્ચ જન્મ પ્રાપ્ત થાય છે; આ સર્વ તીર્થયાત્રાનું ફળ છે. (સુભાષિત પદ્ય રત્નાકર, ભાગ ૨) Page #33 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવીસન પૂર્વે કલિંગમાં સરાક જાતિ પુ ♦ રાતના હિંગ અને વર્તમાન ઓરિસ્સા નામથી ઓળખવામ આવે છે. એક સમય એવા પશુ હતા કે કલિંગ દેશ “ નવખંડ પૃથ્વી ” ના ખામાંના એક ખંડ ગણાતા. એ વિષે તામિલ શબ્દ કેજમાં જણાવેલ છે. ( તુઓ સેન્ડરસનને! કાનડી કાશ. ) જૈમાના પ્રજ્ઞાપના ત્રમાં જણાવ્યા મુજબ કલિ ંગ દેશની રાજ્યધાનીનું શહેર “ કંચનપુર ” હતું. ઉકત મનુષ્યનો વસાય હતો. (તુળો ખરિ પર્વત પરના વધી 卐 : લેખક : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહુ શહેરમાં ૩૫ ગુફાના શિલાલેખ. ) વર્તમાન કિસ્સામાં વસવાટ કરી લ સ નામથી સોળખાતી જાતિનું ખાવા ગમન હિંદુ બહારના પ્રદેશમાંથી થએલ હોય તેમ જણાઇ આવે છે. કલિંગના પ્રદેશ બંગાળના ઉપસાગરના કિનારા પર આવેલ . પૂર્વેના સમયમાં આ પ્રદેશની સંબંધ જવા તેમ બાલીપો મથે જોડાયેલ હતા, જેની સભ્યના વ્યવહાર અને ધાર્મિક ક્રિયાકાંડ કસિંગના જેવી જ હતી, એમ અતિયામિ વિશે નપામનાં જણાઈ આવે છે. આ સમયમાં શિંગ દેશ થાવાના ઉદ્યોગ માટે દુનિયામાં પ્રસિદ્ધ ગણાતો . સ. પૂર્વે અને તે પછીના ચકામાં બાકી ીપના વતનીઓ લગ પ્રદેશમાં પોતાને વસવાટ કરેલ એમ માનવાને કારણ મળે છે. ખડિગિર પર્વતની મચપુરી ગુફામાં બ્રાહ્મી લિપિના ત્રણ શિલાલેખો ઇ. સ. પૂર્વેના કાતરા છે. તેમાંના પહેલા શિલાલેખમાં વાદ્વીપ એ શબ્દ શોધખેાળખાતા તરફથી શાત્રાએલ છે ( જુ. ગેઝેટીઅર મને ૧૯૦૮ ) પરંતુ ખરી રીતે તે શબ્દ વાજોદ્વીપ ડાવા જેએ. ઍરિસ્સાના કટક જિલ્લામાં ખાલીબીસાર ” નામનું પુરાતન સ્થાન દેશ છે. આ સ્થાન પર જ્યારે બાલીીપવાસીઓએ ખાવી વસવાટ કર્યો તે પરથી ગામનું નામ બાબીબીર પડ્યુ કે જેનો અર્થ જાલી વાળુ ભેજે થાય છે. તેવી જ રીતે આ જિલ્લામાં કેટલાંક ગામાન નામે એવી જ રીતે અપામેલ છે. જેમકે: બાલીપહાડ, બાલીશ્રીસાઈ અને બાળપણના, જે નામો અષિ પર્યંત સચવાઇ રહેલ છે. ગામોન નામ પી રુહે જાવામાં આવી શકે છે કે-ભાગીય વાસીઓએ પોતાના પૂર્વજોના વસવાટવાળા દેશની ચંદિરિ કાયમ રાખવા માટે ખાવાં નમો આપ્યાં. રાય. ઓરિસ્સાના પુરિરિક્ષામાં " પતિતપાવન પઠના " નામનું સ્થાન છે. જ્યાં પુરાતન સમયમાં હિંદુઓની તેમજ પતિની શુદ્ધિ કરી જૈન બનાવવાનુ કેન્દ્ર હતું. જૈન દર્શનમાં જાતીય ભેદને સ્થાન નહતું. Page #34 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] સરાક જાતિ [૨૭] યવન રાજ્યકાળમાં કલિંગમાં જૈનધર્મ ઇ. સ. પૂર્વે ૮૫૦ માં થઈ ગએલ નિગ્રંથ પાર્શ્વ જ્યારે કુમારદશામાં હતા તે સમયે રાજ્યકારણને લઈને તેમણે કલિંગના યવન રાજા સામે ચઢાઈ કરેલ અને જય મેળવેલ. કુમાર પાસે દીક્ષા અંગીકાર કર્યા પછી તેમના વિહાર પૈકીનું એક ચતું માસ કલિંગમાં થએલ તે પરથી હેજે જાણી શકાય છે કે-તેમના સમયમાં જૈનધર્મને પ્રચાર આ પ્રદેશમાં થઇ ગએલ હોવું જોઈએ. (જુઓ. ભાવ દેવસૂરિકૃત “ પાર્શ્વનાથ ચરિત્ર.') . સ. પૂર્વે ૬૦૦ માં થઈ ગએલ જૈનશ્રમણ મહાવીરને ધર્મોપદેશ આ ભૂમિ પર સારા પ્રમાણમાં થએલ. તેમ અહિંસાના ઉપદેશથી અહી ની પ્રજામાં જૈનમેં સજજડ મૂળ રોપ્યાં હતાં. શિશુનાગવંશના રાજ્યકાળથી માંડી મૌર્ય અને ચેદીવંશના શાસનમાં આ પ્રદેશમાં જૈનધર્મ ઉન્નતિ પર હતા. સકળ હિંદમાં જૈનોના કેન્દ્રસ્થાનની ગણના આ પ્રદેશમાં થતી, તેમ જૈનશ્રમણ મહટી સંખ્યામાં આ પ્રદેશમાં વિહાર કરતા. ખંડગિરિ પર્વત પરની હાથીગુફામાં એક પુરાતન શિલાલેખ છેતરાએલ છે. તેમાં જણાવેલ છે કે-મહારાજા ખારવેલના રાજ્યગાદીના ચોથા વર્ષે એક જુનું ચય તેણે સમરાવ્યું. તેમાં છત્ર તેમજ કલશો આણી આપ્યાં. કહે છે કે-રાષ્ટ્રિય અને ભેજકે તેમ તેના ખંડીઆ રાજાઓમાં ત્રિરત્ન ( જ્ઞાન, દર્શન અને ચારિત્ર) માં શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે તેણે આ પ્રમાણે કર્યું હતું. આ પરથી એમ જણાઈ આવે છે કે- કલિંગના પહેલા રાજાઓના સમયમાં આ ચૈત્ય બનાવેલ હતું. તેમ તેના ખંડઆ રાજાઓમાં જૈનધર્મને પ્રચાર કરેલ. મૌર્યવંશીય મહારાજા ચન્દ્રગુપ્તના રાજ્યકાળથી તે મહારાજા દશરથ અને સંપત્તિન રાજ્યશાસનમાં જૈનધર્મ આ પ્રદેશમાં ઉન્નતિ પર હતા. દરમ્યાન ઈ. સ. પૂર્વે ૨૬૧ માં સમ્રાટ અશોકના કલિંગના વિજય પછી ઓરિસ્સા (કલિંગને પ્રદેશ) પિતાના રાજ્ય સાથે જોડી દીધેલ. મૌર્યયુગમાં સમ્રાટ અશે કે શાકયમુનિના ઉપદેશથી બૌદ્ધધર્મના પ્રચાર માટે જે કાર્ય કરેલ તેવી જ રીતે તેમના પતિ મહારાજા દશરથ અને મહારાજા સંપ્રતિ જેવા જેન નૃપતિઓએ જનધર્મના પ્રચાર માટે રાજ્યકર્મચારીઓ અને યતિઓ દ્વારા હિંદ અને તેને બહારના પ્રદેશમાં બહેળા પ્રમાણમાં પ્રચાર કરાવેલ હતો. (જુઓ. પ્રભાચંદ્રસૂરિકૃત-પ્રભાવક ચરિત્ર”માં સંપ્રતિબધ.) મૌર્યવાના રાજ્યકર્તાઓના સમયમાં આ જિલ્લામાં લાખોની સંખ્યામાં જેનોને વસવાટ હતો કલંગમાં આવેલ ખંડગિરિ, ઉદયગિરિ નામની પવિત્ર ટેકરીઓમાં રાજા, મહારાજા તેમ ધનિકોએ કોતરાવેલ શિ૯પકળામય સુયોગ્ય ગુફાઓ જેન તિઓ તેમ શ્રમણથી ચારે બાજુએ ભરેલી હતી. ઉકત ગુફાઓ પૈકી કેટલીક ગુફાઓમાં ઈ. સ. પૂર્વેના શિલાલેખો મળી આવેલ છે જે મયંક ળની બ્રાહ્મીલિપિમાં કોતરાએલ છે. ખંડગિરિ પર્વત પરની હાથી ગુફામાં એક મોટો શિલાલેખ સત્તર લાઈનમાં બ્રાહ્મી લિપિમાં કેતરાએલ છે, જે ઇ. સપૂર્વ બીજી શતાબ્દીના સમયને છે. લેખના પ્રારંભમાં જેના “નમસ્કારમંત્ર” નાં બે પદો આપેલ છે. તેમ વર્મપુરી ગુફાના શિલાલેખથી Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ--વિશેષાંક વિર્ષ ૪ સાબિત થાય છે કે “ આ ગુફા અર્વતની કૃપાથી ઉશના રાજાની મુખ્ય પટ્ટરાણીએ બનાવેલ ? હાથી ગુફાના અતિહાસિક લેખ પરથી આપણને ઘણું જાણવા મળી શકે તેમ છે. મૌર્ય રાજ્યના પતન પછી કલિંગ દેશે વિરોધ જાહેર કરેલ તેમાં એક સ્વતંત્ર રાજ્ય સ્થપાઈ ગયેલ, જેને સમય લેખ પરથી ઇ. સ. પૂર્વ ૧પ૮થી ૧પ૩ ને જણાઈ આવે છે. શિલાલેખમાં ચેદીશના મહારાજા ખારવેલનું રાજકીય જીવનવૃત્તાંત બતાવેલ છે. આ રાજ્યકર્તાના સમયમાં જનધર્મ પૂર્ણ જાહોજલાલીએ હતું. તેમણે સકળ હિંદના વિદ્વાન જૈન યતિઓ, શ્રમશે, ભિખુઓ અને તપસ્વીઓને આમંત્રણ કરી જન આગમે (સાહિત્ય)નું લખાણ કરાવેલ જે તેમના શિલાલેખ પરથી સ્પષ્ટ જાણવામાં આવી શકે છે. ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દોને એક શિલાલેખ ખંડગિરિ પર્વત પરની “વ્યાઘગુફા” માં કુતરાએલ છે, તેમાં જણાવેલ છે કે આ ગુફા “ નગરનારજભૂતિ ” એ બનાવેલ છે. ઈ. સ. પૂર્વે અને તે પછીના સમયમાં આ સરાક જાતિના પૂર્વજે તે સમયના રાજ્યકર્તાઓના સમયમાં લશ્કરી ખાતામાં તેમજ નૈકા ખાતામાં યુવીર અને સેનાપતિ તરીકે કામ કરતા, જેમની ઓળખ વર્તમાનમાં તેમનાં નામે સાથે તેમના પૂર્વજોએ કરેલ રાજદારી કામની ઉપાધિ “સેને પતિ ”સેનાપતિ નામથી ઓળખવામાં આવે છે. આમાંની કેટલીક પ્રજા સિંધપારની વતની હતી, જેમાં વર્તમાનમાં “સિંધુ પારિ” તરિકે ઓળખાય છે. ઈ. સ. પૂર્વે ૭૫ માં કલિંગથી નીકળે એક લશ્કરી સૈન્ય જાવા સર કર્યું. (એસાઇકલે પીડીઆ ઍફ ઇન્ડીયા. પુ. ૨, સ. ૧૮૮૫) - ઈ. સ. બીજી શતાબ્દીમાં આ પ્રદેશ પર અંબ્રિોનું રાજ્ય શાસન ચાલતું, જેઓ ધર્મને માનનારા હતા. તે સમયમાં મહાયાન પંથના બાદ્ધ ભિખુઓના ઘણા ઉપદેશકોએ ઓરિસ્સાની કેટલીક પ્રજાને બોદ્ધધર્મમાં લીધેલ. . સ. ત્રીજી શતાબ્દીમાં આધ્ર રાજકર્તાઓને ભગાડી કલિંગ (ઓરિસ્સા) પર પ્રાચીન ગંગવંશવાળાઓએ રાજ્ય સ્થાપિત કર્યું, જે માદસોરના પ્રાચીન ગંગવંશના કુટુંબી તેમજ જનધર્મને માનનારા હતા. ઇ. સ. ૬૪૦માં પ્રખ્યાત ચીનાઈ યાત્રી હુએનસાગ જ્યારે હિંદના પ્રવાસે આવેલ તે સમયે આ કલિગ દેશની નેંધ તેમના યાત્રા વિવરણમાં નીચે મુજબ લીધેલ છેઃ અહીંના લોકો લાંબા અને રંગે કાળાશ પર છે. સાહસિક તેમ ઓછા કપટી છે સભ્યતાની બુદ્ધિ રાખે છે. આ બ્રહો નથી. દેવમંદિર સે છે. નિગ્રંથ ધર્મને માનનારાની સંખ્યા દશ હજારથી અધિક છે.” નેટ-આ નેધ કલિંગની રાજ્યપાની કંચણપુર હતું તેની લીધેલ જણાઈ આવે છે. ઈ. સ. આઠમા સૈકાની મધ્યમાં રાષ્ટ્રકૂટના રાજા દંતીદુર્ગે કલિંગ દેશ જીતી લીધેલ. . સ. નવમા સિકાની શરૂઆતમાં જૈન ધર્મના પોષક પ્રખ્યાત મહારાજા અકાલવર્ષે આ પ્રદેશ જીતી લીધેલ. Page #36 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ]. સરાક જાતિ ઈ. સ. નવમી શતાબ્દી લલિતે કેશરી ગુફા યાને સિંહગુફા પણ ખંડગિરિ પર્વત આવેલ છે, જેને સમય મહારાજા ઉધોતકેશરીના રાજ્યકાળના સંવત ૫ ના શિલાલેખ પરથી સાબિત થઈ શકે છે. ઉક્ત શિલાલેખની બીજી પંકિતમાં જણાવેલ છે કે “છીમારnતરથ - વાળ નાન” ઉપર્યુક્ત લેખથી જણાઈ આવે છે કે પુરાતન સમયમાં આ ખડગિરિ તેમજ ઉદયગિરિ પર્વત “કુમાર અને કુમારી નામના પર્વતે ” નામથી ઓળખવામાં આવતો. તેમ આ ગુફામાં ચોવીશ તીર્થંકરની મૂર્તિઓ તે જ સમયની કોતરાએલ છે. તેમાં મૂળ નાયક તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ છે. વર્તમાન સમય સુધી આ પ્રદેશના સરાક ખંડગિરિ યાત્રાએ જાય છે. અને તેઓ તેમના કુલદેવતા તરીકે પાર્શ્વનાથને માને છે. ઈ. સ. બારમી શતાબ્દીમાં રામાનુપંથીઓના હિંદુધર્મના ચુસ્ત ફેલાવાએ અહીંના પુરાતન ગુફામંદિરે તેમ મૂર્તિઓને નાશ કરી જોને હિંદુધર્મ માં અપનાવ્યા. એ મૂર્તિ એમાંના તેમ કેટલાક શિ૯૫ કળામય અવશેષને આ જિલ્લામાં આવેલ જગન્નાથના મંદિરની ભીંતેમાં ચણાએલ જોવામાં આવે છે. (જુઓ. હીસ્ટ્રી ઓફ એરિસ્સા. વૈ. ૧-૨ બાય. આર. ડી. બેનરજી.) ઇ. સ. પંદરમી શતાબ્દીના અંતમાં આ પ્રદેશ પર સૂર્યવંશીય મહારાજા પ્રતા૫રૂદ્રદેવ રાજ્યકર્તા થઈ ગએલ જે મહાન શક્તિશાળી હતો તેમ જૈનધર્મને માનનાર હતે. ઈ. સ. સોળમી શતાબ્દોમાં શ્રી વલ્લભાચાર્યના વૈષ્ણવ ધર્મના ચુસ્ત પ્રચારથી આ પ્રદેશમાંના જનોને હિંદુધર્મમાં અપનાવ્યા. વલ્લભાખ્યાન નામના પુસ્તકમાં આ પ્રદેશના વતનીઓને “તામસ પ્રકૃતી”ના વર્ણવેલ છે, જેમકે अंग बंग कलिंग कैकट मागध मारू सूर सिंध તે તામરના ઝઘ હથ પ્રતાપ . (૧ મીઠું. કડી. ૧૩) ઈ. સ. અઢારમી શતાબ્દીના અંતમાં ખંડગિરિ પર મરાઠાઓએ જૈન મંદિર પુરાતન મંદિરના પાયા પર બંધાવેલ, જે વર્તમાનમાં જણાઈ આવે છે. જૈનધર્મ અને બ્રાદ્ધધર્મ “બૌદ્ધોના કરતાં ઘણું વધારે તીવ્ર શબ્દોમાં (સ્વરૂપમાં) જૈનધમે ત્યાગધર્મ પર તથા સંઘના નિયમનના સર્વ પ્રકારો પર ભાર મૂક્યો છે. અને શ્રી બુદ્ધના મુકાબલામાં શ્રી મહાવીરે તત્ત્વજ્ઞાનની એક વધુમાં વધુ વિકસિત પદ્ધતિ (આત્મશ્રદ્ધાની) ઉપદેશી છે.” પ્રે. વિન્ટરનિટ્સ (જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ) કક Page #37 -------------------------------------------------------------------------- ________________ ट भारत और जैनधर्मके चमकते सितारे [सम्राट् चन्द्रगुप्त, बिंदुसार, सम्पति तथा खारवेलका परिचय ] लेखक न्यायतीर्थ, विद्याभूषण पं० ईश्वरलालजी जैन, विशारद हिन्दी रत्न. १ चन्द्रगुप्त भगवान महावीर से पूर्व, भारत की धार्मिक और राजनैतिक दशा अत्यन्त शोचनीय थी, चारों ओर अन्याय और अत्याचार के कारण त्राहि त्राहि मची हुई थी । ब्राह्मणों द्वारा उत्पन्न किये गये ऊंच नीच के भाव प्रबल हो उठे थे, धर्मके नाम पर निरपराध प्राणियोंकी हत्या, स्त्री और शूद्रों का अपमान तो साधारण बात थी । परन्तु भगवान महावीर के शान्तिदायक उपदेश के कारण अन्याय और अत्याचारकी ज्वालाय शान्त होने लगीं, उदार विचारोंका स्रोत बहने लगा, अहिंसा के संदेशसे प्राणियों के हृदय शान्त हुए। परन्तु भगवान महावीर के पश्चात् भारतको अपनी उन्नत अवस्था से पतित करनेवाला एक क्षय रोग अपना विस्तार करने लगा, भारतदेश छोटे बड़े अनेक राज्यों में विभक्त होगया । छोटे से छोटा राज्य भी अपनेको सर्वोच्च समझकर अभिमान में लिप्त एवं सन्तुष्ट था । वे छोटे बड़े राज्य एक दूसरे को हड़पजाने की इच्छा से परस्पर ईर्ष्या और द्वेष की अग्नि जलाते, फूट के बीज बोते, लड़ते झगड़ते और रह जाते । सैन्यबल और शक्ति तो परिमित थी, परन्तु उन्हें संगठित होने की आवश्यकता प्रतीत न हुई, यदि एक भी शक्तिशाली राष्ट्र उस समय उन पर आक्रमण करता तो सब को ही आसानीसे हड़प कर सकता था। यद्यपि कोशल आदि राज्योंने अपनी कुछ उन्नति की, परन्तु वे भी विशाल राष्ट्र न बना सके। www.jainelibrary.or Page #38 -------------------------------------------------------------------------- ________________ भई १-२] ચમકતે સિતારે इस अवसर से लाभ उठाने के लिये सिकन्दर ने ईस्वी सन् ३२७ पूर्व भारत पर आक्रमण किया । छोटे बड़े अनेक राजाओं से लड़ता झगड़ता पंजाब तक ही पहुंचा। छोटे छोटे राजाओंने भी डरकर मुकाबला किया था उसे मार्गके इन कई अनुभवों ने हताश कर दिया, आगे न मालूम कितनों से युद्ध करना होगा, इस घबड़ाहट के कारण वह पंजाब से ही वापस चला गया । भारतीय राजाओं की आंखे खोलने और शिक्षा के लिये इतनी ठोकर पर्याप्त थी, उन्हें अपनी छिन्नभिन्न अवस्था खटकने लगी, और अन्त में एक वीर मैदान में आया, और उसे अपना शक्तिशाली राष्ट्र निर्माण कर ने में सफलता प्राप्त हुई, वह वीर था सम्राट चन्द्रगुप्त मौर्य । इतिहास लेखकोंने चन्द्रगुप्त के विषय में एकस्वर होकर यह लिखा है, कि भारतीय इतिहास में यही सर्व प्रथम सम्राट है, जिसने व्यवस्थित और शक्तिशाली राष्ट्र कायम ही नहीं किया, बल्कि उसका धीरता, वीरता, न्याय और नीतिसे प्रजाको रञ्जित करते हुए व्यवस्थापूर्वक संचालन किया है । यह सर्व प्रथम अमर सम्राट चन्द्रगुप्त मौर्य जैनधर्मावलम्बी ही था, इस पर प्रकाश डालने से पूर्व उसकी संक्षिप्त जीवनी का दिग्दर्शन कर लें। चन्द्रगुप्त, राजा नन्द के मयूरपालकों के सरदार की 'मुरा' नामक लड़की का पुत्र था । इस 'मुरा' शब्द से 'मौर्य' प्रसिद्ध हुआ, यह ऐतिहासिकों का मन्तव्य है। । उसी समय की बात है अर्थात् ३४७ ई. सन पूर्व राजा नन्द से अपमानित होने के कारण नीतिनिपुण 'चाणक्य' उसके समूल नाश करने की प्रतिज्ञा कर जब पाटलीपुत्र छोड़कर जा रहा था, तो मार्ग में मयूरपालकों के सरदार की गर्भवती लड़की 'मुर'के चन्द्रपान के दोहले को इस शर्त पर पूर्ण किया, कि उससे होनेवाला बालक मुझे दे दिया जाय । ३४७ ई. सन् पूर्व बालक का जन्म हुआ।* गर्भ के समय चन्द्रपान की इच्छा हुई थी, इस लिये उसका नाम 'चन्द्रगुप्त' रखा गया। वह होनहार बालक दिन प्रतिदिन चान्दकी तरह बढ़ता हुआ कुमार अवस्थाको प्राप्त हुआ । 'होनहार बिरवान के होत चीकने पात' की कहावतके अनुसार कहा जाता है, कि चन्द्रगुप्त बचपनमें ही राजाओंके जैसे कार्य करता था। कभी साथि • चन्द्रगुप्त के जन्म समयके सम्बन्ध में कुछ मतभेद प्रतीत होता है, 'प्राचीन भारतवर्ष' (गुजराती) के लेखक डॉ. त्रिभुवनदास लहेरचंद शाह, चंद्रगुप्त का जन्म वीरनिर्वाण सं० १५५ तथा ईस्वी सन् ३७२ वर्ष पूर्व लिखते हैं । प्रसिद्ध ऐतिहासिक ग्रंथ 'परिशिष्ट पर्व' से भी इसी की पुष्टि होती है। www.jainelibrary.or Page #39 -------------------------------------------------------------------------- ________________ [३२] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક यों से कोई खेल खेलता तो ऐसा ही जिसमें स्वयं राजा बनकर साथियों को अपनी प्रजा बनाकर आज्ञा करना, न्याय करना और दण्ड देना । चन्द्रगुप्त लगभग आठ वर्ष का हुआ तब चाणक्य की दृष्टि इस बालक पर पड़ी और अपने पूर्व वचन के अनुसार चन्द्रगुप्त को असली राज्य का लोभ दे कर साथ किया, और उसे राजाओं के योग्य उचित विद्याभ्यास कराया, और नन्द के समूल नाश की तैय्यारी प्रारम्भ कर दी। प्रारम्भ में तो चन्द्रगुप्त ने चाणक्य की नीति और अपने बल से कुछ भूमि अधिकार में कर छोटासा राज्य बना लिया, और फिर अपनी शक्ति को संगठित करना प्रारम्भ किया । ___ भारत से वापस चले जाने पर विश्वविजयी सिकन्दर का बैबिलोन में ई. सन् ३२३ पूर्व देहान्त होगया। पश्चिमोत्तर प्रान्त तथा पंजाब में यूनानी राज्य कायम रखने के लिये जिन को सिकन्दर छोड़ गया था, उन पर चन्द्रगुप्त ने अपनी प्रबल और संगठित शक्ति से आक्रमण किया और सब प्रान्त अपने आधीन कर लिये, एवं अन्त में चाणक्य की नीति से राजा, 'नन्द' पर विजय करने में चन्द्रगुप्त को सफलता प्राप्त हुई । इस प्रकार नन्द के मगधदेश पर अधिकार करके मगधपति सम्राट चन्द्रगुप्त हो गया । 'परिशिष्ट पर्व' में लिखा है, कि चन्द्रगुप्त के विजय के अनन्तर नन्द की युवती कन्या की दृष्टि पड़ी और वह चन्द्रगुप्त पर आसक्त हो गई, और नन्द ने भी प्रसन्नतापूर्वक चन्द्रगुप्त के पास चले जाने की अनुमति दी। प्राचीन भारतवर्ष (गुज०)में डा. त्रिभुवनदास ल. शाहने भी इस घटना पर लिखा है कि जो इतिहासज्ञ चन्द्रगुप्त को नन्द का पुत्र लिखते हैं, उनकी यह बड़ी भूल है, चन्द्रगुप्त नन्दका पुत्र नहीं बल्के दामाद था । इस प्रकार सम्राट चंद्रगुप्त की वीरता से मौर्य सत्ता को स्थापना हुई। लाला लाजपतरायजीके शब्दोंमें-“भारत के राजनैतिक रंगमञ्च पर एक ऐसा प्रतिष्ठित नाम आता है, जो संसार के सम्राटों की प्रथम श्रेणि में लिखने योग्य है, जिसने अपनी वीरता, योग्यता और व्यवस्था से समस्त उत्तरी भारत को विजय कर के एक विशाल केन्द्रीय राज्य के आधीन किया। सेल्युकस द्वारा भेजे गये राजदूत मेगास्थनीज ने चंद्रगुप्त के राज्य पर महत्त्वपूर्ण प्रकाश डाला है, उसके वर्णन से यह बात स्पष्ट झलकती है कि वीरचूडामणि चंद्रगुप्त ने न्याय, शान्ति और व्यवस्था पूर्वक शासन करते हुए प्रजा को सर्व प्रकारेण सुखी एवं सन्तुष्टा किया। अपने साम्राज्य को अलग अलग प्रान्तों में विभाजित किया। वहां पर नगर शासक मंडलम्युनिस्पलिटियां और जनपद-डिस्ट्रिक्ट बोर्ड भी कायम किया। सेना की सर्वोत्तम व्यवस्था थी, दूसरे देशों से सम्बन्ध के लिये सडकों का निर्माण * भारत वर्ष का इतिहास-ला. लाजपतराय. www.jainelibrary.or Page #40 -------------------------------------------------------------------------- ________________ अ १-२] ચમકતે સિતારે कराया, शिक्षा के लिये विश्वविद्यालय, उपचार के लिये चिकित्सालय आदि का प्रवन्ध किया। डाक की भी उचित व्यवस्था थी। चंद्रगुप्त के राज्य में बाल, वृद्ध, व्याधिपीडित, आपत्तिग्रस्त व्यक्तियों का पालन पोषण राज्य की ओर से होता था, इस प्रकार प्रजा को सन्तुष्ट रखने के लिये चंद्रगुप्तने कोई कमी नहीं रखी थी। एवं उसका राष्ट्र सबसे शक्तिशालो राष्ट्र था। सम्राट चन्द्रगुप्त के विषय में इतिहासलेखक कुछ भ्रमपूर्ण विचार रखते हैं। कोई लिखते हैं कि चन्द्रगुप्त शूद्रा का लडका था। राय साहब पं० रघुवर प्रसादजी ने अपने 'भारत इतिहास' में चन्द्रगुप्त को 'मुरा' नामक नाइन का लडका लिखा है, डाक्टर हूपर ने तो चन्द्रगुप्त और चाणक्य को ईरानी लिखने की भारी भूल की है, जिसे इतिहासज्ञ प्रामाणिक नहीं मानते । प्रो. वेदव्यासजी अपने प्राचीन भारत' में लिखते हैं, कि विश्वसनीय साक्षियों के आधार पर यह सिद्ध हो गया है कि चन्द्रगुप्त एक क्षत्रिय कुल का कुमार था। बौद्ध साहित्य के सुप्रसिद्ध ग्रन्थ 'महावंश' के अनुसार चन्द्रगुप्त का जन्म मोरिय जाति में हुआ था। श्री सत्यकेतु विद्यालङ्कारजी ने भी अपने 'मौर्य साम्राज्य का इतिहास' में इस सम्मतिको महत्त्व दिया है। ' राजपुताना गजेटियर ' में 'मोरी वंश' को एक राजपूत वंश गिना है, अस्तु, जो हो अधिकांश इतिहास उस निर्णय पर पहुंच गये हैं कि वह शूद्रा का पुत्र नहीं था। हां, धर्म की आड़ में चन्द्रगुप्त को शूद्रा का पुत्र कहने का साहस किया गया हो, ऐसा प्रतीत होता है, क्योंकि चन्द्रगुप्त जैन था, ब्राह्मणों को जैनधर्म से द्वेष था, वह इसको समुन्नति सहन नहीं कर सकते थे । चन्द्रगुप्तने कन्धार, अबिस्तान, ग्रोस, मिश्र आदिमें जैनधर्म का प्रचार किया है, इस लिये ब्राह्मणो का जैन प्रचारक को शूद्र कहना साधारण बात थी। तत्कालीन ब्राह्मणों ने कलिङ्ग देश के निवासियों को ' वेदधर्म विनाशक' तो कहा ही, साथ ही उस प्रदेश को अनार्य भूमि कह कर हृदय को सन्तुष्ट किया, उनकी कृपा से चन्द्रगुप्त को शूद्र का पुत्र कहा जाना आश्चर्य नहीं। 'राजा नन्द' के विषय में भी ऐसा ही विवाद उपस्थित होता है, कई इतिहासज्ञों ने उसे नीच जातिका लिख डाला है, परन्तु कुछ इतिहासज्ञ उस निर्णय पर पहुंच गये हैं कि वह जैन था, पंजाबकेसरि लाला लाजपतरायजी ने उसको स्पष्ट करते हुए अपने 'भारतवर्ष का इतिहास' में लिखा है,-"कहते हैं नन्द राजा नोच जाति के थे" शायद यही कारण हो कि वे ब्राह्मणों और क्षत्रियों के विरोधी थे। मुनि ज्ञानसुन्दरजी महाराजने 'जैनजातिमहोदय' में सिद्ध किया है, कि नन्दवंशी सभी राजा www.jainelibrary.a Page #41 -------------------------------------------------------------------------- ________________ 13४! શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [१५४ Sniith's Early History of India, Page 114 में और डोक्टर शेषागिरि राव ए. ए. आदिने मगध के नन्द राजाओं को जैन लिखा है। क्यों कि जैनधर्मी होने के कारण वे आदीश्वर भगवान की मूर्ति को कलिङ्ग से अपनी राजधानी मगध म ले गये । देखिये-South Thain Jainism Vol. II, Page 82 इस से प्रतीत होता है कि पूजन और दर्शन के लिये ही जैन मृति ले जाकर मन्दिर बनवाते होंगे । महाराजा खारवेल के शिलालेख से स्पष्ट प्रकट होता है कि नन्दवंशीय नृप जैन थे। ___सम्राटू चन्द्रगुप्त के विषय में भी इतिहासज्ञों ने कुछ समय तक उसे जैन स्वीकृत नहीं किया। परन्तु खोज करने पर ऐसे प्रबल ऐतिहासिक प्रमाण मिले जिससे उन्हें अब निर्विवाद चन्द्रगुप्त को जैन स्वीकृत करना पडा। परन्तु श्री सत्यकेतुजी विद्यालङ्करने ‘मौर्य साम्राज्य का इतिहास' म चन्द्रगुप्त को यह सिद्ध करने का असफल प्रयत्न किया है कि वह जैन नहीं था। परन्तु चन्द्रगुप्त की जैन मुनियों के प्रति श्रद्धा, जैन मन्दिरों की सेवा, एवं वैराग्य में रञ्जित हो राज का त्याग देना और अन्त में अनशनव्रत ग्रहण कर समाधि-मरण प्राप्त करना उसके जैन होने के प्रबल प्रमाण है। विक्रमीय दूसरी तीसरी शताब्दी के जैन ग्रन्थ और सातमी आठमी शताब्दी के शिलालेख चन्द्रगुप्त को जैन प्रमाणित करते हैं। रायबहादुर डो. नरसिंहाचार्यने अपनी 'श्रवणबेलगोल' नामक इंग्लिश पुस्तक में चन्द्रगुप्त के जैनी होने के विशद प्रमाण दिये हैं। डाक्टर हतिलने Indian Antiquary XXI 59-60 में तथा डोक्टर टामस साहब ने अपनी पुस्तक Jainism the Early Faith of Asoka, Page 23 में लिखा है कि चन्द्रगुप्त जैन समाज का एक योग्य व्यक्ति था। डाक्टर टामस रावने एक और जगह यहां तक सिद्ध किया है-कि चन्द्रगुप्त के पुत्र और पौत्र बिन्दुसार और अशोक भी जैन धर्मावलंबी हो थे । इस बात को पुष्ट करने के लिये जगह जगह मुद्रा राक्षस, राजतरंगिणो और आइना-ए-अकबरी के प्रमाण दिये। हिन्हु इतिहास, के सम्बन्ध में श्री वी. ए. स्मिथ का निर्णय प्रामाणिक माना जाता है। उन्होंने सम्राट चंद्रगुप्त को जैन ही स्वीकृत किया है। डाक्टर स्मिथ अपनी Oxford History of India में लिखते हैं कि चंद्रगुप्त जैन था इस मान्यता के असत्य समझने के लिये उपयुक्त कारण नहीं है। मैगस्थनीज (जो चंद्रगुप्त की सभा में विदेशी दृत था) के कथनों से भी यह बात झलकती है कि चन्द्रगुप्त ब्राह्मणों के सिद्धान्तों के विपक्ष में श्रमणों (जैनमुनियों) के धर्मोपदेश को स्वीकार करता था । मि. ई. थामस का कहना है-कि चंद्रगुप्त के जैन होने में शंकोपशंका www.jainelibrary.or Page #42 -------------------------------------------------------------------------- ________________ ४ १-२] ચમકને સિતારે [34] करना व्यर्थ है, क्यों कि इस बात का साक्ष्य कई प्राचीन प्रमाणपत्रों में मिलता है, और वे शिलालेख निस्संशय अत्यन्त प्राचीन हैं। मि. जार्ज सी. एम बर्डवुड लिखते हैं कि चंद्रगुप्त और बिन्दुसार ये दोनों जैनधर्मावलम्बी थे। चंद्रगुप्त के पौत्र अशोकने जैनधर्म को छोडकर बौद्धधर्म स्वीकार किया था। ' एनसाइक्लोपीडिया आफ रिलीजन' में लिखा है कि वि. सं. २९७ में संसार से विरक्त होकर चंद्रगुप्तने मैसुर प्रान्तस्थ श्रवणबेलगोल में बारह वर्ष तक जैन दीक्षा से दीक्षित होकर तपस्या की, और अन्त में तप करते हुए स्वर्ग धामको सिधारे। मि. बी. लुइसराइस साहब कहते हैं कि चंद्रगुप्त के जैन होने में संदेह नहीं। श्रीयुत काशीप्रसादजी जायसवाल महोदय समस्त उपलब्ध साधनों परसे अपना मत स्थिर कर के लिखते हैं-"ईसा की पांचवीं शताब्दी तक के प्राचीन जैन ग्रंथ व पीछे के शिलालेख चंद्रगुप्त को जैन राजमुनि प्रमाणित करते हैं, मेरे अध्ययनोंने मुझे जैन ग्रंथों के ऐतिहासिक वृत्तान्तों का आदर करने के लिये बाध्य किया है। कोई कारण नहीं है कि हम जैनियों के इस कथन को-कि चंद्रगुप्त अपने राज्य के अतिम भाग में जिनदीक्षा लेकर मरण को प्राप्त हुआ-न माने । मैं पहला ही व्यक्ति यह माननेवाला नहीं हूं, मि. राहस जिन्होंने 'श्रवलबेलगोल के शिलालेखों का अध्ययन किया है, पूर्णरूप से अपनी राय इसी पक्ष में दी है और मि. वी. स्मिथ भी अंत में उस ओर झुके हैं।" सांची स्तृप के सम्बंध में इतिहासकारों का मत है कि वह अशोक द्वारा निर्माण हुआ है, और उसका सम्बंध बौद्धों से है, परंतु प्राचीन भारतवर्ष' (गुज.) में डा. त्रिभुवनदास शाह ने उस पर नवीन प्रकाश डाला है, उनका कहना है, कि सांचीस्तूप का सम्बंध जैनधर्म और चंद्रगुप्त + से है। वे कहते हैं कि मौर्य सत्ता की स्थापना के बाद सम्राट चंद्रगुप्त ने सांचीपुर में राजमहल बंधवाकर वर्ष में कुछ समय के लिये रहना निश्चित किया। चंद्रगुप्तने राजत्याग लर दीक्षा लेने से पूर्व, वहीं के अनेक स्तूप जो आज भी विद्यमान हैं उनमें सबसे बडे स्तूप के घुमट की चारों और . + इतिहास के ज्ञाता अभी इस बातका स्वीकार नहीं करते हैं, क्यों कि इस निर्णय के स्वीकार के लिए अधिक प्रबल प्रमाणों की आवश्यकता है। * जैनग्रंथों से यह प्रतीत होता है कि श्री भद्रबाह आचार्य एक दिन उज्जैन में पधारे थे, और चंद्रगुप्त को जो सोलह स्वप्न आये थे. उन स्वप्नों को आचार्यश्री से कह कर उनका फल कहने की प्रार्थना की थी यह भो वहीं की घटना है। इससे यह निश्चित है कि यहां पर शयन तो चंद्रगुप्तने किया हो, और शयन किया है तो उनके योग्य राजमहल अवश्य होगा। Page #43 -------------------------------------------------------------------------- ________________ [३१] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ २५४ गोलाकार दीपक रखने के लिये जो रचना हुई हुई है, उसके निर्वाह के लिये लगभग २५ हजार दीनार का (२॥ लाख का) वार्षिक दान दिया, यह बात सर कनिंगहाम जैसे तटस्थ और प्रामाणिक विद्वानने 'भिल्सा स्तूप' नामक पुस्तक में प्रकट की है। यह घटना सिद्ध करती है कि- “उस स्तूप का तथा अन्य स्तूपों का चंद्रगुप्त और उसके जैनधर्म से ही गाढ सम्बन्ध था अथवा होना चाहिये यह निर्विवाद कह सकते हैं।" सम्राट चंद्रगुप्तने २४ वर्ष तक राज्यशासन चलाया और ई. स. २९२ पूर्व ५० वर्ष की आयु में नश्वर शरीर का त्याग किया। जैन मान्यतानुसार बारह वर्ष के भयङ्कर दुर्भिक्ष पडने पर चंद्रगुप्त राज्य त्याग कर आचार्य श्री भद्रबाहुजी का शिष्य बन मैसूर की ओर गया और श्रवणबेलगोला में + तपस्या एवं अनशत व्रत द्वारा समाधिमरण प्राप्त किया। २ बिन्दुसार सम्राट चंद्रगुप्त ने संसार से विरक्त होकर दीक्षा लेने से पूर्व अपना विशाल साम्राज्य ई. स. २९८ पूर्व अपने पुत्र बिंदुसार को दिया। ऐतिहासिकों का मत है कि बिंदुसार भी चंद्रगुप्त की तरह वीर, पराक्रमी, कुशल राजनीतिज्ञ एवं जैनधर्म का अनुयायो तथा प्रचारक या। श्री सत्यकेतुजी विद्यालङ्कार ‘मौर्य साम्राज्य का इतिहास' पृष्ठ ४२५ पर लिखते हैं कि पुराणों में बिंदुसार के अनेक नाम उल्लिखित हैं-विष्णु पुराण, कलियुग राज वृत्तान्त, दीपवंश और महावंश में 'बिंदुसार' शब्द आता है, परंतु वायुपुराण में 'भद्रसार तथा कुछ अन्य पुराणों में 'वारिसार' शब्द आते हैं। ग्रीक लेखकोंने चंद्रगुप्त के उत्तराधिकारी का नाम एमित्रोचेटस (A nitrochates ) लिखा है। डॉ. फ्लीट के अनुसार इसका संस्कृत स्वरूप अमित्रघात' या 'अमित्रखार' है। जैन ग्रंथों में बिंदुसार' का अपर नाम सिंहसेन आता है, श्री हेमचद्राचार्यजीने परिशिष्ट पर्व में बिंदुसार नाम पडने का कारण भी दिया है-'चाणक्य, चंद्रगुप्त की सर्वथा रक्षा के लिये उसे विष खाने का अभ्यास कराने लगा और उसके लिये उसे भोजन में विष देना आरम्भ किया, परंतु एक दिन उसकी स्त्री भी उसके साथ भोजन करने बैठ गई, उस पर विष का प्रभाव दुका, और उसकी मृत्यु हो गई। उन दिनों स्त्री गर्भवती थी, इस लिये चाणक्यने उसका पेट फडवाकर बच्चा निकलवा लिया। उस समय बालक के सिर पर विंदुमात्र विष लगा हुआ था इस लिये उसका नाम 'बिंदुसार' पड गया।' ____ + श्रमणबेलगोल के शिलालेख में जिस चंद्रगुप्त का उल्लेख है वह चंद्रगुप्त सम्राट चंद्रगुप्त से भिन्न होना चाहिए, क्यों कि समय के हिसाब से सम्राट चंद्रगुप्त का उस समय होना शक्य नहीं। -सम्पादक www.jainelibrary.o Page #44 -------------------------------------------------------------------------- ________________ १-२] ચમકને સિતારે [३७] १६वीं शताब्दी के प्रसिद्ध तिब्बती लेखक श्री तारानाथजीने बिन्दुसार के सम्बन्ध में यह लिखा है कि बिन्दुसारने चाणक्य की सहायता से सोलह राज्यों पर विजय प्राप्त की। और इस प्रकार अपना साम्राज्य एक समुन्द्र से दूसरे समुद्र तक विस्तृत किया । जैन ग्रन्थों के अनुसार भी प्रतीत होता है कि चाणक्य बिन्दुसार का भी प्रधान मंत्री था । बिन्दुसार के समय में यद्यपि कोई विशेष घटना नहीं हुई, परन्तु इतना कहा जाता है कि तक्षशिला में दो बार विद्रोह उत्पन्न हुआ, परन्तु बिंदुसार के प्रभाव से किसी प्रकार की हत्याओं के बिना ही विद्रोह दबा दिये गये । बिन्दुसारने भी चंद्रगुप्त की तरह विदेशों से सम्बन्ध कायम रखा । 'महावंश' नामक बौद्ध ग्रन्थ के अनुसार उसकी १६ रानियां और १०१ पुत्र थे । जैन ग्रंथों से यह पाया जाता है कि बिंदुसारने कई तीर्थयात्रायें की इतना ही नहीं बल्के अनेक जिनमंदिर प्रतिष्ठित कराये । प्रजा के सुख और मनोरञ्जन के लिये विद्यालय, जगह जगह कुये, तालाव और बगीचे बनवाने में भी बिंदुसारने प्रचुर धन व्यय किया । इस प्रकार २६ वर्ष तक राज्यशासन करने के उपरान्त ई. स. पूर्व २७२ में बिंदुसार का देहान्त हुआ । ३ महाराजा सम्पति बिंदुसार के देहान्त के पश्चात् ई. पू. २७२ में अशोक मगधराज्य पर आरूढ़ हुआ । यद्यपि प्रारंभ में सम्राट अशोक जैन था तथापि बौद्धों के प्रभाष से वह बौद्धधर्म में दीक्षित हो गया, और अपने राज्यकाल में बौद्ध धर्म का खूब विस्तार करते हुए ई. सन् पूर्व २३२ तक शासन किया। अशोक के बाद महाराजा सम्प्रतिने राज्य की बागडोर सम्भाली। कुछ ऐतिहासिकों का मत है कि अशोक के बाद उसके पुत्र कुणालने आठ वर्ष तक शासन किया और बाद में महाराजा सम्प्रतिने । परंतु अधिकांश ऐतिहासिकों का यह मत है, और जैनधर्म की भी यही मान्यता है कि अशोक का पुत्र कुणाल अपनी सौतेली माता की युक्ति से अन्धा कर दिया गया था। इस लिये उस राज्य का शासन महाराज सम्प्रतिने किया । इतिहासज्ञों का यह भी मत है कि अशोक के समय ही सम्प्रति युवराज था, इस बात की पुष्टि बौद्धों के 'दिव्यावदान' ग्रंथ में वर्णित घटना से होती है-“सम्राट अशोकने १०० करोड़ का दान बौद्धों को देने का वचन दिया था जिसमें से ९० करोड़ तो वह बौद्धों को दे चुका था । अवशिष्ट १० करोड़ उसके पास नहीं थे, उसने राज्यकोष से दिलाने को आज्ञा की, परंतु सम्प्रतिने राज्यकोष से दिलाने में रुकाषट पैदा कर दी और अशोक अपना वचन पूर्ण न कर सका । Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકારા-વિશેષાંક [ वर्ष ४ महाराजा सम्प्रतिने जैनधर्म का खूब जोरोंसे प्रचार किया। श्रीसत्यकेतुजी विद्यालङ्कार के शब्दों में- “ सम्राट अशोक का पौत्र और कुनाल का पुत्र सम्राट सम्प्रति जैनधर्म का अनुयायी था, इससे अपने इष्ट धर्म के प्रचार के लिये उद्योग किया, बौद्ध इतिहास में जो स्थान अशोक दा है सम्पति का यही जैन इतिहास में है।" [ac] सम्राट अशोकने जगह जगह बौद्ध मंदिर और मूर्तियों का निर्माण कराया था एवं देश विदेश में योद्धधर्म के प्रचार के लिये प्रयत्न किया था। महाराजा सम्प्रतिने भी जैनधर्म के लिये वैसे ही महत्वपूर्ण कार्य किये। जैन इतिहास के अनुसार महाराजा सम्पतिने सवा लाख नये जैन मंदिर, सवा करोड़ पाषाण प्रतिमायें ९५००० सर्व धातु प्रतिमायें प्रतिष्ठित कराई, हज़ारों ही पुराने मंदिरों का जीर्णोद्धार कराया । सम्राट् सम्प्रतिने शत्रुञ्जय तीर्थ की यात्रा के लिये विशाल संघ निकाला। जिल में ५००० मुनियों सहित कुल ५ लाख यात्री थे। उसमें ही पन्ना, माणिक की मूर्तियां और ५००० सोने बान्दी के सैन्यालय विद्यमान थे। कहा जाता है कि वह सम्राट् सम्प्रति प्रतिदिन एक नये मंदिर का निर्माण सुन कर भोजन करता था । सम्प्रति द्वारा निर्माण कराई हुई सैकड़ों मूर्तियां अब भी उपलब्ध है। काशीप्रसादजी जायसवाल अपनी भूमिका में लिखते हैं-" अशोक के पोते महाराजा सम्प्रतिने दक्षिण देश मात्र को जैन और आर्य बना डाला " महाराजा सम्यतिने अनार्य देशों में भी जैनधर्म के प्रचार के लिये माधु तैय्यार करावे, और उन्हें भिन्न भिन्न देश में जैनधर्म के प्रचारार्थ भेजा। इस प्रकार उसके समय में अविस्तान, फगानिस्तान, तुर्किस्तान, ईरान, यूनान, मिश्र, तिब्बत, चीन, ब्रह्मा, आसाम, लड्डा, आफ्रीका और अमेरिका तक जैनधर्म फैल चुका था। इस लिये सम्राट सम्पति को जैनधर्मका प्रचार करनेवाला अंतिम राजर्षि कहा जाता है। जैनधर्म पर इतनी अनन्य भक्ति और अद्धा होने पर भी उस वीरने किसी धर्म के अनुयायी को कष्ट नहीं दिया । प्रजा के सब मनुष्यों को समान भाव से सुख पहुंचाने का प्रयत्न किया, प्रजा के कष्ट निवारण के लिये उसने १७ हजार धर्मशालायें, एक लाख दानशालायें हज़ारों ताला बाग और बगीने, औषधालय और पथिकाश्रम निर्माण कराये । सम्राट् सम्प्रतिने अपने समय में एक विशाल जैन सभा करने का विचार आचार्य श्री सुम्तीहरि के आगे रखा और उनकी स्वीकृति के बाद दूर देशांतर तक मुनिराजों और धनिकों को निमंत्रण भेजा। वह सम्मेलन आचार्य श्री सुहस्तीसूरि की अध्यक्षता में हुआ, और उस समय यह प्रस्ताव रखा गया कि जैसे सम्राट चंद्रगुप्तने वाहर विदेशों में प्रचार Page #46 -------------------------------------------------------------------------- ________________ २१-२ ] ચમકતે સિતારે [3] किया था, वैसे ही सम्राट् सम्पति से भी यह आशा की जाती है, कि वे विदेश में जैनधर्म प्रचार के साधन सुलभ कर दें और होने वाली रुकावटों का निवारण करें। सारे संघ को तो यह स्वीकृत था ही सम्प्रतिने भी खड़े होकर इस आज्ञा को शिरोधार्य करने की घोषणा कर दी। इस सभा सम्मेलन के पश्चात् जैन साधुओं को विदेश में धर्मप्रचार के लिये तैय्यार किया और उन्हें विदेश में भेजकर जैनधर्म का प्रचार कराया। उसका जो परिणाम हुआ, वह इसी प्रकरण में उपर दिया जा चुका है । ४ महाराजा खारवेल भगवान महावीर के पश्चात् होनेवाले मुख्य राजाओं में कलिङ्गाधिपति महामेघवाहन चक्रवर्ती महाराजा सारवेल के वर्णन की उपेक्षा नहीं की जा सकती। मौर्य साम्राज्य के अतिंम महाराजा ई. स. १८४ पूर्व में अपने सेनापति एवं जैनधर्म विरोधी पुष्यमित्र द्वारा धोखे से मारे गये. मौर्य साम्रा जय का अंत हो गया और उस समय पुष्यमित्र ही स्वयं उस विशाल राज्यका सञ्चालन करने लगा। पुष्यमित्र धर्मान्ध होने के कारण जैन मुनियों तथा जैन धर्मानुयायियों को अत्यन्त कष्ट पहुंचाता था । ऐसे अभिमानी राजा के गर्व को खर्च करने का श्रेय महाराजा खारवेल को प्राप्त हुआ । महाराजा खारवेला उक्य इतिहास हस्तोगुफा के शिलालेख से ही प्रकाश में आया है, अन्यथा महाराजा खारवेल के संबंध मे कुल बातें विस्तार से जानने को शायद ही प्राप्त होतीं। इस लिये यहां पर हस्ती गुफा शिलालेख के संक्षिप्त परिचय के साथ वारवेल के जीवन पर प्रकाश डालेंगे। महाराजा खारवेल के संबंध में प्राप्त शिलालेख कलिंग देश ( वर्तमान उडीसा ) के खण्डगिरि और उदयगिरि की पहाड़ी हस्तीगुफा से मिला है । यह शिलालेख १५ फुट लम्बा और ५ फुट से अधिक चौड़ा है, जिस पर १७ पकियां, प्रत्येक पंक्ति में ९० से १०० तक अक्षर विद्यमान हैं, एवं प्रत्येक अक्षर का आकार ३३ इंच से लेकर इंच तक पाया जाता है। ऐतिहासिकों का मत है कि उसकी भाषा पाली से मिलतो है, यह लेख दो हज़ार वर्ष से अधिक प्राचीन है, इस लेख का लेखक भी जैन ही अनुमान किया जाता है, क्यों कि इसका प्रारम्भ नमोअरहतानं ' से हुआ है, लेख से यह भी प्रतीत होता है कि बाद में उसका संशोधन भी होता रहा है, क्यों की उस पर कइयों के हाथ से खुदाई का काम प्रतीत होता है । 6 ने देखा इस शिलालेख को सर्व प्रथम ईस्वीसन १६२० में पादरी था, परंतु स्टर्लिङ्ग महोदय उसे अच्छी तरह पद नहीं सके। उन्होंने Page #47 -------------------------------------------------------------------------- ________________ [४०] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [१५४ उसकी चर्चा इतिहासज्ञों में प्रारम्भ कर दी, एक निश्चित समय पर सेंकडों पुरातत्त्व वेत्ता युरोपियन एकत्रित हुए परंतु वे भी उसका रहस्य जानने में असफल हुए। उससे बाद यह कार्य भारत सरकार ने अपने हाथ लिया और उसी समय से भारतवर्षीय पुरातत्वज्ञ विद्वान भी इसके संबंध निरन्तर खोज करते रहे। ई. सन् १८६६ में भगवानलाल इंद्रजीने सर्व प्रथम इसका लेख प्रकाशित किया, जिससे उसका कुछ महत्व प्रतीत हुआ, परंतु बहुतमी बातें विवादास्पद थीं। उक्त विद्वानों के अतिरिक्त केशवलाल हर्षदराय ध्रुव, राखालदास बेनर्जी, और श्रीकाशीप्रसादजी जायसवाल के प्रयत्न से उसकी कठिनाइयां सुलझती गई । सन् १८१७ में यह निश्चय हुआ कि यह लेख महाराजा खारवेल का है, परंतु फिर भी इससे सम्बंधित अन्य बातों में इतिहासज्ञों में मतभेद रहा । उन सब समस्याओं के समाधान के अनंतर ई. सन् १८२७ में सब विद्वान एक मत हो गये और श्री काशीप्रसादजी जायसवाल महोदयने वह लेख दिसम्बर १८२७ की बिहार पत्रिका में प्रकाशित कराया ।। श्रीयुत काशीप्रसादजी जायसवाल अपने लेख में लिखते हैं कि "हाथी गुफावाला महामेघवाहन राजा खारवेल का लेख जैनधर्म की पुरातन जाहोजलाली पर अपूर्व एवं अद्वितीय प्रकाश डालता है। श्रमणभगवान महावीर देव प्रतिबोधित पंथ के अनुयायियों में किसी भी प्राचीन से प्राचीन नृपति का नाम यदि शिलालेख पर मिलता है तो केवल इस अकेले प्रतापी नृपति खारवेल का ही है।+ क्यों कि यह लेख दो हजार वर्ष से अधिक प्राचीन है इस लिये सर्दी गर्मी और वर्षा के थपेड़ों से उसके बीचबीच में कई अक्षर अस्पष्ट हैं कुछ बिगड़ चुके हैं, परंतु फिर भी सौभाग्य से सब इतिहास स्पष्ट प्रतीत हो जाता है। शिलालेख के आधार से यह कहा जाता है कि महाराजा खारवेल का जन्म ई. सन् १९७ पूर्व चत्रवंशी तृतीय राजवंश में हुआ था। इनके पिता का नाम बुद्धराज और पितामह का नाम खेमराज था । महामेघवाहन परम्परागत उपाधि थी । महाराजा खारवेल के १५ वर्ष तो बालवय में व्यतीत हुए और ९ वर्ष युवराज अवस्था में । इस प्रकार २४ वष की आयु में महाराजा खारवेलने राज्यशासन चलाना प्रारम्भ किया। उनकी दो स्त्रियां थी १-वजिर घरवाली, २-सिंहप्रस्थ की सिंधुड़ा (धूसी)। शिलालेख में जो संवत् दिया है, वह महावीर संवत् ही है, इससे + जैन साहित्य संशोधक में दिये गये लेख से । * देखो प्राचीन भारतवर्ष (गुज), ले. डा. विभुषमदास ल. शाह. Page #48 -------------------------------------------------------------------------- ________________ २२१४१-२ માને સિતારે [४१] इतना भली भांति प्रतीत हो जाता है कि महाराजा खारवेल जैनधर्म का अनन्य उपासक था। महाराजा खारवेल को भिक्षुराजा भी कहा जाता था । महाराजा खारपेलने अपने राज्य के प्रथम वर्ष में प्राचीर दुर्ग आदि दृढ़ कराये, सैनिक विभाग आदि व्यवस्थित किये और दूसरे वर्ष से ही दिग्विजय करना प्रारम्भ किया । कलिङ्ग विजय - कलिङ्ग देश के विषय में जैन शास्त्रों में कहा है कि श्री ऋषभदेवजीने अपने पुत्र को यह प्रदेश दिया था, सम्भवतः उसीके नाम से इसका नाम कलिङ्ग हुआ यद्यपि यह प्रदेश ममप्रदेश के निकटवर्ती था, परंतु ने इस देश को अपने आधीन नहीं किया था। क्यों कि कलिङ्ग देश के वीर स्वतंत्रता के लिये प्राण न्योछावर करना जानते थे, वे अपने देश पर किसीका भी शासन सहन करने को तैय्यार न थे, उन पर विजय करना साधारण बात नहीं थी । यद्यपि अशोकने उन पर विजय प्राप्त की थी, परंतु अशोक की मृत्यु के बाद मौर्य साम्राज्य निर्बल हो जाने से कलिङ्ग देश फिर स्वतंत्र हो गया । और उस पर फिर आधिपत्य करने का श्रेय महाराजा खारवेल को हुआ, ई. स. १७३ पूर्व महाराजा खारवेल कलिंग राज्य के सिंहासन पर अभिषिक्त हुआ और राज्याभिषेक की सब किया वैदिक रीत्यनुसार हुई। अशोक के साम्राज्य में कलिङ्ग की राजधानी तोशली ( वर्तमान धौली थी. महाराजा खारवेलने भी यही तोशली ही राजधानी रखी। इसके बाद महाराजा खारवेल को दक्षिणेश्वर और इस प्रकार आन्ध्र प्रदेश पर विजय प्राप्त कर राष्ट्रिक आदि देश भी जीत लिये । शातकर्णी से युद्ध हुआ सूषिक, भोजक और महाराजा खारवेलने राज्य प्राप्ति के छट्ठे वर्ष राजसूय यज्ञ किया जिसमें प्रजा के कर आदि क्षमा किये, ब्राह्मणों को जातीय संस्थाओं के लिये भूमि प्रदान की और उनको हर तरह से सहायता दे कर सन्तुष्ट किया। मगधदेश में पुष्यमन्त्रीने अपना शासन दृढ़ कर लिया था, उसने यहां पर अश्वमेध यज्ञ कर अपने को सम्राट घोषित किया। परंतु जैन धर्मानुयायियों एवं मुनियों पर उसके अत्याचार होते रहे । महाराजा खाग्येने मगधदेश पर आक्रमण कर राजगृह को पेर लिया, वहां का राजा मथुरा चला गया। महाराजा खारवेल उसे शिक्षा ही देना चाहते थे इस लिये वे वापस लौट आये परंतु पुष्यमित्र के अत्याचार बराबर पटने गये और उसने जैन साधुओं को अधिक सताना शुरु किया। जैन संघ द्वारा यह समाचार खारवेल को पहुंचते रहे, प्रथम आक्रमण के चार Page #49 -------------------------------------------------------------------------- ________________ [४२] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [१५४ वर्ष बाद खारवेलने चढ़ाई की, और पुष्यमित्र को अपने आधीन कर लिया। राजा नन्द द्वारा लाई गई श्रीऋषभदेवजी की मूर्ति महाराजा खारवेल अपनी राजधानी में ले आया । मगध की चढ़ाई के विषय में श्री काशीप्रसादजी जायसवाल कहते हैं कि- खारवेलने मगध पर दो बार चढ़ाई की थी, पहली बार गोरथगिरि का गिरि दुर्ग जो अब ‘बराबर' पहाड़ कहलाता है, लिया और राजगृह पर हमला किया । उस समय यवन राजा 'डिमित' पटना या गया की ओर चढ़ाई कर रहा था, महाराजा खारवेल की वीर कथा सुनकर भाग निकला। __इस प्रकार यवनों को भारत से बाहर खदेड़ने का श्रेय भी महाराजा खारवेल को है। शिलालेख से यह भी प्रतीत होता है कि महाराजा खारवेल एक वर्ष दिग्विजय के लिये निकलते और एक वर्ष घर पर रहते हुए महल बनवाते, दान देते एवं अन्य प्रजाहित के कार्य करते थे । महाराजा खारवेलने राज्य के ९ वे वर्ष कलिंग में महाविजय प्रासाद बनाया। हस्तीगुफा के आसपास अन्य भी अनेक गुफाये हैं, कहा तो यहां तक जाता है कि यहां पर ७५२ गुफायें विद्यमान थीं जहां पर साधु-मुनि तपस्या करते थे, यद्यपि अब उतनी उपलब्ध नहीं तथापि हाथीगुफा की खोज करने के साथ अनन्तर गुफा, सर्प गुफा, व्याघ्र गुफा, शतधर गुफा आदि का पता लगा है । जैसे हस्तीगुफा में खारवेल का जीवन अङ्कित है वैसे मांची गुफा में श्री पार्श्वचरित्र पूर्ण अङ्कित है और गणेशगुफा पर भी पार्श्वनाथजी का कुछ चरित्र अङ्कित मिला है। महाराजा खारवेल की दूसरी स्त्री सिंधडा ने अपने पति की कीर्ति के लिये गिरिगुहा प्रासाद बनवाया जिसे अब रानीगौर कहते हैं, उसमें उसके पिता का नाम दिया है, तथा पतिको चक्रवर्ती कहा है जिसे अंग्रेजी में Emperor कहते है। डाक्टर विन्सेट स्मिथ ने भी इसे स्वीकार किया है। महाराजा खारवेलने भी आचार्य श्रीसुस्थितसूरि की अध्यक्षता में कुमारगिरि पर जैन सभा एकत्रित की, दूर देशान्तर से जैन मुनि और सेठ आदि अधिक संख्या में सम्मिलित हुए इस । सम्मेलन में आकर्षण था, कुमारगिरि की यात्रा होना, अनेक मुनियों के दर्शन, तथा परस्पर विचार विमर्श का अवसर प्राप्त हुआ । इस सभा का मुख्य उद्देश्य तत्कालीन दुर्भिक्ष से लुप्त होनेवाले आगमों का उद्धार करना था । आचार्यश्री के भाषण के बाद महाराजा खारवेल ने जिनागम और जिनमन्दिरों के उद्धार की घोषणा की, महाराजा खारवेल जैनधर्म प्रचार की प्रबल भावनायें रखता था, परन्तु उस वीर का ३७ वर्ष की अवस्था में स्वर्गवास हो गया। www.jainelibrary. lain Education International Page #50 -------------------------------------------------------------------------- ________________ २५ १-२] ચમતે સિતારે [ ४७ ] कुछ विद्वानोंने मैचपुरी के शिलास से यह अनुमान लगाया है कि उसने ६७ वर्ष की आयु तक अवश्य राज्य किया होगा । महाराजा खारवेल का कुछ परिचय हेमवंत स्थविरावली से भी मिला है, यह विक्रम की दूसरी शताब्दी के विख्यात आचार्यश्री स्कंदरि के शिष्य आचार्यश्री हेमवंतने संक्षेप में एक स्थविरा लिखी थी, उसमें मगधका राजा नन्द और कलिंग का राजा मिराजा लिखा है। श्रीयुत काशीप्रसादजी जायसवाल ने भी स्वीकृत किया है कि महाराजा चारवेल ने विजय के बाद साधु-सम्मेलन किया। चारवेल को महाविजयी, खेमराजा, भिक्षुराजा, धर्मराजा उपाधियां जैन संपकी ओर से मिली। इन धार्मिक कार्यों के अतिरिक्त महाराजा खारवेल ने प्रजा के हित के लिये भी अनेक महत्त्वपूर्ण कार्य किये । कलिङ्ग देश में पानी का बड़ा कष्ट था, उसके लिये प्रचुर धनव्यय कर के भी मगध से नहर लाई गई, और प्रजा का कष्ट निवारण किया । महाराजा खारवेल जैनधर्म का अनन्य भक्त था, परन्तु फिर भी उस का हृदय विशाल था, उसने किसी भी धर्मवाले को कोई कर नहीं पहुंचाया। शिलालेख की १७ वीं पति में लिखा है कि महाराजा वारवेल सब मर्तों का समान रूप से सन्मान करता था । महाराजा का राजसूय यज्ञ करना और वैदिक रीत्यनुसार राज्यभिषेक कराना उदारता के ज्वलन्त प्रमाण हैं । उन्होंने अपने राज्य में पौर और जानपद ( आजकल की तरह म्युनिसीपलेटी और डिस्ट्रिक्ट बोर्ड) कायम किये हुए थे । प्रज्ञा के कष्ट निवारणार्थ कुर्वे, तालाय, बाग, बगीचे और अनेक औषधालय और पथिकाश्रम बनवाये। संक्षेप में हम निर्विवाद यह कह सकते हैं कि महाराजा खारवेल के साम्राज्य में धार्मिक स्वतन्त्रता के कारण किसी को कष्ट नहीं था सुख, वैभव और सम्पत्ति भरपूर थी, शान्ति और आनन्द का साम्राज्य था । સફળ જન્મ सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दु वनिमित्तमपीदं तेन लब्धं भवति जन्म ॥ જે સભ્યને કરીને શુદ્ધ એવા જ્ઞાન અને ચરિત્રને મેળવે છે, તે દુઃખના કારખભત એવા પશુ જન્મને સફળ બનાવે છે. ઉમાસ્વાતિ વાચક Page #51 -------------------------------------------------------------------------- ________________ આ ગમો નું લો મા દુનિયાને લગતી તમામ હકી- તેનું સાચું અને સંપૂર્ણ જ્ઞાન આપણામાંથી કોઈને નથી. વૈજ્ઞાનિકો પણ હજી એવું જ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ જોવાય છે. તેમણે પ્રાપ્ત કરેલું જ્ઞાન અતિશય અ૫ છે. વળી તે સાચું જ છે એમ તે તેઓ પણ બેધડકપણે કહેવા તૈયાર નથી. ૨ આવી પરિસ્થિતિમાં ધર્મને પ્રાદુર્ભાવ કયારથી થયે-કયારથી મનુષ્ય ધર્મ સ્વીકાર્યો અને સ્પષ્ટ નિર્દેશ કરે અશક્ય નહિ, તે દુઃશક્ય તે છે જ. આજે દુનિયામાં જેટલા ધર્મો-સંપ્રદ - પંથે-મજહબે પ્રવર્તે છે એ પ્રત્યેકના અનુયાયીઓ પોતાના પ્રાચીન, પ્રતિષ્ઠિત અને પ્રામાણિક ગ્રંથે તરીકે એકાદે પ્રથને તે ઉલ્લેખ કરે જ છે. આપણે જૈન ધમાલ. : લેખક : બીઓ પણ એમ જ કહીએ છીએ. ગણુધછે. હીરાલાલ રસિકદાસ કાપડિયા રોએ, દેવાધિદેવ તીર્થ કરના અન્ય શિષ્યોએ, એમ, એ. પ્રત્યેક બુદ્ધોએ, શ્રુતકેવલીઓએ અને દેશ પૂર્વધરોએ રચેલાં શાસ્ત્રોને આપણે આપણા J -- - --- - ધર્મના સ્તંભ તરીકે ગણીએ છીએ. એ શાસ્ત્રાને આપણે ‘ આગમ' કહીએ છીએ. એ આગામે આપણે અદ્ભુત ખનનો છે. એના અખંડ અને વિંશિષ્ટ અભ્યાસ માટે જોઈએ તેવી પ્રણાલિકાઓ અમલમાં ૧-૨ મહેરબાન સર શાહુ સુલેમાને સી મલામાં Unrealities in science'' એ વિષય ઉ૫ર જે ભાષણ આપ્યું હતું તેને જે ઉતારો “ The Times of India ”ના તા. ૩૦-૬-૭૮ના અંક ( અસ્થાનિક આવૃત્તિ)માં પ્રસિદ્ધ થયું છે, તેમાંથી નીચે મુજબની પતિ આના સમર્થનાથે હુ રજુ કરું છું: "All scientific theories must in their very nature be mere specuiations. When one remembers that the Sun might have existed for eight million years, the earth for two thousand million years, life on this earth for three hundred million years and man himself for three hundred thousand years, the short period of a few thousand years during which huwan knowledge has grown is an infinitesimal fraction of time for knowing anything about the Reality of Nature." www.ainelibrary Lain Education International Page #52 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] આગમનું પાચન મકાયેલી જણાતી નથી. કેટલાક તે એ માટે શું કરવું જોઈએ તેથી પણ અજ્ઞાત જોવાય છે. આગમના અવલોકન માટે એને વિવિધ દષ્ટિપૂર્વક અભ્યાસ કરવો જોઇએ અને તેમ કરનારને સુગમતા થાય તે માટે સૌથી પ્રથમ તે પ્રત્યેક આગમનું સમીક્ષાત્મક સંસ્કરણ (critical edition ) થવું ઘટે. આની રૂપરેખા હું અત્ર આલેખી આ લેખનું કલેવર વધારવા ઇચ્છતું નથી. એથી એના જિજ્ઞાસુને જૈન ધર્મ પ્રકાશ સુવર્ણ મહેસવ વિશેષાંકમાં “પ્રગતિને પંથ” એ નામને મારે જે લેખ છપાયેલ છે તેને પ્રસ્તુત ભાગ જેવા ભલામણ કરું છું. જેમને આગમનું યથેષ્ટ અવલોકન કરવાની અભિલાષા હોય તેમણે નીચની હકીકતે તરફ ધ્યાન આપવું ઘટે – (૧) આગમની વ્યાખ્યા અને તેનું મૂળ, (૨) આગમોની સંખ્યા, (૩) આગમન પ્રાચીન વર્ગીકરણ, (૪) અંગ, છેદસૂત્ર, મૂલસત્ર ઇત્યાદિ છે વિભાગોની ઉત્પત્તિ અને ઉપપત્તિ, (૫) આગમોને અન્ય આગમાદિમાં નિર્દેશ, (૬) આગમોમાં ચર્ચાયેલા વિષયો (૭) આગના પ્રણયનકાળથી માંડીને તે તેના આજે ઉપલબ્ધ થતા સ્વરૂપ સુધીને પ્રામાણિક ઈતિહાસ, (૮) અગમે માટે વિધમાન તાડપત્રીય હસ્તલિખિત પ્રતિઓનું નિરીક્ષણ અને (૮) આગમને લગતા વિવરણાત્મક સાહિત્યને પરામર્શ. આ કંઈ સંપૂર્ણ યાદી નથી તેમજ વળી એમાં ગણવેલો હકીકતે એકબીજાથી સર્વથા ભિન્ન પણ નથી. આ તે કેવળ માર્ગદર્શન છે. અહીં સૂચવેલી તમામ હકીકતેને અનુલક્ષીને એક પુસ્તક ગુજરાતી ભાષામાં અને એક અંગ્રેજી ભાષામાં તૈયાર કરવાના મનેરશે તે હું આજે કેટલાંયે વર્ષોથી એવું છું. હાલમાં એ સંબંધમાં ગુજરાતી ભાષામાં એક પુસ્તક મેં તૈયાર કર્યું છે અને તે છપાવવા માટે દ્રવ્યને યથેષ્ટ પ્રબંધ થાય ત્યાં સુધી બેસી ન રહેતાં મેં એ છપાવવાનું સાહસ પણ ખેડયું છે. આશા છે કે અનંતકલ્યાણી જન સંધ એની એગ્ય કદર કર્યા વિના નહિ રહે. પ્રસ્તુતમાં આ લેખમાં હું બે ત્રણ બાબતેને જ નિર્દેટા કરીશ, કેમકે ઉપર સૂયવ્યા મુજબ આ વિષય તે એક પુસ્તક જેટલી જગ્યા રોકે તેમ છે. આગમોની સંખ્યા આગમની વ્યાખ્યા વિચારતાં આગમોની સંખ્યાની ઇયત્તા જો કે નકકી થાય છે ખરી, પરંતુ તેને સ્પષ્ટ નિર્દેશ તો એને લગતા અન્યાન્ય ઉલ્લેખાદિ ઉપર મુખ્યતયા આધાર રાખે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે મૂળભૂત આગમના પ્રણયન સમયે એની સંખ્યા પ્રત્યેક ગણધરને ઉ શીને બારની હતી. એ બાર આગનેને આપણે “ દ્વાદશાંગી” યાને “ગણિપિટક” તરીકે ઓળખીએ છીએ. એ ગણધરના સમસમય અને એક જ ગુરૂના શિષ્યરૂપ મુનિવરને હાથે રચાયેલાં શાસ્ત્રોની સંખ્યા ગણવાય. પરંતુ તેને નામોલ્લેખ થે મુશ્કેલ છે. આ વિકટ પરિસ્થિતિને બાજુ ઉપર રાખતાં આપણે પંદરમા સૈકામાં આગની સંખ્યા ૪૫ની ગણાવાયેલી જોઈ એ છીએ. અને એથી પણ આગળ વધતાં એની સંખ્યા www.ainelibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : ૮૪ની ગવાતો અનુભવીએ છીએ. આ તે કેવેતાંબરોની દષ્ટિ એ વાત થઈ અને તે ૫ મુખ્યતયા મૂર્તિપૂજકોની; કેમકે સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓ તે ૩૨ સુત્રઆમ ગણાવે છે. દિગંબરમાં આગમની કોઈ વિશિષ્ટ સંખ્યા ગણાવાએલી હોય એમ જણાતું નથી. આગમની નામાવલી સાહિત્યના અભ્યાસથી એ વાત અજાણી નથી કે ખાસ કરીને પ્રાચીન કૃતિઓમાં તે તે કૃતિનાં નામ ભાગ્યે જ જોવાય છે. એના પ્રાથમિક નામકરણ માટે વિવરણકાર કે અવતરણકાર પ્રાયઃ કારણભૂત છે, કેમકે જે કૃતિનું વિવરણ કરવું હોય તેને નામ-નિર્દેશ વિવરકારને કર્યા વિના છૂટકે નથી. અને એવી રીતે જે કૃતિમાંથી અવતરણ રજુ કરવું હોય તેવા અવતરણકારને પણ અમુક અંશે તે તેમ કર્યા વિના બીજ માર્ગ નથી. આ તે પ્રાથમિક સ્થન સમજવાનું છે, કેમકે કઈક કારણસર કૃતિઓની નામાવલી રજુ કરવી હે ય છે ત્યારે પણ તેમ કરવા ઇચ્છનાર નામનિર્દેશ કરે એ સ્વાભાવિક છે. આપણું આમને ઉદ્દેશીને વિચારીશું તે જણાશે કે આ સમગ્ર કારણે નામનિર્દેશમાં હિસ્સો છે. દ્વાદશાંગીમાંથી સમવાય સિવાયના કોઈ પણ અંગમાં તેના કર્તાએ તે અંગને નામેલેખ કરેલું જોવાતા નથી. સમવાયમાં એ જ અંગનું નામ છે, પરંતુ એ અંગ રચું છું એવી રીતે નહિ. એ તે બાર અંગેનાં નામ ગણુવતી વેળા સૂચવાયેલ છે. પ્રે. વિન્ટર્નિન્સનું કહેવું એ છે કે આગમો પુસ્તકારૂઢ કરાયા તે સમયે આ ઉલ્લેખ ત્યાં કરાયેલ છે. એ વિવાદાસ્પદ હકીક્તને હાલ તુરત જતી કરી આપણે એ નોંધી લઇએ કે બાર અંગેનાં પ્રાકૃત નામ નંદીસુત્ત (સ. ૪૫) અને અણુગદ્દાર (સ. ૪૨)માં અને એનાં સંસ્કૃત નામે સૌથી પ્રથમ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સે. ૨૦ )ના ભાષ્યના ૮૦ મા પૃષ્ઠમાં જોવાય છે. દિગબરીય સાહિત્ય પૈકી ત્રી કુંદકુંદ આચાર્યની કૃતિ તરીકે ઓળખાવાતી સુદભત્તિમાં બાર અંગેનાં ના , દિવાયના પાંચ વિભાગે, ૧૪ પૂર્વનાં નામે અને અન્ય વિભાગનાં નામ ઉપલબ્ધ થાય છે. આપણે આગળ વધીએ તે પૂર્વે સમવાયાદિમાં નિર્દેશાયેલાં બાર અંગેનાં નામે ધી લઈએ:(૧) આયર, (૨) સૂયગડ, (૩) ઠાણ, (૪) સમવાય, (૫) વિવાહ ત્તિ, (૬) નાયાધમ્મકહા, (૭) ઉવસગદસા, (૮) અંતગડદસા, (૯) અત્તવવાથદસા. (૧૦) પહાવાગરણ, (૧૧) વિવારસુય અને (૧૨) દિદ્ધિવાય. આ પૈકી કેટલાંકનાં નામાંતર છે, જેમકે સૂયગડનાં સૂતગડ અને સૂત્તકડ, વિવાહપણુત્તિનું ભગવાઈ ઈત્યાદિ. આ તો અંગાવિષ્ટરૂપ ગણાતી દ્વાદશાંગીની વાત થઈ. અનંગપ્રવિણરૂપ આગમને ૩ અનંગપ્રવિષ્ટ કહો કે અંગ બાય કહે તે એક જ છે. અંગબાહ કૃત અનેક જાતનું છે www.jainelibrary lain Education International Page #54 -------------------------------------------------------------------------- ________________ અક ૧–૨] આગમનું પર્યાદાચન [ ૪૭ ] વિચાર કરતાં, એના જે ત્રિક અને કાશિપ એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે તેની નામાવલી નંદીસુત્ત (યૂ. ૪૪) અણુએગદ્દાર (સ. ૪૨) અને કિખયસુત્ત પૂરી પડે . એમાં નિર્દેલા કેટલાયે ગ્રંથો મા નખરો- જન્મા છે, વવહારસુત્તના મા દેશના અંતિમ ભાગમાં તેમજ ાણ (મુ. ર૯ )ની શ્રી અભયવકૃિત ટીકામાં ક્યુ આગમ કેટલા દીા-પર્યાય પાછી ભકૃત તેને જે શેખ કે તેમાં કેટલાક ગમનાં નામ નજરે પડે છે. ની ફાઇન જ મને રામા સ્થાનમાં, આવસ્મય નિષ્ણુત્તિના પ્રારંભમાં અને આવસ્મયચુલ્ફિના ૩૯૧માં પત્રમાં તેમજ બી ચાક પ્રથામાં આગમેન છૂટવામાં નામ જેવય છે. અભ્યાસની દિશા કયા ક્યા ભાગ કરે ત્યારે હતા અને તેનું શું પ હતું અને હું એ સંબંધમાં થયેલ પ્રકારને ભાવ જેવાય છે. કારનુ આજે તે આગ માના અભ્યાસ જેવા જોઇએ તેવા ભાગ્યે જ થતા જોવાય છે. કેટલાક તો કેવળ આગમેાના વિવરણાત્મક સાહિત્યને અને તે પણ અર્થના અનુસ ંધાન પૂરતા જ અભ્યાસ કરે છે, અને મૂળના અભ્યાસથી પ્રાઃ અત્રિપ્ત રહે છે. કેટલાક વળ મૂળન અભ્યાસ કરે છે અને એનું નિષ્કુત્તિ, ગુરુ અને ટીકરૂપ વિવરણાત્મક સાહિત્ય કે જે મેના ઉપર વિશિષ્ટ પ્રશ પાડી શકે તેમ છે. તેનાથી વિષત ર છે. મા મને માર્ગમાં સુધારાને ત્રાસ હૈ ગ્રેમ મને લાગે છે. ઐતિહાસિક દૃષ્ટિએ એ વાત તો નિર્જિવા જાય છે કે આપણા વર્તમાન આગમાની એટલે કે શ્રી મહાવીરસ્મીન તીર્થની રચના પૂર્વે વેદ ખતે એના અષ ગ્રંથ વિદ્યમાન હતા. તે આપો ને વિહિત્યના તેમજ આપવા આગમેના મકલીન બા આદિત્યને અભ્યાસ કરવા એકશે. ખાસ કરીને એના મૌલિક થૈતો છે ચ કરીએ જેથી આ ભારત ઉપર અસાધારણ પ્રશ્ન પાડનારી દ, ગૌત અને જેના એ ત્રણે વિચાર જયંતિના પેટ દર્શન થઇ શકે અને તેને સંપૂર્ણ લાભ લઇ શકાય. આગમાનું મહત્ત્વ—ભાષણ માગ એ હૈં પૂહી ગયે.તેમ આપ અદ્ભુત ખાતે છે. તેમાં અર્થચમાર ઉપરાંત ચાર પતુ રહે છે, બાનુયોગાદિ ચાર અનુયોગાને સ્પર્શતી એની સૂત્રરચના સૌ કોઇને મુગ્ધ બનાવે તેવી છે. એ માનેની ભાશ અને ખામ કરીને આયારની મને તેમાં પદ્મ એના પ્રથમ અયનની બધા વિશેષતઃ આર્થંક અને પ્રભાવક જણાય છે. આપણા આગમે ને કેપળ ર્મિક એક કટી તથાધિગમશાન (મ. ૧ સુ. ૨૦ના દારા (પૂ. ૪૦)માં સામાયિક, અવિતસ્ત, વન્દન પ્રતિક્રમણ, કાવ્યત્યુભગ પ્રત્યાખ્યાન વૈકાલિક, ઉત્તરાધ્યાય, દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ૠષિભાષિતના ઉલ્લેખ કરાયેલા છે. ૪ જે, દિવસની અને રાત્રિની પ્રથમ અને અંતિમ એ બે જ પૌરૂષીમાં ભણાય તે ‘કાલિક’ અને જે કાલવેળા છોડીને ભણાય તે ‘કત્કાલિક ’ ગણાય છે. . ૫ “ મત આગમાનું અવલાકન ” એ હાલમાં છપાતી કૃતિમાં પ્રત્યેક આગમના સ્વરૂપની મોમાસા કરતી વેળા આ સંબંધમાં મે' કેટલેક નિર્દેશ કર્યો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી જિન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : માહિતીથી ભરપૂર કૃતિઓ છે એમ નહિ, કિન્તુ એમાં પ્રસંગવશાત વ્યાવહારિક જ્ઞાન પણ અજબ રીતે પીસેલું છે. એક એક આગમનું યથેષ્ટ નિરીક્ષણ કરી આ વ્યવહારિક જ્ઞાનને લગતી હકીકતે તારવી કઢાય તેમ છે અને તેમ થતાં તે ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ ઉપર પણ અનેરે પ્રકાશ પાડશે, તેમાં પણ વળી એ આગમની નિજજુત્તિઓ, ચુણિઓ અને પ્રાચીન ટીકાઓને સર્વાગી અભ્યાસ કરાશે તે એ વિવરણાત્મક સાહિત્ય, વર્તાઓ વગેરેને પણ અખૂટ ભંડારરૂપ હોવાથી તે સમયના લોકજીવન ઉપર પણ દિવ્ય પ્રકાશ જરૂર પડશે. આ પ્રમાણે અનેકવિધ શિષ્ટતાવાળા આપણા આગમના પર્યાચન પરત્વે, આ વિશેષાંકની મર્યાદાને ખ્યાલમાં રાખી મેં જે કઈ નિર્દેપ કર્યો છે તેને ધ્યાનમાં રાખી, આગમના અખંડ અભ્યાસી બનવા ખાસ કરીને આપણા મુનિવરોને વિનવતા અને વિશેષાંકની જના સફળ બને એમ ઇચ્છતા હું વિરમું છું. સાંકડીશેરી, ગોમતીપુરા, સુરત, તા. ૨૦-૭-૩૮ SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSM અંજલી મહાવીર અલૌકિક પુરૂષ હતા, એમના જ જે બીજો કોઇ પુરૂષ થયો નથી. વિચારની એમની પ્રબળતા વિશે, તપશ્ચર્યા વિશે, સાધુ જીવનમાં એમના દુઃખ સહન વિશે, એમના પુરૂષાર્થ વિશે અને માનવજાતિથી દૂર રહેવાની એમની વૃત્તિ વિશે આગળ કહી દીધું છે; વળી માણસને સંસારના બંધનમાં બાંધનાર કર્મ ઉપર એમણે પિતાને ખાસ સિદ્ધાંત એ છે એ પણ કહ્યું છે. એકંદરે અત્યાર સુધી આપણને એક તપસ્વીના આદર્શ રૂપે જ દેખાયા છે. પણ વાસ્તવિક રીતે તે એ ઉપરાંત એમનામાં બીજું ઘણું વધારે હતું. એ મહાન વિચારક હતા, વિચારકોમાં એ અગ્રેસર દર્શનકાર હતા. એમના સમયની સૌ વિદ્યાઓમાં એ પારંગત હતા, પિતાની તપશ્ચર્યાના બળે એ વિદ્યાઓને એમણે રચનાત્મક સ્વરૂપ આપી S પૂર્ણ બનાવી હતી અને પ્રબળ સિદ્ધાન્તતવની અંદર ગોઠવી કાઢી હતી. પ્ર. લેયમાન (જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ) ANANANANANANANNNNNNNNNNNANNNNNNNNNNNN Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષની ગુરુપરંપરા : લેખક : BILL TO રીત: મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આમુખ : અગિયાર ગણુધરે તે જાળ તે મi-તે કાળે અને તે સમયે-પ્રભુ મહાવીર જમીનું નિર્વાણ થયું તે જ રાત્રે અન્તપtત ચંડપ્રોતનું અવસાન થયું, અને પાલક કુમાર તેની ગાદીએ આવ્યું. બીજે દિવસે પ્રાત:કાળે પ્રભુ મહાવીરના પ્રથમ ગણુનર અને મુખ્ય શિષ્ય શ્રી ગૌતમ-ધ દ્રભૂતિ-ને કેવળજ્ઞાન પ્રગટ થયુ. ગતમસ્વામીનું જન્મસ્થાન મગધ દેશમાં ગુમ્બર (ગોબર, આજે જેને કુંડલપુર કહે છે તે ) ગામ હતું. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વીદેવી હતું. તે ત્રણ ભા. ૧ઃ ઇદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. તેમનું ગોત્ર ગૌતમ હતું. એ ત્રણે ભારે ચારે વેદના પાર પામી અને ચાર વિધાના જાણકાર હતા, અને પાંચમા બ્રાહ્મણ શિષ્યોના ગુરૂ હતા. તેમને ત્રણેને એક એક સંશય હતું. ભગવાન મહાવીરસ્વામીએ એ સંશયનું સમાધાન કર્યું એટલે એમણે તેમની પાસે પોતાના બધા શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી હતી તેમની સાથે સાથે જ બીજા આઠ વિદ્વાન બ્રાહ્મણોએ પણ દીક્ષા અંગીકાર કરી હતી : ભારદ્વાજ ગોત્રના આર્યપિત્ત પાંચસે શિષ્યો સાથે; અગ્નિવેશ્યાયન ગોત્રના આય સુધર્મા સ્વામીએ પાંચસે શિષ્યો સાથે; વસિગોત્રના અય મંડિતપુત્રે સાડાત્રણસે શિવે સાથે; કાશ્યપગોત્રના આર્ય મૌર્યપુત્રે રાડા ત્રણ શિષ્ય સાથે; ગીતમગરના આય અકંપિતે ત્રગુસે શિવે સાથે: હારિદ્રાયણ ગોત્રના આર્ય અલભ્રાતાએ ત્રણ શિષ્યો સાથે અને કૌડિન્ય ગોત્રના સ્થવિર આય મેઇજે તથા સ્થવિર પ્રભાસે ત્રણ ત્રણ શિષ્યો સાથે, પિતા પોતાના સ શ ટળવાથી દીક્ષા લીધી. આ અગિયાર ગણધરમાંના નવ ગણુધરે તે મહાવીર સ્વામીની વિધમાનતામાં જ, રાજગૃહી નગરીમાં એક માસનું અનશન કરી, મેક્ષે ગયા હતા એટલે ગાતમસ્વામી અને સુધર્માસ્વામી એ બે જ બાકી રહ્યા હતા. આ બેમાં પણ ગૌતમસ્વામી, પ્રભુમહાવીરના નિર્વાણ પછી બીજે જ દિવસે કેવળજ્ઞાની થયા એટલે શ્રી સંધના નાયક સુધર્માસ્વામી જ ગણાયા, અને બધાય ગણધરોના શિષ્ય તેમની આજ્ઞામાં વતવા લાગ્યા. આ રીતે પ્રભુ Page #57 -------------------------------------------------------------------------- ________________ [૫૦] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ઉ૦ બલમિત્ર , 13, મહાવીરના મુખ્ય પટ્ટધર સુધર્મારવામાં થયા. આથી મેં પણ તેમને જ પ્રથમ પટ્ટધર માની આ લેખમાં તેમની પટ્ટપરંપરા વર્ણવી છે. ગતમસ્વામી પચાસ વર્ષ ગૃહસ્થપર્યાયમાં, ત્રીસ વર્ષ સાધુપમાં-ગણધર પદમાં રહી પ્રભુ મહાવીરની સેવામાં અને બાર વર્ષ કેવળો પર્યાવમાં માળી વીર નિ. સં. ૧માં ૯૨ વર્ષનું આયુષ્ય ભોગવી નિર્વાણ પામ્યા. સાધુઓમાં તે યુગવાન પાવલી, વાચક પટ્ટાવલી અને સ્થવિરાવલી વગેરે મળે છે તે બધાંને અહીં ઉલ્લેખ નથી કયા. માત્ર ગુરૂપટ્ટાવલીના આધારે વીનવણ પછીના એક હજાર વર્ષમાંના પદ પર પરાગત આચાર્યોનું વર્ણન આપ્યું છે. આ સાથે જ એક હજાર વર્ષ માં થયેલ કેટલાક રાજાઓની સ વતવાર કી માદ અહીં આપુ છું: રાજા રાજ્યકાળ વીરનિ. સં. રાજા રાજ્યકાળ વીરનિ. સં. પાલક, ગમતું 1 નવનદ ૧૫૦ ૨ ૧૫ , ૪૬૦ , મૌર્યરાજ્ય ૧૦૮ વિક્રમ રાજા - ૫૩૦ , પુષ્યમિત્ર ૩૦ ૩૫૯ , ધર્માદિત્ય ભાદલ ૫૮૧ ભનુમિત્ર | નાઈલ નર્ભવાહન ૪૦ ૪૫૩ ,, નકડ આ પ્રમાણે વીર નિ સં૦ ૬૦૫ સુધી જ રાજાઓની વંશાવલીની ક્રમશઃ યાદી મા છે. વીર નિઃ સ ૦ ૬૦૫ પછી શક સંવત શરૂ થાય છે, જેને અનુક્રમ નવાત નથી. હવે પ્રસ્તુત લેખમાં સુધર્માસ્વામીથી શરૂ થતી ગુરૂ પટ્ટપર પર આપી છે તે નાચે મુજબ છે. ૧ સુધર્માસ્વામી મગધ દેશમાં કલાક સન્નિવેશ નામક ગામમાં, અને વસ્યાયન ગોત્રમાં થિલ વિક નામક બ્રાહ્મણને ત્યાં તેમને જન્મ થયે હતા. તેમની માતાનું નામ ભક્િલા હતુ , તેમનું લગ્ન વક્ષસગોત્રની એક કન્યા સાથે થયું હતું. તેમને એક પુત્રી પણ હતી. તેમણે ચરવેદના ૫ઠી અને પાંચસો બ્રાહ્મણ પુત્રના ગુર હતા. તેમને “જે જેવો હોય તે તે થાય” એ વિષયમાં સંદેહ ડો. બે મહાવીરે તેનું નિરાકરણ કરવાથી પિત્તના ૫૦૦ શિષ્યો સાથે તેમણે ૫૦ વર્ષની વયે દીક્ષા લીધી હતી. ૨૦ વર્ષ સુધી પ્રભુની સેવા કરશે તેઓ ૧૨ વર્ષ લગી ગણનાયક પદે રહ્યા. પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં ૮ વર્ષ લગી સર્વજ્ઞ અવસ્થા ભેગવી કુલ ૧૦૮ વર્ષનું આયુષ્ય પાળી વાર નિ. સં. ૨૦ માં તેઓ વૈભારગિરિ ઉપર નિર્વાણ પામ્યા. આજે જે એકાદશાંગી વિધમાન છે તેના રચયિતા સુધર્માસ્વામી છે. તેમજ આર. ૧ એકાદર. મીનાં નામ : ૧ આચારાંગ, ૨ સૂયગડાંગ, ૩ ઠાણાંક, ૪ સમવાયાંગ, ૫ ભગવત ૬ જ્ઞાત ધર્મ કથા, ૭ ઉપાશક દશાંગ, ૮ અંતકુતુદશાંગ, ૯ અનુત્તરે અપાત, ૧૦ શ્વવ્યાકર અને ૧૧ વિપારસૂત્ર, www.jainelibrar en International Page #58 -------------------------------------------------------------------------- ________________ અક ૧–૨] ગુરૂ-પરપરા [ ૫ ] નસપમાં જે સમય છે. તેને મિલ પણ તે જ છે. ગ. મહાવીરના ૧૩ ગણધરોમાં આ પાંચમા હતા, ૨ અસ્વામી રાણીનીમાં ઋષભદત્ત પ્રભુને ત્યાં તેમને જન્મ થયું હતે. તેમની ભાતનું નામ ધારિણી હતું. માતાને સ્થાનમાં બૂનું થયું હતું તેથી તેમનુ નામ જ વૃકુમાર પાડવામાં આવ્યું. તેમણે ધર્માવીના કોંશથી ચર્ષ-ચ-ત અંગીકાર ક્યું તું. આ ી પ ા પછી તાતિએ આમ કરી તેમનું શ્રીમંત ન્યાયો સાથે લગ્ન કાચું. બહુ બુકમારે દતથી પતાનું મૃત પત્યું અને છે. આવે. ન્યાઓને પટ આપી પતાની માર્ચ દીસાય માટે તૈયાર કરી. આ વખતે ઘુમવ ની અર ચોરી કરવા આવ્યા હતા તેને પશુ એ ઉપદેશની અસર થઇ. એટલે તે પશું પોતના પ્રખ્ય સાથીના માથે દીા લેવા . બીફ ખાતું કે દ કન્યાનાં નાળા અને ખૂકુમારનાં બાળપ પણ સંસાર ત્યાગવા તૈયાર થયા. આ પ્રમાણે ૮ કન્યા, ૧૨ માપ, પ્રશ્નવ વગેરે પગાર અને જંગૂનામ પૂર્વ કેમ પક જણાએ સુધાસ્વામી પસે દીક્ષા અંગીકાર કરી જંબૂકુમારની ઉમર ૧૬ વર્ષની હતી. તેએએ વી વધુ છદ્મસ્થ અવસ્થામાં રહી ગુરૂની સેવા કરી. ૮૮ વર્ષ સુધી તે... સુપ્રધાનપદ ર ા છેવટે વીર નિમમ ૪માં ૮૬ ધની વચે તેઓ નિષ્ણુ આ પ્રમાણે મળે છે. " પામ્યા. તેમન નિર્વાણનો સંપત સુવતી ગાથા बारसवरसदि गोयमो सिद्धो वीराज बीसहि सुहम्म चउसट्ठीए जंबू वुच्छिन्न तत्थ दसठाणा || આ ગાથામાં જમૂ-વામીના નિર્વાછી જે દસ ચીજોનો વિચ્છેદ થયો. માનવામાં આવે છે તે આ પ્રમાણે જાવીઃ मणपरमोहि पुलाप आहारग खगउवसमे कप्पे । संजमति केवल मिणा व जंम्म बुच्छिन्ना ॥ ર આ રીતે આ પાંચમા આરામાં નિર્વાણ પામનાર છેલ્લામાં છેલ્લા માપુરૂષ તે જંબૂવામી થયા. તેમના પછી કે મટી ગયું નથી. ૩ પ્રભુસ્વામી ખાચળ પર્વતની તડીમાં ભાવેશ જયપુર નગરમાં પ્રત્યયન માત્રના રા યસેનને ત્યાં તેમનો જન્મ થયે તે. તેમને વિનયધર નામના નાના ભાઇ હતા. રાત્રે વિષધરને ફ્રેંચ ી મંદી તેને આપી. આથી પ્રશ્નને દુઃખ લાગ્યું અને તે દેશ છેાડી ચાલ નીકળ્યેો, ભાવીના બળે તે ભીલની પલ્લીમાં જઇ ૪૯૯ ચારના સરદાર બન્યો અને ચારીના ધંધાથી પોતાના નર્વાહ કરવા લાગ્યો. એક વાર પોતાના બધાય માજ કૃત ૨ ૩. શ્રી ધર્મસ ગજી 'चतुभत्वारिंशद्वर्षाणि युगप्रधानपर्याये थेति । ૩ ત્રણે સચમ-ચારિત્રને એક સાથે ગણીએ તે જ દસ વસ્તુએ થાય છે, નહીં ત બાર થાય છે. " તપાગચ્છપડાવલી " માં લખ્યું છે કે Page #59 -------------------------------------------------------------------------- ________________ [૫૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ સાથીઓ સાથે તે રાજગૃહીમાં જંબૂવામીના ઘરમાં જ ચોરી કરવા ગયે. તે વખતે જ બૂકુમાર પિતાની સ્ત્રીઓને ઉપદેશ આપતા હતા. આ ઉપદેશની અસર પ્રભવ અને તેના ચાર -સાથીદારે ઉપર પણ થઈ. પરિણામે તે બધાએ પિતા અધમ ધધે ડીને જબૂસ્વામી સાથે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી.૪ દીક્ષા વખતે તેમની વય ૩૦ વર્ષની હતી. તેમણે ૪૪ વર્ષ ગુરૂસેવા કરી અને ૧૧ વર્ષ યુગપ્રધાનપદ ભગવ્યું. પિતાની પાટને યોગ્ય પુરૂષની તપાસ કરતાં તેમને કોઈ પણ ચોગ્ય પુરૂષ નહીં મળી આવતાં તેમણે જ્ઞાનનો ઉપયોગ મૂક્યું. તેમાં તેમણે જણાવ્યું કે-ટ્યભવભટ્ટ જે તે વખતે બ્રાહ્મ ગ ગુરૂ પાસે યજ્ઞ કરાવી રહ્યો છે તે પિતાની પાટને યોગ્ય છે. આથી પોતાના બે શિષ્યને તેની પાસે મોકલી “૩ કદમદા થઈ તરવૈ ન જ્ઞાતે રમ્' કહેવરાવી તેને ઉપદે-કે હિસાથી કાંઈ જ લાભ નહીં થાય. આથી શયભવે છે તેના બ્રાહ્મણ ગુરૂ પાસે જઈ, તલવાર કાઢી પૂછ્યું, “મહારાજ, આમાં સત્ય શું છે તે કહે !' બીકના માર્યા ગુરૂએ તરત જણાવ્યું કે આ યાસ્તંભ નીચે શાંતિનાથની પ્રતિમા છે. અને તેના પ્રભાવથી યજ્ઞ મહિમા ફેલાવે છે. પછી એ જિનમૂર્તિ બહાર કાઢી, તેના દર્શનથી પતબંધ પામી શખ્ય ભવ ભટ્ટ : ભવામી પાસે દીક્ષા લીધી. શર્થભવ ભટ્ટને યોગ્ય જાણી પ્રભવસ્વામીએ શાસનધુરા તેમના હાથમાં સંપી. અને અનુક્રમે વીર નિ સં૦ ૫માં ૮૫ વર્ષની વયે તેઓ સ્વર્ગે ગયા. * ભવસ્વામી-સૂરિ તેમનાં માતા-પિતાનું નામ મેથી મળતું. તેઓ જાતે યજુર્વેદી બ્રાહ્મણ હતા. તેમનું ગોત્ર વક્ષસ હતું એક વખત તેઓ રાજગૃહીમાં યજ્ઞ કરાવતા હતા ત્યાંથી પ્રભવસ્વ મીએ તેમને પ્રતિબવ પબડી દીક્ષા આપી. જ્યારે તેમણે દીક્ષા લીધી ત્યારે તેમની પત્ની સગર્ભા હતી. થોડા સમયે તેણે એક પુત્રને જન્મ આપ્યું. આ પુત્રે પણ બાલ્યાવર માં જ પિતા પાસે દીક્ષા લીધી તેનું નામ નક મુનિ રાખવામાં આવ્યું. દીક્ષા પછી ય રે * જબુવાન અને પ્રભવસ્વામી વગેરે પ૨૭ જણાએ એકી સાથે દીક્ષા લીધી હતી તેના સ્મારકરૂપે મથુરામાં પ૭ હૂપ બન્યા હતા. “દોર સૌભાગ્ય’ કાવ્યના ૧૪ મા સ મ માં તેને આ પ્રમાણે ઉલ્લેખ મળે છે : जंबूप्रभवमुख्यानां मुनीनामिह स प्रभुः। ससप्तविंशतिं पंचशतीं स्तुपान् प्रणेमिवान् ॥ २५० ।। ૫ દરવંશાવલીમાં લખ્યું છે કે “વાર નિ, સં૦ ૭૫ માં પાર્શ્વ પ્રભુની પદે પરંપરામાં થયેલા રતનપ્રભસૂરજ એ એઈસ (એસિયા) નગરમાં ચામુંડા દેવીને પ્રતિબધી ઘણા જીવને અભયદાન દીધું અને તેનું નામ સાચિલા (સચ્ચાઈ કા) પાડયું પુનઃ એ જ નગરીના રાજા ઉદયદેવ પરમારને પ્રતિભાથી તેની સાથે ૧૯૬૦૦૦ ગાત્રીઓને જૈનધર્મમાં સ્થિર કર્યા, અને ત્યાં પાર્શ્વપ્રભુ ની પ્રતિમા સ્થા પી, આ વખતથી ઉપદેશ જ્ઞાતિ અને ઉપદેશગચ્છ સ્થપાય, જે અત્યારે સવાલ તિના નામથી ઓળખાય છે. આ રીતે એક સવાલ સમાજના આદ્ય ઉપાદક શ્રી રત્નપ્રભસૂરિજી છે. આવી જ રીતે ભિન્નમાલમાંથી જે જેને થયા તે શ્રીમાલ અને પદ્માવતીનગરીમાંથી જે જેને થયા તે પિરવાલ કહેવાયા. ain Education International Page #60 -------------------------------------------------------------------------- ________________ અ'ઃ ૧–૨] ગુરૂ-પપરા [ગ્ન ] ગુરૂમેં જાણ્યું કે તેનું આયુષ્ય આપે છે ત્યારે ગુરૂએ પેતાના ચિંનું ાન ઉજ્જવળ કરવા માટે તેને માધ્યમમાં સ્થિર કરવાના ભયથી કરાવૈકાલિક સુત્ર નાળ્યુ. આ ગ્રંથના અધ્યયનથી છ મ્ સના ટૂંકા ગાળામાં આત્મકલ્યાણ સાધી મનક મુનિ સ્વર્ગે ગયા. આ દશવૈકાલિક સૂત્ર આજે પણુ વિદ્યમાન છે. અને ચાર મૂળ મૂત્રામાં તે પ્રથમ ગણાય છે. તેમાં સાધુએનાં આચારનું વણન છે. આ સૂત્રનું મહત્ત્વ બતાવતી નચેની ગાથાઓ ધર્મ સાગર ઉપાધ્યાયે ‘તપગચ્છપટ્ટા લી'માં આપી છેઃ तं विकालवेलायां दशाध्ययनगर्भितम् । दशवेकालिकमिति नाम्ना शाखं यभूष तत् ॥ १ ॥ अतः परं भविष्यति प्राणिनो ह्यरूपमेधसः | कृतार्थास्ते मनकवत् भवंतु त्वत्प्रसादतः ॥ २ ॥ श्रुतांभोजस्व किंजल्कं दशवैकालिकं यदः । आचम्याचम्य मोहन्तामनगरमधुना ॥ ३ ॥ इति संघोपधन श्रीभवरभिः । दशवेकालिको ग्रंथो न संपन मदात्मभिः || ४ || परिशिष्टपर्व | શષ્યભવર ૨૮ વર્ષ ગૃહસ્થા ાસમાં, ૧ વર્ષ ગુરૂસેવામાં અને ૨૩ વર્ષ યુગપ્રધાનપદે રહી કુલ ૬૨ વર્ષનું અયુષ્ય ભોગવી વીર નિ॰સ ૯૮માં સ્વર્ગે ગયા, ૫ યશેાભદ્રસ્વામી-સૂરિ આમના વિશેષ પરિચય નથી મળા તે વર્ષની ભર યુવાન વયે શભવરિ પાસે દીક્ષા સેવામાં અંતે પ વધુ પ્રભા રહી ૮ તે સ્વર્ગે ગયા. તુરંગીકાયન ગોત્રના હતા તેમણે ૨૨ લીધી હતી. દીક્ષા પછી ૧૪ વર્ષ ગુરૂ વર્ષની વયે વીર ન॰ સ ૧૯૮માં શિષતા——અત્યાર સુધી આચાર્યની પાર્ટ એક જ આચાર્ય આવતા, પણ્ યશામરિની પાડે છે. ચાના નામ મળે છે. આનુ કારનું એ છે કે રાત્રિના પ્રથમ પરનું આયુષ્ય અલ્પ દાવાથી બીન આચાય ભદ્રાપુરવાની તેમની પાર્ટ ગાયા. આ રીતે છઠ્ઠો પાર્ટ બે આચાયોનાં નામ મળે છે. કામ કામ સ્થળે બન્ને નામા ભિન્ન ગણીને સંખ્યામાં વધારો કરેલો મળે છે. $ સભૂતિવિજયસૂરિ અને સદ્રબાહુવામી-સૂરિ સ િવિજયનો વધુ પરિચય નથી મળતો. તેમણે કર મેં વર્ષે દીક્ષા લીધી હતી, ૪૦ વર્ષ ગુરૂસેવ કરી હતી અને ૮ વર્ષ યુગ પ્રધાનપદે રહ્યા હતા. આ રીતે ૯૦ વની વચ્ચે વીર નિરુ સ ૧૫૬માં તેમ્પ મેં ગયું. આ અચય શા શ્રી થુકીભદ્રજીના ગુરૂ તરિકે ઘણી ખ્યાતિ પામ્યા છે. હું ચાર મૂળ સૂત્રોનાં નામ : ૧ દરાકાલિક ૨ ઉત્તરાધ્યયન, ૩ આધનિયુકિત, ૪ આવશ્યક. ચયા સાત્તિનું જ્ઞાન કરાવનારાં આ સૂત્રેા સાધુએ ને પ્રથમ ભણાવાય છે. તેથી મૂત્ર વાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક વિર્ષ ભદ્રબાહુવામીને જન્મ દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં, બ્રાહ્મણ જ્ઞાતિમાં, પ્રાચીન ગેત્રમાં થયો હતો. કહેવાય છે કે તેમને વરાહમિહીર નામને ભાઇ હતે. યશોભદ્રસૂરિના ઉપદેશથી બને ભાઈઓએ તેમની પાસે દીક્ષા લીધી હતી. બન્ને ભાઈ' ગુરુસેવામાં રહી શાસ્ત્રાભ્યાસમાં નિપુણ થયા હતા, પરંતુ વરાહમિહીરને રવભાવ ધી હોવાથી ગુરૂએ તને આચાર્યપદને અગ્ય જાણી ભદ્રબાહુને આચાર્યપદ આપ્યું. આથી વરાહમિહીરને કે વિશેષ વળે, પણ તે કાંઈ ન કરી શકે. ગુરૂના સ્વર્ગગમન પછી ભદ્રબાહુ પાસે તે આચાય પદ માંગ્યું, પણ તેમણે પિતાના સ્વર્ગસ્થ ગુરૂની ઇચ્છા પ્રમાણે તે માટે ઈ-કાર કર્યો. આથી વરાહમિહીરે ગુસ્સામાં આવી સાધુવેશને ત્યાગ કરી રાજ્યાશ્રય લીધો. ત્યાં ગયા પછી પણ તેણે બે પ્રસંગે ભદ્રબાહુના વિરોધ કર્યો, પણ કંઈ સફળતા ન મળી પણ સા મેળવવાના લેભમાં તેણે ત્યાં સુધી ગર હાંકી કે ‘સિંહલગ્નના સ્વામીએ મારા ૬ પર પ્રસન્ન થઈને મતે ગ્રહમંડલનું નિરીક્ષણ કરાવ્યું જેથી હું તિપ-નિમિત્ત જાણ વા માં સૌથી શ્રેષ્ઠ છું.' પણું આ ગપ વધુ વખત ન ચાલી છેવટે તે અપમાનિત થઈ મરણ પામી વ્યતર બને અને શ્રીસ ધને ઉપદ્રવ રવા લાગ્યું. છેવટે ભદ્રબાહુવામીએ તે ઉપદ્રવના નિવારણ માટે ઉવસ: હસ્તાત્ર બનાવ્યું છે અત્યારે પણ મહાકાભા ક ગણાય છે. ભદ્રબાહુ સ્વામીએ જનશાસન અને જૈનસ હિત્ય ઉપર બહુ ઉપકાર કર્યો છે. તેઓએ આ પ્રમાણે દશ નિયું કતઓ રચી છે: ૧ આવપક નિયુકત, ૨ પચ્ચખાણુ યુકિત, કે ઘનિર્યુકિત, ૪ ડિઇનયુકિત, ૫ ઉત્તરાધ્યન નિયું કત, ૬ અચાંગ નિકિત, 19 સુયગડાં મનિયુકિત, ૮ દમકા લક નિર્યુકિત ૯ વ્ય હર નિયું કત અને ૧૦ દશ કલ્પ નિર્યુકિત. આ ઉપરાંત છે ખેદ સૂવો પણ તેમણે રચ્યાં છે : ૧ નિશીથ, ૨ બહ૫, ૩ પંચકલ્પ, ૪ વ્યવાર, ૫ દક્ષ શ્રાદ્ધધ અને ક મ ા િશય. દશાશ્રુતસ્કંધમાંથી કલ્પસૂનનું ઉદ્ધરણ ૫ તેમણે જ મ્યું છે, જે સૂવ પર્યુષણ પર્વ છેલ્લા પાંચ દ સ ાં સંધ સમક્ષ વચાય છે. આ રીતે તે જિનશાસનના મહાન ઉપકારી છે. તેમના માટેની નીચેની બે સ્તુતિ કે મનનીય છે : उवसग्गहरं थुत्तं काउणं जेण संघकल्लाणं । करुणापरेण विहियं स भद्दबाहु गुरु जयह ॥ ( વિજયપ્રશસ્તિ ટીકા, પૃ૦ ૧૧૮ ની સંગ્રહગાથા) यत्कीर्तिगंगा प्रसृतां त्रिलोक्यामालोक्य किं षण्मुखतां दधानः । जगदभ्रमीभिर्जननों दिदृशुर्गगामुतोऽध्यास्त मयूरपृष्ठम् ॥ ( હીરસૌભાગ્ય કાવ્ય પૃ૦ ૧૫૧ ) છ ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી માને છે કે આ ઘટના બીન ભદ્રબાહુસ્વામી સાથે સંગત થાય છે. ૮ આ સ્તોત્રનું મહત્વ બતાવતાં હીરસગ્યકાર (સર્ગ ૪, ગ્લૅ. ૨૯ માં) લખે છે કે: उपप्लवो मंत्रमयोपसर्गहरस्तवेनावधि येन संघात् । जनुष्मतो जांगुलिकेन जाग्रदूगरस्य वेगः किल जांगुलिभिः ॥२९॥ www.jainelibrary Page #62 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા [૫૫] સંધ ઉપર મહાન ઉપકારારી શ્રી ભદ્રાહુસ્વામી ૭૫ વર્ષની ઉંમરે વીર નિ. સં૦ ૧૭૦ માં કુમારગિરિ પર્વત ઉપર સ્વર્ગે ગયા. તેમણે ૪૫ વર્ષની વયે દીક્ષા લઈ, ૧૭ વર્ષ સુધી ગુરૂસેવા કરી ૧૪ વર્ષ યુગપ્રધાનપદ ભગવ્યુ હતું. તેમના વખતમાં જિનશાસનનું મહત્ત્વ વધારનારે એક પ્રસંગ બન્યો હતો તે આ પ્રમાણે છે : પોતાના ગુરૂભાઈ શ્રી સંભૂતિવિજયસૂરિના શિષ્ય થુલીભદ્રજી તેમની પાસે 'પૂર્વજ્ઞાનને અભ્યાસ કરવા ઇચ્છતા હતા. પણ ભદ્રબાહુસ્વામી તે વખતે નેપાલમાં ધ્યાનમાં રહેતા હોવાથી તેમને વાચા આપવાને અવકાશ ન હતું. શ્રીસ ઘને આ વાતની જાણ થતાં તેણે બે ગીતાર્યો દ્વારા તેમને કહેવરાવ્યું કે “આપ સાધુઓને વાચના આપો.' પ્રથમ તે ભદ્રબાહુએ ના પાડી. આથી ફરી શ્રીસંઘે તેમને પૂછો કે “ સંધની આજ્ઞા ન માને તેને શું પ્રાયશ્ચિત આવે ?” સજીિ સંઘની મહત્તા સમજતા હતા એટલે તેઓ તરત જ સમજી ગયા અને અમુક અમુક સમયે પાંચસો સાધુઓને વાચા આપવાનું સ્વીકયુ . શ્રીસધનું કેટલું મકવ છે તે આ પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાય છે તેએ અતકેવલી અને સંપૂર્ણ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. દિગંબર માન્યતાનો જવાબ–ભદ્રબાહુવામી માટે દિગંબર ગ્રંથમાં તેમના વખતે શ્વેતાંબર દિગબરના ભેદ પડય; મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત તેમની પાસે દીક્ષા લીધી વગેરે વાતે મળે છે. પરંતુ વીર નિ સં૦ ૧૭૦ માં ચદ્રગુપ્ત રાજા હતું જ નહી. વળી ભદ્રબાહુ સ્વામી પિતાના સ્વર્ગ "મન વખતે દક્ષિણમાં ગયા જ નથી. આ રહ્યાં એ સંબંધી દિગબર વિદ્વાનનાં મતે : ૧. શ્રવણબેલગતના ચંદ્રગિરિ પર્વતમાંના એક શિલાલેખમાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તને ઉલ્લેખ છે. આ લેખ શક સં૦ ૫૭૨ આસપાસને હોવાનું અનુમાન છે. આ ઉપરથી એટલે નિર્ણય થાય છે કે વિક્રમની આઠમી સદીના પ્રારંભમાં દિગંબરામાં એ માન્યતા હતી કે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ભદ્રબાહુ પાસે દીક્ષા લીધી હતી. પણ એ લેખમાં ભદ્રબાહુને તે તે તકેલી લખ્યા છે કે ન તે ચંદ્રગુપ્ત મૌર્ય લખે છે. ૨. હરિયુકૃત ‘બતથા કાશમાં મળે છે કે ઉજજયિતોના રાજા ચંદ્રગુપતે ભદ્ર - બાહુ પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે પાટલીપુત્રના મર્યા ચંદ્રગુપ્ત દીક્ષા નહોતી લીધી, કિન્તુ ઉજજયનીના ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી. અર્થાત આ ચંદ્રગુપ્ત પણું અનુદે અને ભદ્રબાહુ પણ જુદા. વળી આ ગ્રંથ રાંક નં ૦ ૫૩ ને બને છે એટલે પ્રાચીન પણ ન ગણાય, ૩, પાર્શ્વનાથ વસતીમાં શક સંજે પર૨ ની આસપાસ એક શિલાલેખ મળે છે, તેમાં સાફ લખ્યું છે કે, “ બતકેવલી ભદ્રબાહુસ્વામીની પરંપરામાં થયેલ નિમિત્તતા ભદ્રબાહુએ દુકાલ સંબધી ભવિષ્યવાણી કરી.” અર્થાત્ આ નિમિત્તવેત્તા ભદ્રબાહુ જુદા અને મૃતકેવલી ભદ્રબાહુ જુદા સમજવા. ૪. ભારક રનનદીકૃત “ભદ્રબાહુ ચરિત્ર” જે ૧૬ મા સેકાના પ્રારંભનું છે, તેમાં તે ચંદ્રગુપ્તને અવન્તિ દેશને જીતનાર અને ઉજજયિનીના રાજા તરીકે સંબોધે છે. અર્થાત્ જેણે દીક્ષા લીધી હતી તે રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત ન હતા. www.jainelibrary lain Fducation International Page #63 -------------------------------------------------------------------------- ________________ [૫૬] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ૫. ભટ્ટારક શુભચંદ્રજી તે પ્રથમ ગધર ભદ્રબાહુને જ સંબોધે છે. અર્થાત્ શ્રુતકેવલી ભદ્રબાહુ સાથે મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તને કશો સંબંધ નથી. ૬. સરસ્વતી મચ્છની નદીપટ્ટાવલી જેમનાથી પ્રારંભ થાય છે તે બીજા ભદ્રબાહુ છે અને તેમના શિષ્ય ગુપ્તગુપ્ત છે. ડે. ફલીટનું માનવું છું આ બીજા ભદ્રાહુએ દક્ષિણની યાત્રા કરી હતી, અને ચંદ્રગુપ્ત એ એમના શિષ્ય ગુપ્તિગુપ્તનું જ બીજું નામ છે. અર્થાત્ આ બીજા ભદ્રધ્યાહુ વિક્રમના બીન સૈકામાં થયા છે. દિગબર 2થેની જેમ શ્વેતાંબર ગ્રંથમાં શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી પાસે મૌર્યસમ્રાટ ચંદ્રગુપતે દીક્ષા લીધાને ક્યાંય ઉલ્લેખ નથી. એક તે એ બને સમકાલીન નથી, વળી જેમ ચાણક્ય મંકીના અતિમ અનશનનો ઉલ્લેખ મળે છે તેમ જ મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હોત તે તેને ઉ૯લ પણ જરૂર મ ત. આ મહાપ્રતાપી સમ્રાટ દીક્ષા લે અને તેના ઉલ્લેખ સુદ્ધાં ન મળે એ વાત સંભવિત નથી લાગતી. આ માટે વિશેષ જિજ્ઞાસુએ “વીર નિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના” તથા “દિગંબર શાસ્ત્ર કેસે બને ” શીર્ષક નિબંધ જેવા. મે પણ અહીં તેને જ ઉપયોગ કર્યો છે. ૭ સ્થૂલિભદ્રજી મગધ દેશના પાટલીપુત્ર (હાલનું પટાણા ) નગરમાં, બ્રાહ્મણ જાતિનાં ગૌતમ ગાત્રા ! શડાળ મંત્રીને ત્યાં તેમને જન્મ થયે હતો. તેમની માતાનું નામ લક્ષ્મી દેવી હતું. તેમના પિતા કુલ ૫પર મત મ ' પદે હતા અને એ બંધા જનધર્મી હતા. પ્રથમ નંદના વખતથી તેમના કુટુંબમાં મશીપ ચાલ્યુ આવતું હતું શકડાળ નવમાં નંદના મંત્રી હતા. સ્થૂલભદ્રજીને સિરિયક (શ્રીમક) નામે ભાઈ અને જખા, જખદિના ભૂયા, ભૂયદિન્ના, સેણ, વેણા અને રે' નામની સાત બહેને હતી. યુવાવસ્થામાં સ્થૂલભદ્ર કેશ નામક વેશ્યાના અનુરાગમાં પડયા હતા. તેમના પિતા મંત્રી શંકડાળ વરૂચિનામક બ્ર લાગુ પડયું ના ભોગ બની રાજકોપથી બચવા પિતાના પુત્રના હાથે જ ભરરાજસભામાં, મરણ પામ્યા હતા. તેમના મરણ પછી વરરૂચિનું કાવવું કુટી ગયું અને સિરિયકના કહેવાથી રાજાએ સ્થૂલભદ્રને મંત્રીપદ માટે નિમંત્રણ મોકલ્યું. બાર વર્ષે કેશાનુ ઘર છોડી સ્થૂલભદ્ર રાજસભામાં ગયા, અને ભત્રીપદના સ્વીકારને જવાબ વિચાર કરીને આપવાનું કહ્યું. ઉધાનમાં વિચાર કરતાં કરતાં તેમને સાધુપણું લેવું ગ્ય જણાયું અને ત્યાં જ વેશ પરિવર્તન કરી રાજસભામાં જઈ “ધર્મલાભ” પૂર્વક બોલ્યા: हस्ते मुद्रा मुखे मुद्रा मुद्रा स्यात् पादयोर्बयोः । तत्पश्चात् गृहे मुद्रा व्यापारं पंचमुद्रिकम् ॥ १ ॥ પછી સંભૂતિવિજયસૂરિ પાસે જઇ સવિધિ દીક્ષા લીધી અને શાસ્ત્રોને અભ્યાસ કર્યો. આ અસામાં ભયંકર બાર દુકાળી પડી તેથી શ્રુતજ્ઞાન ઘટવા લાગ્યું હતું. સ્થૂલભદ્રજીએ અતિમ શ્રત કેવળી ભદ્રબાહુ સ્વામી પાસે જઈ પૂર્વને અભ્યાસ કર્યો. એક વખત તેમની સાત બહેને તેમને વંદના કરવા આવી, તે વખતે તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સિંહનું Page #64 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨ ] ગુરૂ-પરંપરા [૫૭] રૂપ કર્યું. આ વાતની ભદ્રબાહુસ્વામીને ખબર પડતાં તેમણે સ્થૂલભદ્રજીને વધુ વિધા માટે અયોગ્ય જાણી પૂર્વનું જ્ઞાન આગળ આપવાની ના પાડી, પણ શ્રીસંધના આગ્રહથી છેલ્લાં બાકી રહેલાં સાડાત્રણ પૂર્વ મૂળમાત્ર શિખવ્યાં. આ રીતે સ્થૂલભદ્રજી ૧૦ પૂર્વ અર્થ સહિત અને ૩ પૂર્વ મૂળ શિખ્યા. તેઓ અંતિમ ચૌદ પૂર્વધર થાય, તેમણે કોશા વેશ્યાને પ્રતિબધી શ્રાવિકા બનાવી હતી. તેમને માટે કહ્યું છે કે – केवली चरमो जंबूस्वाम्यथ प्रभवः प्रभुः। शय्यभवो यशोभद्रः संभूतिविजयस्तथा । भद्रबाहुः स्थूलिभद्रः श्रुतकेवलिनो हि षट् । જંબૂસ્વામી છેલ્લા કેવળી થયા અને સ્થલિભદ્ર સુધીના છ આચાર્યો મૃતકેવળી થયા. સ્થૂલિભદ્રજીના સમયમાં એક મહાન રાજ્યક્રાન્તિ થઈ : નંદ વંશને વિનાશ થયો અને મહાપંડિત ચાણક્ય મંત્રીશ્વરે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. આ અરસામાં જ જનસંધમાં “અવ્યક્ત” નામને ત્રીજો નિદ્વવ થયો. આય મહાગિરિસુરિ અને આર્ય સુહસ્તિસૂરિ આર્ય મહાગિરિને વધુ પરિચય નથી મળતું. તેઓ એલાપત્ય ગોત્રના હતા. તેમણે ૩૦ વર્ષની વયે સ્થૂલિભદ્રજી પાસે દીક્ષા લીધી હતી. ૪૦ વર્ષ ગુરૂસેવામાં અને ૩૦ વર્ષ યુગ પ્રધાનપદે રહી બરાબર ૧૦૦ વર્ષની વયે વીર નિ સં૦ ૨૪૫ માં સ્વર્ગવાસી થયા. તેઓ મુખ્ય પટ્ટધર અને ગચ્છનાયક હોવા છતાં પોતે જિનકલ્પની તુલના કરતા હોવાથી ગચ્છની વ્યવસ્થા અને સંભાળ તેમના નાના ગુરૂભાઈ આર્ય સુહસ્તિસૂરિ કરતા હતા. આ કારણે જ એક પાટે બે આચાર્યો થયા. તેઓ પરમ ત્યાગી અને એકાન્તપ્રિય હોવાથી ગચ્છની સારસંભાળનું કામ આર્ય સુહસ્તિસૂરિને માથે હતું. આર્ય મહાગિરિજીના સમયમાં નીચે પ્રમાણે ચેથા અને પાંચમાં નિહ્નો થયા : વીર નિ સં ૨૨૦ માં આર્ય મહાગિરિજીના શિષ્ય કૌડિન્યના શિષ્ય અAમિત્ર સામુચ્છેદિક’ મત (શુન્યવાદ) સ્થાપ્ય એટલે તે ચોથે નિવ ગણાય. અને વીર નિ. સં૦ ૨૨૮ માં તેમના શિષ્ય ધનગુપ્તના શિષ્ય ગંગદત્ત “દિક્રિય” મત સ્થાપ્ય એટલે તે પાંચમે નિવ્રુવ ગણાયે. આ બન્ને નિહ્નના મતે લાંબા સમય ચાલ્યા નહીં. તેમના મતનું અસ્તિત્વ લો પાઈ ગયું અને પછીના કેટલાક નિહ્નના મત બીજામાં ભળી ગયા. આર્ય સુહસ્તિસૂરિને પણ વિશેષ પરિચય નથી મળતું. “ પરિશિષ્ટ પર્વમાં લખ્યું ૯ વીર નિ સં૦ ૬૦૯ સુધીમાં ૭ નિહ્ન થયા. નિદ્ભવ એટલે સત્યને ગોપવવું. ભ. મહાવીરના અવિભકત સંધમાં નિહ્નએ સિદ્ધાંતભેદ અને ક્રિયાભેદથી નવા મતે કાઢથા છે. પ્રથમના બે નિહ જમાલી અને તિષ્યગુપ્ત ભ. મહાવીરના નિર્વાણ પૂર્વે અનુક્રમે ૧૪ અને ૧૬ વર્ષ થયા છે. તેથી તેમને વિશેષ પરિચય નથી આપે. બાકીનાને પણ વિષયાંતરના ભયથી નથી આપે. જિજ્ઞાસુઓએ એ વસ્તુ આવશ્યક નિર્યુકિત તથા વિશેષાવશ્યક ભાઓમાંથી વી. Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮ ] છે કે આ માગિરિજી પતિ રક્ષિત થયા હતા. શ્રી જૈન સત્ય પ્રકારા-વિરોપાંક [વર્ષ ૪ તથા આપ સુસ્તિ∞ બને ભાષાવસ્થામાં સાધ્વીજી દ્વારા જુએ : तौ हि पक्षार्थया बाल्यादपि मात्रेय पालितौ । इत्यादौ जातौ महागिरिसुहस्तिनौ । पर्व १०, श्लो० ३७ । તે માલવદેશની રાજધાની ઉજ્જયિનીમાં ચતુર્માસ રહ્યા હતા ત્યારે તેમણે ભદ્રા શેઢણીના પુત્ર અતિસુકુમારને પ્રતિબધી દીક્ષા આપી હતી. અવન્તિસુકુમારે દીક્ષા સીધી તે જ દિવસે સ્મશાનમાં અનશન કર્યુ અને એ જ રાતે શીયાળીએ તેમને પોતાનુ ભઠ્ય બનાવ્યા. પદ્મથી તેમની માતાએ પણ વ સાથે દીા લીધી. વન્ત સુકુમાર મરણ પામી નલિનીશુક્ષ્મ વિમાનમાં દેવ થયા. કેટલાક વર્ષ પછી અવન્તિસુકુમારના પુત્રે પોતાના પિતાના સ્વર્ગવાસસ્થાને અવન્તિપાર્શ્વનાથનું બધ્ધ મંદિર બંધાવ્યું स्थाने स्ववत्रिदिवंगतस्य व्यधादवन्तिसुकुमालसूनु: :1 नाम्ना महाकाल इतीह पुण्यपानीयशालामिव सर्वशालाम् ( હસી સામાન્ય, સબ ૪, Â ૪૨. આ ઉપરાંત ખાસ હસ્તિપઐ સમ્રાટ્ કના પૌત્ર અને ભાવી ભારતમા સ’પ્રતિને યુવરાજ અવસ્થામાં જ પ્રતિબંધી જૈનધમ બનાવ્યો હતા. ભારતસમ્રાટ બન્યો પડી પણ અપ્રતિએ જૈનધમનું શ્રદ્ધા પૂર્વન પાલન કરી ભારતમાં અને ભારત બાદ નામનો પ્રચાર કર્યો હતો. સંપ્રતિનું ૧૦ વર્ષનું ભાયુષ્ય હતું અને જૈનધમ કાર્યા પછી તેને રોજ એક જિનમંદિર બંધાવવાની પ્રતિમા હતી. તેણે સકાબ જિનમદિ છત્રીસ હત્તર દિશાના છગૃહાર, સવાકાડ જિનબિંબ, પંચાણુ હામ ધાતુ પ્રતિભા અને સાતમા દાનશાળા કરવી હતી. તેણે સચ્છિના ઉપદેશથી અનેક તીર્થાના કોવાર કરતો હતો અને કેટલેક સ્થળે નવાં મંદિર બંધાવ્યાં હતાં. સંક્ષેપમાં તેણે નીચે પ્રમાણે સાર્યો કરાવ્યાનો ઉલ્લેખ મળે છે શકુનિવિહારના જીર્ણોદ્વાર કરાબ્યા. મરૂદેશમાં ધાંધણી નગરમાં પદ્મસ્વામીનું, પાવાગઢમાં સભવનાથનું, હમીગઢમાં પાનનું, કોગરિમાં નેમિનાથનું, પૂર્વ દિશામાં શીશનગરમાં સુધાનાથનું, પશ્ચિમમાં વપતનમાં......., ઇડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું, તેણે સિદ્ધાચળ, સીવતગિરિ ( સમેતશિખર ? ), ગિરનાર, શ ંખેશ્વર, નદીય ( નાંદીયા, જ્યાં ઇચિતરવામીની મૂર્ત્તિ છે. ), બામણવાડા ાદિ સ્થાનોની સુધ સાથે યાત્રા કરી હતી. ત્યાં યાત્રાઓ યુ કરી હતી. કમલમેર પર્વત ઉપર સુપ્રતિષે બંધાવેલ જિનમંદિર વિમાન છે એમ “ શંકરનાં લેખ છે. તે વખતે તેની મા થની હતી. નિરાધાર, ગરીબ. અનાય અને નિશિ પ્રાણીને કોઇ ન મારે તે માટે સંપ્રતિએ ક્રૂરમાન કાઢયાં હતાં. વળી તે વખતના સાધુ સાયને એકત્રિત કરી જૈનધર્મના પ્રચાર માટે જુદા જુદા પ્રદેશોમાં સાધુઓના વિસ્તારની સગવડ કરી આપી હતી. Page #66 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] ગુરૂ-પરંપરા [ ૧૮ ] આર્ય સુહસ્તિ વીર. નિ. સં. ૨૮૧માં સ્વર્ગવાસી થયા અને તે પછી બે જ વર્ષે વીર નિ. સં. ૨૪૩માં સંપતિને સ્વર્ગવાસ થયે. સુધર્માસ્વામીથી લઇને આર્ય સુહસ્તિ સુધી નિગ્રન્થગચ્છ કહેવાય. ૯ સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ આ બન્ને આચાર્યો એક જ ગુરના શિષ્ય અને વ્યાઘાપત્ય ગોત્રના છે. બન્નેએ ઉદયગિરિ, અંડગિરિની ગુફામાં કરડવાર સુરિમંત્ર જાપ કર્યો હતો તેથી નિગ્રંથગચ્છનું બીજું નામ કેટિગ પડયું. ૧૦આ ગચ્છત પરિચય હીરસોભાગ્ય (સર્ગ ૪ શ્લોક ૪૪)માં આ પ્રમાણે છે : प्रीति सृजंति पुरुषोत्तमानां दुग्धाम्बुराशेरिव पद्मवासा । ह्रदाजिनं बिभ्रत आविरासीत् तत्मरियुग्मादिह कौटिकाख्यः ॥ આ સૂરિમહારાજે જ્યાં જાપ કર્યો હતો તે સ્થાને મહામેધવાહન રાજા ખારવેલે ૧૧ એક સ્થાન બનાવી ત્યાં શિલાલેખ કોતરાવ્યો હતો. સુસ્થિતિસૂરિ વીર વિ. સં. ૩૭ર માં સ્વર્ગવાસી થયા. આ સમયે આર્ય ખપૂટાચાર્ય વિદ્યમાન હતા.૬૨ ૧૦ આર્ય મહાગિરિજીના બીજા શિષ્યો બહુલ અને બલિસ્સહ થયા. તેમાં બલિસ્સહના શિષ ઉમાસ્વાતિ વાચક થયા. તેમણે તત્ત્વાર્થાધિગમસૂત્ર, પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ આદિ પાંચસે પ્રકરણ રચ્યાં હતાં. તેમના શિષ્ય શ્યામાચાર્યજી થયા. તેમનું બીજું નામ કાલિચાય” હતું અને તેમણે ઈંદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવ્યું હતું. તેમણે પન્નવણું સૂત્ર રચ્યું હતું. તેઓ વીરનિ સં૦ ૩૭૬ માં સ્વર્ગે ગયા. તેમના શિષ્ય સાંડિલ્પ થયા, જેમણે આતમર્યાદા ૧૧ મહામેઘવાહન રાજા ખારવેલ, મહારાજા મેડાને વંશજ હતે. નંદરાજ ગષભદેવની જે સુવર્ણ પ્રતિમા લઈ ગયા હતા તેને તે પુષ્યમિત્રના સમયમાં તેને હરે કલ'ગમાં પાછી લાગ્યું હતું અને તેની કુમારગિરિ પર્વત ઉપર આર્યસુસ્થિતસૂરિ પરે પ્રતિષ્ઠા કરાવી હતી. તેના વખતમાં બારદુકાળી પડવાથી આગમજ્ઞાન નષ્ટ થતું જોઇ દુકાળા ઉતર્યા પછી તે વખતના પ્રસિદ્ધ આચાર્યો-આર્ય સુસ્થિતસૂરિ, સુપ્રતિબદ્ધસૂરિ, બકિસ્સહ, બે ધિલિંગ, દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, નક્ષાત્રાચાર્ય, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વગેરે કુલ પાંચસો સાધુએ; આર્યા પણ વગેરે સાતસે સારીએ, કલિંગરાજ, ભિક્ષુરાજ, સીવંદ, ચૂક, સેલક વગેરે ભાવકે; કલિક મહારાણી પૂર્ણમિત્રા આદિ સાતસો શ્રાવિકાઓ : એમ ચતુર્વિધ સંવે ભેગા મળી પૂર્વધ એ આગમજ્ઞાન સંગ્રહ્યું. આ રીતે આ રાજા દ્વાદશાંગીને સંરક્ષક બન્યો. ખાયેલ વીર નિ સં૦ ૩૩૦ માં સ્વર્ગે ગયા પછી તેને પુત્ર વક્રરાય પણ જનમ થયો. તે વીર નિ સં૦ ૩૬૨ માં સ્વર્ગે ગયે. તેને પુત્ર વિદુરરાય પણ જૈનધર્મી હ. “હિમત પેલાવલી ”ના લેખ પ્રમાણે તે વીર નિ સં૦ ૩૭૨ માં સ્વર્ગે ગયો. ખારવેલને હાથીગુફાને લેખ પ્રગટ થઈ ગયો છે. ૧૨ આર્ય ખપૂટાચાર્યના સમય માટે મતભેદ છે. “વીરવંશાવલી’ અને ‘તપાગચ્છપટ્ટા Page #67 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : ૧૦ ઇદ્રદિવસૂરિ આમને વધુ પરિચય નથી મળતા. વીર. વિ. સં. ની પંચમી શતાબ્દીના આ મહાપ્રતાપી જૈનાચાર્ય થયા. એમના સમકાલીન બીજા કેટલાય પ્રસિદ્ધ આચાર્યો થયા છે : વીર નિ. સં. ૪૫૩માં ગદ્ધભિલ્લને નાશ કરાવનાર કલિકાચાર્ય, ઉ. ધર્મસાગરજીના મત પ્રમાણે આર્ય ખપૂટાચાર્ય; વીર નિ. સં. ૪૬૭માં આર્યમંગુ, વૃદ્ધવાદીસૂરિ, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ વગેરે. ઇંદ્રદત્નસૂરિજીના નાના ગુરૂભાઇ કિયગ્રંથસૂરિ થયા. તેમણે અજમેર પાસેના હર્ષપુર નગરના બ્રાહ્મણોને પ્રતિબધી યજ્ઞમાં થતા બકરાને બલિ બંધ કરાવ્યું હતું અને જૈનશાસનની પ્રભાવના કરી હતી. તેઓ કાશ્યપ ગોત્રના હતા. વિશેષ માટે જુઓ 'કલ્પસૂત્ર સુબાધિકા.” “વાર વંશાવલીમાં પણ સંક્ષિપ્ત પરિચય મળે છે. કાલકાચાર્ય સંબંધી ખુલાસે–આ નામના ચાર આચાર્યો થયા તે આ પ્રમાણે ૧-ઇંદ્રપ્રતિબંધક, પ્રજ્ઞાપના સૂત્રના કર્તા અને જે સ્વાભાચાર્યના નામથી પ્રસિદ્ધ છે તે કાલિકાચાર્ય વીર વિ. સં. ૩૨૦ થી ૩૩૫ સુધીમાં થયા. ૨–અવિનીતશિષ્યત્યાગી, આજીવિકા પાસે નિમિત્ત શાસ્ત્રનું અધ્યયન કરનાર, ગદંભિલ્લ રાજાને નાશ કરાવનાર, ઇંદ્રના પ્રશ્નના ઉત્તરદાતા-ઇંદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવનાર, પાંચમના બદલે એથની સંવત્સરી પ્રવર્તાવનાર કાલિકાચાર્ય, જેમને ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યા છે તે. તેઓ ખપુટાચાર્ય અને પાદલિપ્તસૂરિજીના સમકાલીન હતા. તેમણે પંજાબમાં ભાવડાગચ્છ સ્થાપ્યો હતો. તેઓ વીર વિ. સં. ૪૫૩માં થયા. ૩–વિષ્ણુસૂરિજીના શિષ્ય કાલકાચાર્ય. ૪–દેવદ્ધિગણિ ક્ષમાશમણુના સમકાલીન, ભૂતદિન્નસૂરિજીના શિષ્ય, માધુરી વાચનામાં સહાયક, આનંદપુરમાં સભાસમક્ષ-ચતુર્વિધ સંઘ સમક્ષ ચોથના દિવસે કલ્પસૂત્રનું વાચન શરૂ કરનાર આ કાલકાચાર્ય વીર નિ. સં. ૯૮૦માં, વાચના ભેદથી ૯૯૭માં થયા. ( ઉત્તરાધ્યયન નિર્યુક્તિ; વિચારશ્રેણિ, રત્નસંચય પ્રકરણ, કાલસપ્તતિકા, પટ્ટાવલી સમુચ્ચય પૃ, ૧૯૮ના આધારે.) ઇંદ્રદિન રિના સમકાલીન ઉપર લખેલ આચાર્યોને ટેક પરિચય આ પ્રમાણે છે : આયમંગુ–નંદીસૂત્રની ગુર્નાવલીના લખવા પ્રમાણે તેઓ આર્ય સમુદ્રના શિષ્ય હતા. તેઓ વીર નિ. સં. ૪૬૭માં થયા. જિનપ્રભસૂરિ મથુરાકલ્પમાં તેમના માટે લખે વલી'માં તેમને આર્ય સુસ્થિતસૂરિજીના સમયમાં બતાવ્યા છે. ઉપાધ્યાય ધર્મ સાગરજી તેઓ વીર નિસં૦ ૪૫૩ માં થયાનું લખે છે. “ પ્રભાવક ચરિત્ર'માં વીર નિ, સં૪૮૪ ને હલેખ છે. તેઓ મહાપ્રાભાવિક આચાર્ય હતા. “પ્રભાવક ચરિત્ર માં તેમને પાદલિપ્તાચાર્યના વિદ્યાગુરૂ તરિકે વર્ણવ્યા છે. નિશીથચૂણિ'માં તેમને વિદ્યાસિદ્ધ તરીકે વર્ણવ્યા છે. પાટલીપુત્રને રાજા દાહડ જે જૈન સાધુઓને હેરાન કરતે હવે તેને તેમણે યોગ્ય શિક્ષા આપી જનધર્મી બનાવ્યા હતે. ( વિશેષ માટે “પ્રભાવક ચરિત્ર' જેવું ) Page #68 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ]. ગુરૂ-પરંપરા છે કે-“ અહીં (મથુરામાં) શ્રતસાગરના પારગામી આચાર્ય આર્ય મંગુ ઋદ્ધિશાતાગારવામાં લુબ્ધ બની યક્ષપણું પામ્યા અને જીભ બહાર કાઢીને સાધુઓને અપ્રમાદી થવાને ઉપદેશ આપે. (“જન સત્ય પ્રકાશમાંને મારે “મથુરાકલ્પ ને લેખ) વૃદ્ધવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકર—આ બને ગુરૂ-શિષ્યનાં ચરિત્ર બહુ પ્રસિદ્ધ છે. વિશેષ પરિચય માટે “ પ્રભાવક ચરિત્ર'માંને વૃદ્ધવાદીસુરિ પ્રબંધ, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધચિંતામણિ વગેરે જેવાં. તેમને ટ્રેક પરિચય આ પ્રમાણે છે: વૃદ્ધવાદીસૂરિ ગૃહસ્થદશામાં ગૌડ દેશમાં કેશલ ગામના રહેવાસી મુકુન્દ નામક બ્રાહ્મણ હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં સ્કેન્દિલાચાર્ય પાસે દીક્ષા લીધી હતી. ગુરૂના સ્વર્ગવાસ પછી તેઓ આચાર્ય બન્યા અને તેમણે ઉજજયિની તરફ વિહાર કર્યો. મારા માં દેવશ્રીને પુત્ર “સિદ્ધસેન” પંડિત મળે. વાદમાં તેને જીતી “કુમુદચંદ્ર” નામને પિતાને શિષ્ય બનાવ્યું. જૈનશાસ્ત્રોના પૂરા અભ્યાસ પછી વૃદ્ધવાદી રિએ કુમુદચંદ્રને આચાર્ય પદ આપો પૂર્વનું સિદ્ધસેન નામ રાખ્યું. પાછળથી તેઓ સિદ્ધસેન દિવાકર તરિકે ખ્યાત થયા. | સિદ્ધસેન દિવાકરે રાજા વિક્રમાદિત્યને પ્રતિબધી જૈન બનાવ્યો હતે. તથા રાજા દેપાલને પણ પ્રતિબો હતો. તેમણે કલ્યાણુમંદિર સ્તવ, સન્મતિ તર્ક નામને મહાન દર્શન ગ્રંથ, બત્રીશ બત્રીશીઓ, ન્યાયાવતાર આદિ ગ્રંથ રચ્યા હતા. તેમણે ઉજજયનીમાં અવંતિ પાર્શ્વનાથને પ્રગટ કરી જૈનશાસનની પ્રભાવના કરી હતી. પાદલિપ્તસૂરિ-આમના સમય માટે ભિન્ન ભિન્ન મત છે. ઉ. ધર્મસાગરજીએ તપગ૭ પટ્ટાવલીમાં તેમને ઇન્દ્રન્નિસૂરિ સાથે મૂક્યા છે, વીરવંશાવલી અને તપાગચ્છ પટ્ટાવલીમાં વજસ્વામી સાથે મૂક્યા છે. તેમને જન્મ કેશલાપુર ( અયોધ્યા)માં વિજયબ્રહ્મરાજાના રાજ્યકાળમાં કુલ્લ શ્રેષ્ઠીને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ પ્રતિમા અને તેમનું નામ નાગેન્દ્ર હતું. તેમણે આર્ય નાગહસ્તી પાસે ૭ વર્ષની વયે દીક્ષા લીધી હતી. ૧૦ વર્ષની વયે તેઓ આચાર્ય બન્યા, અને પાદલિપ્તસૂરિ તરિકે ઓળખાવા લાગ્યા. તેઓ મહાવિદ્યાસિદ્ધ હતા. આકાશગામિની વિદ્યાના બળે તેઓ રાજ શત્રુંજય, ગિરનાર સમેતશિખર, નદીયામાંના કવિતસ્વામી તથા બામણવાડા, એ પાંચ તીર્થની યાત્રા કર્યા પછી જ આહાર કરતા. તેમણે પાટલીપુત્રના રાજા મુફંડને પ્રતિબધ્ધ હતા, અને પ્રતિઠાન પુરના રાજા સાતવાહનને પિતાના પાંડિત્યથી આકર્ષ્યા હતા. પાટલીપુત્રમાં જન શ્રમણોને થતો ઉપદ્રવ તેમણે નિવાર્યો હતો. તેમણે નિર્વાણુકલિકા, પ્રશ્નપ્રકાશ, કાલજ્ઞાન, તરંગલોલા મહાકાવ્ય, ચંપુ વગેરે ગ્રંથે રહ્યા હતા. તથા વીરપ્રભુની સ્તુતિ ૫ “ગાતાજીઅલેણ” તેત્ર બનાવ્યું છે કે જેમાં સુવર્ણસિદ્ધિને આખાય હોવાનું મનાય છે. તેમને નાગાર્જુન નામક વિદ્યાસિદ્ધ શિષ્ય હતું. તેણે ગુરૂકૃપાથી આકાશગામિની વિદ્યા મેળવી હતી. કાંતિપુરથી પાશ્વપ્રભુની પ્રતિમા શેઢી નદીના તીરે લાવી તેની સમક્ષ રસનું સ્ત ભન કરવાથી એ પ્રતિમા સ્તન પાર્શ્વનાથ તરીકે ખ્યાત થઈ. નાગાજુને પિતાના ગુરૂનું નામ અમર Page #69 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ કરવા શત્રુંજયની તળટીમાં પાદલિપ્તપુર (વર્તમાન પાલીતાણુ ) વસાવ્યું જે અદ્યાવધિ વિધમાન છે. પાદલિપ્તસૂરિ શત્રુંજય ઉપર ૩ર ઉપવાસનું અનશન કરી સ્વર્ગે ગયા. ૧૧ આર્ય દિન્નસૂરિ આમને વિશેષ પરિચય નથી મળતું. તેઓ ગૌતમગોત્રના હતા. કર્ણાટકમાં વિચરી તેમણે ઘણા ઉપકાર કર્યો હતે. તેઓ હમેશાં એક વખત જ આહાર લેતા. તેમને ઈયે વિગય (વિકૃતિ) ને સર્વથા ત્યાગ હતે. વીરવંશાવલી કારના લખવા પ્રમાણે તેમના સમયે ચંદેરીનગરીમાં સાધુના શબને અગ્નિદાહ દેવાની પ્રથા શરૂ થઈ. આ વાત પરંપરાના આધારે જણાવી છે. તેઓ વીરનિ. સં. ની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં થયા. ૧૨ આર્ય સિંહગિરિસૂરિ ઇંદ્રન્નિસૂરિની પાટે આ આચાર્ય થયા. તેમનું ગોત્ર કશીય હતું, તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. તેમને મુખ્ય ચાર શિષ્ય હતા: ૧ ધનગિરિજી, ૨ વક્તસ્વામી, ૩ આર્ય સમિત સુરિ અને ૪ આર્ય અરિહદિન. આ ચારે મહાવિદ્વાન અને પ્રાભાવિક હતા. આ આચાર્ય મહારાજને વીર નિ. સં. ૫૪૭-૪૮માં સ્વર્ગવાસ થશે. તેમના સમયમાં વીર નિ, સં. ૫૪૪માં રેહગુપ્ત નામ છો નિધન થયું. ધનગિરિજી વજીસ્વામીના સંસારી પિતા હતા એટલે તેમને પરિચય વજીસ્વામીના પરિચયમાં આવશે. આર્ય સમિતસૂરિ-ડુબવન ગામમાં ધનપાલને ત્યાં તેઓ જન્મ્યા હતા. તેમણે યુવાવસ્થામાં જ સિંહગિરિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. આ પછી તેમના બનેવી અને વાસ્વામીના પિતા ધનગિરિએ પણ સિંહગિરિ સૂરિ પાસે દીક્ષા લીધી હતી; તેઓ ટુંક વખતમાં ઉત્તમ જ્ઞાન મેળવી આચાર્ય થયા હતા. એક વખત વિહાર કરતા તેઓ આભીર દેશમાં ગયા. ત્યાં અચલપુરની પાસે કન્ના અને પૂર્ણા નામક બે નદીઓ હતી. તે બેની વચ્ચે એક સુંદર ભેટ હતું. ત્યાં ઘણા તારવીઓ બ્રહ્મજ્ઞાન મેળવવા મથતા હતા તેથી તેનું નામ બ્રહ્મદીપ પડ્યું હતું. ત્યાં એક સાથે પાંચસે તપસ્વી વિવિધ પ્રકારનું તપ કરતા હતા. આમાંને એક તપસ્વી પગે અમુક ઔષધિને લેપ કરી જળથી છલોછલ ભરેલી નદી ઉપર પગે ચાલીને સામે કિનારે જાતે હતા, અને પિતાને ચમત્કારિક મહાત્મા તરીકે ગણાવતે હતે જૈન શાસનમાં આવા ચમકારિક પુરૂષો છે કે નહીં એ વાત ચર્ચાતી હતી, ત્યાં આર્ય સમિતસૂરિ ત્યાં આવી ચડયા. તેમણે અનુમાન કર્યું કે આમાં પગના લેપ સિવાય બીજે કશે ચમત્કાર નથી. આથી તેમણે એક શ્રાવકને સૂચવી તપસીને જમવાનું આમંત્રણ કર્યું. જમાડતા પહેલા શ્રાવકે ગરમ પાણીથી તપસીને પગ દેવાનું કહ્યું. જમ્યા પછી તપસી નદી કિનારે આવ્યું પણ ડુબવાના ભયથી નદી ઉપર ચાલવાને જીવ ન ચાલ્ય, છતાં અપયશના ભયથી તેણે ચાલવાનું સાહસ ખેડયુ તે તે એકદમ ડુબવા લાગ્યો. આ વખતે સૂરિજીએ મંત્રિત વાસક્ષેપ નાખી નદી પાસેથી માર્ગ મેળવી તપસીને બચાવ્યો. પછી તેમણે બ્રહ્મદીપમાં જઇ પાંચસો તપસ્વીઓને શુદ્ધ ભાર્ગને ઉપદેશ આપી પોતાના શિષ્ય બનાવ્યા. બ્રહ્મદીપના પાંચસે સાધુએની દીક્ષા પછી બ્રહ્મદીપિકા શાખા નીકળી. Page #70 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] ગુરૂ-પરંપરા [ ૬૩ ] ते ब्रह्मद्वीपवास्तव्या इति जातास्तदन्वये । ब्रह्मद्वीपिकनामानः श्रमणा आगमोदिताः। परिशिष्ट पर्व, स. १२, श्लो ९९ આર્ય સમિતસૂરિ વજીસ્વામીના સંસારી મામા થાય. ઉપરને પ્રસંગ લગભગ વીરનિ. સં. પ૬૦-૭૦ ની વચમાં બન્યું છે. ૧૩ વજસ્વામી આર્ય સિંહગિરિજીની પાટે વેજસ્વામી થયા. પરિશિષ્ટ પર્વમાં તેમનું ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. તેઓ વીરનિ. સં. ૪૮૬માં માળવામાં તુંબવન સન્નિવેશમાં, વૈશ્યજાતિમાં ગૌતમ ગોત્રમાં, ધનગિરિને ત્યાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ સુનંદા હતું. વજસ્વામી ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતા ધનગિરિએ દીક્ષા લીધી હતી. જન્મ સમયે પિતાની દીક્ષાનો બિના સાંભળીને વજીસ્વામીને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, માત્ર છ મહિનાની ઉમરે માતાએ તેમને ગુરૂને અર્પણ કર્યા હતા. પછી તે પુત્ર મેળવવા માટે માતાએ વિવાદ પણ કર્યો હતે. (આ આખે વિવાદ પરિશિષ્ટ પર્વ, પ્રભાવક ચરિત્ર, કલ્પસૂત્ર સુબે ધિકામાં છે.) છેવટે વીરનિ. સં. ૨૦૭-૮માં આઠ વર્ષની વયે પુત્ર સાધુ થશે અને માતાએ પણ દીક્ષા લીધી. ૪૪ વર્ષ ગુરૂસેવા કરી અને ૩૬ વર્ષ યુગપ્રધાનપદે રહી ૮૮ વર્ષની વયે તેઓ સ્વર્ગે ગયા. તેઓ દર્શપૂર્વના જ્ઞાનના ધારક હતા. તેઓ છેલ્લા દશપૂર્વધારી થયા. १ महागिरिः २ सुहस्तिश्च ३ सरिः श्रीगुणसुन्दरः । ४ श्यामार्यः ५ स्कंदिलाचार्यः ६ रेवतिमित्रसूरिराट् ॥ १ ॥ ७ श्रीधर्मो ८ भद्रगुप्तश्च, ९ श्रीगुप्तो १० वज्रसूरिराट् । युगप्रधानप्रवरा देशैते दशपूर्विणः ॥२॥ સૂરિજીએ વીરનિ. સં. ૫ર ૫ લગભગમાં સ્વેચ્છાએ શત્રુંજયને કબજે કરી તે તીર્થની આશાતના કરી હતી તે ઉપદ્રવ ટાળ્યું હતું, અને પિલ્યપુરના શેઠ ભાવડ શાહના પુત્ર જાવડ વાહને ઉપદેશી વીર વિ. સં. ૫૭૦-૭૮માં અર્થાત્ વિ. સં. ૧૦૮ (મતાંતરે ૧૧૪માં) શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યું હતું. તેમના સમયમાં બે વાર બારદુકાળી પડી હતી. આ. હેમચંદ્રસૂરિ પરિશિષ્ટ પર્વમાં લખે છે કે “તત્રપ્રવકૃતે સુમિતિમા ' એટલે પહેલીવાર તે ભીષણ દુકાળ પડયે જ્યારે બીજા દુકાળ માટે સાફ લખે છે કે – દ્વારા દરમ્' આ બે દુકાળ વચ્ચે સમય પણું ઘણું ગમે છે. પ્રથમ વખતના ભીષણ દુકાળને અન્યત્ર બારદુકાળી લખેલ છે, તે આધારે મેં અહીં બારદુકાળી લખી છે. પ્રથમ દુકાળ વખતે સુરિજી સંઘસહિત જગન્નાથપુરી ગયા હતા. ત્યાંને રાજા બૌદ્ધ હતું. તે તાજા પુષે પિતાના ઉપયોગમાં લીધા પછી વધેલાં પુષે બીજાને વાપરવા દેતે. આથી પર્યુષણામાં પ્રભુપૂજા માટે પુષ્પ મળતાં ન હતાં. સૂરિજીને ખબર પડતાં તેમણે વિદ્યાના પ્રભાવથી જુદા જુદા સ્થળેથી કુલ મંગાવી આપ્યાં. છેવટે ત્યાંના રાજાને પ્રતિબંધી જૈન બનાવ્યું. તેમણે “આચારાંગસૂત્ર’ માંના “મહાપરિજ્ઞા” અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યા ઉદ્ધરી હતી. મહાનિશીથ સત્રના ત્રીજા અધ્યયનમાં એક મહત્ત્વને ઉલ્લેખ મળે છે કે “પૂર્વે હતા, અને વિ. સં. ૧૬ શાહના પુત્ર જાવડ રાજયનો ઉદ્ધાર કરાવ્યું તે 19-૮માં અર્થાતુ વિ. સં પડી હતી. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ પંચમંગળ મહાગ્રુતસ્કંધ (પંચનમસ્કાર) જૂદું સુત્ર હતું, તેમજ તેની ઉપર ઘણી નિયું. ક્તિઓ, ઘણાં ભાળે અને ઘણી ચૂર્ણિઓ હતી. કાળબળે તેને હાસ થતો ગયે. આ પછી મહદ્ધિ પ્રાપ્ત પદાનુસારી શકિતવાળા, દ્વાદશાંગધારી વજસ્વામી થયા, જેમણે પંચ મંગળશ્રુતસ્કંધને મૂલ સુત્રમાં લખ્યું ”૧૩ વસ્વામી મહાસમર્થ વાચનાચાર્યું હોવાથી તેમની શક્તિથી આકર્ષાઈ બાલ્યાવસ્થામાં જ ગુરૂમહારાજે તેમને એ કાર્ય સંપ્યું હતું. તેમની પાસે સેંકડો શિષ્ય વાચના લેતા હતા. આર્ય રક્ષિતસૂરિ નામના પ્રસિદ્ધ અનુગધર આચાર્યું પણ તેમની પાસે પૂર્વશ્રતને અભ્યાસ કર્યો હતે. જ્યારે બીજી વાર બારદુકાળી પડી ત્યારે વજસ્વામી કુંકણ દેશ તરફ ગયા હતા. બીજા શિષ્યને રસ્તામાં રાખી એક સાધુ સાથે પહાડ ઉપર જઈ, પાપગમન અનશન કરી વીર નિ. સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪ )માં તેઓ સ્વર્ગે ગયા.૧૪ તેમના સ્વર્ગવાસ સાથે દશમા પૂર્વને, ચેથા સંહનોને તથા ચોથા સંસ્થાનને વિચ્છેદ ગયે. તેમનાથી વઈરીશાખા નીકળી છે. વીરનિ. સ. ૫૮૪માં ગેષ્ઠા માહિલ નામને સાતમે નિવ થશે. ત્રિરાશિક મતવાળાને જીતનાર ગુપ્તસૂરિ વીરનિ. સં. ૫૮૪માં સ્વર્ગે ગયા. વિશેષ માટે કલ્પસૂત્ર વિરાવલી ટીકા જેવી. ૧૪ વજસેનસૂરિ વજીસ્વામીની પાટે આ આચાર્ય થયા. તેઓ ભારદ્વાજ ગોત્રના હતા. તેમણે નવ વર્ષની વયે દીક્ષા લીધી હતી. ૧૧૬ વર્ષ ગુરૂસેવામાં અને ૩ વર્ષ યુગપ્રધાનપદમાં ગાળી ૧૨૮ વર્ષની લાંબી વયે વીર નિ સં૦ ૬૨૦ (યુગપ્રધાન મંત્રાવલીના ઉલ્લેખ પ્રમાણે વીર નિ સં૦ ૬૧૪)માં સ્વર્ગે ગયા. બીજી બાર દુકાળ વખતે અનશન કરવા જતી વખતે વજસ્વામી વજસેનસરિને કહી ગયા હતા કે “ જ્યારે લાખ રૂપિયાના અનાજમાંથી ભેજન બનાવી, તેમાં વિષ નાંખવાની તૈયારી થતી હોય અને તમે ત્યાં જઈ પહોંચતા તમને આહાર આપવા ઉધત થાય તેને બીજે દિવસે સુકાળ થશે.” આ પછી વજસેનસૂરિ વિહાર કરતા પારક નગરમાં ગયા. ત્યાં જિનદત્ત શેઠ અને ઈશ્વર શેઠાણીને નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો હતા. દુકાળ એ ભયંકર હતું કે રૂપિયા ખર્ચવા છતાં અનાજ મળતું ન હતું. શેઠે એક લાખ રૂપિયાના ભેગે કુટુંબ માટે એક ટંકનું ભોજન મેળવ્યું હતું. તે તૈયાર થતાં મરવાના ઉદ્દેશથી તેમાં વિષ મેળવવા સૌ તૈયાર થયા. તેટલામાં ૧૩ મુનિરાજ કલ્યાણવિજયજી લિખિત “પ્રભાવક ચરિત્રની પર્યાલચના 'ના આધારે, ૧૪ દિગંબરો માને છે કે ભદ્રબાહુ સ્વામીએ દક્ષિણમાં જઈ અનશન કર્યું હતું, મૌર્ય ચંદ્રગુપ્તરાજાએ એમની પાસે દીક્ષા લીધી હતી, દિગબર વેતાંબરના ભેદ ત્યારે પડયા હતા વગેરે. પરન્તુ ખરી રીતે તે ધટના આ આચાર્ય મહારાજના સમયે બની હોવી જોઇએ, કેમકે તેમના શિષ્ય વજસેનસૂરિ પાસે ચંદ્ર દીક્ષા પણ લીધી હતી અને તાંબર દિગંબરના ભેદ પણ આ વખતે પડયા હતા. એટલે દિગંબરાના ભદ્રબાહ સ્વામીની ક૯૫ના આ સમયમાં વધુ સુરત લાગે છે. in Education International Page #72 -------------------------------------------------------------------------- ________________ અઃ ૧-૨ ] ગુરૂ-પપા [94] સૂરિછ ત્યાં જઇ પમ્પ અને તેમને તે આકાર ડિરાવા લાગ્યા, બધું સાંભળ્યા પળે સૂરિજીએ કધુ : “ અનાજમાં વિધ ન મેળચરો ૧૧ કાલે વિદેશથી અન્નથી ભરેલાં માઠાં જહાને આવી પાંગરી, અનાજ સસ્તુ થશે અને ચુકાળ ધરી. " આ સાંભળી માતાએ વુડ “ તે આપનું વા સત્ય ધરો તે અમે બધા કાલે આવતી દીા વધુ બી દિવસે વચન સત્ય થી બે જણાએ દીક્ષા લીધી. દી પછી ચારે પુત્રા મહાપ તાપી અને ન્યૂન દશપૂન જ્ઞાતા થયા તે ચારેના નામ ઉપરથી ચાર ગચ્છ નીકળ્યા : નાગેન્દ્ર ઉપરથી નાગેન્દ્રગચ્છ, ચંદ્ર ઉપરથી ચંદ્રગચ્છ નિવૃતિ ઉપર નિતિગચ્છ અને વિદ્યાધર ઉપથી નિવાષર ગ, આ ચાર જણે ૨૧-૨૧ દિવ્ય કર્યાં અને તે દરેક એક એક શાખા સ્થાપી એટલે આ રીતે કુલ ૮૪ ગચ્છની ઉત્પત્તિ આ વખતે થઇ. ( જી. વીરવંશાવલી. ) તે ચારે મહારધર હતા. તેમની મૂર્તિ સપામાં હતી. હું પ્રભાવક ચારિત્ર ) " કલ્પસૂત્રના ઉલ્લેખ—કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આ વજ્રસેનસૂરિના, ઉપર લખેલ ચાર શિષ્યનાં નામ નથી મળતાં, ત્યાં તે લખ્યુ છે કે : થેલ્લ_i_અન્નવક્′′ रसेल्स उक्कोसि अगुत्तस्स अंतेवासी बत्तारि धेराधेरे अजनाईले घेरे ગૉમિને, ઘેર નનર્થ, ચૈદ પજ્ઞતાવો" અને આ ચારેનાં નામથી ચાર શાખાઓ નીકળ્યાનુ લખ્યુ છે. ઉપર્યુકત નાચેન્દ્ર વગેરે ચારના જો કે ઉલ્લેખ નથી કિંતુ વિક્રમના આગેવારના સૈકા સુધી મેં નામનાં કુળ અને શ્રમસંધમાં પ્રચલિત હતાં. પછીના કાળમાં કયાએ કે ગ" નુ નામ પણ કર્યું. મિણ ક્ષમાધ્યમો નદીયવાપીમાં “ ના-બકુલવંશનો ઉલ્લેખ કર્યો છે, સુપ્રસિદ્ધ ટીકાકાર શિાંકાચાય પોતાને નિયંતિ કુળના જસૂવે છે. મિનિમય પ્રપંચ કા ના કર્તા સિંહનું પોતાના ગુરૂ સુરાચાર્યને * નિવ્રુતિ કુલેદ્ભૂત ’ લખે છે. આચાય હરિભદ્રસૂરિ, પોતાના ગ્રંથમાં પોતાના ગુરૂ જિનદત્તસૂરિને ‘વિદ્યાધર કુન્નતિલક' લખે છે. વિ. સ. ૧૦૬૪માં શત્રુંજય ઉપર અનશન કરી સ્વર્ગે જનાર સબમ નામના સિદ્ધમુનિને પ્રાચીન પુરીકના લેખમાં 'વિધ કુબનભસ્તલ મૃગ કે ' લખ્યા છે. ૧૫ વીરવ'શાવલી અને તપગચ્છ પટ્ટાવલીમાં લખ્યું છે કે “ લાખ રૂપિયાનાં ચાખા લાવી, તે રાંધી, તેમાં વિષ મેળવી દીધુ હતુ અને તે વિષમય આહાર ખાઇને મરવાને આખું કુટુ‘બ તૈયાર થયુ' હતુ.. એટલામાં ગુરૂ મહારાજે આવી તેમને તેમ કરતાં અટકાવ્યા અને ત્રીજે દિવસે સુકાળ થવાનું જણાવ્યુ'. પરિશિષ્ટપ માં તેરમા સમાં તે સાફ લખ્યું છે કે: लक्षमुत्यादनात् मिक्षां यत्राहि त्वमवाप्नुयाः । सुभिक्षमवबुध्ये वास्तदुत्तरदिनौपसि ॥ १ ॥ ॥ در એટલે કે જે દિવસે તને લાખ રૂપિયાના મૂલ્યની ભિક્ષા મળે તેને બીજે દિવસે સુકાળ થશે એમ જાણવુ. આથી સમજાય છે કે એ આહારમાં ઝેર નહેતુ મેળવ્યુ. હીર સૌભાગ્યકાર પણ ચોથા સના ૬૧મા Àાકમાં જણાવે છે કે: दुर्भिक्षके पायसमेक्ष्य लक्षपक्वं महेभ्यस्य गृहे प्रभुर्यः । दिने द्वितीये कुलदेवतेव न्यवेयद् भाविसुकालमस्य ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક વિક્રમની અગિયારમી સદીમાં થયેલ શાંતિસૂરિ, બારમી સદીમાં થયેલા અભયદેવસૂરિ અને ત્યાર પછીના પણ ઘણા આચાર્યોએ પિતાના ગ્રંથમાં ચંદ્રકુળને ઉલ્લેખ કર્યો છે. આ રીતે ચારે શિષ્યનાં નામ ઉપરથી થયેલાં ચારે કુળો બહુ જ પ્રસિદ્ધ હતાં અને છેવટે ગચ્છરૂપે કહેવાયાં છે. (‘પ્રભાવક ચરિત્ર પર્યાલોચનાના આધારે ) આ રીતે નાગેન્દ્ર ગચ્છમાં વનરાજ પ્રતિબંધક શિલગુસૂરિજી, મહામાત્ય વસ્તુપાળ તેજપાળના ગુરૂ વિજયસેનસૂરિ, સ્યાદ્વાદમજરીના કર્તા મલિષેણસૂરિજી વગેરે થયા છે એમ તેમના ગ્રંથમાં મળે છે. નવાંગવૃત્તિકર અભયદેરસૂરિજી પણ પિતાને ચંદ્રકુળના લખે છે. દેણાચાર્યજી પિતાને નિવૃત કુળના જણાવે છે, અને નાગહસ્તિસૂરિ, વૃદ્ધવાદીસૂરિ, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ વગેરે વિદ્યાધર ગચ્છમાં થયા છે એમ લખે છે. ( ‘તપગચ્છ અમણુ વંશવૃક્ષ ના આધારે ) તેમના સમયમાં અર્થાતુ વીર નિ. સં. ૧૦૯માં દિગંબર મત નીકળે. દિગંબર ગ્રંથમાં વેતાંબર દિગંબર ભેદા વીર નિ. સ. ૬૯ માં પડયાને ઉલ્લેખ છે. આ અંતર કંઇ વિશેષ મહત્વનું ન ગણાય. વીરવંશાવલી કારે તે લખ્યું છે કે “ જિનમાર્ગથી વિપરીત ૭૦૦ બોલેની પ્રરૂપણા કરી કર્ણાટક દેશમાં દિગંબરમત સ્થાપે ” આ આઠમાં નિઃનવ તરીકે પ્રસિદ્ધ થયે, વીરવંશાવેલી કારના લખવા પ્રમાણે વીર નિ. સં. ૫૭૦-૭૮ માં શત્રુ જયને ઉદ્ધાર કરનાર નવડશાહે વીરનિ. સં. ૬૨૦માં ગિરનાર તીર્થને પણ જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. આ વસેનસૂરિજીએ શત્રુ જય ઉપર (વડ) યક્ષની રક્ષકદેવ તરીકે સ્થાપના કરી હતી. જે અત્યારે પણ વિદ્યમાન છે. વિશેષ વીરવંશાવલીમાંથી જેવું. આ રીતે વજસેનસૂરિ એક મહાકાભાવિક આચાર્ય થયા. ૧૫ ચંદ્રસૂરિ સોપારક નગરમાં જિનદત શેને ત્યાં ઈશ્વરદેવીથી તેમને જન્મ થયું હતું, વજામીના સમયની બીજી બાર દુકાળીમાં તેમણે માતાપિતા અને બીજા પણ ભાઇઓ સાથે વાસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. બીજા ભાઈઓ કરતાં તેઓ વધારે પ્રાભાવિક હતા અને તેથી તેમને ગ૭ વૃદ્ધિ પામ્યું હતું. વીર નિ. સં. ૬૩૦માં ચંદ્ર ગચ્છની સ્થાપના થઈ ત્યારથી કોટિક ગ૭ના બદલે ચંદ્રગચ્છ ખ્યાત થયું અને નિગ્રંથ ગચ્છનું ત્રીજું નામ ચંદ્રગચ્છ થયું. આ ગચ્છમાં અનેક પ્રાભાવિક આચાર્યો થયા છે. અત્યારે પણ તપગચ૭માં આ નામ મહત્ત્વનું છે. કોઈને પણ દીક્ષા આપતી વખતે એમ બેલાય છે કે કેટીગણ, વજશાખા, ચંદ્રકુળ અને તપગચ્છમાં તું અમુકને શિષ્ય થયે.' બીજા ગચ્છવાળા પણ ચંદ્રકુળને મહત્ત્વ આપે છે. વીર નિ. સં. ૧૫૦ પછી તેમનું સ્વર્ગગમન થયું હોય એમ અનુમાન થાય છે. ચંદ્રસૂરિથી ચંદ્રગચ્છ નીકળ્યા માટે “ હીસસૌભાગ્ય ” (સર્ગ ૪, . ૬૫)માં લખ્યું છે: Page #74 -------------------------------------------------------------------------- ________________ અક ૧–૨] ગુરૂ-પરપા श्रीयंत्रसरेरथ चंद्रगच्छ इति प्रथा प्रादुरभूद् गणस्य । भागीरथी नाम भगीरथाख्यमहीमहेन्द्रादिव देवनचा ॥ ૧૭ સમન્તાભદ્રસૂરિ આ ચહરિના શિષ્ય હતા. પૂયુનના અમુકાર-વિશારદ, વૈરાગ્યના ભંડાર અને મત્યાગી હતા. તેઓ વસ્તીમાં રવના ભલે ગમતા માદનાં શમાં કે વનમાં વસતા તેથી તે ‘વનવાસી ’ તરીકે પ્રસિદ્ધ થયા અને લગભગ વીર નિસ॰ ૭૦૦ માં ચંદ્રગચ્છનું વનવાસીગ૰૧૬ નામ પડયું. નિગ્રંથ ગચ્છનુ આ ચોથુ નામ હતું. [ $9 ] તેમણે આપ્તમીમાંસા કાવ્ય ૧૪૪ ( દેવાગમસ્તોત્ર), યુકત્યનુશાસન ૫૬ ૬૪, યસ્તંત્ર પ ૧૪૩ (સમતય-વન સમ), જિનસ્તુતિશતક પૂવ ૧૪૪ ( સ્તુતિ વિધા-નિશાદ-જિનનકાકાર) વગેરે ગયા બના છે. જે અત્યારે પણ મળે છે. વમાત્ર પોતાના શિષ્ય દેવસતિ જ્ઞાન કરવા બનાવ્યું છે. ( ‘ તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ 'માંના ‘ તપગચ્છની ઉત્પત્તિ ' લેખના આધારે) આમના સમય પૂષાં જૈનમયના શ્વેતાંબર અને દિગંબર એમ બે સે હી ગમ હતા. તેમણે તે બન્નેને સાંધાના સારા પ્રયત્ન કર્યો અને ખામ વનમાં વા ક. પશુ એ આય ન માયું. દિગંબા પણ સમ્બરિને મારૂ માન આપે છે. દિગંબરે એમ કહે છે કે આ આચાય દિગંબર હતા, પણ તે માટે કશું પ્રમાણુ નથી મળતું. દિગંબના કરવા પ્રમાણે આ મૂર્તિજીએ રચેલા દિ, તત્ત્વનુસાસની પ્રકૃતબારણું. પ્રમાણુ પાય, કમ-પ્રભૂત રી, ગધતિ ભાષ્ય વગેરે ગ્રંથો નથી મળતા, આ સિવાય એક સમન્તભદ્રશ્રવકાચાર નામના ગ્રંથ એમના નામે ચડાવી દેવામાં આવ્યા છે. અથવા તો કોઇ લઘુપમતભદ્રજીને રચેલા પશુ હોય. ૧૭ ૫દેવસિર સમન્તભારિના પધર આ અત્યંતે વિપરિચ્ચ નથી માને. તેરો કારેટકમાં ચૌાણ મંત્રી નાઃ બનાવેશ જિનાલયની પ્રતિષ્ઠ ક્યા બ બને છે. જbe ગરિજી પણ નહર્ડ બતાવેલ મંદિરમાં ન મહાવીનું લિંગ સ્થાપિત કર્યું હતું, પક ઉ, ધમસાગરજીએ ‘ તપગચ્છ પટ્ટાવલી ’માં પ્રથમ પ્રતિષ્ઠા માટે લખ્યુ છે કે 'वीरात् पंचनवत्यधिकशतवर्षातिक्रमे कोरंटके नाहडमंत्रिनिर्मापित ૧૬ વીરન. સ. ૪૬૪–વિ. સ, ૯૯૪માં વનવાા ગચ્છનું વડગ∞ નામ થયું, કારણ કે ઉદ્યોતનસૂરિજીએ ઉત્તમ યોગમાં વડના ઝાડ નીચે આઠ શિષ્યાને એકી સાથે આચાર્યપદ આથી આશીર્વાદ આપ્યા કે ‘તમારી શિષ્યસ’તતિ આ વżક્ષની જેમ વૃદ્ધિ પામશે', આપી નિગ્રંથગચ્છનું પાંચમુ” નામ વડગ૰ થયું. પછી ૪૪મા પટધર જગÄ'દ્રસૂરિજીએ બહુ તપ કરવાથી મેવાડના રાણા જૈત્રસિંહે સૂરિજીને ‘આપ તે સાક્ષાત્ ઉપેામૂર્તિ છે એમ કહ્યાથી વિ. સ. ૧૨૮૫માં તપાગચ્છ નામ થયું. આ રીતે નિગ્રંથગનાં છ નામે થયાં. ૧૭ વીરવંશાવલી અને બીજી પટ્ટાવલીમાં આ પ્રતિષ્ઠા વિક્રમસ.પરમાં કરાન્યાના ઉલ્લેખ છે, પણ તે વાત તે કોઈ રીતે સંભવિત નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વિશેષાંક [વર્ષ ૪ પ્રાનાને પ્રતિષ્ઠાશ્ર્વત્' । પણ આમાં સંવતમાં સાએક વર્ષીના કરક લાગે છે. વીર નિ. સ. ૧૯૫ ના બદલે ૬૯૫ હોય તો બરાબર સબંધ બેસે તેમ છે. જજંગસૂરિએ કરેલી પ્રતિષ્ઠાનો સમય વીર નિ. સ. ૬૭૦ લખ્યો છે તે પણ ૬૯૫ કરવાથી સબંધ મળે તેમ છે. હૃવરિ વીર ન. સ. ની આગામી શતાબ્દીના આચાય થયા. ૧૮ પ્રોનનાર આ હૃદેવસૂરિની પાટે થયા. તેમને વિશેષ પરિચય મળતા નથી. વીરવંશાવલીકારના લખવા પ્રમાણે તેમણે અજમેરમાં ઋષભદેવના બિંબની પ્રતિષ્ણ કરી હતી. તેમજ વધ્યુંગિરિમાં બે લાખના ખર્ચે દેશી ધનપતિએ જે મસવસહી બનાવી હતી. તેમાં વીરપ્રભુના બિંબની પ્રતિષ્ઠ કરી હતી. આમાં વ સ પક્ષ સભ્યો છે તે ખોટા છે. લગભગ વીરિન. સ. ની બારમી શતાબ્દીના મધ્યકાળ જો ભે ૧૯ માનદેવસૂરિ આ પ્રદ્યોતનસૂરિની પાટે થયા. નાડેલનગરમાં ધનેશ્વર શેઠને ત્યાં ધારણી માતાથી તેમનો જન્મ થયો હતો. તેમણે પોતનાર પાસે દીક્ષા લીધી હતી. કેમ્પ જોઇને ગુરૂએ તેમને આચાય બનાવ્યા અને ત્યાથી માનવમીિ ખ્યાત થયા. તે મહાભાગી અને તપસ્વી હતા અને નિરંતર છ વિગય (વકૃતિ)ના ત્યાગ કરતા. તેમના તપ, ત્યાગ અને સંયમથી આર્યા. પ, યા. વિજા અને અધરાજના બે ચાર વા તેમની સેવામાં રહેતી. તેમના સમયમાં તક્ષશિલામાં પાંચસે જિનચૈત્યો હતાં અને ત્યાં મોટી સંખ્યામાં ના રહેતાં હતાં. એક વખત ત્યાં ભષાર ભરીના રંગ કરી. ની પાંના શ્રીસ ધ જૈવીના કસુવાથી, ત્યારે નાલમાં બિરાજતા માનદેવની પાસે વીરચંદ નામક બાળકને નાશિકા ધાવા વિનપ્તિ કરવા મેક, સરિઝની સેવામાં દેવીઓને જેને તે વર્તમા એને દૈવીભાએ તેને ઞ શિક્ષા આપી શિષ-વિવેક શિખો.. તંત્રે રેકને પોતાના આગમનનું પ્રોજન જણાવ્યુ એટલે સૂરિજીએ તક્ષશિલા ન જતાં રોગની શાંતિ માટે * લઘુશાંતિસ્તત્ર બનાવીને આપ્યું અને એ સ્તોત્રના જાપથી ભરેલા જળના છંટકાવથી ઉપદ્રવની શાંતિ વાનું કહ્યું, શ્રાવર્ક તશિલા જઇ ને પ્રમાણે કર્યું એટલે ત્યાં શાંતિ થ ગ. દેવો. તે બાવાને કહ્યું હતું કે ત્રણ વર્ષ બાદ તાને ભગ થવાના છે તેથી ઘણાખરા શ્રાવકો જિનમૂતિ આદિ લઇ તક્ષશિલાને ત્યાગ કરી ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તસિંચળનો નાશ થયો અને તેમાં ધી જિના નાશ પામ્યાં અને જિનમૂતિ પ . પ્રભાવચત્રકારના લખવા મુજબ ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂર્તિઓ મળી આવે છે. આ ઉલ્લેખ કલ્પના કે અનુમાન નથી. તક્ષશિલાના ખેાકામ દરમ્યાન પ્રતિના સ્વપ તથા જૈનમૂર્તિઓ હમણાં જ નીકળી છે, તાશિલા જૈનનુ ધર્મક્ષેત્ર અને વિદ્યાક્ષેત્ર હતુ. પરદેશીના વારંવાર હુમલાથી પણ તક્ષશિલાનુ ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે. મ ભરવ ત્યાં પધાયાં હતા તેના સ્મરણરૂપે બાહુબલિએ તેમની ચરણ-પાદુકા બનાવી તેને પૂજી હતી. બાદમાં ચંદ્રપ્રભુનુ ધ ચક્રરૂપ Page #76 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ગુરૂ-૫રં૫રા [૧૯] તીર્થધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતાં તે બૌદ્ધોના હાથમાં ગયું. બૌધ્ધ પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણુતા હતા. આજે પણ એ તક્ષશિલા પુરાતત્ત્વ પ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે. માનદેવસૂરિ વીર નિ સં૦ ની આઠમી સદીના અંતમાં સ્વર્ગવાસી થયા હોય એમ સંભવે છે. જો કે અન્યત્ર વીર નિસં. ૭૩૧ માં સ્વર્ગ થયાનું લખ્યું છે પણ એ ઠીક નથી. તેઓ ગિરનાર ઉપર અનશન કરી સ્વર્ગે ગયા હતા. વીરવંશાવલીના ઉલ્લેખ પ્રમાણે તેમણે ઉચ્ચાનાગર (તક્ષશિલને એક ભાગ ), ડેરાગાજીખાન, ડેરાઉલ વગેરે સ્થળોમાં ઘણા સેઢા રાજકુમારને પ્રતિબધી એસવાલ બનાવ્યા હતા. ૨૦ માનતુંગસૂરિ માનદેવસૂરિની પાટે આ મહામાભાવિક આચાર્ય થયા. રાજા ભેજની રાજસભામાં મયૂર અને બાણુ પંડિતના વાદવિવાદ વખતે જિનશાસનનું ગૌરવ વધારવા માટે તેમણે ભકતામર સ્તોત્ર' રચ્યું હતું. આ સ્તોત્ર બહુ પ્રાભાવિક મનાય છે. અને અત્યારે પણ મળે છે. એમાં અનેક મં ગેપવેલા હોવાથી તે શ્વેતાંબરાચાર્ય કૃત હોવા છતાં દિગંબરે પણ તેને બહુ ભકિતથી માને છે. આ ઉપરાંત તેમણે પાર્શ્વપ્રભુની સ્તુતિરૂપ “નમિણુ” (ભયહાર ) સ્તોત્ર રચ્યું છે. તેઓ મહામંત્રવાદી અને ચમત્કારિક હતા. પ્રભાવક ચરિત્ર'માં જિનસિંહસ રિના શિષ્ય માનતુંગ રિને બનારસના રહેનાર અને ધનદેવ શેઠના પુત્રતરીકે ઓળખાવ્યા છે. તેમણે પ્રથમ ચારકીર્તિ નામક દિગંબર મુનિ પાસે દીક્ષા લીધી હતી અને તેમનું નામ મહાકીતિ હતું. પાછળથી પિતાની બહેનના ઉપદેશથી તેમણે જિનસિંહસૂરિ પાસે શ્વેતાંબરીય દીક્ષા લીધી અને તેમનું નામ માનતુંગસરિ પડયું. તેમણે બનારસના રાજા હર્ષદેવની સભામાં મયૂર અને બાણ પંડિતની સામે જિનશાસનની પ્રભાવના માટે ભકતામર સ્તોત્ર બનાવ્યું હતું, તથા ભયહર સ્તોત્ર પણ તેમણે રચ્યું હતું. નામ સામ્યથી આ બન્ને ઘટનાઓ એકમેક થઈ ગઈ હોય એમ સંભવે છે. ઈતિહાસપ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી આ સંબધી ચર્ચા કરીને લખે છે કે: પટ્ટાવવિના માનતુ ગસૂરિ જુદા છે કે જેઓ વીર નિસં. ૮૨૬ આસપાસ થયા છે. એટલે કે વિક્રમ સં૦ ૩૫૬ ની આસપાસને સમય આવે છે. જ્યારે બીજા માનતુંગસૂરિ તે વિક્રમની સાતમી શતાબ્દીમાં થયા હોય એમ સંભવે છે. રાજા હર્ષ પણ એ સમયને વિક્રમ સં૦ ૬૬ ૩ થી ૭૦૪ ને છે તથા વૃદ્ધ ભજનો સમય પણ વિક્રમને સાતમો ૧૮ આ બને તેત્રની રચના આ માનતુંગસૂરિજીએ કરી છે તે માટે હીરસૌભાગ્યકાર એ કાવ્યના ચોથા સર્ગમાં આ પ્રમાણે લખે છે: भक्तामराहवस्तवनेन सूरिभंज योऽङ्गान्निगडानशेषान् । प्रवर्तितामन्दमदोदयेन गंभीरवेदीव करी धरेंदोः ॥७६ ॥ भयादिमेनाथहरस्तवेन यो दुष्टदेवादिकृतोपसर्गान् । श्रीभद्रबाहुः स्वकृतोपसर्गहरस्तवेनेव जहार संघात् Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ સે છે. ભક્તામર સ્તોત્ર આદિના કર્તા આ બીજા માનતુંગસૂરિજી હોય તેમ અનુમાન છે. આ માનતુંગરિ તે ગુણાકરસૂરિજીના ગુરૂ છે. અહીં તે પ્રથમ માનતુંગસૂરિજી સાથે સંબંધ હોઈ એ જ મુખ્યતયાં વર્ણવેલ છે. તેમના સમયમાં અને તેમની પછી ધણી મહત્ત્વની ઘટનાઓ બની ગઈ જેની ટૂંક હકીક્ત આ પ્રમાણે છે: વીર નિ. સં. ૮૨૬ પછી એક વર્ષ બાદ એટલે વીર નિ. સં. ૮૨૭ થી ૮૪૦ની વચમાં યુગપ્રધાન રકંદિલસૂરિજી અને નાગાર્જુનસૂરિજીની પ્રમુખતામાં મથુરા અને વલભીમાં વાયના થઈ. “પ્રભાવ ચરિત્ર” સ્કંદિલાચાર્ય માટે લખે છે કે : पारिजातोऽपारिजातो जैनशासननंदने । સર્વશ્રુતાનુયોરાઈ જુ નાવુઃ || 8 || विद्याधरवराम्नाये चिन्तामणिरिवेष्टदः । आसीच्छीस्कन्दिलाचार्यः पादलिप्तप्रभोः कुले ॥२॥ વિચારશ્રેણી ” માં મેરૂતુંગસૂરિજી લખે છે : પછાત વીસા સિરિયરમન્નિयाई अक्कमिउं विक्कमकालाओ तओ वलभीभंगो समुप्पन्नो। यत : विक्रमात ११४ वर्षेः वज्रस्वामी, तदनु २३९ वर्षेः स्कन्दिल:, २२ वर्षेः वलभीभंग પર્વ રૂ૭૯ી આ માન્યતાનુસાર વિ. સં. ૨૩૯માં અર્થાત્ વીરનિ. સં. ૮૨૩માં કંદિલાચાર્ય થયા, અને ૮૨૬ પછી લગભગ વાચનાને ઉલ્લેખ મળે છે એટલે વીરનિ. સં. ની નવમી સદીમાં વાચનાને પ્રસંગ બને. આ જ સમયે વલભીમાં નાગાર્જુનસૂરિએ અગમ વાચના કરી હતી. આચાર્ય હેમચન્દ્ર સૂરિજી લખે છે કે: નિનવાનું શ કુમાર્જિवशाच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुनस्कन्दिलाचार्यप्रभृतिभि: પુત્તરૂ થત૬ અર્થાત્ નાગાર્જુન અને ઋન્દિલાચાર્ય સમકાલીન હતા. તે વખતે દુષ્કાળ આદિને અંગે જિનવચનને હ્રાસ થતા હતા તેને અટકાવવા અદિલાસાયે મથુરામાં અને નાગાજીને વલભીમાં વાચના કરી. હિમવત થેરાલીકાના મત મુજબ વિ. સ. ૧૫૩માં આ સ્કંદિલાચાર્યો મથુરમાં વાચના કરી અને વિક્રમ સં. ૨૦૨માં મથુરામાં તેમને સ્વર્ગવાસ થયો. આ રીતે આ સમય બાબત મતભેદ છે. તેમની સાથે મદદમાં મધુમિત્રાચાર્ય વગેરે ૧૨૫ સ્થવિરો હતા. આ વાચના પછી વીરનિ. સં. ૮૪૫માં વભીને પ્રથમ ભાગ થયો વીરનિ. સં. ૮૮૪માં મલવાદીભૂરિએ બૌદ્ધોને જીત્યા હતા. વીરનિ. સં. ૮૮૨માં ચિત્યવાસીઓ થયા. “ વીરવંશાવલી’ના મતે ૮૮૬માં થયા. મુ. કલ્યાણુવિજયજીના મતે ૮૮૨માં ચૈત્યવાસની સપના નહેતી થઇ પણ ત્યારે તે પૂર જેસમાં હતે. મલવારીરિ–ગૃહસ્થપણુમાં તેમનું મલ નામ હતું. તેમની માતાનું નામ દલ ભદેવી હતું. તેમને જિનયશ અને યક્ષ નામના બે મેટા ભાઇ હતા. તેના મામા જિનાનંદસૂરિ નામે જેન આચાર્ય હતા. તેમને ભરૂચમાં બુદ્ધાનંદ નામક દ્વાચાર્યો વાદમાં હરાવ્યા Page #78 -------------------------------------------------------------------------- ________________ અંકે ૧-૨] ગુરુ-૧રપરા [૧] તેથી જિનાનંદસરિ ૧.રૂચ છોડી વલભીમાં રહેતા હતા. પિતાના ત્રણે પુત્ર સાથે દુર્લભદેવીએ તેમની પાસે દીક્ષા લીધી હતી. મલિ બહુ બુદ્ધિશાળી હતા. તેણે નયચકે નામને દસ હજાર બ્રક પ્રમાણુ ગ્રંથ બનાવ્યું છે. મેગ્યતા જોઈ ગુરૂએ તેને આચાર્ય બનાવ્યો. તેના મોટાભાઇ જિનયરો પ્રમાણ ગ્રંથ રચે અને વિદ્વાન્ત વિદ્યાધર વ્યાકરણ ઉપર ન્યાસ ર. યક્ષે અષ્ટાંક નિમિત્ત યક્ષસંહિતા ગ્રંથ રચ્યું. પિતાના ગુરૂને બૌદ્ધાથાયૅ કરેલ પરાભવ જાણીને ભલ્લસૂરિ ભરૂચમાં ગયા અને તેને હરાવી આદર પૂર્વક ગુરૂને ભરૂચમાં પ્રવેશ કરાવ્યું. આ પછી તેઓ મત્સ્યવાદી તરીકે ખ્યાત થયા. તેમણે બીજે પદ્મચરિત નામક જૈન રામાયણ ગ્રંથ રચ્યો છે. વિશેષ માટે “પ્રભાવ ચરિત્ર' “ચતુવિંશતિ પ્રબંધ' વગેરે ગ્રંથે જોવા. ૨૧ વીરસૂરિ તેઓ માનતું ગરિની પાટે થયા. તેમણે વીરનિ. સં. ૭૭૦ (૮૭૦ જોઈએ)માં નાગપુરમાં નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી તેને ઉલ્લેખ આ પ્રમાણે મળે છેઃ नागपुरे नमिभवनप्रतिष्ठया महितपाणिसौभाग्य । अभवद् वीराचार्यस्त्रिभि: शतैः साधिकै राज्ञः ॥ १ ॥ વીરવંશાવલીકાર લખે છે કે તેમના સમયમાં વીર વિ. સં. ૮૪૫માં વલભીભંગ થશે. આ રીતે તેઓ વીરનિ. સં. ની નવમી સદીમાં વિદ્યમાન હતા. આ સિવાય તેમને વિશેષ પરિચય નથી મળતા. “પ્રભાવક ચરિત્ર'માં બે વીરસૂરિને પરિચય મળે છે પણ તે બીજા છે. એક વીરગણિ છે અને બીજા વીરઆચાર્ય છે. પ્રભાવક ચરિત્રમાં જે પરિચય છે તે સંક્ષેપમાં આ છે: ભિન્નમાલમાં શિવના પિતાને ત્યાં પૂણલતાથી તેઓ જમ્યા હતા. તેમનું નામ વીરચંદ્ર હતું. તે સાત કન્યાઓને પરાયા હતા. તેમણે વિમલ ગણી પાસે દીક્ષા લીધી હતી અને વલભીનાથ નામે વ્યંતરને પ્રતિબધી શાંત કર્યો હતો. તે યક્ષની મદદથી અષ્ટાપદની યાત્રા કરી હતી, અને તેના સ્મરણ રૂપે ત્યાંથી ચેખા લાવ્યા હતા જે પાટણમાં, પાટણના ભંગ સુધી, અષ્ટાપદની સ્થાપના રૂપે પૂજતા હતા. તેમને જન્મ વીર નિ. સં. ૮૩૮માં, દીક્ષા ૯૮૦માં અને સ્વર્ગાર ૯૯૧માં થયું હતું. આ વરસૂરિ અને પટ્ટપરંપરામાંના વીરસુરિમાં લગભગ ૧૦૦ વર્ષનું અંતર છે. આ સિવાય એક બીજા વીરાચાર્યને પરિચય પ્રભાવક ચરિત્રમાં છે પણ તે તે સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હોવાથી તેમને પરિચય અહીં નથી આપ્યું. તેઓ મહામાભાવિક હતા અને બે રાજાઓને પ્રતિબંધ્યા હતા તથા વાદીઓને છતી જૈનશાસનનું ગૌરવ વધાર્યું હતું. ૨૨ જયદેવસૂરિ વરસરિની પાટે વીર વિ. સં. ની નવમી સદીમાં તેઓ થયા. તેમને વિશેષ પરિચય નથી મળતે. વોર વંશાવળીમાં લખ્યું છે કે “રણુતભમરમાં ગિરિશંગે એ પ૭રમાં ૧૯ પપ્રભબિંબની પ્રતિષ્ઠા કરાવી અને પદ્માવતી દેવીની મૂર્તિ સ્થાપી તેમજ વેચી (મરૂ ધર)માં વિચરી ભાટી ક્ષત્રિઓને જૈન બનાવ્યા.” Page #79 -------------------------------------------------------------------------- ________________ [૭૨]. શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ૨૩ દેવાનંદસૂરિ તેઓ જયદેવસૂરિની પાટે થયા. તેમને વિશેષ પરિચય નથી મળતું. વીરવંશાવલિમાં લખ્યું છે કે “પશ્ચિમ દિશામાં દેવકીપત્તનમાં (પ્રભાસ પાટણ સંભવે છે) સં. ૫૮૫માં ૧૯ પાર્શ્વ પ્રભુનું બિંબ સ્થાપ્યું અને ૫૭૨ માં૧૯ કચ્છમાં સુથરી ગામમાં જન અને શૈવે વચ્ચે વાદવિવાદ થયે ” ઉ. ધર્મસાગરજી તપગચ્છ પઢાવલીમાં લખે છે કે “ વીર નિ, સં ૮૪૫માં વલભીભંગ થયે, ૮૮૨માં ચિયવાસીઓ થયા અને ૮૮૬માં બ્રહ્મદીપિકા શાળા નીકળી.” ૨૪ વિક્રમસૂરિ વીર નિ. સં. ની દશમી સદીના પ્રારંભના આ આચાર્ય દેવાનંદસૂરિની પાટે થયા. તેમણે ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે ખરસડી ગામમાં બે માસના ચોવિહારા ઉપવાસ કર્યા જેથી સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈ નમસ્કાર કર્યા અને ઘણાં વર્ષથી સુકાયેલું પીપળાનું ઝાડ નવવિકસિત થયું. આથી સૂરિજીની બહુ ખ્યાતિ થઇ. ધાન્ધારક્ષેત્રમાં વિચરી સૂરિએ ત્યાંના પરમાર ક્ષત્રીઓને પ્રતિબોધ્યા હતા. ૨૫ નરસિંહસૂરિ વીર નિ. સં. ની દસમી સદીના મધ્યમાં તેઓ વિક્રમરિની પાટે થયા. તેમણે, ઉમર ગઢમાં પુહકર (પુષ્કર)ના તળાવના કાંઠે ભાદા પ્રમુખ નગરમાં નવરાત્રિમાં વ્યંતર યક્ષ જે પાડાને ભોગ લેતે તે ઉપદેશથી બંધ કરાવ્યું. લખ્યું છે કે नरसिंहमूरिरासीदतोऽखिलग्रंथपारगो येन । यक्षो नरसिंहपुरे मांसरतिं त्याजितः स्वगिरा ॥१॥ ૨૭ સમુદ્રસૂરિ તેઓ નરસિંહરિની પાટે થયા. તે મેવાડ દેશમાંના કુંભલમેરના ખેમાણુ જાતના ક્ષત્રિય હતા. તેમણે અણહીલપત્તન, બાડમેર, કોટડા વગેરેમાં વિચરી શાસનપ્રભાવના કરી હતી, ચામુંડાદેવીને પ્રતિબધી હતી અને એક દિગંબર પંડિત (આચાર્ય ને વાદમાં જી હતા. વીરવંશાવલીકાર તેમના સમયના કેટલાક મહત્ત્વના પ્રસંગે વર્ણવે છે : વિ. સં. પર૫ વીર વિ. સં. ૮૯૫માં યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા, જેમણે ધ્યાનશતક આદિ ગ્રંથે બનાવ્યા છે. વિશેષાવશ્યક ભાષ્ય પણ તેમનું જ રચેલું છું. યુગપ્રધાન પટ્ટાવલીઓ પ્રમાણે તે તેઓ વીર વિ. સં. ૧૯૫૫ થી ૧૧૧૫ (વિ. સં. ૫૮૫ થી ૬૪૫) સુધીમાં થયા છે. વિ. સં. પર૩–વીર વિ. સં. ૯૮૩માં કાલિકાચાર્ય થયા, જેમણે પાંચમની ચેક કરી અને સભા સમક્ષ કરંપસૂત્ર વાંચવું શરૂ કર્યું. વીરવંશાવલીકારે આ સમયમાં મતભેદ ૧૯ આ ત્રણે સંવતમાં હેરફેર છે, કયો સંવત્ લે તે સમજાતું નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા [૭૩] આપ્યો છે. એક વીર નિ, સં. ૮૯૯, બીજો ૯૮૦ ને અને ત્રીજે ૮૮૩ને. આ વખતે અન્તિમ કાલિકાચાર્ય થયા. વીર નિ. સં. ૯૮૦ માં દેવદ્ધિગણિ ક્ષમાશમણે વલભીપુરમાં આગામે પુસ્તકારૂઢ કરાવ્યાં. તેઓ આર્યસુવતીની પરંપરામાં થયા. યુગપ્રધાન પટ્ટાવલી પ્રમાણે તેઓ ૨૭ મા યુગપ્રધાન થયા. તેમણે ‘ઉત્તરકાંતાન અથવા પુરતાપિતા– પિતા એટલે વિચ્છેદ ન જાય તે માટે આપેમેને પુસ્તકમાં લખાવ્યા. દિગંબરે આને અર્થ એ કરે છે કે તેમણે આગ લા-એટલે કે નવા બનાવ્યા. પણ એ વાત કેવળ ભ્રમ છે. અહીં તે સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિછેર ન થાય તે માટે પુસ્તકારૂઢ કર્યા. આ બ્રમનું મૂળ “લખ્યા નો અર્થ “રચા ” કર્યો એ છે. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં ગંધર્વ વાદવેતાલ શાંતિસૂરિ થયા જેમણે આગમસંકલનામાં તેમને સારી મદદ કરી હતી. આ સમય વીર નિ. સં. ૮૮૦ થી ૯૯૩ને છે. સમુદ્રસૂારેએ દિગંબરાચાર્યને જતી નાગદ તીર્થને બચાવ્યું હતું. ૨૭મા દેવસૂરિ (બીજા) આમને વિશેષ પરિચય નથી મળતું. તેઓ વીર નિ. સં. ૧૦૦ ના આચાર્ય છે અને શ્રીહરિભદ્રસૂરિજીના મિત્ર હતા. આ માટે લખ્યું છે કે : विद्यासमुद्रहरिभद्रमुनीन्द्रमित्रं सूरिर्बभूव पुनरेव हि मानदेवः । मांधात्प्रपातमपि योऽनघसूरिम' लेभेऽम्बिकामुखगिरा तपसोज्जयते ।। વીર નિ. સ. ૧૦૦૦માં સત્યમિત્ર નામના પૂર્વધર અને યુગપ્રધાન થયા. અને પૂર્વજ્ઞાનને વિચ્છેદ થયે. વજસેનસૂરિથી સત્યમિત્ર સુધીમાં છ યુગ પ્રધાને થયાઃ ૧. ના હતી, ૨, રેવતમિત્ર બ્રહ્મદીપ, ૩, નાગાર્જુન, ૪. ભૂતદિન ૫. કાલિકાચાર્ય અને ૬ સત્યમિત્રસૂરિ. યુગપ્રધાન મંત્ર પ્રમાણે સત્યમિત્ર આઠમા યુગ પ્રધાન થયા. ઉપસંહાર આ રીતે પ્રભુ વીરના નિર્વાણ પછીના ૧૦૦૦ વર્ષના પટ્ટપરંપરાના આચાર્યોને સંક્ષિપ્ત પરિચય મેં આપ્યું છે. સમય માટે મતભેદ રહેવાને જ. અનેક ગ્રંથકારોએ એ મતભેદ ચાલુ રાખે છે. એટલે હું પણ તે માર્ગને અનુસર્યો છું. આ સિવાય તે તે વખતના મહાન આચાર્યોના ટ્રેક પરિચય પણ મેં આપ્યા છે. અને મહત્ત્વના પ્રસંગની નેંધ પણ લીધી છે. આ વિષય ઉપર પુષ્કળ લખી શકાય એમ છે. કેટલાંક સાધને ઉપલબ્ધ થયાં ૨૦ હરિભદ્રસૂરિ બહુ જ વિખ્યાત આચાર્ય થયા. તેઓ “યાકિનીમહત્તરાધર્મસૂનુ’ તરીકે ખ્યાત છે. તેમણે ૧૪૪૪ Jથે બતાવ્યા છે. તેમાં મુખ્ય-દશવૈકાલિકસૂત્ર, આવશ્યક, ન્યાયપ્રવેશ, ધ્યાનશતક આદિની વૃત્તિઓ, અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, વદર્શન સમુચ્ચય, સમરાઈચકતા વગેરે ગ્રંથે પ્રસિદ્ધ છે. તેમના સમય-નર્ણય માટે વિદ્વાનોમાં જુદા જુદા મત પ્રવર્તે છે. વિશેષ પરિચય માટે પ્રભાવકચરિત્ર, ચતુર્વિશતિ પ્રબંધ, હરિભદ્રસૂરિ સમયનિર્ણય વગેરે જેવાં. Page #81 -------------------------------------------------------------------------- ________________ [૭૪] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ છે છતાં બીજા સાધનો અને સમયની ખામી છે. આ લેખ માટે મેં મુખ્યત્યા નિમ્ન ગ્રંથને ઉપયોગ કર્યો છે, તેની સાભાર નોંધ લઉં છું: ૧. ઉ. ધર્મસાગરજીકૃત તપાગચ્છ પાવલી. (પદાવલી સમુચ્ચય ભા. ૧માંથી) ૨. જનસાહિત્ય સંશોધકમાં પ્રગટ થયેલ વીરવંશાવલી. ૭. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરડમાં પ્રકાશિત તપગચ્છ પાવલી. આ સિવાય પ્રભાવક ચરિત્ર ભાષાંતર (પર્યાલચના સહિત), પરિશિષ્ટ પર્વ, તપગચ્છ શ્રમણ વશવૃક્ષ, પટ્ટાવેલો સમુચ્ચય ભા. ૧, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિંતામણિ, વિચારણિ (જૈન સાહિત્ય સંશોધકમાં પ્રકાશિત), વીરનિર્વાણુ સંવત ઔર જેનકાલ ગણના, જનસત્યપ્રકાશની પ્રથમ વર્ષની ફાઇલ, હીરસૌભાગ્ય, વિજયકશસ્ત વગેરે ગ્રંથની મેં મદદ લીધી છે. જો સમયની અનુકૂળતા હોત તે આ વિષય માટે આથી વિશેષ લખી શકાત એ હું જાણું છું, આ એક એતિહાસિક લેખ છે, અને ઇતિહાસનું ક્ષેત્ર જેટલું ખેડાય તેટલું તેમાં વધુ સત્ય મળે છે. વળી આ લેખ ઉતાવળમાં લખ્યો છે એટલે એમાં ક્ષતિ રહેવાની સંભાવના છે. આવી કોઈ ક્ષતિ જેના જવામાં આવે તે મને અવશ્ય જણાવશે તે હું મારી ભૂલ સુધારી લઈશ. છેવટે-આવા લેખે માટે સદાય સહાયતા આપતા અને પ્રેરણુ કરતા પૂ. ગુરૂ મહારાજશ્રી દર્શન વિજયજી મહારાજને આભાર માની આ લેખ સમાપ્ત કરું છું. સત્સંગ जे आयओ परओ वा वि णच्चा, अलमप्पणो होंति अलं परेसिं। तं जाइभूतं च सयावसेज्जा, जे पाउकुज्जा अणुवीइ धम्मं ॥ પિતાની અંદર તેમજ બહાર–એમ બંને રીતે સત્યને જાણીને જેઓ પિતાને તેમજ બીજાને તારવાને સમર્થ છે, તેવા જગતના તિરૂપ તથા ધમને સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનાર (મહાત્મા ) ની સોબતમાં હમેશ રહેવું. (૧૨-૧૯) સૂતાં સૂત્ર (‘મહાવીર સ્વામીને સંયમ ધર્મ ) Education International Page #82 -------------------------------------------------------------------------- ________________ वीतभयपत्तन कहां है लेखक पंन्यासजी महाराज श्री समुद्रविजयजी गणि जिस वीतभयपत्तन में, महाराजा उदयन और प्रभावती राणी विद्युमालदेवकृत कपिलवली प्रतिष्ठित भावसाधु श्री महावीर देव की प्रतिमा की अर्चनादि भावभक्ति किया करते थे, जिसे जंगमकल्पतरु चरम तीर्थकर श्री महावीर प्रभुने अपने पादारविन्दसे पुनीत किया था, जहां महाराजा उदयन अंतिम राजर्षि हुए थे उस वीतभयपत्तनका वृत्तांत शास्त्रों में ग्रंथों में पाया जाता है, परन्तु क्या आजतक किसीके हृदय में यह प्रश्न उठा है कि यह वीतभयपत्तन है कहां ? मैं आज इस लेख में उस वीतभयपत्तन पर कुछ प्रकाश डालने का प्रयत्न करता हूं, आशा है कि इसे पढकर सब जैनबंधु इस तर्फ ध्यान देगें, और विद्वद्वर्य, साहित्यवेत्ता एवं प्राचीन वस्तु संशोधक महानुभाव इस विषय पर विशेष प्रकाश डालने का प्रयत्न करेंगे । वीतभयपत्तन पंजाय देशान्तर्गत जेहलम जिले में जेहलम नदी के तटपर दबा हुआ छोटासा पहाड जैसा नज़र आता है । वहाँ बडे बडे मकानों के चिह्न दृष्टीगोचर होते हैं, खुदवाई कराने पर सिक्के आदि अनेक चिज़े व भग्नावशेष नज़र आते हैं । 'उपदेश प्रासाद' ग्रंथ में इस प्रकार का वृत्तांत उपलब्ध होता है सिंधुसौवीर देश में वीतभयपतन महाराजा उदयन का मुख्य शहर था। यहां ही महाराजा उदयन राज्यकारभार करते थे, उनके प्रभावती नामा राणी और अभिची नामा पुत्र था । विद्युन्मालीदेवने आत्मकल्याण के लिए बोधी बीजकी प्राप्ति के लिए गृहस्थपन में चित्रशाला में कार्योत्सर्ग में रहे हुए भावसाधु श्री महावीर प्रभुकी तादृश प्रतिमा बनवा के कपिल नामा केवली के पास प्रतिष्ठित करवा के किसी एक वेपारी को दे दी । वह प्रतिमा महाराजा उदयन और महाराणी प्रभावती के पास आगई । अन्यन्त आदर के साथ प्रभुप्रतिमा को लेकर गृहचैत्यालय में स्थापन करके महाराजा और महाराणी प्रभुभक्ति किया करते थे। प्रभु के समक्ष महाराणी नाटक किया करती थी और महाराजा स्वयं वीणा बजाते थे । महाराणी के बाद उसकी देवदत्ता नामा कुबडी दासी प्रभुभक्ति किया करती थी । भवितव्यता के योगसे वो कुबडी दासी सुंदर रूपवाली बन गई, महाराजाने उसका नाम सुवर्णागुलिका रख दीया । Page #83 -------------------------------------------------------------------------- ________________ [७१] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [१५४ अवंती नरेश चंडप्रद्योतन इसके रूपमें मोहित होकर दासी और प्रभुप्रतिमा-इन दोनों को लेकर रातोरात वापस चला गया। पाठक इतना ध्यान रखें कि चंडप्रद्योतन प्रभुप्रतिमा के सदृश ही नवीन प्रतिमा बनवाकर साथ ले आया था, उस प्रतिमा के स्थान में नवीन प्रतिमा को स्थापन करके ले गया था । प्रातःकाल महाराजा उदयन यह वृत्तांत जानकर चिंतातुर हुए । १० मुकुटबद्ध महाराजाओं के साथ अवंती पर धावा कीया । अवंतीपति चंडप्रद्योतन को हराकर बंधवाकर जेलखाने में डलवा दीया और उसके ललाट पर 'ममदासीपति' यह अक्षरावली खुदवा दी । बादमें चैत्यालय में (जहां वो प्रभुप्रतिमा थी वहां) जाकर दर्शन करके प्रभुस्तुति की एवं प्रभुप्रतिमा को उठाने का प्रयत्न किया तो अधिष्ठायक देवने रोका और कहा कि 'हे नृप ! तव पत्तनं पांशुवृष्टया स्थलं भावि' हे राजन् ! आपका नगर धूलकी वर्षासे दब जायगा, अतः प्रभु वहां न पधारेंगें। इस बातसे महाराजा उदयन उदास होकर वापस लौटे । वापस लौटते हुए वर्षाऋतु रास्ता में आजानेसे छावणी डाल कर वहां ही रह गये । पर्वाधिराज श्रीपर्युषणापर्व आने पर महाराजा उदयनने पौषह लिया तब सूद (रसोई करनेवालेने )ने जाकर चंडप्रद्योतनसे प्रश्न किया की आज आपके लिए क्या रसोइ बनाउं? चंडप्रद्योतनने कुछ सोच कर पुछा 'क्यों भाई आज क्या बात है?' 'आज पर्वाधिराज श्रीपर्युषणापर्व है। महाराजाने पौषधलिया है, आपके लिए रसोई बनानी है' सूदने कहा । 'अहो, मुझे तो पता न था, अच्छा हुआ पता लग गया, आज मेरे भी उपवास है' चंडप्रद्योतनने खुलासा किया । सूदने ज्योंका त्यों वृत्तांत महाराजा को सुना दिया। इससे महाराजा बडे प्रसन्न हुए, और विचारने लगे कि यह मेरा साधार्मिक बंधु है, इसके साथ खमतखामणा किये बिना मेरे श्रीपर्युषणापर्व पूरी तौर से आराधित कैसे हो सक्ते हैं ? जाऊ इसके साथ खमतखामणा करलू । यह निश्चय करके स्वयं महाराजाने जाकर चंडप्रद्योतन से खमतखामणा कीये, और ममदासीपति इन अक्षरों की छिपाने के लिए सुवर्णका एक पट्ट बनवा कर ललाट पर बांध दिया व उसका सारा ही राज्य उसको वापस दे दिया, विशेष में देवकृत उस प्रभुप्रतिमा की भक्ती के निमित्त १२००० हजार गांव दिये । वर्षाऋतु बीतने पर महाराजा उदायन वापस अपने वीतभयपत्तन में पधारे । जिसं स्थान में छावणी डाली थी उस स्थान में १० राजे साथ में होनेसे वहां दशपुर नामा नगर वसा जिसको अभि मंदसौर कहते हैं। चंडप्रद्योतन स्थापन की हुई नवीन प्रभुप्रतिमा की उसी तरह से भावभक्ति करने लगे। Page #84 -------------------------------------------------------------------------- ________________ १-२] વીતભયપત્તન કહાં હૈ [७७] एक दिन पौषध में मध्य रात्रि के समय वैराग्य रससे प्लवित ही कर दीक्षा लेने की भावना भाने लगे । उस असे में जंगम कल्पतरु श्रमणभगवान श्री महावीरदेव विचरते हुए वीतभयपत्तन पधारे, जिससे महा. राज बडे खुश हुए, अपने मनोरथ सफल हुए जान कर । संसार विना. शिनी प्रभुदेशना श्रवण कर के भाणेज केशीकुमार को राज्यभार दे कर स्वयं प्रभु के चरणों में जा कर दीक्षा लेली । महाराजा उदयन अंतिम राजर्षि बने । प्रभु के चरणो में दीक्षा पालते हुए विविध प्रकार का तप तपने लगे । निरस आहारादि के भक्षण से अंतिम राजर्षि के शरीर में व्याधि उत्पन्न हो गया । अंतिम राजर्षि को व्याधिग्रस्त देख कर किसी वैद्यने कहा कि महाराज, आप दधि भक्षण कर के शरीर की रक्षा करे 'शरीरमाधं खलु धर्मसाधनम्', किन्तु वे महर्षि शरीर पर भी निस्पृह हो कर ग्रामानुग्राम विचरते हुए एक वक्त वीतभयपत्तन पधारे । उनको पधारे जान कर मंत्रीने महाराजा केशी से कहा कि आप के मामा साहब दीक्षा से उद्विग्न हो कर यहां आए हैं, आपका राज्य छीन लेंगे । केशीने कहा भले ले लो, इन्हीं का ही दिया हुआ है। मंत्री ने कहा-ऐसा नहीं बन सकता। मिला हुआ राज्य वापस कैसे दिया जाय । इनको जहर दिलवा देना चाहिये । मंत्री के बचनों से केशी राजाने वैसा ही कोया: गोपालकों से दधि में विष मिलवा कर दिलवा. दीया, परंतु देवने तीन दफे दधि में से विष हर लिया । अंत में विषमय दधि भक्षण करने से शरीर में व्याकुलता हो जानेसे अनशन कर लीया और ३० दिनका अनशन पाल भावना भाते हुए उन्होंने केवलज्ञान प्राप्त कर के शाश्वता सुख-मोक्ष-को प्राप्त किया। उस वक्त देवने क्रोध में आकर धुल की वर्षा करके नगर को दबा दिया। पुनः इसका उद्धार श्री वीरनिर्वाण से १६६९ वर्ष व्यतीत हो जाने पर श्री कुमारपालभूपाल करेगा, एवं प्रभु प्रतिमा को निकाल कर उसी तैरह उदयमवत् पूजेगा “श्रीवीरनिर्वाणतः षोडशशतमवषष्टिवर्षाणि यदा यास्यति तदा पांशुपूरीतां प्रतिमा कुमारभूपः कर्षयिष्यति, पूर्ववत्तां पूजयिष्यति चेति" इस उल्लेख से सिद्ध हुआ कि वीतभयपत्तन प्राचीन तीर्थ है, और किसी वक्त यह जैनपुरी थी जहां जैनधर्म रूपी सूर्य तप रहा था। अब सोचने की बात यह है कि उक्त नगर का फिर से उद्धार हुआ या नहीं, कुमारपालभूपालने प्रभु प्रतिमा को निकलवा कर पूर्ववत् भाव भक्ति की या नहीं? क्यों कि वर्तमान में जो वीतभयपत्तन (भेरा) है वो Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ७८ ] श्री सत्या-विशेष [av2 v दूसरी-तीसरी दफा बसा हुआ है अतः विज्ञानों से मेरा नम्र निवेदन है कि वे इसके उपर अधिक प्रकाश डालें जिससे जैन जनता पर उपकार होगा। लेखनी को विराम देने के पहले यदि वर्तमान वीतभयपत्तन के विषय में भी कुच्छ कहा जाय तो अनुचित न होगा । प्राचीन वीतभयपत्तन से तीन-चार कोश के फासले पर जहेलम नदी के तट पर ही बसा हुआ है । इस समय वीतभयपत्तन 'भेरे' के नाम से प्रसिद्ध है । अच्छा कस्बा है, पंजाब से पेशावर जाते हुए रास्ता में लालासा नामका जंकशन आता है, यहां से मेरे की तर्फ रेल गाडी जाती है, खास भेरा का स्टेशन भी है । इस वर्तमान भेरे को बसे हुए लगभग ८००-९०० वर्ष हुए हैं। पहले यहां जैनों की वस्ती अच्छी थी। जैनधर्म की जाहोजलाली थी। इस समय जैनों का एक भी घर शेष नहीं रहा । केवल प्राचीन एक जैन मंदिर है । जिस मुहल्ले में जैन मंदिर है उस मुहल्ला का नाम है भावडों का मुहल्ला । इस देश में ओसवालों को भावडे कहते हैं। भावटों के मुहले में जैन मंदिर के सिया खंडरात नज़र आता है। जैन मंदर भी अति जीर्णावस्था में आचुका था, गिरनेवाला हो रहा था, जैनों के ठहरने के लिए कुच्छ भी साधन न था, पंजाब के जैनों का भी विशेष लक्ष्य इधर न था । सद्भाग्य से सं० १९८० में पूज्यपाद आचार्य महाराज श्रीमद्विजयवल्लभसूरिजी महाराज साहब के सुयोग्य शिष्य स्वर्गीय उपाध्यायजी महाराज श्री सोहनविजयजी यहां (मेरे) पधारे मैं भी साथ ही था इस प्रसंग पर पंजाब के बहुत से सद्गृहस्थ भी वहाँ पधारे थे। यहां जैनों के पर- जैन धर्मशालादि न होने से जेनेतर भाईयों के मकान में ठहरना हुआ । भेरे के लोग श्रद्धालु एवं भद्रिक हैं । जब उनको पता चला कि जैन साधु आए है, तब संकटों नरनारियां दर्शनार्थ आए । जैन साधुओं के आचार विचार की बातें सुन कर मस्तक धूमाते हुए आचर्य प्रगट करते धन्य है इनको । आगेवानों की प्रार्थना से खुले मैदान में उपाध्यायजी महाराजने देवगुरु धर्म के विषय में जोरदार व्याख्यान दीया और आये हुए जैन बंधुओं का श्री जैन मंदिर की ओर ध्यान आकर्षित किया- जीर्णोद्धार के लिए जोर दिया, जिसके फल स्वरूप पूज्यपाद आचार्य देव १००८ श्रीमद्विजय वल्लभसूरीश्वरजी महाराज की आज्ञा से श्री आत्मानंद जैन महासभा पंजाब ने इस शुभ कार्य को अपने हाथ में ले लिया। पंजाब श्रीसंघ की मदद से महासभाने प्राचीन मंदिर का जीर्णोद्धार करवाया एवं प्राचीन Page #86 -------------------------------------------------------------------------- ________________ અફ ૧-૨ ] વીતભયપત્તન કહાં હૈ [ 4 ] तीर्थ कायम रखा, यात्रिओं की सुभिता के लिए एक छोटीसी जैन धर्मशाला भी बनवाई। प्रभुभक्ति के लिए सब प्रकार का प्रबंध किया हुआ है-परंतु यात्रिओं के आवागमन के बिना तीर्थ की शोभा नहीं हो सकती। यात्रिओं को किसी प्रकार की तकलीफ नहीं है-तकलीफ है तो इतनी दूर पहुंचने की । यह तीर्थ यडा प्राभाषिक चमत्कारी है। वहां के रहीसों को इस तीर्थ पर उत्कट अदा है जब कोई ऐसा प्रसंग पड़ता है तब मंदिरजी जा कर नैवेद्य-श्रीफल आदि चढाते हैं और प्रभुभक्ति करते हैं । अत एव जैन जनता का इधर ध्यान आकर्षित करता हुआ आशा रखता हूं कि यात्रिक गण जरूर एक दफे आकर इस पीतभयपत्तन तीर्थ की यात्रा का लाभ उठावेंगे और सम्यक्त्व को निर्मल बनावेंगे । खास कर श्री समेतशिखरजी की यात्रा कर दोली आनेवाले यात्रियों को इधर आना कोई मुश्किल नहीं हैं । सुज्ञेषु किं बहुना ? જૈન સાહિત્ય સર્વાંકાળે જૈનાએ સાહિત્યના ક્ષેત્રમાં પુષ્કળ કાર્યોં કર્યું છે. જૈન લેખકો મોટે ભાગે ધાર્મિક શ્રેણિના હતા, ચતુર્માસમાં વિહાર કરવાના જૈન સાધુઓને ખાસ નિવેધ છે, તે સમયે તેના એક સ્થાને હીતે લખતા. વળી હેમચંદ્ર અને એવા બીજા જૈન ઇતિહાસમાં પ્રખ્યાત થયેલા પ્રતાપી પુરૂષો એક સ્થાને રહેતા, તે પણ ગ્રંથા લખતા. લેખકો મોટે ભાગે ધાર્મિક શ્રેષ્ઠિના હતા તેને પિરણામે ગ્રંથો પણ મોટે ભાગે ધાર્મિક શ્રેણિના લખાયા છે. અને વળી ભારતીય સાહિત્યના તર ક્ષેત્રામાં જે વિષયે ઉપર ચર્ચા થા છે, તે રવા ઉપર આ લેખકોએ પણ ચર્ચા કરી છે. આધ્યાત્મિક ભાવનાઓ, ધાર્મિક કથાઓ, શિલ્પશાસ્ત્ર અને તીર્થંકરના સ્તોત્રા એ સાહિત્ય મુખ્યત્વે છે. તે ઉપરાંત વિજ્ઞાનશાસ્ત્ર, કાર, વાર્તા, નાટકો તેમજ લેખો વગેરે સાંસારિક વિષયના ગ્રંથો દ્વારા પણ યથાશકય ધર્મને પોષણ આપ્યું છે. પ્રે. ગ્લાજેનાપ ( ‘જૈનધર્મ’) Page #87 -------------------------------------------------------------------------- ________________ श्रीजम्मूः प्रभवः प्रभुर्गतभयः शय्यम्भवः श्रीयशोभद्राख्यः श्रुतकेवली च चरमः श्रीभद्रबाहुर्गुरुः । शीलस्वर्णकषोपः स पिमलः श्रीस्थूलभद्रप्रभुः મયંડવ્યાયમન્નાનિસિથા કુળનું જો મનમા श्यामाचार्य समुद्रमङ्गुसमिताः श्रीभद्रगुप्तादयः, श्रीमान सिंहगिरिस्तथा धनगिरिः स्वामी च वज्राभिधः । श्रीपैरो मुनिरार्यरक्षित गुरुः पुण्यो गुरुस्कंदिल, श्रीदेवर्द्धिपुरस्सराः श्रुतधराः कुर्वन्तु वो मङ्गलम् ॥ અતિ પ્રસિદ્ધ ત્રણ આ ગ વા ચ ના : ૧ : પાટલીપુત્રી વાચના : ૨ : માધુરી વાચના : 3: વાલભી વાચના લેખક શ્રી. મેાહનલાલ દીપચંદ્ર ચી * માત્ર સુવિખ્યાત ત્રણ વાચના પુરતા જ નહીં પણ પરમાત્મા મહાવીરદેવ પછીના લગભગ હજાર વર્ષાંતે જે નિયાસ આ વિખરાયેલા પડયા છે અને જેને સત્રારીના નિયમમાં કરી શબદ કરવાની આવશ્યકતા છે. એ વરું કાળમાં થયેલા વાનને પ્રભાવિક મૂતમાંના ઘણાખાનાં નામે ઉપરની મારે પંકિતમાં આવી જાય છે. ઉકત સતાના જીવન સંબંધી જે કંઇ આછી પાતળી સામગ્રી પ્રાપ્ત થાય છે એ પરથી તે મહાપુરૂષોની જૈનધમ પ્રત્યેની અનુપમ સેવા અને જૈન શાસનની પ્રભાવનાના ખ્યાલ આવે છે. અને તેઓશ્રીના ચરણારવિંદમાં મસ્ત સહસા ઢળી પડે છે. એટલું' કહ્યા સિવાય નથી ચાલતું કે બે દી દૃષ્ટિ દેવી, દેશ કાળ પાને બા સેગ કા દાવ પ્રતિ માટે માંડી તેઓ ઉચિત પ્રબંધ ન કર્યો. રાત અર્થાત વાચના અને ગ્રંથ બહુતા જેવાં આવશ્યક કાર્યો ન આદર્યાં હોત તે સાચે જ આપણી પાસે આજે જે વારસા સાથે રહેવા પામ્યા છે અને એના બળ પર આ જૈનધમ અન્ય સપ્રાયોની મધ્યમાં અમૃતમ શારે મેલ છે તે સ્થિતિ ન જ સભવી શકત. વાચનાને સામાન્ય અર્થ તે ‘ ભણાવવું ′ થાય છે. આચાર્ય શ્રી શિષ્યોને જે સૂત્ર અને અર્થ શિખવે છે એને ન પરિનાવામાં વાચના માપી કહેવાય છે. પશુ ખરી અત વાચના મબંધી કહેવાપ નથી. જીવશાત જે સામુદાયિક રીતે પાચન થયું છે. અને જૈનસાહિંચમાં ર વિશિષ્ટ પરના તાર લેખાય છે એ પરત્વે અહી ટુકમાં ડૅવનું છે. ભગવાન મહાવીર દેવના નિર્વાણુ બાદ એક હજાર વર્ષના ગાળામાં જે ઘટના બની છે, તે આ પ્રમાણે છે: (૧) પાટલીપુત્રી વાચના કે જે સ્થવિર શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં થઈ. Page #88 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨]. આગામ-વાચના [ ૮૧ ] (૨) માથુરી વાચના કે જે સ્થવિર શ્રી ઔદિલાચાર્યની નેતાગીરીમાં થઈ. (૩) વલભી વાચના કે જે વાચક શ્રી નાગાર્જુનની દેખરેખમાં થઈ. આ ત્રણ વાચના સંબંધે અત્ર વિચાર કરવાને છે: મધ્ય દે.માં સખત દુષ્કાળ પડવાથી સાધુઓ જુદા જુદા સ્થાનોમાં વિખરાઈ ગયા. આમ થવાથી અભ્યાસમાં વિક્ષેપ પડે અને પરસ્પરમાં થતે વિમર્શ પરામર્શ અટકી ગ. સ્મરણશક્તિ પણ સતેજ થવાને બદલે મંદતાકતિ ડગ ભરવા લાગી. કેટલાક વિદ્વાન સાધુએ કાળના ભક્ય બન્યા અને આચાર વિરાધનાના ભીરૂ કેટલાક મુનિપુગોએ સ્વેચ્છાએ અનશન આદર્યા. વર્ષો બાદ દેશની સ્થિતિ બદલાઈ અને ગમનાગમન પૂર્વવતુ સુલભતાથી આરંભાયુ ત્યારે ઉપર વર્ણિત વિષમ પરિસ્થિતિમાંથી જેઓ બચી ગયા હતા તે સર્વ સંતે મગધદેશના પાટલીપુત્ર નગરમાં એકત્ર થયા. પરસ્પરની યાદદાસ્ત તાજી કરી અગિયાર અંગ સુધીના જ્ઞાનના આંકડા મેળવી લીધા; પણ બારમા દષ્ટિવાદ અંગને જ્ઞાતા કેઈ દેખાશે નહીં. એ વેળા સંપૂર્ણ ચૌદપૂર્વના જાણકાર શ્રી ભદ્રબાહુસ્વામી બાર વર્ષને એમ ધારણ કરી નેપાળ દેશમાં રહ્યા હતા. એ સંબંધમાં લંબાણથી વર્ણન તિથૈોગાલી પન્ના, આવશ્યક ચૂર્ણિ અને પરિશિષ્ટ પર્વ આદિમાં અપાયેલું છે. ટૂંકમાં એટલું જ કહેવાનું કે તેમની પાસે લગભગ પાંચસે શિષ્ય પૂર્વજ્ઞાનની પ્રાપ્તિ અર્થે પાટલીપુત્રના શ્રમણ સંધમાંથી ગયા છતાં કાળના મહામ્યથી કહે કે અભ્યાસ કરવાની ક્ષીણ થતી શક્તિના કારણે કહો—ગમે તે કારણે—માત્ર એમાંથી એકલા થી સ્થૂલભદ્રમુનિ ટકી રહ્યા. તેમણે દેશ પૂર્વનું જ્ઞાન બરાબર પ્રાપ્ત કર્યું જ્યારે બાકીનાં ચારનું તે માત્ર ત્રથી જ અને તે પણ હવે પછી અન્યને ન ભણાવવાની આજ્ઞા પૂર્વક મેળવ્યું. એ સમયે ચૌદ પૂર્વવર શ્રી ભદ્રબાહુસ્વામી જે શબ્દ ઉચ્ચારે છે એ પરથી ભવિષ્ય કાળની વિષમતાની કંઈક ઝાંખી થાય છે? શટાળમંત્રી જેવા કુલીન કુળમાં જન્મ પામીને વિદ્યાસંપન્ન સ્થૂલભદ્ર જેવા ગંભીર ને વિનયશીલ પુરૂષ, કે જેણે કયા વેશ્યા સાથેની બાર વર્ષની ગાઢી પ્રીતને, સાપ કાંચળીને ત્યાગ કરી દે તેમ, ક્ષણવારમાં ત્યજી દીધી અને નંદરાજવીના મંત્રીપદની ઠકુરાઈને ઠોકર મારી કેવળ વિરકત ભાવે ભાગવતી દીક્ષા સ્વીકારી સંયમમાં શૌર્ય દાખવ્યું, અને જેને અન્ય જે ન મળે એવું પ્રેયસી કેશ્યાના આવાસમાં ષટ્રસ ભેજન લઈ ચાતુર્માસ કર્યું ને તેને શ્રાવિકા બનાવો–એવા પ્રભાવશાળી પણ શ્રતજ્ઞાનને દુરૂપયોગ કરવામાં તત્પર થઈ ગયા ત્યાં બીજા એછી શકિતશાળી મનુષ્યની શી વાત કરવી ? સમય બારીક આવી રહ્યો છે. માનવ સમુદાયની માનસિક શકિતઓને પ્રતિ સમય હાસ થઇ રહ્યો છે. ક્ષમતા ને ગંભીરતા નષ્ટ થતી ચાલી છે. એવા સમયે બાકીના પૂર્વેનું જ્ઞાન પ્રચલિત થાય એમાં મને શ્રેય નથી જણાતુ.” આ વચને માત્ર તે કાળ પુરતાં જ સાયાં હતાં એમ નહીં પણ આજે ૫ગુ તેટલાં જ સાચાં અને શ્રદ્ધેય છે. ગુચ્ચમ વિનાનું અને અધિકાર વિહુનું જ્ઞાન બરાબર પચતું નથી જ, ઉલટું અધુરા ઘડાની જેમ છલકાઈ જઈ વિનાશ નોતરે છે, (૨) માથુરી વાચના–આ વાચના શ્રી વીર નિર્વાણુ સમયથી સં૦ ૮૨૭ થી ૮૪૦ સુધીના ગાળામાં થયાનું મંતવ્ય મનિશ્રી કલ્યાણવિજયાતું છે. એ સંબંધમાં વી Page #89 -------------------------------------------------------------------------- ________________ [< 1 શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ નિર્વાણુ સંવત્ ઔર્ જૈન કાલ–ગણુના ' નામક પુસ્તકમાં લખાણથી જુદા જુદા ગ્રંથના આધારો ટાંકા મતન્ય સિદ્ધ કરવામાં પ્રબળ પ્રયાસ તેઓએ સેન્યે છે, જો કે પાટલીપુત્રી વાચના જેટલું વિસ્તારથી વર્ણન આ સંબંધમાં મળતું નથી છતાં ાનું મહત્ત્વ આધુ નથી જ. ાચાય મકિ નીયમાં, જેના કડક ાન, ભરેંબરની કયાષવીમાં અને કવિકાસસનું શ્રી સુખચંદ્રસૂરિી ત યોગાસી વૃત્તિમાં માધુરી વાચના મુખબી મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો દ્રષ્ટિગાચર થાય છે. આચાર્ય કાલના સમયમાં પશુ દુષ્કાળના કાણુથી આગમ ગ્રુત વ્યવસ્થિત થઈ ગયું હતું. કેટલાયે વ્રતધર સ્થવિરા પરલોક પ્રયાણ કરી ગયા હતા. વિદ્યમાન શ્રમણુગણમાં પણ પનપાનની પ્રત્તિ મંદ થઇ ચૂકી હતી. આધારભૂત વર તરિકે નામ લેવાનું સુય તો એ સમયે-એ પ્રૌદ્યમાં-માત્ર શ્રી અક્ષર હતા. દુર્ભિક્ષની અવ્યવથા સુધરતાં જ ઉક્ત સંતની છાયામાં મથુરામાં છે. પ્રસધ એકત્ર થા અને માગમાને વ્યવસ્થિત કરવાના આવશ્યક કાર્યોંમાં લાગી ગયા. જેમને જે જે સૂત્ર અથવા તે એને અમુક ભાગ યાદ હતા તે લખી લેવામાં આવ્યા. એ સંગ્રહ પરથી આગમને વ્યવસ્થિત કરી પૂજ્ય શ્રી સ્ક`દિલાચાર્યે સાધુને વાચના આપી. તેથી જ આ માધુરી વાચનાનું ખીજું નામ ‘સ્કંદિલી વાચના ' પણ કહેવાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આગમ શાસ્ત્ર, શ્રી દેવગિમ્િ ક્ષમાત્રમુન સમયમાં, શ્રી વીત્ ૯૦ વર્ષે પુરતાશ્ત થયા, એ પહેલાં તમામ આગમ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મુખપાઠ હતા. અર્થાત્ સ્મૃતિના બળપર એ જ્ઞાન નભતું. આ માન્યતા પોષ ગાથા ‘યદિ પુમ્મિ નથરે... ...ની છે. પશુ એ એકતાપે સ્વીકારી લેવાની જરૂર નથી, એ સાથે અનુયાગાર સૂત્રમાં કરાયું છે કે પુત્ર પુસ્તક પર લખાયેલ માન કે દ્રશ્ય ધૃત” ધ્યાપક હવે જો શ્રી છે ‘ હિંગનૂિ પૂર્યો બત અખાયેલું વ્રત જ નહીં તો ઉપર્યુક્ત કલ્લેખનુ કાણુ ન જ રહેત એવા બીજા કેટલાક પાડો પરથી સહજ અનુમાનો શકાય તેમ છે કે શ્રી દેવદુર્ગાણુ ક્ષમાશ્રમણના સમય પૂર્વે પણ જૈનશાસ્ત્ર લખવાની પ્રવૃત્તિ શરૂ થઇ ચૂકી હતી. અલબત, એટલુ' કહી શકાય કે એ કાળમાં મોટા ભાગની સ્મરણશકિત સ્મૃતિ સતેજ હાવાથી સર્વ કાં લેબર કરવાની આવસતા નાડી, આપ્યું (૩) વાલની વાચના—જે સમયમાં મથુરામાં આ સ્કંદિલજીની આગેવાની હેઠ ૫ આગમવાચના થઇ, એ લગભગના કાળમાં વલભીનગરીમાં શ્રી નાગાર્જુનસૂરિની દોરવણીથી શ્રમણુસબ એકઠો મલ્યો. આજની મફક એ કાળે નહોતાં સમાચારપત્રા કે નહાતાં તારી યા પત્રવ્યવહારનાં સાધના કે જેથી ભારતવર્ષના એક ખૂણે થતી કાર્યવાહીના વાળ ઝ ભીન્ન ખૂણે પાંથી નય. વળી પાદવામી મા નિયત સમયમાં એકાદા નિવૃત સ્થળે એકત્ર થય ગે વાત પણ સુલભ નતી. ભારના જેવી શાંતિ શાંતિ ન તે સત્ર પ્રવનતી હતી કે ન તે આજની માફક વિદ્યાની સાનુકૂળતા હતી. આ કાણાને લઈ વલખાના શ્રવને મથુરામાં બનતા બનાની ઝાંખી સરખી નહતી. બાકી જે દુર્ભિક્ષે, અને જે અભ્યાસી જ્ઞાતાના કાળધર્મ, શેષ સચવાઇ રડેલ જ્ઞાનપુજને સગૃહીત કરવાની કરજનુ ભાન શ્રી સ્કંદિલસૂરિને કાવ્યું. તે જ કારણે શ્રી નાગાનને પ્રેરણા દીધી. મા વાચનામાં અમણે આસા Page #90 -------------------------------------------------------------------------- ________________ અક ૧–૨ ] આગમ-વાચના [ ૮૩ ] . નાગાને ભાગ લીધે થવાથી છે. નાગાજીની વાચના ` તરીકે પદ્મ ઓળખાય છે. આ ય વાચનાનો તુ ખુદ સ્થાનમાં થયા છી કાળની દષ્ટિએ સમકાલીન છે. ભેંમાં વિસરાઇજતા આગમ જ્ઞાનને-ભુલાઇ જતા પ્રકરણ-અધ્યયન કે ઉદ્દેશાને પુનઃ એકવાર કંપનો સંબંધ જોડીને વ્યવસ્થિત રૂપ અતિ આવસ્યક કાર્ય પાર તવામાં આવ્યું. દુર્ભાગ્યની વ્રત ભેંટલી જ * ૐ ૐન વાચનાચ્યાના કાર્યમાંથી પરવાર્યા બાદ સિદ્ધદ્વારા આ બન્ને મહાવિને પરસ્પર મળત્વનું નથી બન્યું. કોઠો જ મગમાં કેટલેક ર મહી ગયા છે, જે વિધમાન ટીકાઓના ઉજ્જૈખ પરથી નયનપથમાં આવે છે. તો પછી. દૈવ હિંન્દુ શબમનુ નામ આગમ પુસ્તઢ કરવામાં મુખ્ય બામ જી છે એનું શું કારણ્ ? આ પ્રશ્ન સર્વ સભવે છે અને એ સંબંધમાં મુનિશ્રી કલ્યાણવિજયજીએ જે સમન્વય કર્યો છે તે બુદ્ધિમાં ઉતરે તેવા છે. એટલુ જ નહી પણુ આધાર મૂકવા લાયક છે σε ઉપર્યુકત વાસના થાને લગભગ દે વધુ તીત થયાં ત્યારે વાણીનગરમાં શ્રી દેહિંગણુ ક્ષમાત્રમણની અધ્યક્ષ હેઠળ શ્રમસધ એકત્ર થયા. પ્રવર્તી રહેલી પરિસ્થિતિ પર, દિવમાનદિવસ સીધુ પની મારુક્તિપુર અને પગની દેશ સ્થિતિષર, ભારકાથી પલાન કર્યું. પુષ્કળ વિચારણાને અંતે વિદ્યમાન સત્યને ચાર કરવાનો નિર્ધાર કર્યો. એ વેળા અગાની બે વાચનાના સમયે ખપપુરના સખવામાં આવેલ સિદ્ધાંતો મેજુદ હતા તે એકત્ર કરવામાં આવ્યા. એ ઉપરાંત જે જે ગ્રંથ-પ્રકરણ માજીદ હતા તે, અને જે જે વિષયો એ સમયના શ્રોની યાદદાસ્તમાં રમત તે મને ટપકાવી કેવાયા. એ સમયે જ ઉભય વાચનાના તકે બનતી સમજુતીથી મિટાવી, પરસ્પર સમન્વય સાધી સુત્રપાડમાં ઍવાક્ષો બાલુના શુભ પ્રયત્ત સેવા. આમ છતાં જેમાં મહત્ત્વના ભે કે પાર્ડનર નજરે પડયા તે ટીકા-રશિાદિમાં સંગૃહીત કરવામાં આવ્યા. કેટલાક પ્રકીર્ણાંક ગ્રંથો જે માત્ર એક વાચનામાં જ હતા તે તે રીતે ઉતારી લેવાયા તે પ્રમાણુ મનાયા. આમ પૂછ્યું શૈવ ણિ સભામણે ગાયેલાં મેતીને માળા કરવાપ બહાનું અને ભાવિ જાતે અતિ લાભદાયી કાર્ય કર્યું. પૂજ્ય દેવહિઁગણિએ સિદ્ધાંત લખવામાં શ્રી સ્ફુલિાચાર્ય ની માથુરી વાચનાનુ અનુકરણ કર્યું અને જ્યાં જ્યાં નાગનુંનો પ્રયના આધે મીઠું હશે. દેવામાં મૂછે ત્યાં એ વાતને ટીકામાં નિર્દેષ કયો, વળી જ પાઠાંતરો નાગાર્જુન વાચકના અનુયાયી ક્રાઇ પણ રીતે જતા કરવાને તૈયાર હોતા તે સર્વના મૂલ સૂત્રમાં ‘ધાયનંતરે પુખ્ત’એવા શબ્દો સનિ ઉલ્લેખ કરવામાં યા. આ વસ્તુની સાબિતિ માટે મુનિશ્રી શ્રવૃવિજળ લગનગ સાત બાળકોનાં દાણ આપે છે. શ્રીદેવન્ટિંગ ક્ષમશ્રમણે નદીની યુગપાન વિરાવલીમાં ! અને નાગાન એ બને આચાયોને વન ક્યું છે. પરતુ એમાં શ્રી નાગાર્જુનની મ ાએ શ્રી કાશને કુલ વન વિશિતા સૂચક છે, અ સ્વેટલે સુધી કહી દીધું છે કે આજ સુધી ભારતમાં સુવિચાના અનુયોગનો પ્રચાર થઇ રહી છે. વા ખ્યાતિષ્ઠરક ટીકામાં આગામ માગિરિજીના પણ એ જ મન છે. આ સિવાય ખીજા ધ્રુપક્ષા છે જેની ચર્ચા અત્રે અસ્થાને છે. કદાચ આ માન્યતા સૌ કોઇ ન પદ્મ સ્વીકારે છતાં એવુ તે નિમ્સ સ્પષ્ટ છે કે વિદ્યમાન આગમન જે Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક સંગ્રહ આપણી નજર સામે દેખાય છે એના સંગ્રહકાર ઉકત મહાપુરુષે છે અને એ સર્વને પાના પુસ્તકે ચઢાવી ભૂલાઈ જતે અટક વનાર પરમોપક રી સંત શ્રી. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ છે, દીર્ધ દૃષ્ટિથી આ કાર્યના શ્રી ગણેશ ન થયો હોત તો આજે આપણે કેવાયે અજ્ઞાન તિમિરમાં આથડતાં હોત ! આજે દિગંબર સંપ્રદાય પાસે મૂળ શાસ્ત્ર જેવી કોઈ વસ્તુ નથી જેથી પાછળની રચનાઓમાં ભિન્નતાઓને સુમાર નથી રહ્યો; તેમ આપણી પણ દશા થઇ હોત. જૈનધર્મની સનાતનતા, એનાં તેની અકાટયતા ને વિશછતા સ્થાપવાનું એક માત્ર સાધન આગમ જ છે. કાળની કરાશે ફેરફારી ને દેશના પલટાતા સંયોગે છતાં, માન્યતાના કદાગ્રહોને વળગી ન રહેતા કેવળ ભવભીરુતાનું અવલંબન ચડી માત્ર પરમાર્થ દષ્ટિ નજર સન્મુખ રાખી, મૂળસ્વરૂપે સંરક્ષણ કરવાનું મહાકાર્ય કરનાર ઉપર્યુકત મહાપુરૂષે ધન્યવાદને પાત્ર છે ! ભૂરિ ભૂરિ વંદન હો એ સંતને ! પ્રારંભમાં ટાંકેલ સ્તુતિમાં શ્રી નાગાર્જુનનું નામ દેખાતું નથી. વળી નંદીમાં આપવામાં આવેલી માધુરી યુગપ્રધાન પટ્ટાવલીમાં તેમજ વાલભી યુગપ્રધાન પટ્ટાવલીમાં ક્રમ તથા નામમાં થોડો ફેર દેખાય છે. તેથી એ સંતની કરેલી સે વાને જરા પણ ક્ષતિ પહોંચતી નથી. એમનાં જે આછો પાતળાં જીવને જાણવા-જોવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે તે ઉપરથી નિશકપણે કહી શકાય કે બીજી બધી બાબતે કરતાં આત્મકલ્યાણ અને પરમાર્થ વૃત્તિ એ તેમનાં મુખ્ય દૃષ્ટિબિન્દુઓ હતાં. શ્રતધરા’ પદથી જેમનાં નામ નથી લખાયાં એ સર્વને પણ વંદન થઈ જાય છે. આમ પ્રારંભની આઠ પંકિતના સંતેના જીવન જાણવાની જિજ્ઞાસા સહજ પ્રગટે છે. પ્રસિદ્ધ વાચનાઓમાં એમાંના કેટલાક સાક્ષીભૂત છે. છતાં એને લગતી સામગ્રી સારૂ ગુજરાત છોડી બંગાળ ને બિહાર તરફ, પટણા અને મથુરા તરફ કદમ માંડવાની જરૂર છે. મથુરાના કંકાલીટીલામાંથી જે વસ્તુઓ પ્રાપ્ત થઈ છે એ પરથી કેટલીક બાબતે પર અજવાળું પડયું છે. શ્રીકલ્પસૂત્રમાં આવતાં ઉકત શ્રમણોનાં નામ સાથે જોડાયેલાં ગોત્રનાં મૂળ જડી આવ્યાં છે. હજુ શોધખોળ કરવાનું ક્ષેત્ર ત્યાં વિશાળ છે. દુર જવાની જરૂર નથી. વર્ષો સુધી ભુલાઈ ગયેલી સરાક જાતિ તરફ નજર કરીશું અને એ સંબંધમાં જુદે જુદે સ્થળે વિદેશી ઈતિહાસકારોએ કરેલા ઉલ્લેખો તરફ દૃષ્ટિ ફેરવીશું તે સહજ જણાશે કે એક કાળે એ જાતિ સંધમાં અગ્ર સ્થાને હશે. વળી એટલું તે ઉઘડું છે કે કલ્યાગક ભૂમિએ એ તરફ છે, ચમ જિનપતિશ્રી મહાવીર દેવનો વિહાર પણ એ જ ક્ષેત્રમાં છે અને ત્યારપછીના કેટલાય પટ્ટધર ત્યાંથી જ પ્રાપ્ત થયા છે અને તેમના જીવનને છેવટ સુધીને કાળ પણ ત્યાં તે વ્યતીત થયેલ છે. જે દુભિક્ષાએ વાચના 1 અગત્ય ઉભી કરી એ જ દુર્ભિક્ષના કપરા વર્ષોમાં ઇતિહાસ સાંકળી શકાય તેની ઘણી ઘણી સામગ્રી નષ્ટ થઈ, આમ છતાં “ભ ગ્યુ તેયે ભરૂ’ એ કહેતી મુજબ જે કંઈ છુટું છવાયુ લાભી શકાય તેમ છે તે હસ્તગત કરવાને શોધખોળના નિબણાતોએ એ ક્ષેત્રમાં પહોચી જઈ, સત્વર એ કાર્યમાં લાગી જવાની જરૂર છે. જૈન સમાજે એમાં પૂર્ણ સહકાર આપવાની અગત્ય છે. અને એમ થાય તે જ આ હજાર વર્ષને વ્યવસ્થિત ઇતિહાસ તૈયાર કરવામાં સર્વપ્રકારની સાનુકૂળતા થડ પડશે, એટલું જ નહિ પણ એમાંથી ઘણું નવું જાણવાનું પ્રાપ્ત થશે. એટલું કરીશું તેયે પૂર્વાચાર્યોનું કંઇક અંશે ઋણ અદા કરવારૂપ સંતેષ ઉદ્ભવશે ! www.ainelibrary Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપમ આ સ્થૂલભદ્રજી મહારાજનાં એ શિષ્યરત્નો આય મહાગિરિ અને આય સુહસ્તીના જીવનના વિશિષ્ટ પ્રસ`ગે.-જિનકલ્પના સ્વરૂપ સાથે. લેખકઃ મુનિરાજ શ્રી સુશીવિજ્યજી 66 વદુરના વસુધરા ” પરમ પવિત્ર પૂર્વ પુરૂષોએ, સાક્ષરવરેએ અને સમ વિવાચ્યું, તુ ધરાને “ નગમાં " વિશેષથી વિભૂતિ કરી છે, તે થાય જ છે. કારણ કે એક એકથી ચઢીયાતાં, બહુ મૂલ્યવાળાં, અનેક રત્ન તેમાંથી ઉત્પન્ન થાય છે. મનુબરનો પણ એ જ વસુધરા પર કંપન્ન થાય છે, અને જગતમાં જેની કિંમત ધ પણ રીતે આંકી શકાતી નથી એ દુર્લભમાં દુર્લભ મનુષ્યભવ છે, કે જેની એકેક ક્ષશ્ અમૂલી છે. દેવેન્દ્રોને પણ ઝખનીય અને ચિંતામણિ રત્ન સમાન આ મનુષ્યભવની પરવા ૉ સિવાય બંને વરી નાખી, અતિ મનુ યમરાજના ધામમાં પગી ગયા, કૅ જૅમનું નામનિશાન પણું નથી. પરંતુ જે મહાપુષોએ જીવનને કૅમ્પમાં ઉચ્ચ માશમય બનાવ્યું ડ્રાય, આત્મગુને વિચાવ્યા ય, આભને માનથી ગતિ કર્યો ય, પુગવિલાસાને શાન મારી ય, સવિત રૂપ ચાત્રિ પામીને પોતાના આત્માને તાર્યો હાય, જગતના જીવાપર ઉપકાર કરીને એમને સસાર સાગરથી તરવા માટે નૌકા સમાન બન્યા. ટ્રોય, રાસ-સિદ્ઘાંતનું દહન કરીને ભાવી. પ્રશ્નને માટે મનના મનના સમર્પી રાય, " આવી છય કર શાસનમસી" એવી ભવના ભાવી ય, અહિંસાનો હિંડ નાદ પગો ટામ, અને જેનુ જીવન સર્વે વેને આદીમ ટ્રાય; એવા મહાપુરૂષેની ગુજવળ કીતિ - આમંતિવાદી" જગતમાં પવની વર્તે છે અને તે સવંતે વનીય બને છે અ-દિત, દાિસ વગેરે અન્ય એવા મહાપુરનાં યશોગાન ગાય છે. .. ચરમ ચતુર્થાંશ પૂધર, મહામંત્રી શકટાલકુલદીપક, નૌ સમ્રાટ ચન્દ્રગુપ્ત પ્રતિાધક, દુર દુરત, શ્રી રઘુલીભાઇ મારાજના પપ્રભાવક ધાધર, યુગપ્રધાન, આર્ય મહાગિરિજી અને ભાઈ દીયામી પશુ એ જ કરિના હાપુણ્ય હતા. આ મહાપુરૂષોના સંબંધમાં ઘણું લખી શકાય એમ છે, પરંતુ સ્થાન અને સમયાકિની અનુકૂ ળતાને અનુસરીને આ ાપુરના ગમતા જીવના વિશિષ્ટ પ્રસંગે જ મંત્રે આળખવાના છે, કે જે સૌને આદર્શરૂપ બને ! Page #93 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] સાંસારિક પરિચય સબંધી કાંઈક આ મહાપુરૂષેનાં જન્મ, માતા-પિતા કે કુળ સળી કર્ક પણ ઉલ્લેખ ચિર થતો નથી. પણ પવિત્ર શ્રી સત્રમાં તેમજ પશિષ્ઠ પર્વમાં પણ તેનો ક્લેખ નહી. માત્ર શ્રી કલ્પાબની સ્થવિરાવલી પરથી એટલું જ જણાય છૅ, કે ખાય માગિકિ * એલાયગોત્ર “ ના કે, અને આ મુસ્તીવાથી “નિયંત્ર " છે. . શ્રી જૈન અન્ય પ્રકાશવિરોષાંક [ * ૪ બીજી' કુમારપાળ ભાત્ર પ્રતિષેધક ત્રિસત ભગવાન શ્રી રુબચદ્રસુર પર રચિત પરિશિષ્ટ પર્વમાંથી એટલું જણાઇ આવે છે કે આ બન્ને મહાપુરૂષોને બાલ્યાવસ્થામાં ચણા નામની જીએ તેમને માતાની જેમ હેર્યાં હતા, અને ઉચ્ચત્તમ ધર્મશિર્ આપ્યું હતું. તેને લઈને જ તેમના નામની પૂર્વે આર ઉપપદ તરીકે ખેલય છે. તે બન્ને જણ એક જ નગરના હોય તેમજ પરસ્પર મિત્ર હોય, તેમ પરિશિષ્ટના પાર્ડ ઉપરથી કલ્પના થઇ શકે છે. આ ઉપરાંત યુગમાન ગામ પરથી તેઓનો સ્થપાય પણ મેળવી શકાય છે. આય અને સિરિઝ હાઇને ગૃતમ પર્યાય ૩ વર્ષના અને આય હસ્તીને ૨૪ વર્ષના હતા.૩ ગાલિનની પ્રાપ્તિ આલ્યાવસ્થા સ્ફટિક જેવી નિલ ડાય છે. પણ જેમ સ્ફટિક રત્નનો સમિપમાં ગમે તે વસ્તુ આપણે લાવીને મૂકીએ, તો એમાં તારા પ્રતિબિંબ પડે છે, તેમ બાલકના જીવનમાં આપણે જેવા સંસ્કાર પાડીયે તેવા સંસ્કારો પડે છે. આ મગિરિ અને આય સુસ્તીને રક્ષા નામની આષે બાલ્યાવસ્થામાં જ સારા સકાશે પાડી ઉચ્ચત્તમ ધમ શિક્ષાણુ આપ્યું હતું. આના પ્રતાપે બને મનોએ શ્રી સ્થુલીભદ્રજી મહારાજનો પાસે ચરિત્ર ગીાર કર્યું ક આવાં ભગીરથ માગતા જીવનભઃ નિભાવવાની ભષ્મ-પ્રતા કરવી એ સ્થૂલ શરીરના ગુણો નથી, પણ એ આત્માના જ ગુણો છે. જ્યારે માનવને ઉચ્ચત્તમ જીવનની તાલાવેલી જાગે છે, ત્યારે માનવ, માનવ મટીને, દેવ બને છે. # १ थेरस्स णं अज्जथूलभद्दस्स गोयमसगुत्तस्स अंतेवासी इमे दुवे थेरा अंतेवासी अहावचा अभिनया हुस्था, संजहारे अक्षमहागिरि “पलाय ચરગુપ્તે ” થેરે સામુદ્ધથી ‘વાલિદ્યુતનુત્તે' ।। શ્રી સુયોધિવા પૃ૦ (૧૨) २ ती हि यक्षार्यया यात्यादपि मात्रेव पालिती । इत्यादी जाती महागिरिसुहस्तिनी ||३७|| परिशिष्टपर्व सर्ग १० 3 મહાન્ સપ્રતિ અથવા જૈનધર્મ ના દિગ્વિજય ” એ નામના પુસ્તકમાં આ સુહસ્તી સ્વામીને ગૃહસ્થપર્યાય ૩૦ વર્ષીને બતાવેલ છે. ૪ ‘યુગપ્રધાન ગડિકા'માં આ* માગિરિ મહારાજના દીક્ષાપર્યાય ૪૦ વર્ષીને, અને આર્ય સુહસ્તીછને ૩૦ વર્ષના દીક્ષાપર્યાય છે. “ મહાન સપ્રતિ અથવા જૈનધમ ના દિગ્વિજય” માં આ સુહસ્તોજીને ૨૪ વર્ષના દીક્ષાપર્યાય કહેલો છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] બે શિષ્યરત્ન [ ૮૭ ]. પરંપરાગત મળેલ વારસ વિશ્વવંદ્ય પ્રભુ શ્રી મહાવીરદેવે વિશ્વના સર્વ ભાવને કેવલજ્ઞાન વડે હાથમાં રહેલા આંબળાની પેઠે જાણ્યા, એટલું જ નહીં પણ સુરાસુરેન્દ્રોએ રચેલા સમવસરણમાં આરૂઢ થઈને, અર્થરૂપી સુધાર્ષિણો વાણીને વરસાદ વરસાવી, ધર્મરૂપી ૯૫તરૂને નવપલ્લવિત બનાવ્યું. ગૌતમાદિ ગણધરોએ તેમાંથી બુદ્ધિરૂપી સ્વયંભૂરમણ સમુદ્રો ભરી લીધા, અને દ્વાદશાંગીરૂપી: બાર મહાનદીઓ ભવ્ય પ્રાણીઓની ધર્મપિપાસાને શાંત કરવા વહેતી મૂકી. પ્રભુ મહાવીરસ્વામીની વિધમાનતામાં જ નવ ગણધર નિર્વાણ પામ્યા હતા. ફકત પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી (ઇદ્રભૂતિ) અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીની જ વિધમાનતા હતી. આ બેમાં દીર્ધાયુષ્યવાન શ્રી સુધર્માસ્વામી હોવાથી ગ૭ વગેરેને સર્વ ભાર તેમને શિરે હતું. એટલે ભાવી પ્રજા માટે દ્વાદશાંગી તેમની જ કાયમ રહી. શમણુ ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વીશ વર્ષે શ્રી સુધર્માસ્વામી મુકિતમહેલમાં પધાર્યા. તેમને વારસી શ્રી અંબૂસ્વામીને સંપા. તેઓ વીરનિર્વાણ બાદ ૬૪ વર્ષે મેક્ષમાં પધાર્યા, કે તરતજ “મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, પુલાલબ્ધિ, આહારક શરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમણિ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધિ સૂમસં૫રાય, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન અને મેક્ષગમન; આ બાર વસ્તુઓને ભરતક્ષેત્રમાં વિચ્છેદ થયે. એમને વોરસે શ્રી પ્રભવસ્વામીને સંપાયો. તેમને વારસે (દશવૈકાલિક સૂત્રના કત્તાં ) શ્રી સયંભવસૂરિને સંપા. તેમને વાર શ્રી યશોભદ્રસૂરિને સોંપાય. તેમને વારસો શ્રતકેવલી ભગવાન ભદ્રબાહસ્વામીને સોંપાય. તેમણે અનેક ગ્રંથ પર નિયુકિતઓ રચી. તે સિવાય, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ, બહતા કલ્પ, કલ્પસૂર, વગેરે અનેક ગ્રંથો રચ્યા. તેઓ વીરા, ૧૭૦ વર્ષે દેવલોક ગયા. તેમને વારસે થરમ ચતુર્દશપૂર્વધર સ્થવિર ભૂલીભદ્રજી મહારાજ ને સોંપાયે.તેઓ વીરા, ૨૧૮ (૨૧૫)માં દેવલોકે સિડાવ્યા. તેમના સ્વર્ગારોહણ બાદ છેલ્લા ચાર પૂવ (કલ્યાણપૂર્વ, પ્રાણુવાયપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વ અને લેકબિન્દુસારપૂર્વ), સમચતુરસ્ત્ર સંસ્થાન, વજષભનારાચ સંધયણ અને મહાપ્રાણધ્યાન વિચ્છેદ પામ્યાં. તેમને વારસો વિધમાન દર્શપૂર્વધર આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિીજીને સોંપાયે. ૫. ૧ આચારાંગ, ૨ સૂયગડાંગ (સૂત્રકૃતાંગ ), ૩ ઠાણાંગ, ૪ સમવાયાંગ, ૫ વ્યાખ્યા જ્ઞપ્તિ (ભગવતી), ૬ જ્ઞાતાધર્મ કથા, ૭ ઉપાસદશાંગ, ૮ અંતગડ (અંતકૃદશાંગ), ૯ અણ રાવવાઈ દશાંગ ( અનુત્તરપપાતિકદશાંગ), ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાકસૂત્ર અને ૧૨ દ્રષ્ટિવાદ, ६ तित्थं च सुहम्माओ निरवञ्चा गणहरा सेसा। -व्याख्याप्रज्ञप्तिवृत्ति । ૭ “ વીરાત્ બીજી સદીમાં નંદરાજાના સમયમાં દેશમાં (મગજમાં?) એક સમયે ઉપરાઉપરી બાર વર્ષને મહાભીષણ દુકાળ પડતાં સંધને નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધમ સાહિત્ય લુપ્ત થવાને ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં-પ્રાયઃ પાટલીપુત્ર (પટણ)માં સંધ ભેગા થયે ને જે જે યાદ હતું તે બધું એકત્રિત કર્યું આનું નામ મગધ-( પાટલીપુત્ર ) પરિષદૂ કહીએ તે ચાલે. આચારાંગ આદિ ૧ અંગે સંધાયાં અને બારમુ દ્રષ્ટિવાદ નામનું અંગ નાશ થયા જેવુ' લગભગ હતું, અને માત્ર આર્યભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વધર હતા. www.jainelibrary lain Education International Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ યુગપ્રધાન–કાળ શ્રમણ ભગવાન મહાવીરદેવે શ્રી ગૌતમ ગણુધરે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે- ગૌતમ ! મારી પાર્ટ થી સુધર્માથી શરૂ કરીને યાવતુ દુ:પુસહસૂરિ સુધી ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે. તે પૈકી આર્ય મહાગિરિજી અને આર્ય મુહસ્તીજી નવમા અને દશમાં યુગપ્રધાન તરીકે છે. બન્ને મહાપુરૂષને યુગપ્રધાનકાળ યુગપ્રધાન ગણિકામાં આપે છે. આર્ય મહાગિરિજીને ૩૦ વર્ષને અને આર્ય સુસ્તીજીને ૪૬ વર્ષ છે. લુપ્તજિનક૫ની તુલના અને તેના નાયક આર્ય મહાગિરિ એટલે પરમત્યાગની મૂર્તિ, અખુટ જ્ઞાન ભંડાર, અને લુપ્તજિનકકલ્પો ઝંડો ઉઠાવનાર આધ યોગીશ્વર, વીર સંવતના ત્રીજા સૈકાની એક મહાન સમર્થ વ્યકિત. તેમણે અનેક શિષ્યો કર્યા અને પિતાને ગચ્છ આર્ય સહસ્તીને સેં. જિનક૫ને વિચ્છેદ થયેલ હોવાથી ગચ્છનિશ્રામાં રહીને જ લુપ્તજિનકલ્પની તુલના કરવા લાગ્યા. સર્વવિરતિના તેજથી છલકાઈ જતા મુનિ જયારે યોગભૂમિકામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું આત્મ-સૌંદર્ય જગતના સર્વ જેને આંજી દે છે. ભગવાન જંબૂસ્વામી મુક્તિ મહેલમાં પધાર્યા એ જ સમયે જિનક૯૫ વિચ્છિન્ન થઈ ગયેલ હોઈ વિચ્છિન્ન જિનકલ્પની તુલના કરીને તેને સતેજ કરવાનું બહુમાન એ મહાપુરૂ પને જ ઘટે છે. જિનકલ્પનું સ્વરૂપ પ્રાસંગિક રીતે અહીં જિનકલ્પનું સ્વરૂપ આળેખતાં અમને આનંદ થાય છે, કારણ કે આ ણા પૂર્વમહર્ષિઓએ સ્વ આત્માને કેટલો બધે મેળવ્યું હતું, મેહસામ્રાજ્યના સમર્થ સંધ દ્રષ્ટિવાદ નિમિત્તે કઈક વિચાર કરવા લાગ્યા. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણુ નામના ધ્યાન માટે ગયા હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને “પૂર્વ” શીખવા સંધે મોકલ્યા. સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, નંદના મંત્રી શકડાલને પુત્ર, ને વીરાત્ ૧૫૬માં દીક્ષા લેનાર. તેમણે દશ પૂર્વની મૂળસૂત્ર તથા અર્થ સહિત વાચન લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગ ગમન-વીરાત્ ૧૭૦ પહેલાં બન્યું.” આ સમયમાં સ્થૂલભદ્રના સાધ્વી બહેન દ્વારા પ્રાપ્ત થયેલાં ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિકતચ-એ નામનાં ચાર અધ્યયને પૈકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગ સૂત્રની બે ચૂલિકા તરીકે પેજિત કર્યા અને બીજા બે અધ્યયનને દશવૈકાલિકની ચૂલિકા તરીકે વેજિત કર્યા. સ્થૂલભદ્ર વીરાત્ ૨૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલ્લામાં છેલા ૧૪ “પૂર્વધર” (પૂર્વાણનારા ) [ પરિશિષ્ટ પર્વ સર્ગ ૯ ].” –શ્રી જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ૫૦ ૩૬-૩૭. ८ महागिरिसुहस्त्याचा वज्रान्ता दशपूर्विणः ॥३४॥ (परिषहाद्युपद्रवैरकम्प्यत्वात् महागिरिरिव महागिरि । જાકુમામૂટને કુદરતીય મુદસ્ત ) ९ “वुच्छिन्ने जिणकप्पे काही जिणकप्पतुलणमिह धीरो । तं वंदे मुणिवसह महागिरि परमचरणधरं ॥१॥ - कल्पसूत्र । Page #96 -------------------------------------------------------------------------- ________________ અ'ક ૧-૨ બે શિષ્યરને [ ૮૯] યોદ્ધાઓ સામે કેવી રીતે બાથ ભીડી હતી, અનંત દર્શન, અનંત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું હતું અને છેવટે મુકિત રમણીને કેવી રીતે વર્યા હતા; એ સર્વ વૃત્તાંત આપણે જાણી શકીએ છીએ. તેમજ જિ: કલ્પને અંગીકાર કરનાર મહાપુરૂષ કઈ કેટીને હવે જોઈએ ? ઓછામાં ઓછું તેનું જ્ઞાન કેટલું હોય ? સંઘયણ કર્યું હોય? સામર્થ્ય કેટલું હોય જિનક૯૫ અંગીકાર કરતાં પહેલાં સ્વ-આત્માને કેટલો કેળવા જોઇએ ? અને જિનકલ્પ સ્વીકાર્યા બાદ ગમે તેટલા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય, તે પણ કોઈની પણુ દયાની ભિક્ષા કર્યા સિવાય કે લેશ માત્ર આર્ત સૈદ્ર ધ્યાન કયા સિવાય, કરેલાં કર્મોને બહાદુરીથી ભોગવી, તેને ભસ્મીભૂત કરી, ઘાતિ અદ્યાતિ સર્વ કર્મોને ચકચૂર કરી, છેવટે જન્મમરણ ફેરી ટાળી વાવતું અનત, અવ્યાબાધ, અવિચલ એવા મોક્ષને કેવી રીતે મેળવે છે; વગેરે સ્વરૂપ ખ્યાલમાં આવે છે. વિશ્વપ્રકાશક સહસ્ત્રાશું પોતાના સુવર્ણમય સહસ્ત્ર અંશુને સંહરી લઈને અસ્તાચલ પર્વત ઉપર પ્રયાણ કરી ગયો હોય, ઘનઘોર અંધકારને પટ પથરાઈ ગયું હોય, સર્વ છો આરામની ઇચ્છાથી નિદ્રાને અધીન થયેલા હોય, કાળ કાળનું કામ કરી રહેલ હોય, અને મધ્યરાત્રિને સમય થયેલ હેય; એ સમયે જિનકલ્પ અભિલક મહાપુરૂષ જાગ્રત થઈને આ પ્રમાણે ચિંતવન કરેઃ મારા આત્માને મેં સંસાર -સમુદ્રથી તાર્યો, આધિ, વ્યાધિ, ઉપાધિને છેડી, ધન-દોલત, કુટુંબ-કબિલા સર્વને તીલાંજલિ દીધી, ઈન્દ્રયદમન કર્યું, કંદર્પદલને કહ્યું, નિનિદાન કુશલાનુષ્ઠાન પૂર્વક નિર્મલ-ચારિત્ર પાળી આત્માનું કલ્યાણ કર્યું, પરહિતને માટે શિષ્યસમુદાય પણ ઘણો કર્યો, ગચ્છનું પાલન કરનારા એવા સમર્થ શિષ્ય પણ થયા અને હવે વર્તમાન કાળમાં વિશિષ્ટ પ્રકારે સ્વઆત્મ-કલ્યાણ કરવા માટે ઉચ્ચ પ્રકારનું અનુદાન કરવું ઉચિત છે. એ પ્રમાણે ચિંતવીને વિશિષ્ટ જ્ઞાનપૂર્વક શેષ આયુષ્યની સ્વયં આલોચના કરે. જો તથા પ્રકારના વિશિષ્ટ જ્ઞાનને અભાવ હોય તે વિશિષ્ટ જ્ઞાનવાળા અન્ય આચાર્ય વર્યને પૂછીને શેષ આયુષ્યને નિર્ણય કરે. અલ્પ આયુષવાન હોય તે “ભકતપરિજ્ઞા” વગેરેમાંથી કોઈ પણ એક મરણ અંગીકાર કરે. અને જે દીર્ધાયુષવાન હોય, છતાં પણ જધાબત અત્યંત ક્ષીણ થઈ ગયેલ હોય તે વૃદ્ધવાસ સ્વીકારે. શારીરિક બળ સારામાં સારું હાય, વજત્રકષભનારા સંધયણ હય, જંઘાબલ ક્ષીણ થયેલું ન હોય તે જિનકલ્પ અભિલાષુક પ્રથમ પાંચ પ્રકારની તુલના વડે કરીને સ્વઆત્માને તેલે. તે આ પ્રમાણે "तवेण सत्तेण सुत्तेण एगत्तेण बलेण य । तुलणा पंचहा वुत्ता जिणकप्पं पडिवन्जओ ॥ [तपसा सत्वेन सूत्रेण एकत्वेन बलेन च । तुलना पञ्चधोक्ता जिनकल्पं प्रतिपद्यमानस्य ॥१॥] તપ વડે, સત્ત વડે, સૂત્ર વડે, એક વડે અને બળ વડે, આ પાંચ પ્રકારની તુલના વડે કરીને જિનકલ્પને પ્રતિપાદન કરેલો છે. તુલના-ભાવના-પરિકમે આ સર્વ પર્યાય છે. બીજુ આ જિનકલ્પને અંગીકાર કરનાર મહાપુરૂષ પ્રાયઃ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક સ્થવિર કે ગણાવચ્છેદક આ પાંચમાંથી કોઈ પણ એક હવે જોઈએ. તે કંદર્પાદિ૧૦ પાંચ અપ્રશસ્ત ભાવનાને તીલાંજલિ દઈ ઉપર્યુંકત પ્રશરત પાંચ ભાવના વડે કરીને આત્માને તેને તે આ પ્રમાણે : (૧) તપભાવના–સુધાને જીતવાને માટે તપભાવનાથી સ્વ આત્માને તોલે, કદાચિત દેવ વગેરેના ઉપસર્ગાદિકથી અનેષણય (અકથ્ય) આહારદિક થઈ જાય, શુદ્ધ ભિક્ષા ન મળી શકે, દિવસે પર દિવસે વ્યતીત થતા જાય, છ છ મહિનાનાં વાણુ વીતી જાય, છતાં પણ લેશમાત્ર ચલાયમાન ન થાય, અને ઊલટે આભરમણુતામાં તલિન થતો જાય. આ પ્રમાણે તપભાવના વડે કરીને પ્રથમ ભાવનાને ભાવે. (૨) સત્વભાવના–ભય અને નિદ્રાને જીતવા માટે સવભાવનાથી સ્વઆત્માને તાલે. આ ભાવનાના પેટા વિભાગ પાંચ વર્ણવેલા છે. અંધકારમય રાત્રિ થઈ ગઈ હોય, સવ વિશ્વ નિદ્રાને વશ થઈ ગયું હોય, તે સમયે (૧) ઉપાશ્રયમાં, (૨) ઉપાશ્રયની બહાર, (૩) ચોકમાં, (૪) શૂન્યગૃહમાં, (૫) અને પાંચમી વખત ભયંકર સ્મશાનમાં; એમ ઉત્તરોત્તર સર્વસ્થાનમાં કાઉસ્સગ્મધ્યાને રહે. આ પાંચ પ્રકારની સત્ત્વભાવનાથી ઉત્તર્ણ થયા બાદ પ્રસ્તુત મહાત્માને જગતના કોઈ પણ પ્રાણુથી ભય રહેતો નથી. અને દિન હોય કે રાત હોય છતાં પણ આંખનું મટકું સરખુ પણ ન મારે. એ પ્રમાણે ભય અને નિદ્રાને પરાજ્ય કરે. એમ બીજી ભાવનાને ભાવે. (૩) સગભાવના–સૂત્ર વડે કરીને આત્માને તેલે. અર્થાત્ સૂત્રને એટલા બધા દઢ કરે, કંઠસ્થ કરે, કે જેમ સ્વ–નામ પૂછવાની સાથે જ કહી દે તેમ દરેક સૂત્રને કહે. દિવસ હોય કે રાત હોય છતાં શરીરની છાયા (પડછા)નું અવલંબન લીધા સિવાય પણ આવૃત્તિ માત્રથી શ્વાસોશ્વાસ, પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્તાદિક, સમય, કાલ વગેરેને નિર્ણય કરે. આ પ્રમાણે તૃતીય ભાવનાને ભાવે. (૪) એકત્વભાવના–એક વડે સ્વઆત્માને તેલ. આ પ્રમાણે એકવ ભાવના બાવતાં છતાં સાધુ-સમુદાયની સાથે કે સાધુ-સમુદાયના કોઈ પણ મુનિ સાથે પૂર્વે પ્રવર્તે આલાપ, સંતાપ, સૂત્ર, અર્થ, કે સ્વાર્થ, સુખદુઃખની વાત, કોઈ પણ જાતના પ્રશ્નો તેમજ પરસ્પર વાર્તાલાભ, કથા, વિતંડાવાદ, વગેરે કંઈ પણ ન કરે. બાહ્ય મભવને ભૂલથી જ વ્યવછેદ કરે. શરીર અને ઉપયોગી ઉપધિમાં પણ અનાસકિત ભાવે વર્તે. આ પ્રમાણે ચતુર્થ ભાવનાને ભાવે. (૫) બલભાવના– બલવડે સ્વઆત્માને તેલે. બલ બે પ્રકારનું છે. શારીરિક બલ અને મનોવૃતિ બલ. તેમાં શારીરિક બલ પણ જિનકલ્પ અભિલાષકને વિશિષ્ટ પ્રકારનું જોઇએ, કારણકે એક પગના અંગુઠા પર છ છ મહિના સુધી ખડા રહે છતાં પણ દેશમાત્ર હાલે ચાલે નહીં. કદાચિત તપાસ્યાદિકને લઈને શારીરિક બિલ તથા પ્રકારનું ન હોય, ક્ષીણ થઈ १० कन्दर्पदेवकिल्बिषाभियोगिकाऽऽसुरसम्मोहा अप्रशस्ताः । 11 “ पढमा उवस्सयंमि य बीया बाहिं तइया चउक्कंमि । सुन्नघरंमि चउत्थी अह पंचमिया मसाणंमि ॥१॥" Page #98 -------------------------------------------------------------------------- ________________ અક ૧૨] બે સિચ્ચા [ ૯૧ ] ગયેલું ડ્રાય, તે મનોવ્રુતિબલ વડે સ્વઆત્માને તેાલે. ગમે તેવા મહાન ઉપસૌ થાય, ત્તિ ઉપર વિપત્તિ ભાવતી ય. છતાં પશુ મનથી ચિં માત્ર પણ ચક્ષમાન ન થાય. આ પ્રમણે પંચમ ભાવનાને ભાવે. અનતા ની રાત્રે, ગવરસે, લી. ભગવતે ગે, પરસે, યુવાનોએ તેમજ શાનનના મહાન પુરધર પૂર્વાચાર્વેએ શાહિત ૩ આગમ યાદિમાં પ્રતિપાદન કરેલ નિલ્પ સ્વરૂપ સબંધી પાંચ ભાવનાને, નિષ અભિપુક ત રીતે પાલન કરે, આત્માને ખરેાક્ષર કેળવે, અને આ પાંચમાંથી ઉત્તીર્ગુ થયા બાદ સમગ્ર ( સાધુ–સ ધ્વી, આવક-શ્રાવિકાશ્ય, સંપને એકો કરે. કિંતુ તેનો વિદ્યમાનતા ન ાય તે સ્વ સમુદાયને એકડા કરે. ત્યારબાદ તીર્થંકર ભગવ ંતની સમીપમાં, તેમની વિદ્યમાનતા ન હાય તા ગણધર વતની સમીપમાં, તેમનો અભાવ ટ્રાય તે ચતુર્દશ પૂર્વપરની સમીપમાં, તેમનું અસ્તિત્વ ન રાય તે બંધરની સમીપમાં; પ્રાંતે મને વ ચ તે ટ (વારે અ ( પિપલે ), કે અશોકવૃક્ષ, વગેરે ક્ષેાની નીચે ધણી ઋદ્ધિ-સિદ્ધિપૂર્વક અત્યંત ખાડ સહિત, ઘણા જ હક, નિકલ્પ અંગીકાર કરવાને સ્વયં ત થાય. તે વખતે પોતાના પદ ઉપર અન્ય મુનિવરાદિકને સ્થાપન કરે, સવ મુનિને ખમાવે, અને કહે ક-પૂર્વે મારા પ્રમાદદોષથી ક પણ અનુકૂળ ન થયું હાય તો શ“રઢિત કાયરહિત એવો હું આપ સ। પાસે ક્ષમા ચાહુ છું. આ વખતે શિષ્ય સમુદાય હષ્ટપૂર્વક અશ્રુપાત કરે અને વારવાર ચરણ-કમલમાં ઢળી પડે, નાતા પુત્ર ખમાવે, તેમના પ્રત્યે ક પશુ જાતત અવિનય થયો હોય તેની નારી માગે. પ્રાંતે પોતાના પદ ઉપર સ્થાપન કરેલા મુનિવરતે અને મુનિઓને હિત શિક્ષા ( શિખામણુ ) ફરમાવે. પ્રથમ પોતાના પદ પર સ્થાપન કરેલ મુનિવરને ભ્રંશીને કરે. * મને પાલન કરતાં છતાં તમે સર્વ પ્રકારના ભયથી પ્રતિભા ટો અને પૂર્વથી ચાલી આવતા જે વિનય તેને સાચવો, અને તે તે સમયે જેમ જેમ જરૂર પડે તેમ તેમ વિનાદિકમાં બેડો. છેવટે મરી જેમ તમે પણ જિનાને અંગીકાર કરશે.' પછી શિષ્યેને ઉદ્દેશને ટ્રે C મારી પાસે તમે ગમે તેમ વર્તતા હતા, હું તમને કઈં કહેતા તે તમે કરતા ન કરતા છતાં હું એ વસ્તુને જતી કરતા, પરંતુ મા અભિનવ આચાયૅ છૅ, ચ તમને કદ પણ કહે છતાં પણ જરાએ ગભરાશે નહીં. આ તે અમારી સો છે, અમારા કરતાં અલ્પજ્ઞાવાન છે, એમ સમજીને તેમની અવજ્ઞા ન કરતા, કિન્તુ એમની આજ્ઞાને શિરસાવત્થ કરો, કારણ કે ભ તા તો તમારે વિષે કરીને પૂજનીય છે. આ પ્રમાણે બન્નેને દિન-શિક્ષા આપીને, ઋથ શુદ્ઘ પડીને વિહાર કરે. અને જ્યાં સુધી રિંગચર થાય ત્યાં ધી સાધુને ત્યાંજ ઉમા રે ત્યારબાદ સાધુ સ્વસ્થાનમાં આવતા રહે નિષિક ભર માં ગામનામ વહાર કરતા વિશે. જિનકલ્પિક મહાત્માની નિકલ્પચર્યામાં વિશિષ્ટ પ્રકાશ પાડવાને માટે પૂર્વ મહર્ષિ એએ નિમ્નદર્શિત દ્વારા વવેલાં છે. તેની અછી રૂપરેખા અત્રે આલેખાય છે. (૧) ક્ષેત્ર ર—આ મહાપુરૂષોનાં જન્મ તેમજ અસ્તિત્વ પન્દર કર્મભૂમિમાં જ ડાય છે. સુરાસુરૅન્ડાશિના મદરને બને ચંદ્ર અસ્તિત્વ ત્રીશ. મયંકમિમાં પણ ટાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ [૯૨ ] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક (૨) કાલધાર–અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા અ.રામાં જ આ મહર્ષિઓના જન્મ હોય છે, અને જિનકલ્પ ત્રીજા, ચોથા અને પાંચમા એમ ત્રણે આરામાં હોય છે. ઉત્સર્પિણ કાળમાં તે જિનકલ્પ ત્રીજા, ચોથા, આરામાં જ હોય છે, અને જન્મ બીજા, ત્રીજા અને ચોથા એમ ત્રણે આરામાં હોય છે. મહાવિદેહક્ષેત્ર નું નિરંતર ચ આરે વિદ્યમાન હોવાથી જન્મ અને અસ્તિત્વ બને અહર્નિશ હોય છે. દેવ વગેરેના સહરણને લઈને સમસ્ત કાળને વિષે પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે સર્વ આરાવાળાં ક્ષેત્ર સંભવી શકે છે. (૩) ચારિત્રકાર–જિનકલ્પ અંગીકાર કરતી વખતે સામાયિક યા દેપસ્થાપનીય ચારિત્ર હોય છે. પરંતુ જિનકલ્પ અંગીકાર કર્યા બાદ કોઈ મર્ષિ ઉપશમશ્રણ માંડે,૧૨ તેને શ્રેણિ અવસ્થામાં સૂક્ષ્મસંપાય અને યથાખ્યાત ચારિત્ર હોય છે. (૪) તીર્થદ્વાર–તીર્થકર ભગવંતનું તીર્થ પ્રવરેલું હોય, અથવા તીર્થ પ્રવ પછી વિચ્છિન્ન થઈ ગયેલું ન હોય, એ સમયે જિનકલ્પને લે. (૫) પર્યાયદાર–પર્યાય બે પ્રકાર છે. એક ગૃહસ્થપર્યાય અને બીજો યતિપર્યાય. તે બન્નેના પણ બે ભેદે છે. જધન્ય અને ઉત્કૃષ્ટ. તેમાં ગૃહસ્થપર્યાય જઘન્યથી ૨૯ વર્ષને હેવો જોઈએ, અને યતિપર્યાય જઘન્યથી વશ વર્ષ હોવો જોઈએ. અને બંનેને ઉત્કૃષ્ટ પર્યાય દેશનપૂર્વ કે2િ વર્ષ સુધી જાણ. (૭) આગમકાર–આગમ નવું ભણે નહીં. પૂર્વે ભણેલું હોય તે ભૂલી ન જવાય તેને માટે અહર્નિશ પાનુપૂર્વી યા પૂર્વાનુપૂર્વીથી સંભાળે. જિનકલ્પ અંગીકાર કરનાર મહાપુરૂષનું જ્ઞાન જધન્યથી નવમા પૂર્વની તૃતીય વસ્તુ સુધી, અને ઉત્કૃષ્ટ કાંઇક ઉણું દશ પૂર્વ હાય. (૭) વેદકાર–જિનકલ્પ લેતી વખતે સ્ત્રીવેદ હોવો ન જોઈએ. અને સ્વીકાર્યા બાદ ઉપશમણિમાં અવેદક (વેદરહિત) પણ હોય. (૮) કલ્પકાર-કલ્પદારથી સ્થિતકલ્પ (નિયત કલ્પ) અને અસ્થિતકલ્પ ( અનિયત કલ્પ) બને હોય છે.૧૩ (૯) લિંગદાર–જિનકલ્પ સ્વીકાર કરતી વખતે દ્રવ્યલિંગ (મુનિવેશ) અને ભાવલિંગ (મુનિ પરિણામ) બન્ને હોય છે. જિનકલ્પ અંગીકાર કર્યા બાદ વસ્ત્રાદિકને લઇને તેમજ સંહરણને લઇને કદાચિત દ્રવ્ય લ ગને અભાવ હોય, પરંતુ ભાવલિગ તે અવશ્ય હોય છે. ૧૨ “તને વસ્ત્રાહિમાવા” [ તકનિ વસ્ત્રપ્રતિષમાવત] આવા પ્રકારનું પૂર્વ મહર્ષિએનું વચન હોવાથી આ કલ્પવાળાને ક્ષપકશ્રેણિ હોઈ શકતી નથી. વિશેષજિનકલ્પ અંગીકાર કરનાર બાવીશ તીર્થંકરના સાધુઓને તેમજ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને સામાયિક ચારિત્ર હોય છે. પ્રથમ તીર્થકરના સાધુઓને તેમજ છેલ્લા તીર્થ કરના સાધુઓને સામાયિક ચારિત્ર અને છેદેપસ્થાપનીય ચારિત્ર બને છે પ છે. १. “ आचेलक्क १ देसिअ २ सिन्जायर ३ रायपिंड ४ किइकम्मे ५ वय ६ जि? ७ पडिक्कमणे ८ मासं ९ पज्जोसणाकप्पे १० ॥१॥ कल्पसूत्र Page #100 -------------------------------------------------------------------------- ________________ [૩] અંક ૧-૨] બે શિષ્યરત્ન જિનકલ્પી મહાત્માને જધન્યથી ઉપધિ બે પ્રકારનો૧૪ હોય છે. રજોહરણ અને મુહપત્તિ અને ઉત્કૃષ્ટથી બાર પ્રકારની હોય છે. ૧ પાત્ર, ૨ ઝોળી, ૩ નીચેને ગુચ્છ, ૪ પંજણી, ૫ પલાં, ૬ અંતરપટ, ૭ ઉપરને ગુચછે. આ સાતનું નામ પાત્રનિયોગ કહેવાય છે. ૮, ૯, ૧૦ કલ્પત્રિક એટલે બે સુતરના વસ્ત્ર અને એક ઊનનું વસ્ત્ર. ૧૧, ૧૨ રહરણ અને મુહપત્તિ, આ બાર પ્રકારને ઉત્કૃષ્ટ ઉપધિ. જિનકલ્પિક મહાત્માના ઉપકરણ સંબંધમાં આઠ પ્રકારના વિકલ્પ પૂર્વ મહર્ષિઓએ પ્રતિપાદન કરેલા છે, તેનું વિવરણ સહિત કોષ્ટક નીચે પ્રમાણે છેઃ (૧) રજોહરણ અને મુહપત્તિ. (૨) રજોહરણ, મુહપત્તિ અને એક વસ્ત્ર. | (૩) રજોહરણ, મુહપત્તિ અને બે વસ્ત્ર. (૪) રજોહરણ, મુહપત્તિ અને ત્રણ વસ્ત્ર, (૫) રજોહરણ, મુહપત્તિ અને પાત્રનિયોગ. (૬) રજોહરણ, મુહપત્તિ, પાત્રનિયોગ અને એક વસ્ત્ર. (૭) રજોહરણ, મુહપત્તિ, પાત્રનિગ અને બે વસ્ત્ર. (૮) રજોહરણ, મુહપત્તિ, પાત્રનિયોગ અને ત્રણ વસ્ત્ર. (૧) જિનકી મહર્ષિને કરપાત્રાદિક લબ્ધિ હોય એટલે કેઈક મહર્ધિક દેવ દુનિયાના સમસ્ત સમુદ્રોનું જળ હાથમાં રેડે જાય છતાં એક પણ બિન્દુ નીચે પડવા ન દે, અને શિખાઓ ઉપર શિખાઓ બંધાતી જાય, આવા પ્રકારનું અસીમ સામર્થ્ય હેય. અને પિષ–મહા મહીનાની કડકડતી સપ્ત થંડી પડતી હોય, છતાં પણ વિના વચ્ચે પિતાના કલ્પનું સમ્યફ પ્રકારે આચરણ કરી શક્તા હેય. સ્વાધ્યાય આદિકમાં વ્યાધાત થતે ન હેય, તે તેમને પાત્રનિયોગ અને કલ્પત્રિક સિવાય જધન્યથી અવશિષ્ટ બે પ્રકારને ઉપાધિ અવશ્ય હોય છે. (૨-૩-૪) કરપાત્રાદિક લબ્ધિ હોય, શિતાદિક પરિષહ સહન કરવાની શક્તિ પણ હેય, છતાં સ્વાધ્યાયાદિકમાં વ્યાઘાત થતા હોય, તે તેના નિર્વાહ અર્થે એક વસ્ત્ર સ્વીકારે. એકથી નિર્વાહ ન ચાલે તે બે વસ્ત્ર સ્વીકારે, અને બેથી નિર્વાહ ન ચાલે તે છેવટે ત્રણ સ્વીકારે. (બે સુતરાઉ અને એક ઊનનું) (૫) શિતાદિક પરિષહ સહન કરવાનું સામર્થ્ય હોય, પણ કરપાત્રાદિક લબ્ધિ ન હોય તે પાત્રનિગ સ્વીકારે. (-૭-૮) કરપાત્રાદિક લબ્ધિ ન હોય, અને શિતાદિક પરિષહ સહન કરવાની શકિત પણું ન હોય, તે નિર્વાહ અર્થે, એક વસ્ત્ર સ્વીકારે, એકથી ન ચાલે તે બે, બેથી ન ચાલે તે આવતું ત્રણ રવીકારે. ૧૪ રિથતિ જોયા સિવાય નગ્ન થઈને ફરવું અને તેને જિનકલ્પ માની લેવો, એવી Sત વિચારણાવાળાઓએ ઉપર્યુંકત વસ્તુ પર ખ્યાલ આપવાની જરૂર છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ (૧૦) ધ્યાનદાર–જિનક૯૫ સ્વીકારતી વખતે ધર્મધ્યાન વર્તતું હોય, અને સ્વીકાર્યા બાદ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન પણ સંભવી શકે છે. પણ તે તીવ્ર નહીં (મંદ સ્વરૂપે). (૧૧) ગણનાહાર–જિનકપ સ્વીકારનાર જધન્યથી એકાદિક અને ઉત્કૃષ્ટથી શતપૃથક્વ (૨૦૦ થી ૯૦ ) હેય. (૧૨) અભિગ્રહદાર–અભિગ્રહ ચાર પ્રકાર છે. દ્રવ્ય ૧, ક્ષેત્ર ૨, કાલ ૩ અને ભાવ ૪. આ ચારેને આશ્રીને જિનકદિપક મહાત્મા વિહિત પ્રકારના અભિગ્રહ કરે. (૧૩) પ્રવાજનાદાર–કલ્પની મર્યાદાને લઈને કોઈને પણ પ્રવજ્યા (દીક્ષા) આપી શકે નહીં. (૧૪) નિષ્પત્તિકર્મતાકાર–વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય, છતાં લેશ માત્ર પણ ચિકિત્સા ન કરે, એટલું જ નહીં પણ સમભાવે સહન કરે. યાવતું આંખને મેલ સરખો પણ કાઢે નહીં. (૧૫) ભિક્ષાદાર–સાત પ્રકારની૧૫ પિડેષણામાંથી પહેલી બે વર્જી, ત્રણને અભિગ્રહ કરે. અવશેષ જે રહી તેમાં એક પિષણથી ભિક્ષા (આહાર) ગ્રહણ કરે. બીજી પિડેષણથી પાણી (જળ) ગ્રહણ કરે. ત્રીજી પૌરસીમાં જ આહારદિક ગ્રહણ કરે અને તે પણ વાલ-ચણ જેવો લૂખે. વિશેષમાં – માકલ્પ યા ચાતુર્માસકલ્પ જ્યાં નિયત હેય ત્યાં ક્ષેત્રના છ ભાગ કલ્યું. એક દિવસ અમુક તરફ, એક દિવસ અમુક તરફ, એમ સાતમે દિવસે પાછા એને વારો આવે. (૧૬) પથદાર–જિનકલ્પી મહાત્માને ત્રીજા પહેરમાં જ વિહાર-આહાર-નિહાર હોય છે. ચોથા પહેરની શરૂઆતમાં જ જ્યાં હોય ત્યાં સ્થીર થઈ જાય અને કાઉસ્સગ્ન ધ્યાનમાં મગ્ન રહે. માર્ગમાં ચાલ્યા જતાં ગમે તેટલા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય, મદોન્મત્ત ગજેન્દ્ર, કેશરીસિંહ ગર્જના કરતા સન્મુખ આવતો હોય, છતાં પણ જે ગતિએ ગમન કરતા હોય તે જ ગતિએ એક સરખા જયણાપૂર્વક ચાલ્યા જાય. જરા પણ ગતિમાં મંદતા ન કરે. આ સિવાય જિનકલ્પી મહીને “ વજઋષભનારાચ” નામનું પ્રથમ સંધયણ હોય. તેમને લોચ અહર્નિશ હોય, એટલે કે વાળ ચપટીમાં આવી શકે એટલા થાય ત્યારે હેય. અને આનાપાતા લોકાદિ દશ ગુણે કરીને સહિત જે શુદ્ધ ભૂમિ (સ્થષ્ઠિલભૂમિ) તેમાં જ સ્પંડિલ જાય, જીર્ણ વસ્ત્રાદિકને ત્યાં જ પરઠવે. વગેરે વગેરે વસ્તુઓ પણ અનેક કારોથી સિદ્ધાંત-શાસ્ત્રમાં વર્ણવેલી છે. १५ संसट्ठमसंसट्ठा उद्धड तह अप्पलेवडा चेव । उग्गहिया पग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥ १ ॥ [संसृष्टा असंसृष्टा उद्धृता तथा अल्पलेपिका चैव । Jain Education Internaધતા પ્રદીતા કતિષમાં સપ્તપ | II ] Page #102 -------------------------------------------------------------------------- ________________ ક ૧૦૨ ] આય સુહસ્તીસ્વામી વીર નિસના ત્રીજા સૈકાના જૈનશાસનના નેતા, સાક્ષરશિરામણિ, શાસન પ્રશ્નાવક, યુગપ્રધાન, દેશપૂધર આ સુહસ્તીસ્વામીના નામથી જૈન નામ ધરાવનાર વ્યકિત ભાગ્યે જ અજાણ હશે! આ મહાપુરૂષના સંબંધમાં ગ્રંથોના ગ્રંથો ભરાય છે, પરંતુ સ્થળસકાચ . અને સમયાક્રિકના અભાવને લઈને એ ખેલ લખી આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે. એ શિષ્યરના [ ૯૫ ] આ મહાપુરૂષે સ્થવિર કલ્પમાં રહી, જગતપ્રસિદ્ધ સમ્રાટ સંપ્રતિ૧૬ જેવા સમ રાજવીને પ્રતિધી પરમ આંતાપાસક બનાવ્યો, અને અખિલ ભારતભૂમિમાં જૈનધર્મા વિજય વાવટા ક્રૂરકાવી, અહિંસાના પિંડમનાદ વગડાવ્યા, ઠામઠામ ગગનચુંબી જિન-મંદિશ અનાવરાવ્યાં, પ્રાચીન તીર્થીના જીર્ણોદ્વારા કરાવ્યા, દાનશાળાઓ ખાલાવરાવી અને પરંપરાગત મળેલા વારસાને ભાવી પ્રજાના માટે સમર્પણ કરતા ગયા. સમ્રાટ્ સંપ્રતિએ જૈનધર્મ સ્વીકાર્યા બાદ ઉજ્જયિનીમાં મુનિવરોની એક મોટી સભા એકત્ર કરાવી, આ મહાપુરૂષ દ્વારા પ્રાંતાર મુનિએના વિભાગા કરી આ દેશમાં ચારે તરફ મુનિઓના વિહારા કરાવરાવ્યા હતા, એટલું જ નહીં પણ અનાર્ય દેશમાં પણ મુનિઓના વિહારા કરાવરાવી જૈનધર્મના વિજય વાવટા ફરકાવ્યેા હતા, અને શાસનની મહાન ઉન્નતિ કરાવરાવી હતી. ૧૬ મૌયાઁ સમ્રાટ્ ચન્દ્રગુપ્તના પૌત્ર અશાકના પુત્ર કુણાલ અને તેમના પુત્ર સપ્રતિ, કુનાલના સ્થાને પુરાણામાં સુચશા નામ મળે છે તે તેનુ બિરૂદ હોવુ જોઇએ. તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું" એમ પુરાણામાં લખ્યું છે, તેના પછી તેના પુત્ર દશરથ થયા. દશ્યના શિલાલેખ નાગાર્જીની ગુફા ( ગયા પાસેની )માં ક્રાતરેલ છે તે પરથી જણાય છે કે તે ગુફા આજીવકાને આપી હતી. બૌદ્ધોના દિવ્યાવદાન નામના પુસ્તક્રમાં તથા જેનેાના પરિશિષ્ટ પ, વિચારશ્રેણિ તથા તીથ કપ પરથી જણાય છે કે કુનાલના પુત્ર “સંપ્રતિ ’હતા. (પુરાણાના હસ્તલિખિત પુસ્તક્રામાં બહુધા સ'પ્રતિનુ' નામ મળતુ નથી તે। પણ વાયુપુરાણની એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનુ નામ સંપ્રતિ આપ્યુ છે અને મત્સ્યપુરાણમાં ‘સપ્તતિ' પાઠ મળે છે કે જે સંપ્રતિનું જ અશુદ્ધ રૂપ છે-પાર્જિટર The Puran Text of the Dynasties of the Kali Age p. 28 or foot-note 9) આ પરથી અનુમાન થાય છે કે સૌ દેશ કુનાલના બે પુત્રો (દશરથ અને સ’પ્રતિ )માં વહેંચાણુ થતાં પૂર્વ વિભાગ દશરથના અને પશ્ચિમના વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલા હાય. સુપ્રતિની રાજધાની ઢાંક પાટલીપુત્ર અને કયાંક ઉજ્જૈન લખેલ મળે છે.........પરંતુ એઢલુ' માની શકાય તેમ છે કે ( રાજપૂતાના, માલવા, ગુજરાત, તથા કાઠિયાવાડ) એ દેશે પર સંપ્રતિનુ રાજ્ય રહ્યુ' હશે અને કેટલાંયે જૈન મ`દિર તેણે બંધાવ્યાં હશે. તીક્ર૫માં એ પણ લખ્યુ છે કે પરમાત સ’પ્રતિએ અનાય દેશમાં પણ વિહાર (માઁદિર) ખંધાવ્યાં હતાં. ’—આઝાછ રા. ઇ. પ્રથમ ભાગ પૂ. ૯૪. For p( જનસાહિત્યને સાંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૯૫) Page #103 -------------------------------------------------------------------------- ________________ [et] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ વળી આ મહાપુરૂષના સદુપદેશથી સમ્રાટ્ સંપ્રતિએ સવાલાખ (૧૨૫૦૦૦) નવીન જિન–મદિરા,૧૭ સવા કરોડ (૧૨૫૦૦૦૦૦) નવીન જિનબિખા, છત્રીસ હજાર (૩૬૦૦૦) મદિરાના છોદ્ધાર, પંચાણુ હજાર (૫૦૦૦) ધાતુની પ્રતિમા, અને સાતસા (૭૦૦) દાનશાળાઓ; વગેરે શાસનનાં અનેક મહાન કાર્યો કર્યાં, અને જ સુધી એક જિનમંદિર બન્યાની વધામણી ન આવે ત્યાં સુધી ૧૮દંતધાવન પણ ન કરવુ એવી તેની દૃઢ પ્રતિજ્ઞા હતી. વળી સિદ્ધગિરિ, સીવતગર, સપ્તેશ્વરજી, નદીય ( નાંદિયા ), બ્રાહ્મણવાટક ( બામણુવાડાનું મહાવીરસ્વામીનું પ્રસિદ્ધ જિનાલય ) વગેરે સ્થળાના સંધે કાઢી સધપતિ થયા હતા, રથયાત્રા પણ કરાવી હતી. આ સુહસ્તીસુરિજીએ અવન્તીનગરીના ભદ્રા શેઠાણીના પુત્ર અવતીસુકુમાલ, (નલિનીશુહમ વિમાનના અભિલાષુ± ) ને દીક્ષા આપી હતી. અવંતીસુકુમાલ સંસારના પૌલિક સુખાને ઠાકર મારી, રાજવૈભવ કરતાં પણ અધિક ઋદ્ધિ-સિદ્ધિને તીલાંજલિ છે, અત્યંત સુકામલ કાયાની પરવા કર્યા સિવાય, ભાગ્યવતી દીક્ષાને અંગીકાર કરી એ જ દિને કાર્િ કાનમાં કાઉસગ્ગધ્યાને રહી, નલિનીગુલ્મ વિમાનનાં સિધાવ્યા. જે સ્થાનમાં કાઉસગ્ગધ્યાને રહ્યા હતા, તે જ સ્થાનમાં આ મહર્ષિના સદુપદેશથી તેના પુત્ર મહાકાલે અવન્તીપાનાચનુ ભવ્ય મ`દિર બધાવ્યું, જે અધાધિ તીર્થંરૂપે પૂજાય છે. ૧૯ ૧૭ સમ્રાટ સંપ્રતિએ મરૂદેશમાં ધાંધણી નગરમાં શ્રી પદ્મપ્રભસ્વામીનું મ"દિર બ ંધાવ્યું", પાવાગઢમાં શ્રી ભજિનનુ, હમીરગઢમાં શ્રી પા་જિનનુ, ઇલેારિગિરમાં નેમનાથનું. ( પટ્ટાવલીકાર લખે છે કે આ સ્થાન દક્ષિણમાં છે. આ સ્થાન ખીજું કાઈ નહિ. ક્રિન્તુ પ્રસિદ્ધ ઇલેારની ગુફા જ છે. પુરાતત્ત્વ શેાધકાએ ઇલેારાની ગુફાનું જન- મદિર શેાધી ક્રાઢવું જોઈએ. ) પૂર્વ દિશામાં રાહીશનગરમાં શ્રી સુપાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તન ( પ્રભાસપાટણ )માં... ...જિનનું, ઈડરગઢમાં શ્રી શાંથિનાથનું, એમ આ બધાં સ્થાને જિનમદિશ બંધાવ્યાં. ’’ ટાંડરાજસ્થાનના કર્તા લ ટાંડ લખે છે, કે ક્રમલમેરપ`તનું શિખર, કે જે સમુદ્રતળથી ૩૩૬૩ ફૂટ ઊઁચું છે, તેની ઉપર એક પ્રાચીન સુદર જિનમંદિર જોયું, આ મદિર એ વખતનું છે કે જ્યારે મૌય સમ્રાટ ચન્દ્રગુપ્તના વાંશજ સપ્રતિ મરૂદેશના રાજા હતા. તેણે આ મારી બધાવ્યું છે. મંદિરની બાંધણી અતિપ્રાચીન અને ખીજા' અને જૈનમંદિર તદ્દન વિભિન્ન છે. આ મંદિર પર્યંત ઉપર બન્યુ હાવાથી હજી સુરક્ષિત છે. ’(ઢાઢરાજસ્થાન, હિન્દી, ભા. ૧, ખ૦ ૨, અ૦ ૨૬, પૃ૦૭૨૧ થી ૭૨૩) જૈનાચાર્યના ઔપદેશિા પ્રભાવ ” નામના મુનિરાજ શ્રી ન્યાયવિજયજી દીલ્હીવાળાના લેખમાંથી. .. ૧૮ તપગચ્છપટ્ટાવલી, શ્રી. જૈન ફ્રાન્સ હેરલ્ડ. "" १९ गुर्व्या जातेन पुत्रेण चक्रे देवकुलं महत् । अवन्तिसुकुमालस्य मरणस्थानभूतले ॥ १७६ ॥ परिशिष्टपर्व सर्ग १०. पृ. ९३. કાલાંતરે અવન્તિપાશ્વનાથની પ્રતિમાને બ્રાહ્મણાએ ભેાંયરામાં ભ’ડારી, એની ઉપર મહાદે વતું લિંગ સ્થાપન કરી દીધું, અને મહાકાલેશ્વરનું મ`દિર એ તરીકે તેની પ્રસિદ્ધિ થઈ. Page #104 -------------------------------------------------------------------------- ________________ એ શિષ્યરત્ને [ ૯૭ ] . લુપ્તજિનકલ્પની તુલના કરનાર દેશપૂર આ મહાગિરિજી “ ગજેંદ્રપતી માં અનશન કરી, પ્રાંતે સેા વ, પાંચ માસ, પાંચ દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી, દેવલેાકમાં સિધાવ્યા૨૦. અંક ૧-૨ ] સ્વર્ગારોહણ સમાટ્ સંપ્રતિ પ્રતિભેાધક, દશપૂર્વધર આ સુહરતીસ્વામી ગચ્છના સવ ભાર સુસ્થિત અને સુપ્રતિબદ્ધ, એ બન્નેને સોંપી, સા વ, છ માસ છ દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી વીર નિર્વાણુ સં` ૨૯૧ માં સ્વર્ગમાં પધાર્યા. ( સમ્રાટ્ સંપ્રતિ વીરનિર્વાણુ સ૦ ૨૯૩ માં સ્વર્ગે ગયા. ) ઉપસ’હાર આ મહાપુરૂષોના જીવનના કેટલાક વિશિષ્ટ પ્રસંગે આલેખવા પૂર્ણાંક આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે. આ મહાપુરૂષોનાં ચરિત્રમાંથી જે સાધુચારિતા, મહાનુભાવતા, ઉદારતા, પરાપકારતા, સમ્યગ્ જ્ઞાન-દન-ચારિત્રની આરાધના વગેરે મળે છે તે સ ંસારના સજીવાને મત્ર– મુગ્ધ કરે તેવી છે. જે દિવસે આપણે પણ આવા મહાપુરૂષોના પુનીત પંથે ચાલીશુ અને જીવનને આદર્શ બનાવીશું ત્યારે આપણે પણ સાધ્યસિદ્ધિને પામશું. જેમ આ મહિષ એ જન્મીને જીવનને આદમય બનાવ્યું, તેમ જગતના સર્વ જીવો આદર્શ જીવન બનાવે એ જ શુભેચ્છા ! ત્યારબાદ પરદુ:ખભ ંજન વિક્રમના સમયમાં સિદ્ધસેનદિવાકરસૂરિએ કલ્યાણમંદિર સ્તોત્ર રચી શિવલિંગને તેડી અવ′તિપાર્શ્વનાથની મૂર્તિ હારા માણસે સમક્ષ પ્રગટ કરી એ ઈતિહાસ પ્રસિદ્ધ છે. અવ'તિના ભૂષણરૂપ તે મદિર અદ્યાપિ વિદ્યમાન છે, અને લેાકમાં મહાકાલ પ્રાસાદના નામથી જણીતું છે. k મહાન્ સપ્રતિ નામના પુસ્તકમાં આ મહાગિરિ વીર પછી ૨૪૯ વર્ષે સ્વગે ૨૦ ગયાના ઉલ્લેખ છે. .. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરસ્વામીથી શરૂ થતી આર્ય સુહસ્તી સુધીની પટ્ટાવલી ગોતમસ્વામી મનિમલ વાત મન સુધમાં મતિ મીdya અપિલ અબ્રાતા મહા પ્રભાસ જંબુસ્વામી ૨ પ્રભવસ્વામી ૩ સટ્યભવસૂરિ : ચશેભદ્રસૂરિ ૫ સંભૂતિવિજય ભદ્રબાહુસ્વામી ૬ યૂ – જે દ દી પ પી | ] ઉ ૫ ન જ તિ ગ ભ એ શ ભ 2 2 1 2 _| ગો દા સુ મ ન | અ ગ્નિ મ ણ ભ પૂ | ભ | ય જ્ઞ | સે મ ಈ ಕ ಗ ಕ ಚೆ ન ભ ܩ ܕ ܗ ܦ 2 ܬܐ % છ E * (યક્ષા આદિ સાત આર્યાઓ) આચમહાગિરિ ૮ આય સુહસ્તિ ૯ ( મી તપગચ્છ બમણુવંશવૃક્ષમાંથી ) Page #106 -------------------------------------------------------------------------- ________________ कालकाचार्य लेखक श्रीयुत नथमलजी बिनोरिया, जैन सुन्दर, हरा-भरा, व्यापारीयोंसे परिपूर्ण धारावास नामक नगर था। वहां वज्रसिंह नामका राजा राज्य करता था । उसके एक रानी थी जिसका नाम सुरसन्दरी था । सुरसुन्दरी ने अनुक्रम से एक कुमार और एक कुमारी को जन्म दीया । कुमार का नाम कालक कुमार और कुमारी का नाम सरस्वती था । कालक कुमार सुन्दर एवं पुरुषों के सर्व लक्षणों से अलंकृत था। जब उसकी अवस्था आठ वर्ष की हुई तब उसके माता-पिताने कालककुमार को एक कलाचार्य के पास भेजा । कालककुमार कुशाग्र बुद्धि का धनि होने से, अल्प समय में ही अनेक कलाओं का अभ्यास कर लिया, जिसमेंसे अश्वपरीक्षा और बाणपरीक्षा में तो इसकी सानी रखनेवाला कोई नहीं था। एक समय राजा वज्रसिंह के यहां खुरासान देश से बहुत से घोडे भेट में आए । उन घोडों की परीक्षा का कार्य कालककुमार को सौंपा गया । कालककुमार समानवय के पांचसो सेवकों को लेकर बाहर वनमें घोड़े फिराने गया । घोडे फिरा कर कुमार अपना श्रम कम करने के लिए एक आम्रवृक्ष की छाया के नीचे बैठा । इसी वनमें गुणाकरसूरि नामके आचार्य अनेक शिष्य परिवार के साथ विराजमान थे । दूर बैठे बैठे आचार्य महाराज के व्याख्यान की ध्वनि कालक-कुमार के कर्ण-गोचर हुई । वह उठा और आचार्य महाराज के समीप जाकर दत्तचित्त होकर उपदेश सुनने लगा । आचार्यदेव ने भी नवीन आगन्तुक राजपुत्र को लक्ष्मी, राज्यवैभव एवं शरीरादि की अनित्यता का उपदेश देकर साधु के वास्तविक सुख एवं पांच महाव्रतों का स्वरूप समझाया। त्यागीयों का दीया हुआ उपदेश कभी निरर्थक नहीं जाता । यदि वे वाणी द्वारा उपदेश न भी दें तो भी उनके त्याग के परमाणु उपदेश का कार्य करते है। इसी प्रकार आचार्यदेवका उपदेश भी कालक-कुमार के हृदय पटल पर अङ्कित हो गया । व्याख्यान समाप्त होते ही वह आचार्य-महाराज से सविनय प्रार्थना करने लगाः-भगवन् ! आपश्री के www.jainelibrary.or Page #107 -------------------------------------------------------------------------- ________________ [100] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ वर्ष ४ उपदेश से मैंने संसार की असारता समझ ली है । अब मैं माता-पिता की आज्ञा लेने जाता हूँ और जहाँतक मैं पीछा न लौटुं वहां तक आपश्री कहीं अन्यत्र विहार न करें यह मेरी विज्ञप्ति है । कालक- कुमार घर आया और माता-पिता के समक्ष हाथ जोड कर खडा हुआ । माता-पिताने पुत्रको शुभाशिष दी और घोड़ों के सम्बन्ध में पूछा परन्तु कुमारने इस बात को टाल दी और माता-पिता से सविनय निवेदन करने लगा कि:- पूज्यवरों ! मैंने आज से संसार की असारता सम्पूर्ण रीत्या समझ ली है । अतः अब मेरी प्रबल इच्छा दीक्षा लेने की है | अतएव मुझे चारित्र लेने की आज्ञा दीजिये । पुत्र के ये वचन सुन माता-पिता स्तब्ध हो गए । उन्होंने कुमार कालक को साधु धर्म में रहे हुए कष्टों को सुनाकर भाँति भाँति से समझाया परन्तु कुमार पक्के रंग में रंगा हुआ था । कुमार के दृढ निश्चय को देखकर माता -पिता को अनुमति देनी पडी । भाई का उत्कृष्ट वैराग्य देख राजकुमारी सरस्वती ने भी दीक्षा लेने की ठान ली । राजा वज्रसिंह ने महान उत्सव पूर्वक अपने पुत्र-पुत्री को दीक्षा दीलाई । तत्पश्चात् माता-पिता ने कहा कि " यह तुम्हारी बहिन है, अतः इसकी ठीक तरह से संभाल रखना- रक्षा करना " कालक - कुमार अल्प समय ही में व्याकरण, न्याय, साहित्य, अलंकार, छंद, ज्योतिष तथा मंत्र-तंत्रादि में निपुण होगए । गुरु महाराज ने कालक- कुमार को आचार्यपद के योग्य समझ आचार्यपद से अलंकृत कीया । तब से ये कालकाचार्य के नाम से प्रसिद्ध हुए । कालकाचार्य अनेक साधुओं के साथ विहार करते हुए उज्जैनी के बहार किसी उद्यान में ठहरे । उसी अरसे में सरस्वती साध्वीजी भी ग्रामानुग्राम विचरती हुई उज्जैनी में आई । वह प्रतिदिन आचार्यश्रीका व्याख्यान सुनने के लिए बाहर उद्यान में जाया करती थी । उस समय उज्जैनी का राजा गर्दभिल्ल था । वह महा विषयी तथा दुराचारी था । एक समय इसकी दृष्टि सुरूपवती बालब्रह्मचारिणी साध्वी सरस्वती पर पडी । वह उस पर मोहित होगया । महल में आते ही उसने अपने सेवक भेजकर उस साध्वी को अपने अंतेउरमें पकड मंगवाई | पकडते समय सरस्वती खूब चिल्लाई और आकन्द करने लगी । उसके साथकी दूसरी साध्वीयें, तत्काल कालकाचार्य के पास आई और सरस्वती के संकट की सर्व हकीकत निवेदन की । कालकाचार्य की आँखों में क्षत्रिय रक्त की अरुणिमा चमकने लगी: " प्रजाका पालक एक राजा, जगत का कल्याण करनेवाली बालब्रह्मचारिणी साध्वी के उपर इस प्रकार Jain Educatioअत्याचार करे ?" वे उसी क्षण राजा के पास गए और उसे शान्तिपूर्वक/inelibrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ २४ १-२ ] કાલકાચાય [ १०१] खूब समझाया परन्तु उसने एक न मानी । कालकाचार्य अपने स्थान पर आए और संघ को एकत्रित कर यह बात संघके समक्ष निवेदन की । संघ भी अनेक प्रकार की भेट लेकर राजा के पास गया और सविनय साध्वी को छोडने की प्रार्थना की; परन्तु राजाने संघ की बात भी न मानी । अब तो कालकाचार्य का क्रोध, सौदामिनी की भांति, रोमरोम में व्याप्त हो गया । उन्होंने संघ के समक्ष प्रतिज्ञा ली कि, ' गर्दभिल्ल और उसकी राजधानी को उखाड़ कर न फेंकदूं तो मैं कालकाचार्य नहीं" । 66 कालकाचार्य एक त्यागी विरक्त साधु थे; तथापि एक दुष्ट अत्याचारी राजाको उसके पापका प्रायश्चित्त देना और किसी भी प्रयत्न द्वारा प्रजा पर जो अत्याचार हो रहा है उसे दूर करना इस त्यागी वैरागी साधुने अपना कर्त्तव्य समझा । उपर्युक्त प्रतिज्ञा करने के पश्चादू भी कालकाचार्यने राजाको उसके कर्त्तव्य का स्मरण कराने के हेतु एक और प्रयत्न किया वह यह कि - ये एक पागल साधु के सदृश्य बकने लगे और इधर उधर गांव में फिरने लगे । आचार्य का यह पागलपन राजाके कानतक पहुँचा परन्तु क्रूर राजा का हृदय न पसीजा । आखिर अपनी प्रतिज्ञा पालन के हेतु कालकाचार्य को यह देश छोडना पडा । इन्होंने अपने गच्छ का भार एक गीतार्थ साधु को सोंप आप सिंधु नदी के तीर 'पार्श्वकुल' नामक देश में गए, इस देशके समस्त राजा "साखी" के नाम से प्रसिद्ध थे । आचार्यश्री विहार करते करते एक गांव की सीमा में पहुँचे। गांवके बाहर मैदान में कितनेक राजकुमार गेंद खेल रहे थे। खेलते खेलते उनकी किमती गेंद कुवेमें गिर पडी । समस्त राजकुमार गेंद निकालने की चिन्तामें कुए के इर्द गिर्द बैठ गए। आचार्य महाराजने पूछा "कुमारों ! तुम सब कुए में क्या देख रहे हो ? " कुमारोंने अपने प्यारे गेंदकी बात आचार्यश्री से निवेदन को । आचार्य महाराजने कहा तुम घर से धनुषबाण ले आओ। एक युवक घर से धनुष-बाण ले आया । आचार्य - महाराज ने गीले गोबर से लिपटी हुई जलती घास डालकर धनुष्यको खींच एक बाण फेंक गेंद को बांधा, फिर दूसरे बाण से पहला बाण बींधा, तीसरे से दूसरा बाण, इस प्रकार परंपरा से बाणों को बींधते हुए कुए से गेंद को बाहर निकाला। अपनी प्यारी गेंद मिलते ही समस्त कुमार आचार्य - श्री की विद्याकी भूरि भूरि प्रसंशा करते हुए खुशी खुशी घर पहुँचे । घर जाकर अपने पिताको समस्त घटना कह सुनाई । फैलते फैलते यह बात बादशाह के कान तक पहुँची । (बादशाह अर्थात् वहां का 'साही' अथवा 'साखी') राजाने अपने पुत्रोंको भेज कालकाचार्य को सम्मान पूर्वक अपने Page #109 -------------------------------------------------------------------------- ________________ - [१०२] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક दरबार में बुलाए । राजा भी आचार्यश्री का स्वागत करने कुछ दूर सामने गया । सूरिजीने राजाको आशीर्वाद दीया। साखो राजाने आचार्यश्री के कलाचातुर्य से प्रसन्न हो कर बहुमान पूर्वक अपने यहां रक्खे । कालकाचार्य वहां रहेते हुए, ज्योतिष निमित्तादि विद्याओं से राजा को चमत्कृत करते हैं । इस प्रकार कितनेक दिन व्यतीत हुए । एक दिन साही राजा के पास एक राजदूतने आकर राजा के समक्ष एक कटोरा, एक छुरी और एक लेखपत्र रक्खा । राजा पत्र पढकर स्तब्ध हो गया । उसका चहरा उदास हो गया। राजाकी ऐसी स्थिति देख वहां बैठे हुए कालकाचार्य ने कहा “ राजन् ! आपके स्वामी की भेट आई है, इसे देख हर्ष होना चाहिए, किन्तु इसके विपरीत उदासीन क्यों दिखाई देते हैं ?" राजा ने कहा-" हमारे वृद्ध स्वामीने क्रोधित होकर हुक्म लिखा है कि-इस छुरी से तुम्हारा मस्तक काट कर इस कटोरे में रख शीघ्र भेजो। यदि तुमने ऐसा न किया तो तुम्हारे समस्त कुटुम्ब का नाश होगा । इस प्रकार मुझे ही नहीं, अपितु मेरे समान अन्य साखी राजाओं को भी लिखा गया है।" कालकाचार्य को अपने कार्यसिद्धि का यह सुयोग मिला। इन्होंने राजा को कहाः-"तुम समस्त साखी राजा एकत्रित होकर मेरे साथ चलो । अपन 'हिंदुक' देश में जाकर उज्जैनी के गर्दभिल्ल राजाको उखेडकर उस राज्य का विभाग कर तुमको सोंप दूंगा। सूरिजी के वचनों पर विश्वास रख राजाने अन्य ९५ राजाओंको निमंत्रित कर उनके साथ प्रयाण किया । सिंधु पारकर वे सौराष्ट्र में आए । यहां आते आते वर्षाकाल समीप आगया अतएव कालकाचार्य की आज्ञा से सबने अपना पडाव यहीं डाला। चातुर्मास समाप्त होते ही सबने आगे प्रस्थान किया। यहां से लाट देशमें प्रवेश किया और वहाँ के दो राजा बलमित्र तथा भानुमित्र जो कि आचार्यश्री के भानजे होते थे उनको भी साथ लिए । दूसरी ओर गर्दभिल्ल राजा को भी अपने उपर आनेवाली आपत्ति की खबर होते ही उसने अपना सैन्य तैयार कर सामने आकार पडाव डाल दिया। दोनों सेनाओं के बीच युद्ध आरम्भ हुआ, इसमें साखी राजाओं के सैन्यने अपनी शक्ति का पूरा जोहर दिखाया। गर्दभिल्ल का सैन्य जान लेकर भागने लगा। स्वयं गर्दभिल्ल भी नगर के द्वार बंध कर गढ़ में जा छिपा। कालकचार्य के सैन्य ने नगर के चारों ओर घेरा डाल वहीं Jain Educavडाव डाल दीया। Page #110 -------------------------------------------------------------------------- ________________ २४१-२ ] કાલકાથાય [208] कई दिनोंतक गर्दभिल्ल के सैन्य का एक भी व्यक्ति दुर्ग पर दिखाई नहीं दीया । समस्त वातावरण शान्त मालूम हुआ । यह देख एक साखी राजाने पूछा, "गुरुदेव ! यह क्या मामला है । इस कटोकटि के समय, इस प्रकार शान्त वतावरण क्यों ?" राजाके पूछने पर आचार्यश्रीने योग दृष्टि से देख उन लोगों से कहा कि " गर्दभिल्ल राजा एक ' गर्दभी विद्या ' की साधन कर रहा है। किंचित् देखो कहीं दुर्ग पर गर्दभी दिखाई देती है ? खोज करने पर मालूम हुआ कि एक स्थान पर एक गर्दभी मुँह खुल्ला करके खडी है । आचार्यश्री ने इसका यथार्थ तत्त्व समझाते हुए कहा :- " जब इस राजाको गर्दभी विद्या सिद्ध हो जायगी तब यह गर्दभी शब्द करने लगेगी; उन शब्दों को राजाके शत्रु सुनेंगे उनको लहूकी कै होकर भ्रमिपर गिर मृत्युके शरण होंगे । " यह बा सुन साखी राजा भयभीत होने लगे; परन्तु आचार्य देवने कहा, इसमें भयभीत होने जैसा कोई कारण नहीं। तुम अपने अपने सैन्यको पांच कोस दूरी पर लेजाओ। इसमें से अच्छे कुशल १०८ एकसो आठ बाणावलीयोंको आचार्यश्रीने अपने पास रक्खे । जब गर्दभीने शब्द करने के लिए मुंह खोला तब सब बाणावलीयोंने एक ही साथ इस प्रकार बाण छोडे कि वे सब के सब गर्दभी के मुंह में प्रवेश करनेसे गर्दभी शब्दोच्चारण न कर सकी । परिणाम यह हुआ कि स्वयं गर्दभी राजा पर कुपित हो उसके मस्तक पर विष्ठा कर, लात मार कर आकाश मार्ग की ओर चली गई । साखी राजाओं के सुभटोंने दुर्ग की दीवाल तोड वे अंदर घुसे । और गर्दभल को कैज कर कालकाचार्य के पास लाए। आचार्य को देखते ही गर्दभिल्ल राजा लज्जित हो गया । आचार्य देवने उसे उपदेश देते हुए कहा - " एक सती साध्वी के चरित्र भंग के पापका यह प्रायश्चित्त तो एक पुष्प मात्र है । भविष्य में - परलोकमें इसका फल और भोगना होगा । " साखी राजाओं के उपर जो आपत्ति के बादल मँडरा रहे थे वे गर्दभिल्ल के कैद होते ही दूर हो गये । साखी राजा अपने प्रति अत्याचार करने वाले गर्दभिल्ल को मौत की सज़ा देने लगे, परन्तु आचार्य देवने कहा पापी का नाश पाप द्वारा ही होता है । ऐसा कह उसे मुक्त कराया । इसके पश्चात् गर्दभिल्लने उस देश का त्याग कर दीया । आचार्यश्री ने इस राज्य का विभाग करते हुए जिस साखी राजा के यहां स्थिरता की थी, उसे खास उज्जैनी का राज्य दीया । और अन्य ९५ Jain Educa राजाओं को मालवदेश के विभाग करके बांट दीये । Page #111 -------------------------------------------------------------------------- ________________ [१०४] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ (२) सर्वत्र शान्ति के पश्चाद् सरस्वती साध्वी को भी गच्छ में ली । उनको पराधीनता में जो जो पाप लगे उनका तपश्चर्या द्वारा प्रायश्चित्त किया । स्वयं कालकाचार्यने भी, कितनीक आलोचना करके निरतिचार चारित्र पालन करते हुए गच्छ का भार धारण किया । कालकाचार्य रामानुग्राम विहार करते 'प्रतिष्ठानपुर' में आए । यह नगर दक्षिण देश में था। यहां का राजा सातवाहन शुद्ध श्रावक तथा साधुभक्त था । उसने भक्ति पूर्वक आचार्य महाराजको चतुर्मास करने को रक्खे । पर्युषणापर्व कब होगा ? गुरुमहाराजने कहा भाद्रपद शुक्ला पंचमी को। राजाने कहा उसी दिन हमारे कुलक्रमागत इन्द्रमहोत्सव आता है। मुझे उस उत्सव में भागलेना आवश्यक है। इस प्रकार एक ही दिन में दो उत्सव कैसे सम्भाले जा सकते हैं ? अतएव कृपया पंचमी के बजाय छठको पर्युषणापर्व रक्खा जाय तो मैं भी पूजा, स्नात्र पौषधादि धर्मकार्य में भाग ले सकुं।" गुरु-महराजने कहा पंचमी की रात्रिका कदापि उल्लंघन नहीं हो सकता। तब राजाने चोथ रखने के लिए प्रार्थना की। राजाके आग्रह से एवं कल्प सूत्रके 'अंतरावियसे...'इस पाठ का आधार लेकर कालकाचार्यने पर्युषणापर्व का दिन पंचमी के बजाय चोथ रक्खा। इसी प्रकार चौमासी पूर्णिमा के बजाय चौदस की। उसी दिन से समस्त संघने इस प्रथा का स्वीकार किया। (३) कालकाचार्य आनंदपूर्वक संयम पालते हुए प्रतिष्ठानपुर में रहते हैं। किन्तु इनके शिष्य प्रमादी होगए। गुरु महाराजने बहुत प्रयत्न किया परन्तु फिर भी वे ठीक तरह क्रियानुष्ठान नहीं करते। इस पर गुरुजीने सोचा कि ऐसे प्रमादी शिष्यों के साथ रहने की अपेक्षा अकेला रहना कहीं अच्छा है । एसा सोच उन्होंने यह वृत्तान्त घरके मालिक से कहकर, शिष्यों को सोते हुए छोड आचार्य महाराज विहार कर स्वर्णपुर पधार गए । यहां सागरचन्द्र नामके आचार्य स्थित थे,। जोकि कालकाचार्य के प्रशिष्य होते थे उनके उपाश्रयमें गए, उनको अपना परिचय न देते हुए एक कौना मांगकर ठहर गए। दूसरे दिन सागरचन्द्र ने सभा समक्ष मधुर ध्वनि से व्याख्यान दीया और वहां ठहरे हुए वृद्ध साधु (कालकाचार्य) से पूछा " हे वृद्ध मुने! कहो मेरा व्याख्यान कैसा रहा ? कालकाचार्य ने कहा "बहुत सुन्दर"। इसके पश्चाद् सागरचन्द्रने अहंकार पूर्वक कहा “ अहो वृद्ध साधो ! तुमको किसी सिद्धान्तादि का संदेह हो तो पूछो।" Page #112 -------------------------------------------------------------------------- ________________ १-२] કાલકાચય [१०५] कालकाचार्य ने सागरचन्द्र को उसके गर्वका खयाल कराने के लिए विवाद उठाते हुए कहाः-" आचार्यजी! धर्म है या नहीं?" सागरचन्द्र ने कहा “ धर्म अवश्य है " इस पर कालकाचार्य ने निषेध किया। इस विषय पर दोनोंका सूब विवाद हुआ, खूब तर्क वितर्क हुए, आखिर सागरचन्द्र निरुत्तर हुए। इसके पश्चाद इनको विचार हुआ कि यह कोई सामान्य वृद्ध साधु नहीं है। ये तो महान प्रतापी, वयोवृद्ध, ज्ञानवृद्ध तथा महाप्रभावशाली पुरुष ज्ञात होते है। इधर वे प्रमादी साधु प्रातःकाल होते ही उठकर देखते हैं तो गुरु महाराज का कुछ ठिकाना नहीं, तो वे बडे लजित हुए । आखिर उनको मकान मालिक द्वारा ज्ञात हुआ कि गुरुमहाराज प्रमादि शिष्यों से उक्ताकर सागरचन्द्रसूरि के पास स्वर्णपुर गए हैं। साधुओंने भी सुवर्णपुर की ओर प्रयाण किया-बडा समूह होने के कारण तीन टुकडी की । एक के पश्चाद एक टुकडी विहार करती जारही है । मार्ग में जन समुदाय पूछता है कि, "कालकाचार्यजी कौन हैं ?" उत्तर में पीछे की टुकडी कहती है 'आगे गए' और आगे की टुकडी कहती है ‘पीछे आरहे है'। इस प्रकार यह टुकडी स्वर्णपुर के निकट आई । जब सागरचन्द्राचार्य को यह ज्ञात हुआ कि गुरु महाराज पधार रहे हैं तब वे उनके स्वागतार्थ सामने आए और पूछा "गुरुदेव (कालकाचार्य महाराज) कहां हैं ?" उत्तर मिला कि, वे तो आपके पास पहले ही आगए है। सागरचन्द्र आश्चर्य में गर्क होगए । अरे ! जिनके साथ मैंने शास्त्रार्थ किया और जिन्हों ने मुझे परास्त किया, वे स्वयं हि गुरु प्रभाकर श्री कालकाचार्य है क्या ! इसी अरसे में सौधर्मेन्द्रने सीमंधर स्वामी के पास जाकर निगोदका स्वरूप सुना और सुनकर पूछा:-“हे स्वामिन् ! इसी प्रकार निगोदका स्वरूप भरतक्षेत्र में कोई जानता है क्या ?'' भगवान ने श्रीमुख से फरमायाः-प्रतिष्ठानपुर में कालकाचार्य हैं वे जानते हैं"* इन्द्र ब्राह्मण का स्वरूप लेकर प्रतिष्ठानपुर में आया और कालकाचार्य के पास आकर निगोद का स्वरूप पूछा । गुरुमहाराजने भी अत्यन्त सूक्ष्म *कालकाचार्यका वर्णन 'स्वर्णपुर' का चल रहा है । इसी अवसर पर इन्द्र 'प्रतिष्ठानपुर' में आते हैं और कालकाचार्य से मिलते हैं । सीमंधर स्वामी ने भी 'प्रतिष्ठानपुर' में होने का बताया है । सम्भव है कि स्वर्णपुर विहार कर पीछे 'प्रतिष्ठानपुर' आगए हो फिर यह घटना घटि हो। For Private &Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ [१०] શ્રી જિન સત્ય પ્રકાશ-વિશેષાંક रीति से निगोद का स्वरूप समझाया। स्वरूप सुनकर ब्राह्मण हर्षित आ। फिर अपना हाथ लम्बाकर पूछता है; महाराज! मेरा आयुष्य कितना है ? यदि थोडा हो तो कुछ साधना करलुं । गुरु महाराज को हाथ देखते ही ज्ञात हुआ कि इनका आयुष्य तो सागरोपम का है । तत्काल कालकाचार्य समझ गए कि यह तो इन्द्र है अतः आयुष्य बताने के बदले कहा:-" हे इन्द्र ! धर्मलाभोस्तु ” तत्पश्चाद् इन्द्र ने प्रगट होकर दस दिशाओं में उद्योत किआ, वंदन स्तुति को तथा सीमंधर स्वामी के पास जाने सम्बन्धी समस्त वृतान्त कहा। इसके पश्चादू कालकाचार्य महाराज लम्बे समय तक निर्मल चारित्र पालन कर समाधिपूर्वक देवलोक पधारे । उपसंहार कालकाचार्य के जीवन से अपनको इतना तो अवश्य स्वीकार करना होगा कि ये एक ऐतिहासिक पुरुष थे, जोकि अनेक विद्याके पारगामी थे, शासन प्रभावक थे, और बाण विद्याके निष्णात थे। इन्होंने साध्वी सरस्वती की रक्षाथ जिस वीरता का परिचय दिया यह इनके चरित्र से पूर्णतया ज्ञात हो जाता है । इनका ज्ञान कितना गम्भीर था कि स्वयं सीमंधरस्वामी ने इन्द्र महाराज के समक्ष इनकी प्रशंसा की। इन्द्र महाराज भी इनके दर्शनार्थ प्रतिष्ठानपुर में आये और आचार्यश्री से निगोदका स्वरूप समझा। ये कितने न्यायप्रिय, दयालु और उपकारी थे कि जिस गर्दभिल्ल ने इनकी बहिन साध्वी पर घोर अत्याचार किया और वह इनका कैदी होजाने पर भी उसे जीवितदान दीया । इसके अतिरिक्त राज्यका विभाग करते समय अपने भानजे का पक्ष न लेते हुए उस 'साखी' राजाको खास उज्जैनी का राज्य दीया जिसके यहां आश्रय लिया था । वर्तमान युग में अन्य समाजवाले जैनधर्म पर यह आक्षेप रखते हैं कि यदि भारत को निर्बल बनाया हो तो जैनियों ने, परन्तु मैं उन समाजवालों से सविनय प्रार्थना करूंगा कि वे किंचित् जैनधर्म के भूतकालीन चरित्रों पर दृष्टि डालें तो उनका यह भ्रम दूर हो जायगा । Page #114 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના નિર્વાણ પછીના એક હજાર વર્ષમાં થયેલા જેન રાજાઓ T [ ભિન્ન ભિન્ન રાજાઓને ટૂંક પરિચય ] લેખક :-મુનિરાજ શ્રી દર્શનવિજયજી શ મણ ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન ઉપન્યા પછીના તેમના ઉપદેશના - ત્રીસ વર્ષ દરમ્યાન નાના મોટા અનેક રાજાઓ, જૈનધર્મને સ્વીકાર કરી, આહતિ પાસ–શ્રમણોપાસક-શ્રાવક બન્યા હતા, અને ચારે તરફ અહિંસાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હતું. ભગવાન મહાવીરસ્વામીના સમયના જન રાજાઓમાં મુખ્યત્વે કરીને નીચે પ્રમાણે રાજાઓ થઈ ગયા પ્રાચીન રાજાઓ મગધનરેશ સમ્રાટ શ્રેણિક, સમ્રાટ કોણિક, વિશાલાપતિ પરમહંત મહારાજા ચેટક, સિંધુ સૌ વીરપતિ રાજા ઉદાયી, કાશીરાજ અલખ, કપિલપુરરાજ સંયતિ, દશાર્ણદેશને રાજા દશાર્ણભદ્ર, ઉજજયિનીપતિ રાજા ચડપ્રદ્યોત, અંગરાજ દધિવાહન, સુદર્શનનરેશ યુગબાહુ, સુગ્રીવશાસક બલભદ્ર, પલાસપુરપતિ વિજયસેન, ક્ષત્રિયકુંડનગરનરેશ રાજા નંદીવર્ધન (ભ. મહાવીરના મેટાભાઈ), કૌશાબિપતિ વત્સરાજ શતાનીક, કુરૂનરેશ શિવ, અદિતશત્રુ, વીરાંગ, વીરજસ, કુશાવર્તેશ નિમિ, કલિંગપતિ કરકંડુ, અપાપાપુરીપતિ હસ્તિપાલ, દુભાઈ નિગ્ધઈ, ધનબાહુ, કૃષ્ણમિત્ર, વાસવદત્ત, અપ્રતિહત, પ્રિયચંદ્ર, બેલ, અર્જુન, દત્ત, મિત્રાનંદી વગેરે વગેરે. આ રાજાઓમાંના કેટલાએક રાજાઓ તથા તેમના કુટુંબના ભિન્ન ભિન્ન માણસોએ દીક્ષા અંગીકાર કરી હતી, અને કેટલાએક શ્રાવકપણે જ રહ્યા હતા. (ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, જનસત્યપ્રકાશ વર્ષ ૨, અંક ૪-૫ વગરેના આધારે) શ્રમણ ભગવાન મહાવીરરવામીના નિર્વાણ પછીના એક હજાર વર્ષના ગાળામાં નીચે પ્રમાણે જૈન રાજાઓ થઇ ગયા મહારાજા ઉદાયી શિશુનાગ વંશીય સમ્રાટ શ્રેણિક અને કોણિક પછી તેને પુત્ર ઉદાયી મગધને રાજા થયો. એ વખતે મગધના રાજ્યની એક શકિતશાળી સામ્રાજ્ય તરીકે ગણના થતી. મહારાજા શ્રેણિકે એમાં સામ્રાજ્યત્વનું બીજારોપણ કર્યું હતું અને મહારાજા અજાતશત્રુ અપનામ કેણિકે તેનું ખૂબ સિંચન કર્યું હતું. મહારાજા ઉદાયી મગધને અંતિમ સમ્રાટ થયે. Page #115 -------------------------------------------------------------------------- ________________ [૧૯] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૪ શ્રેણિકના રાજ્યકાળમાં મગધની રાજધાની રાજગૃહી હતું. અજાતશત્રુએ ચંપાનગરી વસાવી તેને રાજધાની બનાવી. ઉદાયીને રાજ્યાભિષેક ચંપામાં જ થયેા હતે, પરંતુ રાજમહેલમાંની પ્રત્યેક વસ્તુ જોઇને તેમને પોતાના સ્વર્ગવાસી પિતા અજાતશત્રુનું સ્મરણ થઈ આવતું અને તેથી તે બહુ દુઃખિત થતા એટલે તેમણે નવું પાટનગર વસાવવાને મના કર્યાં. અને તે માટે યોગ્ય સ્થાનની તપાસ કરવા નિમિત્તિઆએને મેાકલ્યા. તેઓ કરતા કરતા ગંગા કિનારે જઈ પહોંચ્યા અને ત્યાંની જમીનનું બળાબળ તપાસવા લાગ્યા. ઝાડ પાસે આવી પ્રાચીન કાળમાં શ્રી અન્નિકાપુત્રનું અંતકૃતુ કેવળી તરીકે ગંગા નદીમાં મેક્ષગમન થયું હતું, જે સ્થાન પાછળથી પ્રયાગ તરીકે ખ્યાત થયું. આ આચાર્ય મહારાજની ખાપરી ગંગાના વહેણમાં અટકી પડી. અકસ્માત્ એમાં એક પાટલીવૃક્ષનું ખીજ આવી પડયુ અને એમાંથી એક વૃક્ષ ઊગી નીકળ્યું, જે જાતે દિવસે ખૂબ ધટાદાર થયું અને અનેક ફૂલોથી સુશૅાભિત બન્યું. ઉદાયીના પડિતા ગંગા કિનારે આ પહોંચ્યા. તેમને એ ઝાડ બહુ ગમા ગયું અને આસપાસનાં ખીજા ઝાડા કરતાં એ ઝાડને વિશેષ સમૃદ્ધ થયેલું જોઇ ખારીક દૃષ્ટિએ એનુ નિરીક્ષણુ કરવા લાગ્યા. આ વખતે એક ચાષપક્ષી પોતાનું મોં ફાડીને ત્યાં બેઠું હતું અને પતંગિયાં વગેરે જંતુઓ આપે આપ આવીને તેના મુખમાં પડતાં હતાં. બસ, આ નિમિત્ત જોઇને તેમણે નકકી કર્યુ કે “ આ સ્થાનમાં પાટનગર વસાવનાર રાજાને સ્વયં લક્ષ્મી આવી મળશે. ’ આ રીતે તેમણે એકમતે એ સ્થળને નવી રાજધાની માટે પસંદ કર્યું, અને મહારાજા ઉદાયીને પોતાના અભિપ્રાય જણાવ્યો. ઉદાયીએ તે સ્થાને કુસુમપુર યાને પાટ લીપુત્ર નગર વસાવી તેને મગધના પાટ્નગર તરીકે જાહેર કર્યું. આ શહેર આજે પટણા તરીકે ખ્યાત છે. ૧ આ સ્થળે એક વાત ન ભૂલાવી જોઇએ કે મગધનરેશોએ ચંપાપુરી અને પાટલીપુત્રને પાટનગર બનાવ્યા છતાં મૂળ રાજધાની રાજગૃહીને નુકસાન ન પહેાંચે એટલા માટે ત્યાં એક શિશુનાગવંશીય પુરૂષને માંડલિક રાજા તરિકે નિયુકત કર્યો હતા, જેને ઇતિહાસકારા દક' કે વંશક ' તરિકે ઓળખાવે છે.ર " ૧ પુરાણામાં ઉદાયી રાજા તથા પાટલીપુત્રના નિર્માણ માટે આ પ્રમાણે ઉલ્લેખ છે; उदायी भविता तस्मात्, त्रयस्त्रिंशत्समा नृपः ॥ सर्वैः पुरवरं रम्यं पृथिव्यां कुसुमाह्वयम् ॥ गंगाया दक्षिणे कूले, चतुर्थेऽब्दे करिष्यति ॥ (વાયુપુરાણ, ઉત્તરખંડ, અધ્યાય ૩૭, પૃ. ૧૭૫, શ્લા, ૩૧૨, ૩૧૩, બ્રહ્માંડપુરાણ, મ॰ ભા. ઉપેા॰ ૩, અધ્યાય ૭૪, શ્લાક ૧૩૨-૧૩૩ ) २ अस्माकं महाराजदर्शकस्य भगिनी पद्मावती । ( સ્વપ્નવાસવદત્તા, અંક ૧, પૃ. ૧૪. ) अजातशत्रुर्भविता, सप्तत्रिंशत्समा नृपः । चतुर्विशत्समा राजा, वंशकस्तु भविष्यति ॥ ( મત્સ્યપુરાણ, અધ્યાય ૨૭૨, ) Page #116 -------------------------------------------------------------------------- ________________ અ& ૧-૨ ] જેને રાજાએ ઉદાયી ભગવાન મહાવીરને પરમ ભકત અને વ્રતધારી શ્રાવક હતું. તેણે પાટલીપુત્રમાં જિનાલય તથા પિલાળ વગેરે બનાવરાવ્યાં હતાં, જે સંબંધી અનેક ઉલ્લેખે મળે છે. જેમકે? तं किर वियणगसंठियं णयरं जयराभिएय उदाइणा चेइहरं काराविय, एता पाडलिपुत्तस्स उप्पत्ति । (આવશ્યકસૂત્રવૃત્તિ.) ઉદાયી હમેશાં આ ધર્મસ્થાનોમાં જઈ ધર્મ–fક્યા કરતે તેમજ રાજપિપાળમાં તેડાવી ગુરૂમહારાજની સેવા-ભકિત કરતે અને વ્યાખ્યાન સાંભળો. આઠમ, પાખી વગેરે પવેતિથિઓએ પૌષધ કરી સ્વાધ્યાય તથા આત્મચિંતનને લાભ લેતા. એક વાર મહારાજા ઉદાયીએ એક ખંડિયા રાજાનું રાજ્ય, તેની જ ભૂલના કારણે ખુંચવી લીધું, અને ખંડિયે રાજે મૃત્યુ પામ્યું એટલે તેના પુત્રને ઘણે ક્રોધ ચઢ. તે પિતાના પિતાનું વેર વાળવા ઉજ્જયિનીના રાજાની સહાય લઈ પાટલીપુત્ર ઉપર ચઢી આવ્યો પણ તે ફાળે નહી. આથી તેને રોષ ઓર વધી ગયે. આ વખતે તેણે ધર્મના નામે ક્વટથી કામ લેવાનું વિચાર્યું. તેણે જૈનાચાર્ય પાસે જઈ દીક્ષા લીધી, મુનિવેશ પહે, તેનું નામ વિનય રત્ન રાખવામાં આવ્યું. વિનવરત્ન એક દંભી સાધુ હતું છતાં ઘણ વર્ષ સુધી મુનિપણું નભાવી તે આચાર્યનો પિયપાત્ર બની બેઠે. એક વખત વિનયરત્નની સાથે આચાર્ય મહારાજ રાજપિલાળમાં પધાર્યા અને રાજા ઉદાયીએ પર્વ દિવસ હેવના લીધે પૌષધ લીધો. વિનયરનને, જે તકની પતે રાહ જોતે હતો તે તક આવી પહોંચી લાગી. તેણે રાતમાં જ પિતાના પિતાના વેરને બદલે ચુકાવી લેવાને નિર્ણય કર્યો. અને મધરાતે જ્યારે બધું સુમસામ હતું અને સૌ કે સૂઈ ગયા હતા ત્યારે તેણે છરી વતી મહારાજા ઉદાયીનું ખૂન કર્યું, અને પિતે રાતોરાત ત્યાંથી પલાયન કરી ગયો. પિલા નકલી વિનયનને ખ્યાલ હતો કે તેનું આ કૃત્ય ઉજજયિનીમાં જરૂર પ્રશંસા મેળવશે. આથી તે ઉજજયિની ગયે. પણ ત્યાંના રાજાએ તેના કૃત્ય પ્રત્યે સન્ત અણગમે બતાવી મહારાજા ઉદાયીન ખનનું મહાપાતક કરનાર એ પાપીને ધૂતકારી કાઢયે, એટલું જ નહીં પણ તેનું મેટું કાળું કરી પિતાને રાજ્યમાંથી હદપાર કર્યો. મહારાજા ઉદાયને આ ખૂની જનસત્રોમાં અભવ્ય તરીકે જાહેર થયે. ધર્મપરાયણ મહારાજા ઉદાયીને આ રીતે કરૂણ અંત આવ્યો. અને તેના અંતની સાથે જ મગધ સામ્રાજ્ય ઉપર રાજ્ય કરનાર શિશુનાગ વંશને પણ અંત આવી ગયે. શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે આ ઉદાયી રાજા આગામો ઉત્સર્પિણ કાળમાં તીર્થકર થશે. ( આવશ્યક નિર્યુક્તિવૃત્તિ ૫. ૧૮૭ થી ૧૯૦, પરિશિષ્ટ પર્વ, ઉપદેશ પ્રાસાદના આધારે) નવન રાજાઓ (વીરનિ. સં. ૧ થી ૨૧૫) મહારાજા ઉદાયીને પુત્ર ન હોવાથી તેની ગાદીએ નંદ વંશના રાજાઓ આવ્યા, જેમાં અનુક્રમે નવ રાજાઓ થયા. આ રાજાઓનાં નન્દીવર્ધન, મહાનંદી, પહાપદ્ય વગેરે નામે છે આ તથા હવે પછીના વખાણમાં કેટલાક સ્થળે “વીરનિર્વાણ સંવત્ ઔર જૈન કાલગના નામક ઇતિહાસપ્રેમી મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીના પુસ્તકને આધાર લીધા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ [૧૧] શ્રી જેને સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ અવ્યવસ્થિત રૂપે મળે છે. રાજા મહાપ પોતાના રાજ્યને ખૂબ વિસ્તાર્યું હતું, તેથી નંદવંશમાં તેની એકછત્રતા અને પ્રભુત્વ વિશેષ મનાય છે. જો કે આ રાજાઓ ક્યા ધર્મના હતા તેનાં સ્પષ્ટ પ્રમાણે નથી મળતાં, બૌદ્ધ ગ્રંથ આ રાજાઓ માટે મૌન સેવે છે, પણ પુરાણમાં તેમની ઘણી નિંદા કરી છે તેથી ઈતિહાસો આ રાજાઓ શૈવધર્મના વિરોધી એટલે જેન હેવાનું માને છે. એક વાત તે ચોક્કસ છે કે નંદવંશના મંત્રીઓ શરૂઆતથી તે આખર સુધી-કલ્પકથી માંડીને તે શકટાળ સુધી–બધા જૈન જ હતા. તેમજ તેમના વખતમાં જૈનધર્મ ખૂબ ઉન્નત થયું હતું. આચાર્ય ભદ્રબાહુસૂરિ તથા આચાર્ય સ્થૂલિભદ્રસૂરિ બને નવમા નંદના સમયના મહાન જૈન તિરે હતા. બાર વર્ષીય દુકાળ પછી, જિનાગમની રક્ષા માટે જૈનેનું પ્રથમ શ્રમણ–સમેલન નંદના પાટલીપુત્રમાં મળ્યું હતું. આ વખતે કલિંગ દેશમાં એક પ્રાચીન સુંદર જિનપ્રતિમા હતી તેને નંદરાજા પાટલીપુત્રમાં લઈ આવ્યો હતો. આ પ્રતિમાને મૌર્યકાળ પછી થયેલ કલિંગપતિ મહારાજા ખારવેલ પુનઃ કલિંગમાં લઈ ગયા હતા. નંદરાજા જિનપ્રતિમાને લાવે અને તેને જિનાલયમાં સ્થાપિત કરે એ બિના તેમના જૈન હોવાની માન્યતાને પુષ્ટ કરે છે. (ઉદયગિરિને હસ્તિગુફાને શિલાલેખ વગેરેના આધારે) સમ્રાટ ચંદ્રગુપ્ત (વીરનિ. સં. ૨૧૫ લગભગ) ચંદ્રગુપ્તને જન્મ મયૂરપષક કુટુમ્બમાં થવાથી તે મૌર્યવંશી મનાય છે. તે ગર્ભમાં હતો ત્યારે તેની માતાને ચદ્રપાનને દેહદ થયા. તક્ષશિલા વિદ્યાલયના વિદ્વાન ચાણકયે, જે બાળક જન્મે તે પિતાને સોંપવાની શરતે, પિતાની બુદ્ધિના બળથી તે દેહદ પૂરો કર્યો. પુત્રને જન્મ થતાં, દેહદને અનુલક્ષીને, માતા–પિતાએ તેનું ચંદ્રગુપ્ત નામ રાખ્યું. - ચંદ્રગુપ્ત બાળક હતું છતાં તેની બાલક્રિડાઓમાં પણ રાજતંત્રની જ પ્રધાનતા દેખાતી. તે પિતાના બાળમિત્રનું એક રાજ્ય સ્થાપી પિતે તેને રાજા બનતે અને ગુન્હેગારોને અદલ ઈન્સાફ આપત, આ સમયે ભારતમાં નવનંદ પૈકી છેલ્લા પંદનું રાજ્ય ચાલતું હતું. તેણે ચાણક્ય પંડિતનું અપમાન કર્યું, એટલે ચાણક્ય ધમાં ને ક્રોધમાં નંદવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા ૪ આ મૌર્યવંશના નામ માટે નીચે મુજબ ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે? (૧) ગૌતમબુદ્ધના શાકય કુટુંબના કેટલાક માણસે વિઠ્ઠડભ રાજાના આક્રમણથી પિતાનું સ્થાન છોડી હિમાલયના પ્રદેશમાં મયૂરનગર નામક શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યા. આ લેકે પાછળથી મૌર્ય કહેવાયા. ચંદ્રગુપ્તને જન્મ આ વંશમાં થયે તેથી તે મૌર્ય કહેવાય. (મહાવંશની ટીકા, મૌર્યાસામ્રાજ્યક ઈતિહાસ પૃ૦ ૧૦૭) (૨) ચંદ્રગુપ્ત મુરા નામક એક દાસીને પુત્ર હોવાથી મૌર્ય કહેવા, (પુરાણ તથા છુટક લેખે વગેરે) પુરાણમાં ચંદ્રગુપ્તને દાસીપુત્ર માન્ય છે, એ વિષયમાં વિદ્વાનેને એ મત છે કે મૌર્યવંશ જનધર્મ તથા બૌદ્ધધર્મને ઉપાસક હેવાથી પુરાણકારોએ નિંદાના ઉદ્દેશથી Jain Educatio ચંદ્રગુપ્તને દાસી પુત્ર ગણે છે. - Page #118 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨ ] જન રાજાઓ [૧૧] કરી હતી. ચાણક્ય તેને ઉપાય શોધવા લાગ્યું. એક દિવસ તેણે ચંદ્રગુપ્તની રમત જોઈ અને તેની પાસે જઈ દાન માગ્યું. બાલકના રાજા ચંદ્રગુપ્ત એક રાજાની જેમ ચાણક્યને સંગે એટલું જ નહીં પણ તેના ઉપર એક રાજવી તરીકેની છાપ પાડી. તપાસ કરતાં ચાણક્યને માલુમ પડયું કે આ બાળક તે જ છે જેને પોતાને સેપવાની શરત તેના માતા-પિતાએ કરી હતી. આથી તેના આનંદનો પાર ન રહ્યો. આ બાળક દ્વારા પિતાની પ્રતિજ્ઞા સફળ થવાનાં સ્વપ્ન તે જોવા લાગ્યો. તેણે એક સૈન્ય ભેગું કરી અને ચંદ્રગુપ્તને પિતાની સાથે લઈ એકાએક પાટલીપુત્ર ઉપર છાપે માર્યો, પણ તેમાં તે બિલકુલ ન ફાવ્યું, અને પિતાને અને ચંદ્રગુપ્તને જીવ બચાવે પણ ભારે થઈ પડ્યું. છેવટે મહામુસીબતે એ બંને જણા એક ગામમાં જઈ પહોંચ્યા. ત્યાં એક ડોસી પાસેથી જાણવા મળ્યું કે “ચાણક્યે આસપાસના રાજાઓને સાધ્યા વિના પાટલીપુત્ર ઉપર ચઢાઈ કરી, તેથી તેને માર ખાઈને ભાગવું પડયું.' બસ, ડેસીમાના આ નીતિવાક્યના આધારે ચાણક્ય પિતાને ભવિષ્યને માર્ગ નકકી કરી લીધો. તે ચંદ્રગુપ્તને સાથે લઈ હિમાલયના પ્રદેશમાં ગયો અને ત્યાંના પર્વત રાજા સાથે એવી શરત કરી કે“ચાણક્યની બુદ્ધિ અને પર્વતનું સિન્ય એ બે વડે નંદને હરાવી જે રાજ્ય મળે તે બન્નેએ અડધોઅડધ વહેંચી લેવું.” હવે ચાણક્યના પગમાં જેર આવ્યું. તેણે બીજા નાના નાના રાજાઓને સાધવાને પ્રયત્ન આર. આ દરમિયાન ઈ. સ. પૂર્વે ૩૨૬માં યુનાનને બાદશાહ મહાન સિકંદર ઇરાન જીતી ભારત ઉપર ચઢી આવ્યો અને પંજાબને પ્રદેશ પિતાના કબજે કર્યો. ચંદ્રગુખે આ તકને લાભ લઈ એ પ્રદેશની પ્રજાને સ્નેહ મેળવ્યું અને એ પ્રજાને પિતાની સ્વતંત્રતા જાળવવા સામને કરવા ઉશ્કેરી એક સૈન્ય તૈયાર કર્યું. એ સૈન્ય સિકંદરને પરાજય કર્યો. પછી એ વિજયેન્મત્ત સૈન્ય સાથે તેણે પાટલીપુત્ર તરફ કુચ કરી. આ યુદ્ધયાત્રામાં પર્વત રાજાને અને ચાણક્યની યુક્તિબાજ બુદ્ધિને સહકાર હતા. તેણે પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું અને નંદરાજાને નાશ કર્યો. જો કે શરત પ્રમાણે પર્વતરાજ અડધા રાજ્યને હકદાર હતા, છતાં ચાણક્યની કુટનીતિને ભેગ બની તે મરણ પામ્યા અને એ રીતે વીરનિ. સં. ૨૧૫ લગભગમાં ચંદ્રગુપ્ત પાટલીપુત્રને સર્વેસર્વા બ. સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યકાળ માટે નીચે પ્રમાણે ભિન્ન ભિન્ન મત મળે છે? ૧ વીરનિ. સં. ૨૧૫માં મૌવંશનું રાજ્ય શરૂ થયું. (પ્રાચીનગાથાઓ, તપગચ્છપટ્ટાવલી પૃ. ૪૬, વિવિધ તીર્થ કલ્પ ૫૦ ૩૮) ૨ વારનિ. સં. ૧૫૫માં ચંદ્રગુપ્ત રાજા થયો. (પરિશિષ્ટ પર્વ, સર્ગ ૮, શ્લોક ૩૩૯) ૩ નવદેને શાસનકાળ ૧૦૦ વર્ષ છે. પછી ચંદ્રગુપ્ત રાજા થશે. એટલે કે - વીરનિ. સં. ૧૫૫માં ચંદ્રગુપ્ત થશે.& Personal Use Only Jain Education Internal Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક (બ્રહ્માંડ પુરાણ, મ. ભા. ઉપન્યા. ૩ અ૦ ૭૪ શ્લોક ૧૩@ી ૧૪ પૂ. ૧૫) ૪ ઉદાયી પછી ૧૦૦ વર્ષ અને પુત્રા તથા નવના ને જુદા જુદા માનીએ તે ૧૨૨ વર્ષે અર્થાતુ ૧૦ કે ૧૮૨ વર્ષે ચદ્રગુપ્ત થશે. (મહાશ, પરિ૦ ૪ ક૧ થી ૮, પરિ પ ક ૧૪ થી ૨૨) ૫ વીરનિ સં. ૧૫૪માં ચંદ્રગુપ્ત મગધને રાજા બને. (હિમવંત સ્થપિરાવલી, વારનિર્વાણસંવત ઔર જેન કાલગણના મૃ. ૧૮૪) ૬ વિરનિ. સં. ૨૧૫માં મયૂરને રાજ્યારંભ થયે. (દિગંબરીય હરિવંશપુરાણ સર્ગ ૬૦ કે ૪૮, ત્રિક પ્રજ્ઞપ્તિ) ૭ ચંદ્રગુપ્ત ઈ. સ. પૂર્વે ૩૨૨ (વીરનિ. સં. ૨૦૪-૦૫)માં મગધના સિંહા સને બેઠે. (મૌર્ય સામ્રાજ્યક ઇતિહાસ પૃ૦ ૩૬, કેબ્રિજ હિસ્ટરી, અલિ હિસ્ટરી ઓફ ઇન્ડિયા વગેરે) ચંદ્રગુપ્ત મગધને રાજા બને તે જ વખતે નંદરાજાની રૂપવતી સુલક્ષણ પુત્રી સાથે તેનું લગ્ન થયું. પર્વતરાજા પણ નંદની એક પુત્રીને પરણ્યા હતા, પરંતુ તે વિષકન્યા (વિષયોગમાં જન્મેલી અથવા બચપણથી જ ઝેર ખાવાની ટેવથી વિષમય બનેલી) હોવાથી તેને વેગ થતાં જ પર્વતના મૃત્યુ પામે. જે ધાર્યું હેત તે ચાણક્ય તેને બચાવી શકત, પણ તેણે જાણી જોઈને આવું પરિણામ આવવા દીધું. રાજા બન્યા પછી ચંદ્રગુપ્ત કેટલાક નંદ પક્ષના ગુપ્ત માણસોને ઠેકાણે કર્યા, કેટલાકને કળવકળથી પોતાના પક્ષમાં લીધા અને નાના મોટા બધા રાજાઓને સ્વાયત્ત ર્યા. હવે રાજ્ય માટે ખજાનાની જરૂર જણાઈ એટલે ચાણક્ય પાટલીપુત્રના ધનિકોને જુગાર રમવા બેલાવી, દારૂ પાઈ તેમની પાસેના ધનનું માપ જાણી લીધું અને તેમની પાસેથી સેનામહ, ઘી, ગાય, ધેડા તથા અનાજ મેળવી ભંડાર ભરી દીધો, આ અસ્સામાં મહાન સિકંદર મરણ પામવાથી તેના સેનાપતિ એન્ટિગેસ અને સેલ્યુકસમાં રાજા બનવા માટે ઝગડો ઊ. અંતે સેલ્યુકસ બેબીલેનને માલિક બને અને છ સાત વર્ષમાં પશ્ચિમ એશિયા તથા મધ્ય એશિયાને રાજા બની ગયો. તેણે સિકંદરની જેમ પંજાબને સર કરવાના ઇરાદાથી ઇ. સ. પૂર્વે ૩૦૫ (વીરનિ. સં. ૨૨૪) માં ભારત ઉપર ચઢાઈ કરી, પણ તેમાં તેને સખ્ત હાર મળી. તેનું સૈન્ય ચંદ્રગુપ્તના સૈન્ય સામે ટકી શક્યું નહીં. છેવટે ચંદ્રગુપ્તની ઈચ્છા પ્રમાણે દંડ ભરી સેલ્યુકસને તેની સાથે સંધિ કરવી પડી. આ દંડરૂપે ઈ. સ. પૂર્વે ૩૦૩માં સેલ્યુકસે ચંદ્રગુપ્તને આજકલના વાયવ્ય સરહદ પ્રાંતના કાબુલ, હિરાત તથા કંદહારની આસપાસના પરે પનિ દે, એરિયા તથા અરાજિયા પ્રાંતે આપ્યા તથા હંમેશા માટે મૈત્રી કાયમ રહે તે ઉદ્દેશથી n Education International Page #120 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] જેન રાજાઓ [૧૧] પિતાની પુત્રી એથિનાનું ચંદ્રગુપ્ત સાથે લગ્ન કર્યું. આ રીતે ચંદ્રગુપ્તના રાજ્યની સીમા વધવા લાગી. સંધિ પછી સેલ્યુકસ તરફથી રાજદૂત બનીને આવેલ મેગાસ્થની જે ભારતવર્ષનું વિવિધ દૃષ્ટિભર્યું વર્ણન લખ્યું છે, તે ઉપરથી માનવું પડે છે કે તે વખતે ચંદ્રગુપ્ત જે બીજો કોઈ રાજા ન હતા. સમ્રાટુ બન્યા છતાં ચંદ્રગુપ્ત ધર્મની બાબતમાં પછાત હોવાથી ચાણક્ય તેનું ધાર્મિક જીવન ઘડવાનો પ્રયત્ન આરંભ્યો હતો. પહેલ વહેલાં ચંદ્રગુપ્તને શૈવ ધર્મગુરૂ સાથે પ્રસંગ પય, પણ તેમાં તેને સંતોષ ન થયો. છેવટે જૈન આચાર્યોનાં ત્યાગ, તપસ્યા, જિતેન્દ્રિયતા, નિરીહતા આદિથી આકર્ષાઈ તે તેમને ઉપાસક બન્યો. આ રીતે ચંદ્રગુપ્ત જનધમી બન્યો. ચંદ્રગુપ્તના રાજ્યકાળમાં એ પ્રદેશમાં આયાર્ય ભદ્રબાહુસ્વામી નહીં કિન્તુ સ્થૂલિભદ્રજી, આર્ય મહાગિરિજી, આર્ય સુસ્થિતસૂરિજી વગેરે વિચરતા હતા, અને ચંદ્રગુપ્ત તેઓના સંપથી સાચો જિન બન્યો હતો. તેણે જૈન મંદિરે કરાવ્યાં હતાં તથા જિનબિંબ ભરાવ્યાં હતાં. આ બિંબોમાંનું એક બિંબ ત્રણસો વર્ષ પહેલાં ધાંધણી તીર્થમાં બિરાજમાન હવાને અતિહાસિક ઉલ્લેખ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન હતો એમ આજના બીજા વિદ્વાને પણ ભેદભાવ વગર સ્વીકારે છે." સમ્રાટ ચંદ્રગુપ્ત છેવટે જન સાધુ થયું હતું એવી એક જૈન માન્યતા છે, પરંતુ તે કેવળ કલ્પનાના ધોરણે જ લખાયેલ છે. ચંદ્રગુપ્તના સમય સુધીમાં જનોમાં વેતાંબર, દિગબરના ભેદ નહોતા પડયા. એ ભેદો પ્રારંભ તો વિક્રમની બીજી સદીથી થાય છે. તે પહેલાંના મહર્ષિએ બધાયને એક સરખા માન્ય-પૂજ્ય છે. ચંદ્રગુપ્ત જે સમ્રાટ દીક્ષા ગ્રહણ કરે એ બીના ખરે જ ગૌર. વિભરી છે, પરંતુ જે ઘટના બની જ ન હોય તેને, કેવળ ધર્મની મહત્તા વધારવાના આશયથી, કલ્પી કાઢવી એ ન્યાયે ન ગણાય ! જન ઈતિહાસમાં ચંદ્રગુપ્તના જૈન બન્યાને, મહામંત્રી ચાણક્યના એકલાના અનશનને, સુસ્થિતસૂરિન કે અન્ય દીક્ષિત શ્રાવકોને ઉલ્લેખ મળે છે; પણ ચંદ્રગુપ્તની દીક્ષાનો કે તેને આવેલા કહેવાતાં સળ સ્વપ્નને કશોપ ઉલ્લેખ નથી મળતો. જે તેણે દીક્ષા લીધી જ હતી તે પુરાણો, બૌદ્ધ ગ્રંથ કે કથાસરિત્સાગર વગેરેમાં પ્રશંસા રૂપે નહીં તે છેવટે બીજા કોઈના કોઈ રૂપે તે એને ઉલ્લેખ પ આ માટે જુઓ-કે. પી. જાયસવાલકૃત “મૌર્ય સામ્રાજ્યમાં ઈતિહાસ’ની ભૂમિ પૃ. ૧, મિશ્રબંધુ લિખિત “ભારતવર્ષ કા ઇતિહાસ” ખંડ ૨ પૃ. ૧૨૧; જનાર્દન ભટ્ટે લખેલ “અશોક કે ધર્મલેખ” પૃ. ૧૪ વગેરે. ૬ મહામંત્રી ચાણકય સમ્રાટું ચંદ્રગુપ્તને રાજ્યદાતા અને ધર્મદાતા ગુરુ છે. જે ચંદ્રગુપ્ત દીક્ષા લે તે ચાણક્ય પણ દીક્ષા લેયે એ સ્વાભાવિક હતું. પરન્તુ ચંદ્રગુપ્ત દીક્ષા ન લઈ શકો એટલે ચાણકય પણ ન લઈ શકો. આથી તેણે બિંદુસારના શાસન-કાળમાં અનશન કર્યું. આ બીના ચંદ્રગુપ્તની દીક્ષાના પ્રશ્ન ઉપર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ [૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વશેષાંક વિષ ૪ અવશ્ય કરાયા હત. આવા એક પણ ઉલ્લેખ નથી મળતા એટલે ચંદ્રગુપ્તની દીક્ષાની વાતા પાયા વગરની હરે છે. જો કે દિગંબરો, ચંદ્રગુપ્ત જૈન મુનિ થયા હતા અને તેનું તથા ભદ્રબાહુસ્વામીનું સ્વ ગમન શ્રવણુએલગેાલમાં થયુ, એમ માને છે, પણ ધણા દિગંબર આચાર્યોં તથા વિદ્યાનેાના ઉલ્લેખા તેના વિરોધમાં જાય છે, અને તેથી ચંદ્રગુપ્તની દીક્ષાની બિના સિદ્ધ કરવી અશક્ય થઇ પડે છે. આ રહ્યા એ ઉલ્લેખાઃ ૧ આચાર્ય જિનસેન - આદિપુરાણુ ' પર્વ ૨, શ્લોક ૧૪૦-૧૪૧માં તથા દ્વિતીય આચાર્ય જિનસેન હરિવંશપુરાણુ ' સર્ગ ૬૦ શ્લોક ૪૭૯માં ભદ્રબાહુસ્વામીનું સ્વર્ગગમન વીરિન, સ. ૧૬૨માં માને છે, જ્યારે હરિવંશપુરાણુ શ્લોક ૪૮૯માં ચંદ્રગુપ્તનો રાજ્યપ્રાપ્તિ વીરનિ. સ. ૨૧૫માં માને છે. આ રીતે બન્ને વચ્ચે ૫૩ વર્ષનું અંતર છે. એટલે જ્યાં એ બન્ને મળ્યા જ નથી ત્યાં ગુરૂ-શિષ્ય હાવાની કે દીક્ષાની વાત જ શી કરવી ? 6 " ૨ આચાર્ય હરિષણુકૃત ‘ બૃહત્કથાકાશ, બ્રહ્મચારી નેમિત્તકૃત · આરાધના કથાકાશ ' કથા ૬૧ પૃ૦ ૨૮૦ તથા તેના ભાષાછંદ પૃ૦ ૩૩૪માં ભદ્રબાહુસ્વામી તથા વિશાખાચાયના ઉલ્લેખ છે. ભદ્રબાહુસ્વામીનું ઉજ્જૈન પાસે સ્વગમન બતાવ્યું છે, અને દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત શ્રવણોલગાલમાં અનશન કર્યાને કે ચંદ્રગુપ્તના ઇશારા સરખા ય નથી. ૩ ચિદાનંદકૃત કનડીભાષાના · મુનિવશાભ્યુદય ’માં લખ્યું છે કે એક ચિત્તાએ ભદ્રબાહુને શ્રવણબેલગોલમાં મારી નાખ્યા. તેમને તથા ચંદ્રગુપ્તને મેળાપ જ થયા નથી. ૪ ‘ પુણ્યાશ્રવકથાકાશ 'માં ઉપવાસલાષ્ટક પૈકીની પાંચમી નદીમિત્રની કથામાં ઉલ્લેખ છે કે— કુણાલના પુત્ર દ્વિતીય ચંદ્રગુપ્તે પોતાના પુત્ર સિ’હુસેનને રાજગાદી આપી ભદ્રબાહુવામી પાસે દીક્ષા લીધી. અર્થાત્ આ વાત ઋતિહાસથી ધણી વેગળી જઇ પડે છે. ૫ અમરાવતીની ધી કિંગ એડવર્ડ કૅલેજના પ્રેફેસર હીરાલાલજી દિગંબર જૈન શ્રવણુખેલગાલના શિલાલેખની ભૂમિકામાં લખે છે કે “ ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના કાળમાં ૬૭ વતું અંતર પડે છે. ” ૬ ચંદ્રગિરિની ચંદ્રગુપ્ત વસતિમાં શિલાલેખ છે ઃ–પ્રથમ ભદ્રબાહુસ્વામીની પરંપ રાના બીજા ભદ્રબાહુસ્વામીનું અનશન શ્રવણબેલગોલમાં થયું હતું. અને તે વખતના કાઇ પ્રભાચંદ્રે તેમની પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી એમ નકકી થાય છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન સાધુ થયા હતા એમ નહીં, પણ વિક્રમની બીજી સદીના કાઇ ચંદ્રે (નાગેન્દ્ર, ચદ્ર, વિદ્યાધર અને નિવ્રુતિ પૈકીના ચંદ્રકુમારે ) ખીજા ભદ્રબાહુસ્વામી ( શ્રી વસ્વામીના શિષ્ય શ્રી વસેનસૂરિ ) પાસે દીક્ષા લીધી હતી. Page #122 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] જૈન રાજાઓ [૧૧૫] ૭ અયોધ્યાપ્રસાદ ગોયલીય દિગંબર જૈન “મૌર્ય સામ્રાજ્ય કે જૈનવીર” પૃ. ૧૩૬માં લખે છે કે દિગંબર જૈન ગ્રંથોના આધારે ભદ્રબાહુવામીનુ આચાર્યપદ વીરનિ. સં. ૧૩૩થી ૧૬૨ (ઈ. સ. પૂર્વે ૩૯૪થી ૩૬૫) સુધીમાં મનાય છે. અને ઈતિહાસના આધારે ચંદ્રગુપ્ત મૌર્યને રાજ્યકાળ ઈ. સ. પૂર્વે ૩૨૨થી ૨૮૮ સુધી મનાય છે. આ રીતે બન્નેની વચમાં ૬૭ વર્ષનું અંતર પડે છે. અને વેતાંબર જૈન ગ્રંથના આધારે તે બન્નેની વચ્ચે ૫૯ વર્ષને ફેર પડે છે. એટલે ભદ્રબાહુ સાથે શ્રવણબેલગોલમાં ચંદ્રગુપ્તના અનશન સ્વીકાર વગેરેની વાતે કલકલ્પિત ઠરે છે. આ પ્રમાણે દિગંબર વિદ્વાનોના વિસંવાદો તપાસ્યા પછી ચંદ્રગુપ્તની દીક્ષાની વાત સ્વયમેવ કલ્પના કરી જાય છે. આજના ઈતિહાસ પણ બારીક અભ્યાસના અંતે સપ્રભાણ રીતે ચંદ્રગુપ્તની દીક્ષાની વાત એટી માને છે. આ રહ્યાં એમાંના થોડાંક પ્રમાણે ૧ સ્વર્ગસ્થ ડા. ફલીટ જણાવે છે બીજા ભદ્રબાહુના બદલે પ્રથમ ભદ્રબાહુસ્વામીને શ્રવણબેલગોલ જવાની જે વાત થાય છે તે બેટી છે, તથા મૌર્ય ચંદ્રગુપ્ત અને દીક્ષા લેનાર ગુપ્તિગુપ્ત એ બને વ્યકિતઓ ભિન્ન ભિન્ન છે. ૨ ડા. ધૂમન માને છે કે દિગંબર કથા ગ્રંથોમાં દક્ષિણમાં જનાર જે ભદ્રબાહુ વર્ણવ્યા છે તે બીજા ભદ્રબાહુ સ્વામી છે. તેઓ વીર નિ. સં. ૨૩૦માં થયેલ છે. એટલે ભય ચંદ્રગુપ્તની દીક્ષા સપ્રમાણ સિદ્ધ થઈ શકતી નથી. (ઓકસફર્ડ હિસ્ટરિ ઓફ ઈન્ડિયા પૃ. ૭૫,૭૬, વીર, વર્ષ ૪ અંક ૧) ૩ પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા અને ઇતિહાસ મિ. બી. લુઈસરાઇસ લખે છે કે ચંદ્રગુપ્ત જૈન હતા એમાં કશી શકી નથી. દિગંબર ગ્રંથમાં પ્રથમ ચંદ્રગુપ્તને પરિચય આપી પુનઃ બીજો ચંદ્રગુપ્ત કુણાલને પુત્ર બતાવે એ ગડબડ છે. આ બીજા ચંદ્રગુપ્તને ભદ્રબાહુસ્વામી સાથે મેળ સાધવામાં આવ્યો છે એ પણ કઠણ સમસ્યા છે. (મૌર્ય સામાન્ય કા ઈતિહાસ, પૃ૦ ૪૨૪) ૪ સત્યકેતુ વિધાલંકાર “મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ” પૃ. ૪૨૨ થી ૪૨૫માં જુદાં જુદા પ્રમાણે આપી સાબિત કરે છે કે–સમ્રાટ્ર ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી એ વાત માની શકાય એવી નથી.’ ૭ અયોધ્યાપ્રસાદ ગોયલજીએ તે જ ગ્રંથમાં પ. ૧૩૪માં કલિકાલ સર્વજ્ઞ શ્રી. હેમચંદ્રસૂરિ તાબર હોવાથી ચંદ્રગુપ્તની દીક્ષા માનતા નથી એમ આક્ષેપ કર્યો છે. આ વાતમાં વાસ્તવિક શું છે તે હું ઉપર જણાવી ગયો છું. તે ઉપરથી તેમને આ આક્ષેપ નિર્મૂળ કરે છે. જે તેઓ ઉપરના સત્યને સમજશે, દિગંબર વિદ્વાનોના તદ્વિષયક વિસંવાદે વિચારશે અને સાંપ્રદાયિકતાના ચમા ઉતારી શુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિને ઉપયોગ કરશે તે હેમચંદ્રસૂરિજીતી માન્યતા સ્વીકારતાં તેમને વાર નહીં લાગે. ૮ ઈ. સ. પૂર્વે ૩૨૫માં સિંકદરની ભારત પર ચઢાઈ અને ઈ. સ. પૂર્વે ૩૨૨માં ચંદ્રગુપ્તને મગધના સિંહાસન પર અભિષેક, આ બને તિથિએ ભારતના પ્રાચીન ઈતિહાસમાં કકસ સ્વરૂપે માનવામાં આવે છે. (મૌર્ય સામ્રાવકા ઇતિહાસ પૃ૦ ૩૬) જ્યારે ભદ્રબાહુસ્વામી તેની પહેલાં થઈ ગયા છે. www.jainelibrary. Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ઉપરના દરેક પ્રમાણુથી સાબિત થાય છે કે સમ્રાટ્ ચદ્રગુપ્તે દીક્ષા માન્યતા દિગબરીય ગ્રંથકારામાં પ્રવર્તે છે તે કેવળ પોતાના ધર્મની મહત્તા ચેોજાયેલી અને સાવ નિરાધાર છે. સમ્રાટ્ ચંદ્રગુપ્તે ૨૪ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના મરણ પછી તેને પુત્ર બિંદુસાર તેની ગાદીએ આવ્યો. આ વખતે ચાકય અને સુખ એ બે જણા તેના મંત્રીઓ હતા. ( આવશ્યક નિયુકિતવૃત્તિ, પરિશિષ્ટપ, મૌ સામ્રાજ્યકા ઈતિહાસ, મૌર્ય સામ્રાજ્ય કે જૈનવીર, મેગાસ્થનીસના સમયનું હિંદ વગેરેન! આધારે.) સૌ રાજા બલભદ્ર " ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં શ્વેતાંબર અને દિગમ્બર ભેદો થય તે પહેલાં સાત નિહ્વાના મતે નીકળ્યા છે. તેમાં એક ‘ અવ્યક્ત ' મત પણ છે. આ મત વીર નિ॰ સ૦ ૨૧૪માં આષાઢાચાયના શિષ્યમાં પ્રવાઁ અને રાજગૃહીમાં તેને વિશેષ પ્રચાર થયો. આ મતના વૃદ્ધિકાળમાં રાજગૃહીમાં મૌર્ય "લભદ્રનું શાસન હતું. અલભદ્ર જૈનધમી હાઇ તેણે આ નવા મતને જડથી ઉખેડી જૈનધર્મનુ રક્ષણ કર્યું. આ સ્થળે એ ભૂલવું ન જોઇએ કે તે અરસામાં મગધના પ્રદેશ પાટલીપુત્રને તાત્રે હતા, એટલે પાટલીપુત્ર નરેશ તરફથી નિમાયેલા સુખે ત્યાં કારભાર ચલાવતા હતા. વીર નિ॰ સ૦ ૨૧૫માં પાટલીપુત્રની ગાદીએ મૌર્યવંશ પ્રતિષ્ઠિત થયા હતા એટલે તે અરસામાં તે જ વશને રાજા બલભદ્ર મગધના શાસક ડ્રાય એ સંભવિત છે અને તેણે આ નવા મતને દાખવાના પ્રયત્ન કર્યો હાય તે પણ સ્વાભાવિક લાગે છે. C [ વર્ષે ૪ લીધની જે વધારવા માટે આ રીતે અલભદ્ર વીર નિ॰ સ૦ ૨૧૫ પછીના જૈન મગધ નરેશ છે. આ ઉપરથી કંઇક એવુ પણ અનુમાન કરી શકાય કે તે વખતના મૌર્ચો જૈનધમી હશે. ( આવશ્યă નિયુકિત ભાષ્ય, ગાથા ૧૨૯-૩૦ પૃ. ૩૧૫ના આધારે.) મહારાજા બિંદુસાર સમ્રાટ્ ચંદ્રગુપ્ત પછી તેના પુત્ર બિંદુસાર તેની ગાદીએ આવ્યા. ‘ બિંદુસાર ' એ નામ માટે એવી વિગત મળે છે કે:—ચાણુય મંત્રીએ ચ`દ્રગુપ્તના શરીરને વિષપ્રયાગથી અજેય બનાવવા માટે તેને ખારાકમાં રાજ ચડતી માત્રાએ વિશ્વ આપવાનું શરૂ કર્યું વિષમય બની ગયો કે તેના હતું. આ રીતે ધીમે ધીમે ચદ્રગુપ્તને આહાર એટલો બધ ભાજનના એક કાળિયા પણ પ્રાણ હરી લે. પણ આ બિના ચાણકય સિવાય બીજુ કાઇ જાતુ ન હતુ. એક દિવસ ચંદ્રગુપ્તની સગર્ભા રાણી રાગદશાના કારણે ચંદ્રગુપ્ત સાથે ભાજન કરવા બેઠી. તેણે ત્રણ-ચાર કોળિયા ખાધા એટલામાં ચાણકય ત્યાં આવી ચડયો, અને ગભરાઇને રાણીને ભોજન કરતા અટકાવી દીધી. પણ વિષ પોતાની અસર કરી ચૂકયુ હતુ, એટલે રાણીનું મરણુ નીપજ્યું. આ વખતે રાણી સાથે તેના ગર્ભને પણ નાશ થઇ જશે એમ વિચારી ણકયે તેનું પેટ ચીરાવી ગર્ભ બહાર કાઢી લીધા. આ વખતે એ બાળકના માથા ઉપર વિષનું બિંદુ પડેલુ જોવામાં આવ્યું તેથી ચાલુકયે તેનુ બિંદુસાર ' નામ પાડયું. Page #124 -------------------------------------------------------------------------- ________________ આ રાજાના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન નામે મળે છે. જૈન ગ્રંથ દીપવંશ તથા મહાવંશમાં બિંદુસાર; વિષ્ણુપુરાણ, કલિયુગરાજ વૃત્તાંત તથા અન્ય પુરાણમાં વારિસાર; વાયુપુરાણમાં ભદ્રસાર અને ગ્રીક ગ્રંથમાં Amitrochetes અમિત્રો ચેટસ એટલે અમિત્રાઘાત નામ મળે છે. તેના રાજદરબારમાં ડેમેસ નામને યુનાનને એલચી આવ્યું હતું, જેણે ભારતભ્રમણનું વૃત્તાંત લખ્યું હતું. આજે એ લખાણને થોડેક ભાગ જ ઉપલબ્ધ થાય છે. સોળમી સદીના પ્રસિદ્ધ રીબેટી લેખક તારાનાથના લખવા પ્રમાણે બિંદુસારે ચાણકયની સહાયથી સેળ રાજ્ય ઉપર વિજય મેળવ્યું હતું અને તેના રાજા તથા મંત્રીઓને નાશ કરી એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી મર્ય શાસનની ધજા ફરકાવી હતી. (સામ્રાજ્યકા ઈતિહાસ, પૃ. ૪ર૬-૨૭) બૃહત્કલ્પસૂત્ર ભાષ્ય ગા. ૧૧૨૭માં પણ બિંદુસારે ચંદ્રગુપ્ત કરતાં વિશેષ ભૂમિમાં અને ચડિયાતી રીતે શાસન ક્યના આશયને ઉલ્લેખ મળે છે. બિંદુસાર જૈન હતે એના સ્પષ્ટ ઉલ્લેખો મળતા નથી પણ તેને પિતા ચંદ્રગુપ્ત, તેના મંત્રીઓ અને પ્રારંભિક જીવનમાં તેને પુત્ર અશક જૈન હતું એ ઉપરથી બિંદુસાર જન હતું એમ માની શકાય છે. સત્યકેતુ વિધાલંકાર “મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસ” પૃ૦ ૬૭૧માં લખે છે કે – “મૌર્ય રાજાઓ બૌદ્ધ કે જેન હતા. તેમના ધર્મ-વિજયજી ઇર્ષાળુ બની બ્રાહ્મણોએ મૌર્ય સામ્રાજ્ય પ્રત્યે વિદ્રોહ ફેલાવી તે શાસનને અંત આણે.” આથી સ્પષ્ટ થાય છે કે મૌર્યવંશી રાજાઓ કાં તે જેન હતા કે બૌદ્ધ હતા. બીજી બાજુ બૌદ્ધ ગ્રંથોમાં બિંદુસારના બૌદ્ધ હવાને સાફ ઇન્કાર કરવામાં આવ્યું છે એટલે છેવટે તેને જૈન માને પડે છે. - બિંદુસારને શાસનકાળ લગભગ ૨૫ વર્ષને મનાય છે. તેના મરણ પછી તેને પુત્ર અશક તેની ગાદીએ આવ્યું. અશેકે બૌદ્ધધર્મને સ્વીકાર કરી મરણ સુધી તેનું જ પાલન કર્યું. સમ્રા સંપ્રતિ અશોકના રાજ્યકાળમાં ભયંકર દુકાળ પડે, ત્યારે આચાર્ય આર્ય સહસ્તીસૂરિએ કૌશાંબીમાં, એક સાધુ પાસે ખાવાની માગણી કરતા એક ભીખારીને દીક્ષા આપી. દીક્ષા લઈને તે જ દિવસે ભીખારીએ ખૂબ દાબીને આહાર કર્યો તેથી તે જ રાત્રે તે મરણ પામે. મરીને તે અવ્યક્ત સામાયિચારિત્રના પાલનના પ્રભાવે અશોકના પુત્ર યુવરાજ કુણાલન પત્નીની કુક્ષિમાં પુત્રપણે ગર્ભમાં આવ્યો. આ વખતે કુણાલ યુવરાજ હોવાથી ઉનને પ્રદેશ તેને ભગવટામાં હતે.૧૦ પણ - “રાજતરંગિણી'માં અશકે છેલ્લા ચાર વર્ષ દરમ્યાન જૈનધર્મ સ્વીકાર્યાને ઉલલેખ છે, પણ તે પ્રામાણિક હોય એમ માની શકાતું નથી. ૧૦ અત્યારે જેમ ઈગ્લેંડના યુવરાજને વેલ્સનું પરગણું અને નિઝામના યુવરાજને વરાડપ્રાંત ભગવટા માટે અપાય છે તેમ તે વખતે મોર્ય યુવરાજને અવંતીને પ્રદેશ મળ. Page #125 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ રાજખટપટને ભોગ બની તે અંધ થઈ જવાથી રાજ્ય ચલાવવાને અગ્ય થયું હતું, એટલે તેને પાટલીપુત્રનું રાજ્ય મળવાની આશા ન હતી. પણ જ્યારે તેની પત્નીએ પુત્રને જન્મ આપે ત્યારે તેને રાજ્યની આકાંક્ષા જાગી અને તે માટે પિતાને હક સાબીત કરવા તે તરત અશક પાસે પહોંચે. અશેકે પિતાના પૌત્રને હક કબુલ રાખી તેનું સંપ્રતિ એવું નામ રાખ્યું. સંપ્રતિનાં સંપતિ, સંપ્રદિ, સપ્તતિ, સંગત અને બંધુપાલિત ઇત્યાદિ નામે પણ મળે છે. એક દિવસ આર્ય સુહસ્તિસૂરિ પિતાના પરિવાર સાથે શ્રી જીવિતસ્વામીની યાત્રા નિમિત્તે ઉજ્જયિની પધાર્યા. તેમના દર્શનથી સંપતિના હૃદયમાં ઊહાપોહ થવા લાગે અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યુ. જાતિસ્મરણથી પિતાને પૂર્વભવ જાણી પિતાના ઉપકારક ગુરૂને તેણે ઓળખ્યા અને એ તેમના ચરણમાં ઢળી પડે અને કહેવા લાગ્યું કે, આ રાજ્ય આપની કૃપાનું ફળ છે, હું આપને દાસ છું અને આપ મને આજ્ઞા ફરમાવો વગેરે. આ રીતે તે જૈનધર્મમાં વિશેષ દૃઢ થયે. મૌર્યવંશની સંપ્રતિ સુધી ક્રમશઃ વૃદ્ધિ થઈ છે અને પછી ક્રમશઃ હાસ થયે છે એટલે તેને મૌર્યવંશમાં યવમધ્ય કહી શકાય. આ રાજાએ પિતાના પૂર્વભવના આધારે ભીખારીઓનું દુઃખ સમજીને તેના નિવારણ માટે દાનશાળાઓ સ્થાપી હતી, અને ગૃહસ્થને દાન માર્ગ બતાવ્યું હતું. પિતાના ખંડિયા રાજાઓને ઉપદેશી જૈનધમ બનાવ્યા હતા, અને તેમના દેશમાં જન સાધુઓને વિહાર ચાલુ કરાવ્યું હતું. તેણે પ્રભુપૂજા, રસવ, મુનિસત્કાર, અમારી–પ્રવર્તન, જિનમંદિર બંધાવવાં આદિ અનેક ધાર્મિક સુકાર્યો કર્યા–કરાવ્યાં હતાં. આંધ, કાવડ, મહારાષ્ટ્ર, કુકડ વગેરે દેશમાં વેશધારી સાધુઓ મેકલી આર્ય-અનાર્ય દેશમાં સાચા સાધુઓને વિહાર ખુલ્લે કરાવ્યો હતે. તક્ષશિલામાં પિતાના પિતાના સ્મારક માટે એક જિનવિહાર બનાવરાવ્યો કે જે અત્યારે કુણાલતૂપ તરીકે પ્રસિદ્ધ છે. આ રીતે સંપ્રતિ રાજાએ સમગ્ર ભારતમાં જૈનધર્મને પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતે. સંપ્રતિએ પિતાના સિક્કામાં, એક તરફ “સમ્મદિ અને બીજી તરફ સ્વસ્તિક, જ્ઞાન દર્શનનાં બે ટપકાં, તે ઉપર ચારિત્રનું એક ટપકું અને સૌથી ઉપર સિદ્ધશિલાની અર્ધચંદ્ર આકૃતિ, અત્યારે દેરાસરોમાં ચોખાને સાથિ વગેરે કરવામાં આવે છે તે પ્રમાણે, મૂકવામાં આવેલ મળે છે. તથા સાથે સાથે મૌર્ય' શબ્દ પણ આપેલ છે. આવા સિકકાઓની ટંકશાળ તક્ષશિલામાં હતી. આ સિકકાઓ અત્યારે તક્ષશિલા, પાટલીપુત્ર અને રામનગરઅહિ છત્રામાંથી મળે છે. આ સિકકા સંપતિના હૃદયમાંને જનધર્મ પ્રત્યે આદર બતાવે છે. સંપ્રતિ માટે અજૈન વિદ્વાનોના મત આ પ્રમાણે છે: ૧ દિવ્યાવદાન” નામક બૌદ્ધ ગ્રંથના રંભા અવધાનમાં લખેલ છે કે સમ્રાટ અશકે બૌદ્ધસંઘને ૯૬ કોડ સેનાનું દાન કર્યું હતું. મરણ સમયે તેણે બાકીના ૪ કેડનું દાન Page #126 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨ ] જેન રાજાઓ [૧૧૮] દેવા ઇછયું પણ સંપદિ કુમારે ખજાને ખાલી થવાના ભયથી તે કર્યું. અશકે પણ પિતાની ઇચ્છાને પાર પાડવા ખજાના સિવાયનું રાજ્ય જ બૌદ્ધસંધને દાનમાં આપી દીધું. એટલે કે ચાર કોડના બદલે બધી ભૂમિ ગીરે મૂકી. અશોકના મૃત્યુ પછી સંપદીએ ચાર કેડ આપી એ છેડાવી લીધી અને પિતાનું રાજ્ય સ્વાયત્ત કર્યું. આ રીતે સંપદિ ભારતને સમ્રાટ બન્ય. (વીર નિર્વાણ સંવત ઔર જેન કાલગણના) ૨ બોધિસત્તાવદાન કલ્પલતામાં પણ ઉપર પ્રમાણે જ ઉલ્લેખ છે: प्रख्यातषण्णवतिकोटिसुवर्णदाने, याते दिवं नरपतावथ तस्य पात्रः। शेषेण मंत्रिवचसा क्षितिमाजहार, स्पष्टं क्रयी कनककोटिचतुष्टयेन ॥ परिशिष्ट पर्व । ૩ ટોડરાજસ્થાન ભાગ ૧ એ ૪ પૃ. ૭૨૧ (હિન્દી) વગેરેમાં મારવાડમાં સંપતિએ કરાવેલ પ્રાચીન જિનવિહારોનુ રોચક વર્ણન છે. ૪ કે. પી. જાયસવાલ એમ. એ. બાર–એટ–લે. ઇ. સ. ૧૯૩૪ના જુન માસન મોડર્ન રિવ્યુના પૃ૦ ૬૪૭માં લખે છે કે-“કનિંગહામે પિતાના Ancient Coins of India નામક ગ્રંથમાં ૬૦મા પાને નં. ૨૦ની નીચે તક્ષશિલાની ટંકશાળને એક સિકકે છપાવ્યો છે. જેમાં બન્ને બાજુ મળીને “સમ્બદિ “મૌર્ય એ બે શબ્દ તથા સ્વસ્તિક વગેરે કરેલ છે. આવા સિકકા પાટલીના ખંડેરમાંથી પણ મળ્યા છે. પુરાણોમાં બતાવેલ રાજા દશરથ આ રાજા સંપ્રતિ પછી થએલ છે. અફઘાનીસ્તાન અને તેની આસપાસનો મુલક તથા તક્ષશિલા પણ સંપતિને આધીન હતા, એમ પ્રાપ્ત સિકકાઓ ઉપરથી પુરવાર થાય છે, ઇત્યાદિ. ૫ સત્યકેતુ વિદ્યાલંકારે “મોર્ય સામ્રાજ્યકા ઈતિહાસમાં પૃ. ૬૪૮થી ૬૫ર સુધી સમ્રાટ્ટ સંપ્રતિનું વર્ણન કર્યું છે. તેમાં તેમણે આ સમ્રાષ્ટ્રના પરિચય માટે એક મહત્વનું વાક્ય મૂકયું છે-“જન સાહિત્યમાં સમ્પતિનું તે જ સ્થાન છે કે જે બૌદ્ધ સાહિત્યમાં અશોકનું છે.” આ પ્રમાણે વિદ્વાને સંપતિને જૈન રાજા તરીકે સ્વીકારે છે. પુરાણના આધારે તેને રાજ્યકાળ ૧૦ વર્ષને છે, પણ તેણે પિતાના શાસનકાળમાં જૈનધર્મને ઘણ ઉદ્યોત કર્યો છે. મૌર્ય સામ્રાજ્યને પણ આ મધ્યાદ્દન લેખાય છે. સમ્રાટ સંપ્રતિ વીર વિ. સં. ૩૦૦માં સ્વર્ગવાસી થયા. (બહ૯૯૫ ભાષ્ય, પરિશિષ્ટ પર્વ, મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ, મૌર્ય સામ્રાજ્ય જૈન વીર, માડરિવ્યુ, જનસત્યપ્રકાશ વર્ષ છે. અંક ૨ ના આધારે) કલિંગરાજ મહામેઘવાહન ખારવેલ કલિંગ દેશ જેની પ્રાચીન પ્રચારભૂમિ છે. જૈનતીર્થ કુમારગિરિ (વર્તમાન ખંડ Page #127 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ગિરિ તથા ઉદયગિરિ) કલિંગના આભૂષણ સમાન છે. એક મત પ્રમાણે ભદ્રબાહુસ્વામી, સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ આ પર્વત ઉપર સ્વર્ગે ગયા હતા. સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિએ સરિમંત્રને કરડવાર જાપ આ પહાડ ઉપર કર્યો હતો. એક કાળનું જૈન તીર્થ અને વર્તમાનનું હિંદુતીર્થ જગન્નાથપુરી પણ કલિંગમાં જ આવેલ છે. કલિંગના ચેટકવંશી રાજાઓ ઘણુ કાળ લગી જૈન રહ્યા છે. રાજા ખારવેલ આ વંશને જ પ્રસિદ્ધ જૈન રાજા થયો. મગધસમ્રાટ શ્રેણિકના ઉત્તરાધિકારી સમ્રાટ કણિકે વિશાળા નગરી ઉપર હલ્લો કર્યો હતો, જેમાં ત્યાંના રાજા અને કેણિકના દાદા ચેટકનું મરણ થયું હતું. પછી ચેટકને પુત્ર શોભનરાય કલિંગમાં જઈ પહોંચે. કલિંગનરેશ તેને સસરો થતું હતું. તે અપુત્રી હોવાથી શમનરાય કલિંગનરેશ બન્યો. તે પરમ જૈન હતા અને તેના વંશના રાજાઓ પણ જન હતા. તેમાંના કેટલાક રાજા સ્વતંત્ર રહ્યા હતા અને કેટલાકે પાટલીપુત્રના રાજાનું આધિપત્ય સ્વીકારેલ હતું. નંદ તથા અશકે કલિંગપર પિતાની આણ પ્રવર્તાવી હતી. આ સિવાયના કાળમાં કલિંગ સ્વતંત્ર હતું. પાટલી પુત્રની ગાદી પર સંપ્રતિ પછી બીજા મૌર્ય રાજાઓ થયા તેમાંના રાજા બૃહદ્રથને મારી તેને સેનાપતિ પુષ્યમિત્ર પાટલીપુત્રને રાજા બને અને તેણે જગતમાં નામના મેળવવા માટે અશક અને સંમતિથી અવળો માર્ગ લીધે. “દિવ્યાવદન” નામક બૌદ્ધગ્રંથમાં લખ્યું છે કે પુષ્યમિત્રે બૌદ્ધધર્મને નાશ કરવાનું બીડું ઉઠાવ્યું, ચતુરંગ સેના સાથે પાટલીપુત્રથી શ્યાલકોટ (પંજાબ) સુધી પ્રયાણ કર્યું. વચમાં મળતા બૌદ્ધ સાધુઓને શિરચ્છેદ કરાવ્યો, એટલું જ નહીં પણ એક બૌદ્ધ સાધુનું માથું લાવનારને એક સેનામહોર આપવાનું જાહેર કર્યું વગેરે. તેણે બૌદ્ધધર્મની જેમ જનધર્મને પણ ભયંકર હાનિ પહોંચાડી. આ વખતે ચેટવંશીય વૃદ્ધરાજનો પુત્ર ખારવેલ કલિંગને રાજા હતા. આ રાજા ત્રણ નામે ઓળખાય છે. (૧) મહામે વાહન (મહામેવ હાથીવાળા), (૨) ભિખુરાય (નિર્ગધ ભિક્ષુઓને ઉપાસક) અને (૩) ખારવેલ (સમુદ્રને સ્વામી). ખારવેલે મૌર્ય સં. ૧૬૪માં હાથીગુફામાં એક શિલાલેખ પર પિતાના ૧૪ વર્ષના રાજ્યકાળની પ્રશસ્તિરૂપ લેખ ખોદાવ્યું હતું જેમાં અનેક અતિહાસિક વાતનો ઉલ્લેખ મળે છે. તેમાં બારમા વર્ષનું વૃત્તાન્ત છે કે મહારાજા મહામેઘવાહને આ વર્ષમાં પાટલીપુત્ર પર ચડાઈ કરી પુષ્યમિત્રને પિતાને ચરણે નમાવ્યું અને નંદરાજા કલિંગની પ્રાચીન જિનપ્રતિમાને ઉપાડી લાવ્યા હતા તે પ્રતિમા તથા રત્ન વગેરે કલિંગમાં પોતાની રાજધાનીમાં લઈ ગયે. તેણે આ પ્રતિમાને જિનાલયમાં સ્થાપી તેની પૂજાને ઉત્સવ ઉજવ્યો. આ શિલાલેખમાં તેણે જૈન મુનિઓને વસ્ત્રદાન કર્યા-કરાવ્યાનો પણ ઉલ્લેખ છે. આ રીતે આ રાજા પરમ જૈન હતા. ખારવેલ પછીના કલિંગના રાજાઓ કયા ધર્મના અનુયાયી હતા તે બાબત કશી Page #128 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] જન રાજાઓ [૧૨] વિગત મળતી નથી. પણ વિરનિર્વાણની છઠ્ઠી સદીને કલિંગનરેશ બૌદ્ધધમી હતું અને બારદુકાળીમાં વાસ્વામીએ સંધ સાથે જગન્નાથપુરી જઈ ત્યાંના બૌદ્ધરાજાને જૈન બનાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. (હિમવત વિરાવલી, હાથીગુફા શિલાલેખ, વીરનિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના) મહારાજા વિક્રમાદિત્ય વીરનિ. સં. ૪૫૦ લગભગમાં ઉજયિનમાં ગર્દભવંશી રાજાનું શાસન હતું. તેણે એક મહાસતી સાધ્વીને પિતાના અંતઃપુરમાં લઈ જવાનું મહાપાતક કરવાથી કાલિકાચાર્યની પ્રેરણાથી શાહી (શક) રાજાઓએ સિંધ, કચ્છ અને કાઠિયાવાડના માર્ગેથી આવી ઉજ. ચિનીમાં પિતાનું શાસન સ્થાપ્યું. ચાર વર્ષમાં પ્રજાએ આ નવા રાજ્ય સામે વિરોધ ઉઠાવ્ય એટલે કાલિકાચાર્યને ભાણેજ ભરૂચના રાજા બલમિત્રે શાહી (શક) શાસનને અંત લાવી આર્ય રાજ્યની પુનઃ સ્થાપના કરી. ઉ જયિનીની ગાદીએ આવીને આ બલમિત્રે જ વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું. તેણે વીરનિ. સ. ૪૭૦થી પિતાન-વિક્રમ સંવતું ચાલુ કર્યો. અત્યારના ઇતિહાસ તે સમયે વિક્રમાદિત્ય નામે કોઈ વ્યકિત થયાને સાફ ઇન્કાર કરે છે, અને “માત્ર માલવાની પ્રજાના આ વિજયવાળા વર્ષથી માલવસંવત્નો પ્રારંભ થયે, અને પાછળથી થએલ ભિન્ન ભિન્ન રાજાઓના “વિક્રમાદિત્ય વિશેષણથી તેનું વિક્રમસંવતુ” નામ પડયું,” એમ માને છે. જન ઇતિહાસ બલિમિત્રનું અસ્તિત્વ માને છે. તે કાલિકાચાર્યને ભાણેજ હોવાથી શાહી (શક) રાજ્યના પ્રથમ લાભ તેને મળ્યું હોય એ સંભવિત છે. પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ આ વસ્તુને અનુલક્ષીને ઉપર પ્રમાણે મેળ મેળવ્યું છે, જે સર્વથા યુક્તિયુક્ત લાગે છે. વિક્રમાદિત્ય જન હતું. પ્રાચીન ઇતિહાસના આધારે સિદ્ધસેન દિવાકર તેના ગુરૂ હતા, જેમણે ૧૧ ઉજજૈનમાં મહાવીર સ્તુતિ તથા કલ્યાણુમંદિર સ્તોત્ર વડે અવન્તી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી મહાકાલ તીર્થ સ્થાપ્યું હતું. અને વિક્રમાદિત્યને પ્રતિબધ્યું હતું. આ રાજાએ વિવિધ રીતે જૈનધર્મને પ્રચાર કર્યો હતે. રાજ સાતવાહન આ રાજા વિક્રમાદિત્યને સમકાલીન અને તેને પ્રતિસ્પધી દક્ષિણને રાજા હતા. તેની રાજધાની પ્રતિષ્ઠાનપુર (પેઠાણ)માં હતી. તે દેવની સહાયથી ત્યાંને રાજા બન્યું હતું. તે જૈન હતું. તેણે શ્રમણ પૂજા–ઉત્સવ કર્યો હતો અને તેની પ્રાર્થનાથી જ કાલકાચાર્યે ભાદરવા સુદી પાંચમના બદલે ચોથના દિવસે સંવત્સરી કરી હતી. આ પ્રસંગ વિક્રમ સંવતના પ્રારંભ પહેલાને છે. ત્યારપછી બીજે વર્ષે ચતુર્વિધ સંઘે આ ફેરફાર કાયમ માટે સ્વીકારી લીધે, જે અદ્યાવધિ પળાય છે. ૧૧ સિદ્ધસેન દિવાકરના સમય માટે વિદ્વાનોમાં મતભેદ છે. પણ દિગંબર આચાર્ય પૂજ્ય. પાદન વ્યાકરણમાં સિદ્ધસેનસૂરિની સાક્ષીવાળું સૂત્ર હોવાથી તેમને સમય વિકમની છઠ્ઠી સદીના બદલે પહેલી સદીમાં ફરજિયાત માનવે પડે છેnal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ [૧૨૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વ ૪ સાત વાહનનું બીજું નામ શાલિવાહન તયા શાતકણી છે. આ ગાદી ઉપર નામના અનેક રાજા થયા. ( પ્રભાવક ચરિત્ર, ચતુવિ‘શક્તિ પ્રબંધ, નિશીથસૂણિ, પર્યુષણાચણિ પર્યુષણા દરાશતક તથા જૈન પચાંગ પદ્ધતિ પૃ૦ ૫૧ ) આ કલિંગ નરેશ વીરિન. સ. પ૫૦ પછી મધ્ય ભારતમાં ભયંકર દુકાળ પડયો, તે વખતે વજ્રસ્વામી શ્રીસ ંધને જગન્નાથપુરી લઇ ગયા હતા. ત્યાં સુકાળ હાવાથી સધે ત્યાં વસવાટ કર્યો. ત્યાને રાજા બૌદ્ધ હતા. તે બધાં ફુલો પેાતાના ઉપયોગ માટે શય્યા માટે મગાવી લેતે, તેથી જેતે ફૂલ જોઇએ તેને વાસી ફૂલ મળતાં. પર્યુષણાપમાં શુદ્ધ પુલ માટે શ્રી સંઘે વજ્રરવામીને વાત કરી. એટલે તેમણે આકાશગામિની વિદ્યાના બળે શ્રીદેવી વગેરે પાસે જઇ સધની પ્રાર્થીના પૂર્ણ કરાવી. આથી જિનશાસનની ખૂબ પ્રભાવના થઇ. રાજાને આ વાતની ખબર પડતાં તે વવમી પાસે આવી ચરણમાં ઢળો પડયો અને તેમને ઉપદેશ સાંભળી જન અન્યો. ( આવશ્યક વૃત્તિ તથા કલ્પસૂત્ર સુમેાધિકા ) થવીરપુર નરેશ વીરિન, સ. ની છઠ્ઠી સદીમાં આ રાજા થયા. તેના રા માન્ય સેનાપતિ શિવભૂતિ કે જેણે એક સાથે બન્ને મથુરાપર વિજય પ્રાપ્ત કર્યો હતા તેણે જૈનાચાર્ય કૃષ્ણપાસે દીક્ષા લીધી હતી. રાજાએ આ શત્રભૂતિને રત્નક'બળનુ દાન કર્યું હતું. અસલમાં કયા પ્રદેશને માલિક હતા અને તેનું પૂરૂં નામ શુ હતુ તે ઉપલબ્ધ થતું નથી. માત્ર તે રથવીરપુરના રાજા હતા અને જૈન હતા એટલુ જ મળે છે. આ રાજા ( આવશ્યકનિયુ તિવ્રુત્તિ. ) રાા નાહડ નડુલ દેશની રાજધાની મ`ડાવરના પરમાર રાજા કુંટુંબીઓની ખટપટથી માર્યા ગયા, તેની રાણી "ભાણુ નાસી ગઇ અને ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યા. તેનુ નામ નાહડ પાડયું. નાહડ જ઼િગસૂરિના શ્રાવક બન્યો અને ગુરૂદત્ત નવકારમંત્રના પ્રભાવે સ્વ - પુરૂષસદ્ધિ મેળવી રાજા બન્યા. તેણે જજિગસૂરિની અંજનશલાકાથી મોટાં ૨૪ જિનાલયે અનાવ્યાં તથા વીરિન. સ. ૬૭માં સાચાર તીની સ્થાપના કરી ( વિવિધ તીર્થંકલ્પ, તપગચ્છ પટ્ટાવલી ) મહાક્ષત્રય રાજા રૂદ્રદામાં કાલિકાચાર્યે પારસકુલધી શક રાજાને લાવી ઉજ્જૈનના અત્યાચારી રાજા ગભિહ્યુના રાજ્યના નાશ કરાબ્યા હતા. જો કે તે શક રાજાએ ઉજ્જૈનમાં માત્ર ચાર વર્ષ જ રહ્યા હતા, છતાં પશ્ચિમ ભારતમાં તેમની વિશે સત્તા જામ્યા વગર ન રહી. Page #130 -------------------------------------------------------------------------- ________________ અંક ૧–૨] જેને રાજાએ [૧૩] ઈરાન-પાર્થિયાના પ્રદેશમાં કાર્દમ નદી છે તે તરફથી આવેલ શકો કાર્દમક વંશીય ગણાતા. આ વંશના મહાક્ષત્રપ ચન્ટને શક સંવના પ્રારંભમાં એટલે વીરનિ. સં. ૬૦પન આ કપાસમાં કાઠિયાવાડ-કચ્છમાં પિતાના રાજ્યને પાયે નાખ્યો અને રાજ્યને વિસ્તાર ફેલાવ્યો. તે રાજા પ્રતાપી હોવાથી તેના વંશજો ચટનવંશી ગણાયા. મહાક્ષત્રપ (વાસુબા) ચષ્ટને પછી તેને પુત્ર જયદામાં ત્યાંને રાજા થયે. તે બહુ પરાક્રમી ન હતું. તેની પછી રૂદ્રદામાં ગાદીએ આવ્યું. એ દરેક વિદ્યામાં કુશળ, વીર યોદ્ધો રાજ્યનીતિનિપુણ, સૌંદર્યવાન અને આદર્શ શાસક હતું તેણે લોકસંધ-કાર્યકર મંત્રી મંડળ, સહકારી મંત્રીમંડળ વગેરે રીતે રાજ્યને વ્યવસ્થિતપણે ચલાવ્યું હતું. તેમજ માલવા, સિંધ, કંકણુ, આંધ્ર, રાજપુતાને અને પંજાબ સુધી, યુદ્ધ કરી, પિતાની સત્તા જમાવી હતી. સ્વયંવરમાં તે અનેક રાજકન્યાઓને પરણ્યા હતા. તેણે રાજપુતાનાના અદમ્ય યોદ્ધાઓનું દમન કરી મહાક્ષત્રપ (મોટો સુબો) બિરૂદ ધર્યું હતું. તેણે પિતાની રાજધાની સોરઠમાંથી હટાવી ઉજજૈનમાં– માળવામાં સ્થાપી હતી. તેણે પહલવ જ્ઞાતિના સુવિશોખને સૌરાષ્ટ્રને સુબો બનાવ્યા હતા. તેણે વીરનિ. સં. ૬૭૭ (શક સં. ૭૨)માં પિતાની ખાનગી મિલ્કતમાંથી સુવિશાખની દેખરેખ નીચે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું, જેને પ્રશસ્તિ લેખ જુનાગઢમાં અશોકવાળી શિલા ઉપર પશ્ચિમ તરફ ખેલે અત્યારે પણ મળે છે. આ રાજા જનધમી હતા. ૧૨ વસ્તુતઃ કાલકાચાર્ય શકોને આ પ્રદેશમાં લાવેલ હોવાથી શકે તેમને પિતાના ગુરૂ માનતા હતા એટલે તેઓ જૈન હતા. પાશ્ચાત્ય વિદ્વાને પણ આ જાતિના મહાક્ષત્રપોને જૈન માને છે. મહારાજા રુદ્રદામાં ન હતું તે તેના સાગવારત પુરુષાર્થનિવૃત્તિતત્યતા શબ્દોથો પણ સિદ્ધ થાય છે. (મહાક્ષત્રપ રાજા રુદ્રદામા, ગુજરાતી અતિહાસિક લેખો ) મહાક્ષત્રપ ભદ્રમુખ રાજા રૂદ્રસિંહ રૂદ્રદામાને દામજદ અને રૂદ્ધસિંહ નામે બે પુત્ર તથા એક પુત્રી હતી. તે જૈન હતા. એ બન્ને ભાઈઓમાંથી એકે વીરનિ. સં. ૧૮૦વી ૭૩૨ની વચ્ચેના કાળમાં ગિરનાર પર નેમિનાથ ભગવાનના કેવળજ્ઞાન તથા મેક્ષપ્રાપ્તિના સ્થળે જિનાલ્યને ઉપયોગી કામ કરાવ્યું હતું, જેને શિલાલેખ જુનાગઢની બાવા પ્યારાના મઠ પાસેની ગુફામાંથી મળેલ છે. આ રૂદ્રસિંહના પુત્ર રૂદ્રસેને વીરનિ. સં. ૭૩૨ના ભાદરવા સુદ પાંચમે સત્ર ઊભું કર્યું હતું. ( ગુજરાતના એતિહાસિક લેખ નં. ૮, ૯, ૧૫, ૧૭ તથા મહાક્ષત્રય રાજા રૂદ્રદામા) મહારાજા ધરસેન ગુમવંશ પછી મિત્રક વંશ યાને વલભીવંશે સૌરાષ્ટ્રપર શાસન કર્યું. એ વંશને આધ સ્થાપક ભટ્ટાર્ક હતા. તેને સેનાપતિ ધરસેન, દ્રોણસિંહ, ધ્રુવસેન અને ધરમ નામે ચાર ૧૨. ભુજ (કચ્છ)ને ફર્ગ્યુસન મ્યુઝીયમમાં રાજા રુદ્રદામાના સમયના શક સંવત્ પર (બાવન)ના ચાર શિલાલેખે મળે છે, જેમાંarશામર સંબંધી લાખાણું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ પુત્રા હતા. તે વખતે તેની રાજધાની વલભીનગરમાં હતી. તે સંભવતઃ પાટવીકુમારનુ ( કુમાર ભુકિતનું) શહેર આણુંદપુર (વર્તમાન વડનગર ) હતું. આ વખત સુધી જૈન રાખવા મુશ્કેલ સાધુઓએ જિનાગમને કંઠસ્થ રાખ્યા હતા. પણ કાળબળે એક સ્થ જાયથી ભટ્ટાર્કના વલભીમાં મુનિસમ્મેલન મળ્યુ અને વીરિન, સ. ૯૮૦માં દેવર્ષિંગણિ ક્ષમાક્ષમણુની અધ્યક્ષતામાં કંઠસ્થ આગમા પુસ્તકારૂઢ થયા. ત્યારપછી વીરનિ સ`. ૯૯૩ (વિ. સં. પર૩-વલભી સ. ૧૪૮ )માં કાલિકાચા આણંદપુર પધાર્યાં અને ત્યાં ચેમાસુ કર્યું”. યુવરાજ ધરસેન ત્યારે ત્યાં હતા. તેને એક પુત્ર થયો પણ દૈવયોગે મરી ગયો, અને આખા રાજ્યમાં શેકની છાયા વ્યાપી ગઇ. કલિકાચાર્યે રાજા ધરસેનને પ્રતિખાધી તેને શોક દૂર કરવા ભદરવા સુદિ ચોથના દિવસે ચતુબંધ સંધ સમક્ષ કલ્પસૂત્રનું” પ્રથમ વાચન કર્યું. એ પ્રવૃત્તિ અત્યારે પણ ચાલુ છે. જૈન સાહિત્યમાં આ પ્રસંગે ધરસેન, વીરસેન અને ધ્રુવસન એમ જુદાં જુદાં નામે મળે છે, વાસ્તવિક રીતે આ નામે એ ભાઈએનાં જ નામેા છે. પહેલા ધ્રુવસેનના શિલાલેખમાં ખીન્ન દેસિંહને સિંહસમાન ઓળખાવ્યા છે, એટલે વીરસેન એ ધરસેન કે ક્રાણુસિંહનું ખીજું નામ હોય એ સંભવિત છે, ધરસેન પ્રથમ મરણ પામ્યો હશે એટલે તે રાજા બની શકયે નહી અને તેના બે ભાઇઓ એક પછી એક વલભીની ગાદીએ આવ્યા. શિક્ષાલેખા પ્રમાણે દેસિહ વલભી સં ૧૮૩ની આસપાસ અને ધ્રુવસેન (પહેલા) વલભી સં. ૨૦૬થી ૨૨૬ સુધી વલભીને રાજા હતા. આ રાજા જૈનધર્મી હતા જો કે વલભી વંશના શિલાલેખમાં તેમને પરમભટ્ટારક કે પરમ માહેશ્વર તરીકે ઓળખાવ્યા છે પણ આ વિશેષણુ એક રીવાજ રૂપે જ લખાયુ હેાય એમ લાગે છે. કેમકે એ વંશના રાજાએ પરમમાહેશ્વર એળખાવા છતાં જૈન કે બૌદ્ધ હતા, એમ તેમના ભટ્ટાવિહાર તથા મહારાજા ગુહુસેનના શિલાલેખ પુરવાર કરે છે. એટલે વલ્લભીવશ જૈનધમી હતા એમ માનવાને શિલાલેખા નિષેધ કરી શકે એમ નથી. વીરનિર્વાણની પ્રથમ સહસ્રાબ્દીમાં ધરસેન, વીરસેન અને ધ્રુવસેન છેલ્લા જૈન રાજા થયા. (ગુજરાતના ઐતિહાસિક શિલાલેખે, કલ્પસૂત્ર સુખાધિકા) પ્રાંતે વીર નિ. સ. ૧૦૦૦ પછી જૈન રાજાએ અલ્પ સંખ્યામાં થયા છે. જેમાં શિલાદિત્ય, આમરાજા અને કુમારપાળ પ્રસિદ્ધ જૈન રાજાએ છે. જેના પરિચય અવસરે ર કરવામાં આવશે. ઉપરના રાજાના પરિચય પણ ઉપલબ્ધ અલ્પ સાધનો તથા સમય પ્રમાણે સંક્ષે ૫માં આપ્યા છે. અધિક સાધનો અને સમય હોય તે। આ પ્રત્યેક રાજા વિશે સ્વતંત્ર નિબંધ કે ગ્રંથ લખી શકાય આવે! શુભ અવસર નિકટ ભવિષ્યમાં સાંપડે એ આશા સાથે હું વિરમું છું Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપ્રવર શ્રીમદ્ દગમ્બરોમાં પ્રાચીન દિગમ્બર અને અર્વામેઘવિજયજીગણિ • ચીન દિગમ્બર એવા બે પ્રકારે છે, પ્રાચીન દિગમ્બરની ઉત્પત્તિ શ્રી વિરનિર્વાણથી ૬૦૯ વિરચિત | વર્ષે રથવીરપુરમાં ‘વિભૂતિ” નામા પુરૂષથી થયેલ “શ્રીયુક્તિપ્રબોધ છે, અને અર્વાચીન દિગમ્બરે કે જેનાં મન્તવ્યો અમુક અમુક અંશે પ્રાચીન દિગમ્બરોને અનુસરતાં છે નાટકનો અને અમુક અમુક ભન્ત (કે જે આગળ કહેવામાં છે તે) ભિન્ન છે તેઓની ઉત્પત્તિ સોળમા સૈકાના પ્રાન્ત ભાગમાં બનારસમાં આગ્રાનિવાસી “બનારસીદાસ થી થયેલ છે. આ યુતિપ્રબોધ' ગ્રન્થમાં યદ્યપિ પ્રાચીન-અર્વાચીન અને દિગમ્બર મતને નિરસ કરવામાં આવ્યું છે તે પણ અર્વાચીન દિગમ્બર (બનારસીદાસના) મતનું ખંડન એ “યુકિતપ્રબંધ” ગ્રન્થકાર મહારાજાને મુખ્ય વિષય છે. દિગમ્બરની ઉત્પત્તિને સમય. “પ્રાચીન દિગમ્બર શ્રી વીરનિર્વાણથી ૬૦૯ વર્ષે જો કે આ વિશેષાંકમાં વીરનિર્વા- || રથવીરમાં ઉત્પન્ન થયા’ એ બાબત શ્રો આવશ્યકણના એક હજાર વર્ષને લગતા || નિયુકિત, શ્રીવિશેષાવશ્યક, શ્રી ઉત્તરાધ્યયનબહત્તિ, લેખે લેવાના છે અને પ્રસ્તુત ] સ્થાનગવૃત્તિ વગેરે મહાન સૂત્રગ્રન્થના પાડેથી લેખમાં વિક્રમના સેળમા–સત્ત- નિશ્ચિત છે. દિગમ્બરની ઉત્પત્તિના પૂર્વોકત સંવત રમા સકામાં રચાયેલ એક ગ્રંથને સંબંધી પ્રાયઃ વિવાદ છે જ નહિ, કારણ કે વેતાપરિચય આપેલ છે, છતાં તાં અરે તે ઉપર જણાવેલા સત્રની સાક્ષિઓથી પૂર્વોક્ત બર દિગંબરના ભેદે વીરનિર્વાના સાતમા સૈકામાં પડયા છે સંવતને નિર્ણય સ્વીકારે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, અને આ લેખમાં એ ભેદો १ 'छव्वाससयाई नवु तराई तइया सिસંબંધી અગત્યની હકીકત આવે | તિજજ્ઞ વારા તો વોદિયા વિદા છે તેથી તેને અહીં સ્થાન આપ્યું છે. વરપુરે સમુcgUT | ૬ . [મા - ૨૪૧] -તંગી 'रहवीरपुरं नयरं दीवगमुजाण अजकण्हे य । सिवभूइस्सुवहिम्मि य पुच्छा थेराण कहणा य ॥ १४६ ॥ “ऊहाए पण्णत्तं बोडियसिवभूइ : લેખકઃ उत्तराहि इमं । मिच्छादसणमिणमो रहवीरपुरे પંન્યાસજી મહારાજ સમુvvvvi Iણા “વોદિયનિયમો વહિશ્રી ધર્મવિજયજી यलिंगस्स होइ उणति । कोडिण्णकोट्टवीरा [આ. મ. વિજયમેહન- પvજાજરમુcgov ૪૮[મૂ૦ મા ] સૂરીશ્વરપ્રશિષ્ય] २ 'छव्वाससयाई' इत्यादि प्रालिखित । [વિશેષા રચવ-ર૦] Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૫ ૪ પરન્તુ દિગમ્બરે પણ સ્વાસ્નાય પ્રદર્શક ૩ દસાર ' વગેરે ગ્રન્થામાં શ્વેતામ્બરેથી પોતાની ભિન્નતા થયાનેા સવત વિક્રમથી ૧૩ વર્ષે જણાવે છે. શ્રીવીરપ્રભુ અને વિક્રમ રાજાનું અંતર ૪૭૦ વર્ષનું છે, ૪૭૦ની સંખ્યામાં ૧૩૬ની સંખ્યા ઉમેરતાં [૪૭૦+ ૧૩૬=] ૬૦૬ની સંખ્યા થાય, અર્થાત્ વીરનિર્વાણુથી ૬૦૬ વર્ષે શ્વેતામ્બર સંધ ઉત્પન્ન થયા એવુ તેઓનું કથન છે. તાત્પર્ય એ છે કે શ્રીવીરનિર્વાણથી છઠ્ઠા સૈકાની પૂર્ણાહુતિ પત શ્વેતામ્બર –દિગમ્બર એવા મતભેદો ન હતા. સાતમા સૈકાના પ્રારંભમાં આ બન્ને મતભેદોની ઉત્પત્તિ થઇ, દિગમ્બરો કહે છે કે દિગમ્બરેમાંથી શ્વેતામ્બરા વલભીપુરમાં ઉત્પન્ન થયા, જ્યારે શ્વેતામ્બરા કહે છે કે શ્વેતામ્બરામાંથી રથવીરપુરમાં દિગમ્બરો ઉત્પન્ન થયા. હવે આ બન્ને કથનમાં કયું વચન શાસ્ત્રીય તેમ જ યુકિતસંગત છે તેને પામશ કરવા પહેલાં શ્વેતામ્બરાના અને દિગમ્બરાના કથનમાં માત્ત્પત્તિ સંબંધી ત્રણ વર્ષના જે વિસંવાદ આવે છે તેનું શું કારણ તે ઉપર યત્કિંચિત્ વિચાર કરવાની આવશ્યકતા છે. યપિ આવા વિષયોમાં ત્રણ વર્ષના ફરક એ મહત્ત્વની બાબત નથી, તે પણ વિચાર કરતાં એમ ખ્યાલમાં આવી શકે છે કે-શ્વેતામ્બર મતાનુયાયિઓએ દિગમ્બરાની ઉત્પત્તિ સબધી જનસમૂહમાં જે અવસરે જાહેરાત કરી તે અવસરે દિગમ્બરાએ અમે પ્રાચીન તેમજ શુદ્ધ નિગ્રન્થ છીએ અને શ્વેતામ્બરા અર્વાચીન તેમજ શિથિચારી છે' એમ જણાવવા શ્વેતામ્બરાએ જાહેર કરેલા સવતની પહેલાં ત્રણ વર્ષથી જ ‘શુદ્ધ નિન્થ માની રક્ષા માટે શિથિલાચારી શ્વેતામ્બરાથી અમે ભિન્ન થયા છીએ' એમ સ્વમત રક્ષણના ઉદ્દેશથી દિગમ્બરાચાર્યો તરફથી ૬૬ના સંવત રાખવામાં આવ્યો હોય તે તે સંભવિત હૈ. અહિં દિગમ્બરાએ શ્વેતામ્બરોની ઉત્પત્તિ જનસમુદાયમાં જાડૅર કરી હોય અને તેથી શ્વેતામ્બરેશને સ્વમતરક્ષણના ઉદ્દેશથી તેમજ · અમે। શુદ્ધ નિન્ય છીએ, દિગમ્બરો શિથિલાચારી છે, ’ એ જણાવવાના ઇરાદાથી દિગમ્બરાના સવતની અપેક્ષાએ ત્રણ વર્ષ બાદ મતાત્પત્તિના સંવતની કલ્પના શ્વેતામ્બરાચાર્ય ભગવતે એ કરી હોય એવી વિપરીત શંકા કરવાને લેશ પશુ અવકાશ નથી. જે બાબત આગળ જણાવાતી યુકતથી સ્વયમેવ જાણી શકાય તેમ છે, < શ્વેતામ્બરેમાંથી દિગમ્બરા ઉત્પન્ન થયા છે તે જાણવાની યુકિતઓ: ૧. નિગ્રન્થ-મુનિ-સંયમી-સાધુ-શ્રમણ વગેરે સ ંખ્યાબંધ મુનિવાચક શબ્દોનું અસ્તિત્વ છતાં ગ્નપયાયવાચી · દિગમ્બર' શબ્દ વડે પેાતાના સાધુની તેમજ મતની ઓળખાણ કરાવવી એ મતપ્રવત્તક પુરૂષના કદાગ્રહનુ ભાન કરાવવા ઉપરાંત આવા નામવાળા મતની ઉત્પત્તિ અમુક સમયે થયેલી છે એ જણાવવા માટે બસ છે. ૨. દિગમ્બરાચાર્યએ રચેલા અનેક ગ્રન્થામાં ઠેકાણે ઠેકાણે આવતા નિત્થ-મુનિ ’ વગેરે શબ્દોને બાઘાભ્ય તરગ્રન્થિરહિત–સ તત્ત્વોના જાણું' ત્યાદિ સુંદર અં, લક્ષણશાસ્ત્રના નિયમો પ્રમાણે થઇ શકવા સુલભ તેમજ ઉચિત છતાં પ્રાયઃ પ્રત્યેક સ્પલે નિગ્રન્થમુનિ વગેરે શબ્દોને ગમે તે અથ કર્યા બાદ અન્તમાં ‘નિશ્ર્વર કૃત્યથ:’ ३ ' छत्तीसे वरिससए विक्कमरायस्स मरणपत्तस्स । सेवडसंघो समुप्पण्णो ॥ १ ॥ सोरट्ठे वलहीए [ શનનાર ]ainelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨]. યુકિતપ્રબંધ નાટકને ઉપક્રમ [ ૧૨૭ ] એ અલાક્ષણિક અને અનુચિત અર્થ કરે એ અમુક અસદાગ્રહી વ્યકિતથી દિગમ્બર મતની ઉત્પત્તિ અમુક વખતે થયેલી છે એ માનવા માટે પુરતી જડ છે. ૩. જે દિગમ્બરે પ્રાચીન હોય અને વેતામ્બરે અર્વાચીન હોય અર્થાત દિગમ્બરમાંથી શ્વેતામ્બરની ઉત્પત્તિ થયેલી હોય તે વેતામ્બરોના સવ-ગ્રન્થમાં દિગમ્બરને અનુકૂલ અર્થ કઈ પણ સ્થળે ન આવી જાય તે માટે પુરતું લક્ષ્ય રાખવામાં આવ્યું હોત, પરંતુ વિદ્વાનેની જાણમાં જ હશે કે શ્વેતામ્બરેના સૂત્ર-ગ્રન્થમાં સ્થવિરકલ્પના વર્ણન સાથે દિગમ્બર અનુકૂલ જિનકલ્પના વર્ણન સંબંધી વિભાગે સ્પષ્ટ જોવામાં આવે છે. એથી જ સિદ્ધ થાય છે કે વેતામ્બરે સદાગ્રહી, સ્વતંત્ર તેમજ પ્રાચીન છે જ્યારે દિગમ્બરે કદાગ્રહી, પરતત્ર તેમજ અર્વાચીન છે. ૪. શ્રીમાન કુન્દકુન્દ્રાચાર્ય વિરચિત શ્રી મૂલાચાર' ગ્રન્થની “orgવ રંગમુદ્દે तउव्वुवहिमण्णमवि उवहिं वा । पयदं गहणिक्खेवो समिडि आदाणणिक्खेवा | ” આ ગાથાના તેમ જ બ્રહ્મચારિ પાંચાખ્યકૃત તત્વાર્થસૂત્રાવસૂરિના પિછાવિના धर्मोपकरणानि प्रतिलिख्य स्वीकरणं विसर्जनं सम्यगादाननिक्षेपसमितिः' तथा शय्यासनोपधानानि, शास्त्रोपकरणानि च । पूर्व सम्यक् समालोक्य प्रतिलिख्य पुनः पुनः ॥ १॥ गृह्णतोऽस्य प्रयत्नेन क्षिपतो वा धरातले । અવવિત્સારાધોરાદારતિઃ I ૨ ” (ાનાર્ણવ) ઇત્યાદિ. તેઓએ માનેલા સંખ્યાબંધ શાસ્ત્રોનાં પ્રમાણથી જ્ઞાન પધમાં પુસ્તકાદિ, સંયમપકરણમાં મોરપિંછી પ્રમુખ, તાધિ (શૌચાધિમાં) કમંડલુ વગેરે રાખવાની પરવાનગી છતાં કેવલ અત્યન્ત બિભત્સ દેખાતા નગ્નપણના નિરાકરણ માટે રાખવામાં આવતે એકાદ પડે ગ્રહણ કરવા સંબંધમાં મૂચ્છ દપની સ્થાપના કરવી એ મત્પાદક વ્યક્તિના દુરાગ્રહને અવધિ જણાવે છે. ૫. તેઓના જ શાસ્ત્રોમાં આપવાદિક વેષની કલ્પના કરવામાં આવેલ છે અર્થાતું લિંગાદિષવાન વ્યક્તિ અથવા રાજા અમાત્ય તેમ જ અતિલજ્જાવાન પુરૂષ કૌપીન અથવા કપડે રાખીને ગૌચરી માટે જાય એવા ભાવાર્થના પાઠો આપવા અને એમ છતાં અપવાદે ગ્રહણ કરેલા વસ્ત્રથી રખેને વસ્ત્રપણાને આરોપ ન આવી જાય તે માટે દશ પ્રકારના નગ્નની કલ્પના કરી આપવાદિક વેષને પણ નગ્નાવસ્થામાં ગણ એ તેઓના મતની ઉત્પત્તિ કોઈ અનભિજ્ઞ વ્યકિતથી અમુક સમયે થયેલ છે તે જણાવવા માટે બસ નથી ? . શ્વેતામ્બરાચાર્યોએ પિતાના સુત્ર-2માં દિગમ્બરોની ઉત્પત્તિ સંબંધી જે જે સ્થાને સંવત જણાવ્યા છે તે પ્રત્યેક સ્થળે એક જ સંવતનું પ્રતિપાદન કરનારાં હાઈ સંવાદી છે. જ્યારે દિગમ્બરએ પિતાની પ્રાચીનતા નહિ છતાં પ્રાચીનતા સાબીત કરવા માટે નીતિસાર-દર્શન સારાદિ ગ્રન્થમાં શ્વેતામ્બરની ઉત્પત્તિના પ્રસંગે વર્ણવ્યા છે તે એક બીજાથી વિસંવાદી હેવાનું નજરે દેખનારને સમજાયા સિવાય રહેતું નથી. એથી પણ સાબીત થાય છે કે તારે અર્વાચીન છે અને દિગમ્બરે પ્રાચીન છે” એવા દિગઅરેના કથનમાં કાંઈ પણ વજુદ નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ ૭. દિગમ્બરોનું એવું પણ કાન છે કે-વેતામ્બરની વલભીપુરમાં ઉત્પતિ થયેલી છે અને તે અવસરે પડેલ દુકાળ એ તેઓની ઉત્પત્તિમાં કારણ છે. આવા પ્રકારનું દિગમ્બરનું કથન તે પોતાના પગમાં જ બંધનરૂપ થઇ પડે તેમ છે, કારણકે વિદ્વાને વિચારી શકે છે જે-દુષ્કાળના સમયમાં કપડા અથવા કૌપીન જેટલું વસ્ત્ર હોય તે પણ છુટે કે નવું મળે ? શું બુદ્ધિમાનેની કલ્પનામાં નથી આવતું કે આવા જ દુષ્કાળ પ્રસંગે પિતાને વિદ્યમાન વસ્ત્રાદિનો ત્યાગ કરે પડયો હોય અને પછીથી ગમે તે કારણે આગ્રહી થઈને નગ્નાવસ્થા સ્વીકારવા ઉપરાંત પિતાની પિલ ખુલ્લી પડી જવાના ભયથી “દુષ્કાળ પ્રસંગે કવેતામ્બરે ઉત્પન્ન થયા, એવી વિપરીત જાહેરાત કરવા સંબંધી ભયંકર દેશના ભાગીદાર થવા પ્રયાસ કર્યો હોય ! વધપ વેતામ્બરે પ્રાચીન છે, અને તેને સાબીત કરવા માટે અનેક શાસ્ત્રોય પાડો તેમજ યુકિતઓ છે છતાં જ્યારે તેઓ એમ કહે છે કે દુષ્કાળ પ્રસંગે વલભીપુરમાં તારે ઉત્પન્ન થયા, તે તેઓના તે કથન સામે તેઓને પ્રશ્ન કરવો જોઈએ કે તમારા જ શાસ્ત્રમાં “પંવના છેવત્તે વિમાચરણ કરાપત્તજ્જા રવિવાર ના રાજીવ રંધો મrોદ' 1શા વિક્રમરાજાના મરણ પછી પર૬ વર્ષ મહામોહથી દ્રવિડનામા સંઘ દક્ષિણ મથુરામાં ઉત્પન્ન થયે એવું જે કહેવામાં આવે છે તો તે સંઘ શું વેતામ્બરીય ન હત? વિકમથી પર૬ વર્ષ દ્રાવિડસંધ ઉપન્ન થયે તેમાં તમારા આચાયોના કથન સિવાય અન્ય એતિહાસિક શુ પુરાવો છે ? આવી આવી અનેક પ્રશ્નપરંપરાને સંભવ હોવાથી તેમજ પુરાતન ઇતિહાસ તરફ દષ્ટિ કરતાં તે સૈકામાં સોરઠ દેશમાં દુષ્કાળ પડયાનું કયાંઈ પણ જોવામાં ન આવતુ હેવાથી “મૂરું નાહિત કૃતઃ રાજા ' એ લૌકિક ન્યાય પ્રમાણે “દુષ્કાળ પ્રસંગે તાઅરે ઉત્પન્ન થયા” એવું વચન કઈ રીતે સંગત થઈ શકે ? ગમે તેમ છે પરંતુ ઉપર જણાવેલ યુકિતઓ જોતાં તેમજ તટસ્થ દૃષ્ટિએ ઉભય પક્ષના શાસ્ત્રનું અવલોકન કરતાં કોઈ પણ સુજ્ઞ પુરૂષ ચોકકસ એકરાર કરી શકે છે કે “દિગમ્બરે આધુનિક છે અને શ્વતામ્બરે પ્રાચીન છે. આ વિષય પર તે બીજી પણ અનેક યુક્તિઓ છે, પરંતુ વિસ્તાર થવાના ભયથી તેમજ નવીન દિગમ્બરોનું નિરાકરણ એ જ ઉદિષ્ટ વિષય હોવાથી આ વિષયને અહિં જ સંકોચી લેવાય છે, પ્રજ્ઞાશીલ વિદ્વાને માટે આટલું પ્રાસગિક કથન પણ ઘણું છે. શ્વેતામ્બર અને દિગમ્બરનું મુખ્ય વિવાદસ્થળ દિગમ્બરોને વેતામ્બરની સાથે મુખ્યતયા “ઉપકરણ” વિષયક જ વિવાદ છે. સ્ત્રીઓને ચારિત્ર અને પરંપરાએ મુકિતને અભાવ તેમજ સર્વજ્ઞભગવતેને કવલાહારને અભાવ એ બધા વિવાદોનું મૂળ ઉપકરણ છે. ઉપકરણ માત્ર એ અધિકરણ છે ઈત્યાકારક તેઓનું મન્તવ્ય હોવાથી સ્ત્રીઓથી વસ્ત્રાદિ ઉપકરણ રહિત ચારિત્ર પાળી શકાય નહિ, અને વસ્ત્રાદિ ઉપકરણ રાખે તે ઉપકરણ એ અધિકરણ હોઇ તેઓને ચારિત્રગુણનો સંભવ ન હોઈ શકે, તેમજ ચારિત્ર ન હોય એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તેમજ મુક્તિ ન હોય. કેવલિ ભગવંતને પાત્ર વગેરે ઉપકરણના અભાવે કવલાહાર ન હોઈ શકે. એ પ્રમાણે બાહ્ય ત્યાગમાં જ ain Education ધર્મ માનીને અન્યલિંગ-ગૃહિલિંગિઓને મેક્ષની પ્રાપ્તિને પણ તેઓએ અપલાપ કર્યો. Page #136 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] યુકિતપ્રબંધ નાટકનો ઉપક્રમ [૧૨૯ ] એમ કરવા જતાં સૂત્રના પાઠોની સાથે વિસંવાદ આવવાથી “ અરિહંત પરમાત્માઓએ અર્થરૂપે પ્રકાશેલા અને ગણધર મહર્ષિઓએ સૂત્રરૂપે ગુંથેલા આગમો વિચ્છેદ પામ્યા છે; તથા વેતામ્બરેના અગમે કલ્પિત આગમો છે, પરંતુ ગણધર ગુંફિત આગમે નથી” એવા પ્રકારને ઉદ્યય જાહેર કર્યા, પરંતુ કોઈ પણ શાસ્ત્રના અવલંબન વિના ધાર્મિક પ્રવૃત્તિ યથાર્થ ચાલશે નહિ એમ ૫ણી શ્વેતામ્બરાચાર્ય તરીકે જ પ્રસિદ્ધ થયેલ વાચકવર્થ ભગવાન ઉમાસ્વાતિ પ્રણીત શ્રી તવાર્થાધિગમ સૂત્ર નામના ગન્થને પિતાના મુખ્ય શાસ્ત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત પિતાને પ્રતિકૂલ અને વેતામ્બરોને અનુકૂલ તે ગન્યના કેટલાક પાઠોને ફારફેર કરવાનું ભયંકર પાતક ઉપાર્જન કર્યું. એમ એકંદર ૮૪ વિવાદસ્થાને ખડા કર્યા જે “ દિકુટ ચેરાશ બેલ' તરીકે પ્રસિદ્ધ છે. અને તે સર્વ બેલેનું ખંડન ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાયજી શ્રીમાન યશવિજયજી મહારાજે અધ્યામમતપરીક્ષા વગેરે અનેક ગ્રામાં કરેલું છે. ઉપકરણ વિષયક જ મુખ્ય વિવાદસ્થળ હોવાથી વાદિવેતાલ શ્રીમાન શાંતિસૂરિ મારાજા વગેરે મહાપુરૂષોએ શ્રીઉત્તરાધ્યયન બૃહદુવૃત્તિ, સ્યાદાદરત્નાકર વગેરે ટીકાગ્રન્થોમાં ઉપકરણવાદ જ ખુબ ચર્ચે છે અને શાસ્ત્રીય પાઠ તેમજ સંખ્યાબંધ યુકતઓ વડે દિગમ્બરોનું ખંડન કર્યું છે. ઉપકરણ એ શબ્દના તેમજ “અધિકારણું એ શબ્દના અર્થ તરફ ખ્યાલ કરીશું તે દિગમ્બરોનું ‘ઉપકરણ માત્ર એ અધિકરણ છેઈત્યાકારક મન્તવ્ય કઈ પણ રીતે યુકિતયુકત નહિ જ લાગે. રોપારાય તે પ્રતિદુપરારાકૂ ધર્મજ્જ દિ તાધનમતોડધિજામાહાઈન || ૨ |’ ‘જે સંયમમાં ઉપકારક છે તે ઉપકરણ” કહેવાય છે, ધર્મનું તે સાધન છે. તેથી જે અન્ય અર્થાત્ જે સંયમપકારક તેમ જ ધર્મનું સાધન નથી તે “અધિકરણ કહેવાય છે, એમ અરિહંત પરમાત્માઓએ કહ્યું છે. આવા તેઓનાં જ વચને, તત્ત્વાર્થસૂત્રમાં આપેલ પંચ પ્રકારના નિર્ગળે પૈકી ઉપકરણ કુશલ” સંબંધી વિવેચન તેમજ મૂલાચાર વગેરે અનેક ગ્રન્થોમાં સ્થલે સ્થલે આપવામાં આવેલ આદાનનિક્ષેપ સમિતિનું સ્વરૂપ મધ્યસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે તે પિતાના જ શાસ્ત્રોથી કમંડલુ, મોરપિછી વગેરે ઉપકરણની માફક કપડે, એલપક વગેરે સંયમોપકારક ઉપકરણ નહિ રાખવાનો કદાગ્રહ છુટી જાય. ત્રિલોકનાથ શ્રીમાન જિનેશ્વરની પૂજા સંબંધી વિધાનમાં પણ તેઓએ “તિલક ચક્ષુ ન ચઢાવવાં, આભૂષણાદિનું આરોપણ ન કરવું, ચન્દનાદિનું વિલેપન ન કરવું' ઇત્યાદિ અનેક મન કલ્પિત ભિન્નતાઓની સ્થાપના કરી છે, પરંતુ તે દિગમ્બરાસ્નાયના જ “શ્રાવકચાર, જિનસંહિતા, વસુનંદીજનસંહિતા, આરાધના કથાકેલ, ઐક્યસાર, તત્ત્વાર્થ રાજવાર્તિક, પદ્મનંદીત અષ્ટક” વગેરે ગ્રન્થનું નિષ્પક્ષપાતપણે અવલોકન કરવામાં આવે તે પિતાના જ ગ્રન્થની સાક્ષિઓથી શ્વેતામ્બરેથી ભિન્ન પુજા સંબંધી મન્તવ્યોનું આપોઆપ નિરસન થઈ જાય. આ સર્વ વિવાદસ્થળેનો નિરાસ પ્રાચીન આયાર્યમહારાજાઓએ ઉપર જણાવ્યા પ્રમાણે અનેક ગ્રન્થોમાં ઘણા જ વિસ્તારથી કર્યો છે. શ્રીમાન આત્મારામજી મહારાજે પણ શ્રીતત્વનિર્ણયપ્રાસાદમાં પણ હિંદી ભાષામાં આ વિવાદસ્થલે ઠીક ઠીક ચર્ચા છે. એટલે www.ainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૩૦ ] થી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ અહિં તે માત્ર “ઉપક્રમ' પુરતી યાદી આપવી એટલું જ ઉચિત જાણી એ વિષયને સંક્ષેપી આ યુતિપ્રબંધના મુખ્ય વિષય સંબંધી મુદ્દા ઉપર અવાય છે. આ ગ્રન્થને મુખ્ય વિષય એકવાર ઉપર કહેવાય છે કે-આ યુકતપ્રબોધ ગ્રન્થમાં દિગમ્બર મતાનુયાયિ શ્રી બનારસીદાસના મતનું ખંડન કરવામાં આવેલ છે. અહિં પ્રશ્ન થવાનો સંભવ છે કે જ્યારે દિગમ્બરોનું ખંડન વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજા વગેરે પ્રાચીન મહષિઓએ કરેલ છે, તે પછી ઉપાધ્યાયજી શ્રીમાન મેઘવિજયજી મહારાજાને તે જ દિગમ્બર મતને અનુસરનારા બનારસીદાસના મન્તવ્યનું નિરસન કરવા માટે આ ગ્રંથ રચવાને પ્રયાસ શા માટે કરે પડ હશે ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવું જોઈએ કે યદ્યપિ બનારસીદાસ દિગમ્બર મતાનુયાયી છે, તે પણ જેમ દુષમકાળના મહિમાથી શ્વેતામ્બરમાં તેરાપંથી, ટુઢીયા, રાયચંદ વગેરે અનેક શુલ્લક મતાંતરો ઉદ્દભવ થયેલ છે, તે પ્રમાણે દિગમ્બરમાં પણ તેરાપંથી, વિશપંથી, ગુમાનપંથી, તેતાપથી એમ સંખ્યાબંધ મતાન્તરોનો ઉદ્ભવ થયેલ છે. અને મતાન્તર થાય એટલે મન્તવ્યમાં પણ અમુક ભેદ અવશ્ય હેય જ. બનારસીદાસને મત પણ દિગમ્બરના અનેક અવન્તર મતે પૈકીનો એક મત છે, અને તેરાપંથી દિગમ્બરી તરીકે પ્રાયઃ તે મત પ્રસિદ્ધ થયેલ છે. એથી જ એના મન્તનું સ્વતંત્ર નિરાકરણ કરવા માટે શ્રીમાન ઉપાધ્યાયજી મેઘવિજયજીને પ્રયાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હોય તે તે વાસ્તવિક છે. નવીન દિગમ્બર બનારસીદાસ બનારસીદાસનું જન્મસ્થાન આગ્રા છે. તેઓ સોળમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયા હેય એમ તેઓએ બનાવેલ “સમયસાર’ નાટકના અંતે આપવામાં આવેલ (૧૬૮૩ આસો સુદ ૧૩ રવિવાર) સંવત ઉપરથી સ્પષ્ટ સમજાય છે. યોગીશ્વર આનંદઘનજી, ઉપાધ્યાયજી યશોવિજયજીના તેઓ સમકાલીન છે. વેતામ્બર સંપ્રદાયના સંખ્યાબંધ વિદ્વાને સોળમી શતાબ્દીની પૂર્ણાહુતિમાં તેમજ સત્તરમી શતાબ્દીના પ્રારંભમાં થયા એની સાથે દિગમ્બર સંપ્રદાયમાં પણ જે કેટલાક વિદ્વાને થયા તેમાં બનારસીદાસનું નામ સુપ્રસિદ્ધ છે. આ બનારસીદાસનાં આધ્યાત્મિક પદે જેતાં તેમજ ઉપાધ્યાયજી શ્રીમાન યશોવિજયજી મહારાજને અધ્યાત્મમત પરીક્ષા નામના સ્વવિરચિત ગ્રન્થમાં આ બનારસીદાસના અધ્યાભવાદના ખંડનનો પ્રસંગ પ્રાપ્ત થવા સંબંધી હકીકત તપાસતાં એમ જણાય છે કે બનારસીદાસ અધ્યામી હશે પરંતુ તેમને અધ્યાત્મવાદ ક્રિયાવિનાને-શુષ્ક હશે. અન્યથા ઉપાધ્યાયને તેને અધ્યાત્મવાદનું ખંડન કરવાનો તેમજ “ દ્રવ્ય અધ્યાત્મી' કહેવાનો પ્રસંગ પ્રાપ્ત ન થયો હોત. આ “યુક્તિપ્રબોધ' ગ્રન્થના રચયિતા ઉ૦ શ્રીમાન મેઘવિજયજી મહારાજે પણ ગ્રન્થની અવતરણિકામાં સ્પષ્ટ જણાવેલ છે જે “અમે અધ્યાત્મ છીએ.” એવું બેલવા ઉપરાંત અધ્યાત્મને નિરર્થક ડોળ કરનારા બનારસીદાસના મતાનુયાયિઓનું ખંડન કરવા અમારે ઉદ્દેશ છે. તેઓના આ શબ્દોથી એ પણ ખ્યાલ આવી શકે છે કે વર્તમાનમાં કેટલાક અર્ધદગ્ધ અધ્યાત્મને ટૅગ કરી અને અધ્યાત્મી છીએ એમ જણાવી આવસ્યકાદિ ક્રિયાઓને તીલાંજલિ આપી પદ્માસનાદિ લગાવી કોઈ એકાંત સ્થળમાં બેસી Page #138 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] યુકિતપ્રબંધ નાટકને ઉપમ [ ૧૩૧] મુગ્ધ આત્માઓને ભ્રમિત કરે છે તે પ્રમાણે આ બનારસીદાસ માટે બન્યું હોય અર્થાત્ તેમના દ્રવ્ય અધ્યાત્મથી મુગ્ધ લોકોની લાગણી તેમના તરફ આકર્ષણ હોય અને તેઓને શુદ્ધ માર્ગે લાવવા માટે સત્ય વસ્તુને સ્ફટ કરવા સારૂં ઉપાધ્યાય શ્રીમાન મેઘવિજયજી મહાત્માને આ ગ્રન્ય બનાવવાનો પ્રયત્ન કરવો પડે છે, તે તે અવાસ્તવિક નથી. ગમે તેમ છે, પણ એટલું તે જરૂર કહેવું પડશે કે આ બનારસીદાસ એક મહાન કવિ અને લેકસમૂહનું આકર્ષણ કરવામાં સમર્થ હતા એમ કુંદકુંદાચાર્યવિરચિત “સમયસાર” નામના ગ્રન્થને ઘણી જ સુંદર ભાષામાં કવિત્વ રૂપે રચેલ “સમયસાર નાટક” નામના ગ્રન્થ ઉપરથી સમજી શકાય છે. આ સમયસાર નાટક” એટલું પ્રસિદ્ધ છે કે તે પર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. એનાં કાવ્યનું માધુર્ય અને પદલાલિત્ય ગભીર તેમજ અસરકારક હોવા ઉપરાંત વિષયને અતિશય ઉદ્દીપન કરે તેવું છે. તેઓ આ “સમયસાર નાટક' ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવે છે કે–આગ્રા શહેરમાં રૂપચંદ, ચતુર્ભુજ વગેરે પાંચ વિદ્રાને ધર્મકથા કરવામાં બહુ પ્રવીણ હતા. પરમાર્થની ચર્ચા કરનારા હોવાથી શુદ્ધ વાતમાં તેઓને કદી પણ રસ પડતે નહિ. કોઈ વખત તેઓ નાટક સાંભળતા, કઈ વખત સિદ્ધાન્તરહસ્ય વિચારતા અને કોઈ વાર દેહરા બનાવતા. આ જ સમયમાં એ જ આગ્રા નગરમાં એક સામાન્ય જ્ઞાનવાળો બનારસી નામે લઘુ ભાઈ હતા, એનામાં કવિત્વશક્તિ જોઈ ઉક્ત પાંચે જ્ઞાનરસિકો તેની પાસે હૃદય ખોલીને વાત કરતા હતા. એક વખત સંદરહુ સમયસાર ગ્રન્થને ભાષામાં સુંદર કવિતામાં ગોઠવવામાં આવે તે ઘણું પ્રાણીઓ એને લાભ લઈ શકે એમ તેઓએ બનારસીદાસ પાસે જણાવ્યું. બનારસીદાસે તેમની ઈચ્છા જાણી ઉપરની વાત મનમાં ધારણ કરીને સમયસાર નાટક ગ્રન્ય કવિતા રૂપે બનાવ્યું. તે ગ્રન્થ સંવત ૧૬૮૩ના આસો સુદિ ૧૩ રવિવારે સમાપ્ત કર્યો. આ ગ્રન્થ પૂર્ણ કર્યો ત્યારે શહેનશાહ શાહજહાનને રાજ્યઅમલ ચાલતું હતું. આ સર્વ વર્ણન “ સમયસાર નાટક’ની પ્રશસ્તિમાં સવિસ્તર સુંદર કવિતામાં રજુ કરેલ છે, જે આ બનારસીદાસના જીવનચરિત્ર સંબધી પ્રકાશ પાડવામાં ઘણું સહાયક થાય છે. ગ્રન્થકાર મહર્ષિ શ્રીમાનુ મેઘવિજયજી ઉપાધ્યાય ગ્રન્યકાર, મહર્ષિ શ્રીમાન મેઘવિજયજી ઉપાધ્યાય મહારાજા છે એ બાબત પ્રસંગે પ્રસંગે એકથી વધારે વખત કહેવાઈ ગયેલ છે. તેઓને સત્તાસમય સોળમી શતાબ્દીના ઉત્તરાર્ધથી લઈન સત્તરમી શતાબ્દીના પ્રારંભકાળ પર્યત હોવાનું આ ગ્રન્થની રચના ઉપરથી જણાય છે. યદ્યપિ ગ્રન્થના અન્ત ભાગમાં અપાયેલ પ્રશસ્તિમાં ગ્રન્થપારંભને કે પર્યાપ્તિને સંવત આપવામાં આવ્યો નથી, તે પણ ગ્રન્થની આદિમાં રહેલ નિમ્ન જણાવેલ અવતરણમાં ' तथाप्यधुना द्वेधापि उग्रशेनपुरे वाणारसीदासश्राद्धमतानुसारेण प्रवर्त्तमानैराध्यात्मिका वयमित वदद्भिर्वाणारसीयापरनामभिर्मतान्तरीयैर्विकल्पनाजालेन विधीयमानं कतिपयभव्यजनव्यामोहनं वीक्ष्य तथा भविष्यत्श्रमणसङ्गसन्तानिनां एतेऽपि पुरातना जिनागमानुगता एव, सम्यक् चैषां मतं, न चेत् कथं 'छवाससएहिं नवोत्तरेहिं सिद्धिं गयस्स वीरस्स। तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥१॥' इत्युत्तराध्ययननिर्युक्ता श्रीआव श्यकनियुक्तैा च इत्यादिवत् .. कुत्रापि श्रीश्रमणसंघधुरीणैरेतन्मतोत्पत्ति-ainelibrary.org Jain Education international Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ क्षेत्रकालप्ररूपणाभेदादिच नाभिहितम् । इत्येवंलक्षण भ्रांन्ति समुभाविनी શિક્ષ' જણાવવામાં આવેલ “ધુના, થરા” વગેરે પદે ને પ્રયોગ કરેલ હોવાથી પ્રાયઃ ચોકકસ થાય છે કે તેઓ શ્રી બનારસીદાસના સમકાલીન છે. બનારસીદાસને સત્તાસમય “સમયસાર નાટકની પ્રશસ્તિ 'ને માણથી સોળમી–સત્તરમી શતાબ્દી ચેકકસ છે. એ ઉપરથી પ્રકાર મહર્ષિ સબધી સોળમી સત્તરમી શતાબ્દીના સત્તાસમયમાં પ્રત્યક્ષ વિરોધક કઈ હેતુ જણાતું નથી. ગ્રન્થકાર મહર્ષિનું જન્મસ્થાન, માતાપિતા વગેરે વૃતાન્ત જાણવાનાં સાધનોની પ્રાપ્તિના અભાવે તે સંબધી અહિ ઉલ્લેખ કરવો અશક્ય છે. ફકત પ્રશસ્તિમાં આપેલ પટ્ટપરંપરાથી તેઓશ્રી કેની પટ્ટાવલીમાં થયા? કે દીક્ષા ગુરૂ હતા તે સુખેથી જાણી શકાય છે. પ્રશસ્તિ ઉપરથી સાથે સાથે એ પણ જાણી શકાય છે કે પ્રસ્તુત ગ્રન્થપ્રણેતા પૂર્વાવસ્થામાં લુંપકગચ્છના અધિપતિ હતા, સત્યવસ્તુને ફેટ થતાં અનેક સાધુઓના પરિવાર સાથે સમ્રાટ અકબરપ્રતિબકક જગગુરૂ ૧૦૦૮ શ્રીમાન વિહીરસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છીય એક સમર્થ વિદ્વાન તરીકે સુયશ પ્રાપ્ત કર્યો. તેઓશ્રીની પટ્ટપરંપરા આ પ્રમાણે છે:-જગદગુરૂ વિજયહીરસુરીશ્વરજી, કનકવિજયજી, શીલવિજયજી, કમલવિજયજી, સિદ્ધિવિજયજી, કૃપાવિજયજી, ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી, અહિં આપણને પ્રશસ્તિ ઉપરથી એક વસ્તુ એ પણ જણાઈ આવે છે કે તેઓને દીક્ષા આપનાર જગદગુરૂ હીરસુરીશ્વરજી છે, જ્યારે તેઓશ્રીના ગુરૂમહારાજ શ્રીમાન કૃપાવિજ્યજી છે. ગ્રન્થકાર મહાત્મા એક સમર્થ પંડિત હવા ઉપરાંત જમ્બર “વૈયાકરણ” હતા તેમ તેઓશ્રીએ રચેલા આ યુકિતાબોધ ગ્રન્થથી તેમજ હૈમકૌમુદી (અપરનામ–ચાવ્યાકરણ) ગ્રન્થથી સમજાય છે. પાણિની, કાત્યાયન, પતંજલિ એ ત્રણ મુનિથી મુદ્દાંકિત થયેલ પાણિનીય વ્યાકરણ ઉપરની “ કાશિક ” ટીકાને ભટ્ટજી દીક્ષિતે ઉદ્ધાર કર્યો અને ઘણું સુંદર “સિદ્ધાન્તકૌમુદી ” વ્યાકરણનું સરલ તેમજ બેધક પદ્ધતિથી આયોજન કર્યું તે પ્રમાણે સંખ્યાબંધ મુનિવરો તેમજ પંડિતોથી મુક્તિ થયેલ શ્રી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ ઉપરની વિશાલ અને પાંડિત્ય પરિપૂર્ણ “ પૃહદ્ગતિ ટીકાને ઘણું જ સંક્ષેપ સુબોધક પદ્ધતિથી ઉદ્ધાર કરી “હૈમકૌમુદી વ્યાકરણનું આજન કરી એક “સમર્થ વૈયાકરણ” તરીકેની દિગંતવ્યાપિની કીર્તિ સંપાદન કરવાનો લહાવે તેઓશ્રીએ ઉપાર્જન કર્યો છે. આ ગ્રન્થ સિવાય તેઓશ્રીએ રચેલા વર્ષપ્રબંધ, સખસન્ધાન મહાકાવ્ય પ્રમુખ સંખ્યાબંધ અન્યાન્ય ગ્રન્થનું અવલોકન કરવાથી તેઓશ્રીનું જ્યોતિષ, તેમજ સાહિત્યના વિષયમાં સુનિષ્ણાતપણું સ્પષ્ટ જણાઈ આવે છે. ઉપાધ્યાયજી શ્રીમાન યશોવિજયજી, ઉપાધ્યાય માનવિજયજી, યોગીશ્વર આનન્દઘનજી, બાનવિમલસૂરિ, પંડિત પદ્મવિજયજી વગેરે અનેક પંડિત પુરૂષ આપણા ગ્રન્થકાર મહાશયના સમકાલીન પુરૂષ હતા, તેથી આ સોળમી-સત્તરમી શતાબ્દીનો સમય જ્ઞાનધિતમય હોવા ઉપરાંત રવદર્શનના સંરક્ષણયજ્ઞમાં આત્મભેગની આહુતિ આપનાર પુરૂષ અર્પણ કરનાર હતે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી. 2થના વિષયનું વૈશિષ્ટ બનારસીદાસના મતનું ખંડન એ આ ગ્રન્થને મુખ્ય વિષય છે. તે પણ સ્ત્રીમુક્તિ, Page #140 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] યુકિતપ્રબંધ નાટકને ઉપક્રમ [ ૧૩૩] કેવલિમુકિત ઇત્યાદિ પ્રાચીન દિગમ્બરનાં વાદળોની ચર્ચા ગ્રન્થકાર મહર્ષિએ જતી કરી ગયો. બનારસીદાસના દ્રવ્ય અધ્યાત્મના ખંડન સંબંધી ઉપાધ્યાય શ્રીમાન યશોવિજયજીને જમ્બર પ્રયાસ હઈ ગ્રન્થકારે તે વિષયમાં ખાસ માથું ન મારતાં વિશેષે “ વ્યવહારનું સ્થાપન, જિનપતિમાને મુકુરાદિ આભૂષણનું આરોપણ તથા દિપટ ચોરાશી બેલનું પ્રતિપક્ષી નવીન બેલે વડે નિરાકરણ કરવાને પ્રશસ્ય પ્રયત્ન આ ગ્રન્થમાં પ્રધાનપણે કર્યો હોય તેમ ગ્રન્થના અભ્યાસકોને સ્પષ્ટ ભાસ થાય છે. આ ગ્રન્થની ખાસ વિશિષ્ટતા તે એ છે કે ગ્રન્થકાર મહારાજાએ જે વિષયની ચર્ચા કરી છે તે પ્રત્યેક વિષયની ચર્ચામાં સ્વદશનીય શાસ્ત્રોના પાટે ની અપેક્ષા એ, ગોમસાર, દર્શનસાર, લાચાર, શ્રાવકચાર, તરાર્થરાજવાર્તિક વગેરે ગિરના જ સંખ્યાબંધ ગ્રન્થની સાક્ષિઓ આપવાને યત્ન કર્યો છે. એ એક અતિ મહત્ત્વનું કાર્ય હોવા ઉપરાંત પ્રતિપક્ષ દર્શનના વિપુલ જ્ઞાનને સજજડ પુરાવો છે. ગ્રન્થરચનાનું પ્રયોજન તેમજ ગ્રન્થની ઉપયોગિતા ગ્રન્થકાર મહામાએ આ ગ્રન્થની રચના શ્રીમાન કલ્યાણવિજયજી નામના સાધુના બેધાર્થે તેમની જ પ્રેરણાથી કરી છે એમ ગ્રન્થના અંત ભાગમાં અપાયેલ પ્રશસ્તિના પંચમ લોકથી સમજી શકાય છે. કેટલાક શાંત સ્વભાવી વિદ્યાનેને આ સ્થળે એ પણ વિચાર આવશે કે આત્માને અમુક અંશે કલુષિત કરવાવાળા આવા ખંડન-મંડનાત્મક ગ્ર રચવાની શી જરૂર છે? તે તેવા વિચારના સમર્થનમાં સમજવું જોઈએ કે જે અવસરે શુદ્ધ સનાતન એવા સ્વદર્શન ઉપર પ્રત્યાઘાત થતા હેય અલ્પજ્ઞની મિથ્યાષ્ટિઓ પિતાના બાહ્યાડંબરથી મુગ્ધ જનતાને અવળે રસ્તે દોરતા હોય તેવા અવસરે શક્તિસંપન્ન આત્માઓ જે શાંતવૃત્તિનું અવલંબન લે તો તે સાચી શાન્તવૃત્તિ નથી, કિન્તુ આત્માના ભાવિ ગુણે ઉપર કુઠારાઘાત કરનારી છે. આવી મૌનવૃત્તિનો એ અલ્પજ્ઞાનીઓ કેવો લાભ ઘે છે, તે અનુભવીઓથી અજાણ્યું નથી. અહિં પણ બનારસીદાસના દ્રવ્ય અધ્યાત્મથી લોકસમૂહનું તે તરફ વિશેષ આકર્ષણ થયું હોય, તે અવસરે મુનિવર કલ્યાણવિજયજીની જનતાને શુદ્ધ માર્ગ જણાવવા માટે પ્રેરણું થઈ હોય, અને તેથી જ લે કકલ્યાણની બુદ્ધિથી ગ્રન્થકાર મહર્ષિ વડે આ ગ્રન્થ રચાયું હોય તેમાં ભલે કદાચ યતુકિંચિત આસમાને ઉત્તેજિત-તીવ્ર થવાને પ્રસંગ આવે, પરંતુ પ્રશસ્તા–પ્રશસ્ત કષાયના સ્વરૂપને ધ્યાનમાં રાખવા પૂર્વક પરિણામ તરફ દૃષ્ટિ સ્થાપન કરવામાં આવે તો એક વખત આવા ગ્રન્થો માટે ના પાડનારા વિદ્વાનો પણ આવા ગ્રાની આવશ્યક્તા ખાસ સ્વીકારે. દિગમ્બરના ખંડન સંબંધી પ્રાચીનાચાર્ય વિરચિત અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ વિધમાન છતાં ગ્રન્થકાર મહાત્માએ જે આ ગ્રન્ય રચનાનો પ્રયાસ કર્યો છે, તેમાં પ્રાચીન દિગમ્બરની અપેક્ષાએ, આ નવીન દિગમ્બરની ઉત્પત્તિનો સમય, ઉત્પાદપુરૂષ, ઉત્પત્તિસ્થલ, મન્તવ્યની ભિન્નતા તેમ જ શુષ્ક અધ્યાત્મવાદ તરફ લોકોનું આકર્ષણ વગેરે જણાવવા પૂર્વક તેને નિરાસ કરવા માટે કરેલ હોઈ સંપૂર્ણ સફળ છે આ યુકિતપ્રબોધ”ની કેટલી ઉપયોગિતા છે તે તે ગ્રન્થનું સાધન નિરીક્ષણ કરવાથી, | Jain Education વિષયાનુક્રમને ખ્યાલમાં લેવાથી તેમ જ સાડાત્રણ સો ઉપરાન્ત સાક્ષિણ્યની હારમાળા Page #141 -------------------------------------------------------------------------- ________________ [૧૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૧૫ ૪ જોવાથી જ જણાઈ આવે તેમ છે, તેથી તે સબધી વિશેષ પિષ્ટપેષગ કરવુ ઉચિત ધાયું નથી. ગ્રન્થનું પ્રકાશન આ ‘યુકિતપ્રોાધ નાટક ' કિવા વાણુારસીયમત ખંડન ' નામને સંસ્કૃત ગ્રન્થ પૂજ્યપ્રવર પ્રત્યૂષાભિસ્મરણીય પરમપકારી પ્રવચનેપનિષદ્વંદી આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજની જ્ઞાનવૃષ્ટિથી સાધન પામવા સાથે સંવત ૧૯૮૪માં રતલામ શેઠ ઋષભદાસ કેશરીમલજીની પેઢી તરફથી મુદ્રિત થવા પૂર્ણાંક પ્રકાશન પામ્યા છે. અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વર મહારાજ નિરૂપિત શુધન પ્રાપ્ત થયા બાદ એ જ દનમાંથી નીકળેલા સ્વમતિકલ્પિત મત-મતાંતરેથી શ્રદ્દાળુ આત્માએ મુગ્ધ અને અને પરિણામે સમ્યગ્દર્શનાદિ ગુણાથી વિમુખ ન થઇ જાય તે માટે આવા ખંડન-મંડનાત્મક ગ્રન્થો પણ પરમ ઉપકારક છે. એ પરમ ઉપકારક ગ્રન્થાનું સાઘન્ત વાયત કરી ભવ્યાત્મ સમ્યગ જ્ઞાનમાં સમ્યગ્ ધર્મÖમાં સુદૃઢ બને અને પરપરાએ શિવરમણીના ભાકતા થાય એ જ મહેચ્છા સાથે આ ઉપક્રમની અહિં પૂર્ણાહુતિ કરવામાં આવે છે. * C જૈન અહિંસાના પ્રભાવ જેમાના અહિંસા પરમો ધર્મ : ના ઉદાર સિદ્ધાંત બ્રાહ્મણ ધમ` ઉપર ચિરસ્મરષ્નીય છાપ મારી છે. યજ્ઞયાગાદિમાં પશુવધ થઇ યનાથે હિંસા થતી હતી તે આજકાલ બંધ થઇ છૅ, તે જૈનધમે એક માટી છાપ બ્રાહ્મણધમ ઉપર મારી છે. પૂ કાળમાં યજ્ઞના બહાને અસખ્ય પશુઓની હિંસા થતી હતી કે જેનું પ્રમાણ મેદૂત કાવ્ય અને ખીજા અનેક ગ્રંથોથી મળી આવે છે. રતિદેવ રાજાએ જે યજ્ઞા કર્યા હતા તેમાં તેણે એટલાં પશુઓને વધ કર્યો હતા કે તેમના લોદી વડે નદીઓનુ પાણી લાલ ર્ંગનુ ખની ગયું હતું. તે કાળથી નદીનું નામ ચાતી પ્રસિદ્ધ છે. પશુવધથી સ્વગ મળવાના પૂર્વ કાળે જે ખ્યાલ હતા તેની આ કથા એક સાક્ષી છે. આ ધેર હિંસાથી બ્રાહ્મણો આજે મુક્ત છે તેના યશ જૈનધર્મને છે. સ્વ. લેાકમાન્ય તિલક ( જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ ) Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન સ્થાપત્યો 卐 66 સાન્યા જૈને રસશણગાર લતામડસમ ધર્માંગાર . કવિ ન્હાનાલાલ ભારતમાં ઘણા પ્રાચીન સમયથી મૂર્તિપૂજાની ભાવના ચાલી આવે છે, અને : લેખક : શ્રીયુત સારાભાઇ મણિલાલ નવામ. કેટલાકાનું એવું માનવુ છે કે મહર્ષિ ગૌતમબુદ્ધના મૃત્યુબાદ તેની ભક્તિ નિમિત્તે બૌદ્ધધર્મના અનુયાયિઓએ મૂર્તિપૂજાની તથા મૂર્તિ બનાવવાની પ્રથમ શરૂઆત કરી. ગમેતેમ, આપણી પાસે જૈનધર્મના માનનીય પવિત્ર આગમ ગ્રંથો તથા શિલાલેખા વગેરેનાં સંખ્યાબંધ પુરાવાઓ છે કે જે રજુ કરીને સાબિત કરી શકીએ તેમ છીએ કે જ્યારે બૌદ્ધધનું અસ્તિત્વ પણ ન હતું ત્યારે પણ જિનમદિશમાં જિનમૃતિ એ સેંકડોની સ ંખ્યામાં પૂજાતી હતી. આ લેખમાં એવા બધા પુરાવા કંકાલી ટીલામાંથી નીકળેલા કેટલાક પ્રાચીન જૈન મૂતિ એની ખાસ વિશિષ્ટતા આપવાનુ સ્થાન અને સમય ન હોવાથી મથુરાના પુરાવાઓ આપીને હુ સતેષ માનીશ. પ્રાચીન ભારતીય કલાકારાએ મૂર્તિ બનાવવામાં તેના આંતરિક ભાવ અને પરિચિ તનનું પ્રદર્શન કરવાની ચેષ્ટા કરી છે. આ ચેષ્ટામાં તેઓએ મૂર્તિની મુખ્યાકૃતિ જ વિશેષ સુંદર બનાવવાની અને તેમાં યેાગ અને શાંતિને ભાવ બતાવવાની વિશેષ કાળજી રાખી છે. ભારતીય કલાનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ જિનની મૂર્તિમાં મળી આવે છે. તે મૂર્તિ એ નિઃસંદેહ ઉત્તમ છે, તે તે જોતાં જ તેમની શાંતમુદ્રા અને ધ્યાનમુદ્રા એકદમ પ્રત્યક્ષ ચાય છે. તે મૂર્તિઓને જોને મહાકવિ ધનપાલે કહેલા નીચેના ઉદ્ગારા સહેજે નીકળી પડે છે કેઃ-~~ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनी संगशून्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ १ ॥ અર્થાત્ ના નયનયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, જેનું વદનકમલ સન્ન છે, જેતા ખેાળા કાર્યાનીના સગથી રહિત-નિષ્કલંક છે, અને જેનાં કરકમલ શસ્ત્રના સબધથી મુક્ત છે, તેવા તું છે તે કારણે વીતરાગ હાઇ જગત્માં ખરા દેવ છે.” નવંશના રાજ્યકાળથી લગભગ ચાલુ સૈકા સુધીના જૈન શિલ્પકળાના નમૂનાઓ વિદ્યમાન છે. પ્રાચીન સમયમાં મૂર્તિવિધાન અને ચિત્રાલેખન, સ્થાપત્યને અંગે એના For Private Personal Use Only www.jainellbrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ભૂષણરૂપે વિકાસ પામ્યાં હતાં. લલિતકલામાં આપણું સ્થાપત્ય તે પ્રતિમાનિર્માણ, આમ કક્ષાની તવારીખમાં વિશેષ મહત્ત્વનાં છે. એમાંયે ખાસ કરીને મૂર્તિવિધાન તે આપણી સંસ્કૃતિનુ આપણી તળાવનાનુ અને વિચારપરંપરાનુ મૂત્ત સ્વરૂપ છે. આર્ભથી લઇ મધ્યકાલીન યુગના અંત સુધી અપરા શિલ્પકાએ એમની ધાર્મિક ને પૌરાણિક કલ્પનાનું અને હૃદયની પ્રાકૃત ભાવનાઓનું દિગ્દર્શન કરાવ્યું છે. જૈનધમ નિવૃત્તિપ્રધાન છે અને તેનું પ્રતિબિંબ તેના મૂર્તિવિધા માં આદિકાળથી લઇ છેવટ સુધી એક જ રીતે પડેલુ મળી આવે છે. ઇ. સ. ના આરંભની કુશાણુ રાજ્યકાળની જે જૈતપ્રતિમાઓનું વર્ણીન આ લેખમાં કરવામાં આવનાર છે, તેમાં અને સેંકડો વર્ષ પછી બનેલ જૈતમૂર્તિમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થોડા ભેદ જયુશે. જૈન અત્ની કલ્પનામાં શ્રી મહાવીરસ્વામીના વખતથી શરૂ કરીને આજ સુધીમાં કોઇ ડો. ફરફાર થયે જ નથી. એથી જેમ ઔદ્દકલાની તવારીખમાં, મહાયાનવાદના પ્રાદુર્ભાવથી જેમ ધર્મનુ અને એને લઇને તમામ સભ્યતાનું રૂપ જ બદલાઇ ગયું, તેમ જૈન લલિતકલાના ઇતિહાસમાં બનવા ન પામ્યું. અને તેથી જૈન મૂર્તિવિધાનમાં વિવિધતા–અનેકરૂપતા ન આવી. મંદિરનો અને મૂર્તિઓને વિસ્તાર તા દિવસે દિવસે ઘણા જ વધ્યું, પણ વિસ્તારની સાથે વૈવિધ્યમાં વધારો ન થયો. જૈન પ્રતિમાનાં લાક્ષણિક અંગે લગમગ પચીસસે વર્ષ સુધી એક જ રૂપમાં કાયમ રહ્યાં તે જન કેવલીની ઊભી કે આસીન મૂર્તિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ રૂપમે થવા ન પામ્યો. જૈન મૂર્તિએ ધડનારા સદા ઘણા ભાગે હિંદવાસીઓ જ હતા, પરંતુ જેમ ઈસ્લામી શહેનશાહતના વખતમાં આપા કારીગરાએ ઇલામને અનુકૂળ ઇમારત બનાવી, તેમજ પ્રાચીન શિલ્પીએએ પણ જૈન અને બૌદ્ધ પ્રતિમ!માં તે તે ધર્મની ભાવનાએને અનુસરી પ્રાણ પુ કયે. જૈન તીર્થંકરની સ્મૃતિ વિરકત, શાંત અને પ્રસન્ન હેાવી જોઇએ. એમાં મનુષ્યહૃદયના નિર ંતરવિગ્રહને માર્ટ-એની અસ્થાયિ લાગણી માટે સ્થાન હોય જ નહિ. જેન કેવલીને આપણે નિર્ગુણ કહીએ તે પણ ખાટુ નહિ, એ નિર્ગુણુતાને મૃત શરીર આપતાં સૌમ્ય તે શાંતની મૂર્તિ જ ઉદ્ભવે, પણ એમાં સ્થુલ આકષ ણુ કે ભાવનાની પ્રધાનતા ન હોય. થી જૈન પ્રતિમા એની મુખમુદ્રા ઉપરથી તુરત જ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિ એના મુખ ઉપર પ્રસન્ન ભાવ અને હાય શિથિલલગભગ ચેતન રહિત સીધા લટકતા હોય છે. નગ્ન અને વસ્ત્રાદિત પ્રતિમામાં વિશેષ ફેરફાર હાતા નથી. પ્રાચીન શ્વેતાંબર મૂર્તિમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમાઐ સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં તે પદ્માસનમાં મળી આવે છે અને તેના મતે હાથ ખેાળામાં ઢીલી રીતે ઉપરાઉપરી ગાડવામેલા હાય છે, હસ્તમુદ્રા સિવાય ખીજી બધી બાબતો લગભગ બૌદ્ધમૂર્તિને મલતી આવે છે. ૨૪ તીય કરે।નાં પ્રતિમાવિધાનમાં વ્યકિતભેદ નહાવાથી લાંછનાંતરને લઇને જ આપણે મૂર્તિને જુદા જુદા તીર્થંકરના નામે ઓળખી શકીએ. મોટે ભાગે આમા, નવમા સૈકા પછીની મૂતિઓના આસન ઉપર સાધારણ રીતે તીર્થંકરનુ લાક્ષણિક ચિહ્ન ( લઈન ) કાતરેલું હોય છે. જૈનાશ્રિત કલાના પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાવનાલેખનમાં નથી. Jain Educaએની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં, ઉદર શુદ્ધિમાં, એક પ્રકારની બાહ્ય સાદા Page #144 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨]. પ્રાચીન જન સ્થાપત્ય [૧૭] ઇમાં રહેલી છે. જેનાશ્રિત કલા વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાને પરિમલ, જિનમંદિરોના પ્રસિદ્ધ સુગંધિત દ્રવ્યોની પેઠે, સર્વત્ર મહેકે છે. એમની સમૃદ્ધિમાં પણ ત્યાગની શાંતિ ઝળકે છે. જિનમંદિરે કરાવવાને આશય જિનમંદિરનાં નિર્માણ, સંપ્રદાયમાં આવેલાં મનુષ્યને કોઈ અંધપરંપરાની જાળમાં ગુંચવવાને નથી; પરંતુ જગતના મકાન તપસ્વી અને સાધક જિનશ્વરદેવેએ જીવનના પરમ આદર્શ કેળવી જે આત્મસંપત્તિ પ્રાપ્ત કરી તે ઉદારતા પૂર્વક જગતના બીજ વારને વહેચવાને તેના કેંદ્રરૂપે જિનમંદિર બન્યાં છે. એ જિનમંદિશ એ મહાસિદ્ધોના આદ નું પ્રચારકાર્ય કરવામાં નિષ્ફળ નીવડે તે તે માટે જિનમંદિર નહિ પણ તેના વારસદારે વહીવટદારની સંકુચિત મને દશા–જવાબદાર છે, એ સુસ્પષ્ટ છે. જીવનક્રમની અનેક દશાઓ વટાવી આત્મા પરમ કેટીએ પહોંચે ત્યાંસુધી તેને હંમેશાં ચેકકસ દિશા સૂચવનાર, દેનાર કે પ્રેરનાર સ્વરૂપ જાળવવાને જિનમંદિરે સર્જાયાં છે. જિનમંદિરની રચના જનસમુદાયનાં વિવિધ માનસને લક્ષ્યમાં રાખી, દરેક જણ ગ્યતા પ્રમાણે સંસ્કાર અને સબોધ ઝીલી શકે એવી રીતે તેના શિલ્પીઓ કરતાં-કરે છે. આથી જિનમંદિરમાં દૂરથી પણ દર્શન થઈ શકે માટે શિખર, ધ્વજા વગેરેને સ્થાન મળ્યું છે. નગરજને દિન-રાતના વ્યવહારમાં પણ જીવનને પરમ આદર્શ વિસરી ન જાય અને થોડો સમય પણ દેવકાર્યમાં ગાળે એ સ્મૃતિ જિનમંદિર કરાવી શકે. - જિનમંદિરની અંદર એક જ માર્ગ ઉપાસના કે સાધના કરી રહેલા અનેક જીવનને મેળ-મેળાપ થાય, ત્યાં દરેક વ્યકિત એકબીજાથી ભાવનાનું બળ અને શ્રદ્ધા મેળવે, ત્યાં દરેક વ્યકિત પિતાનું કે સમાજનું વ્યકિતત્વ બાજુએ મૂકી કોઈ મહભાવમાં લીન થવા પ્રયત્ન કરે એ હેતુ જિનમંદિરના નિર્માણ હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. ગરીબ અને તવંગર જિનમંદિરમાં દર્શન-પૂજન કરવામાં એક સરખી છુટ ભોગવતાભોગવે છે. જિનમંદિરના ઉત્સવ એ સંગીત, સંસ્કાર અને કળાની પરબ નહિ તે બીજુ શું છે? અનેક લોકોના આત્મિક આનંદ અને વિશ્રામનું ધામ, સંસ્કાર અને શિક્ષણનું કેંદ્ર જિનમંદિર બન્યાં ત્યારે જ જનતાએ પિતાની સંપત્તિના દાન અને સ્વાર્પણને પ્રવાહ ત્યાં રેલાવ્યું હતું. મધ્યકાલીન યુગમાં શત્રુ જય, ગિરનાર કે દેલવાડાના વિધમાન રહેલાં જિનમંદિરે, જિનમંદિરોની આ શકિતનો સંપૂર્ણ સાક્ષાત્કાર કરાવી શકે છે. મોટા મોટા આચાર્યોનાં ઉપદેશવચને કે લાંબી લાંબી કથાઓ અનેક ગ્રામ્યજનોનાં હૃદયમાં ઉતરતાં વાર થાય; પરંતુ જિનેશ્વરદેવની ધ્યાનમગ્ન મૂર્તિ અથવા મંદિરની પ્રદક્ષિણાની દિવાલ પર કોરેલી કે ચીતરેલી કથાઓ માત્ર થોડી જ ક્ષણોમાં જીવનના અનેક રસમાં પસાર કરાવી મૂળ ભાવનાને પ્રત્યક્ષ કરાવી દે છે. ચિત્ર અને શિલ્પને બહુ ઉદાર આશ્રય આપવામાં જિનમંદિરોએ આખી જનતાની સેવા કરી છે. પ્રાચીન ભારતમાં આજના કરતાં કળા અને શિલ્પનો પ્રસાદ વધુ ઉતર્યો અને | Jain Educaપ્રજાએ વધુ રેસ માણ્યો હોય તે તેને યશ જિનમદિને જો) મળે. Page #145 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ જૈન સ્થાપત્ય ભારતવર્ષના ખુણે ખુણે પથરાએલાં છે, પરંતુ પ્રસ્તુત લેખથાં જે સ્થાપત્યોનું વર્ણન કરવાનું યોગ્ય ધાર્યું છે, તે સ્થાપત્ય મુસલમાની સલતનતના સમયમાં ભૂગર્ભમાં સમાવી દેવામાં આવ્યાં હતાં. આ સ્થાપત્ય અને એરીસામાં આવેલા ઉદયગિરિ અને ખંડગિરિ ઉપરનાં કેટલાક સ્થાપત્ય સિવાયનાં બીજા કેટલાં સ્થાપત્યે હજુ ભૂગભમાં સમાએલાં પડ્યાં હશે, તે તે જ્ઞાની મહારાજ જ જાણી શકે. “મથુરાના તૂપનું વર્ણન શ્રી જિનપ્રભસૂરિએ વિક્રમની ચઉદમી સદીમાં રચેલા વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રન્થમાં “મથુરા કલ્પ’માં કરેલું છે, જેનું ગુજરાતી ભાષાંતર “જૈન સત્ય પ્રકાશન પ્રથમ વર્ષના અંક ૩ પૃષ્ઠ ૬૦થી ૭૩, અંક ૪ પૃષ્ઠ ૧૧રથી ૧૧૪, અંક ૫ પૃષ્ઠ ૧૪૫થી ૧૪૯ અને અંક ૬ પૃષ્ઠ ૧૭૮થી ૧૮રમાં મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ છપાવેલું છે. આ “મથુરા કલ્પ' સિવાય પણ બીજાં ઘણાં સ્થળોનું વર્ણન શ્રી જિનપ્રભસૂરિ. જીએ ઉપર્યુક્ત ગ્રંથમાં કરેલું છે, જેમાંના ઘણાંએ તીર્થસ્થળનું નામનિશાન પણ આજ જણાતું નથી, તેનું મુખ્ય કારણ જનની ઘટતી જતી વસતી તથા તે તરફની ઉદાસીન ભાવના છે. આ “મથુરાને કંકાલી ટીલો' વર્તમાન મથુરા શહેરથી લગભગ અડધે માઈલ દૂર નઋત્ય ખુણા તરફ આવેલ છે. આ ટીલાનું નામ ત્યાં આવેલા એક આધુનિક મંદિરની અંદરની જુની કોતરણીવાળા થાંભલા મથેની હિંદુ દેવી કે જેનું નામ કંકાલો' છે તેના ઉપરથી “કંકાલી ટીશ એવું આપવામાં આવ્યું છે. આ મંદિર, એક કુ અને ઈ. સ. ૧૮૯૦-૯૧માં ડે. કુહરર્ (Fukrer) ની દેખરેખ નીચે ખોદાયેલા જનસ્તૂપની વચ્ચે આવેલું છે. આ ટીલ ૫૦૦ ફૂટ લાંબો અને ૩૫૦ ફૂટ લગભગ પહેળે છે. આ ટીલાનું બેદકામ પણ જુદા જુદા સમયે અને જુદા જુદા પુરાતત્ત્વવેત્તાઓની દેખરેખ નીચે બ્રિટિશ સરકાર તરફથી કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૭ના માર્ચ અને નબર માસમાં જનરલ કનિંગહામની દેખરેખ નીચે ટીલાની પશ્ચિમ તરફના ખુણાનું, મી ગ્રેઝ (Growse)ની દેખરેખ નીચે ઈ. સ. ૧૮૭૫માં ઉત્તર તરફના ખુણાનું, અને ડૉ. બર્જેસ (Burgess) તથા ડે. ફૂરની દેખરેખ નીચે પૂર્વ તરફના ખુણાનું ઇ. સ. ૧૮૮૭થી ૧૮૮૬ દરમ્યાન જુદા જુદા વખતે તથા મી. ગ્રેઝની પહેલાં મથુરાના મેજીસ્ટ્રેટ તરીકે આવેલા મી. હાર્ડિ જની દેખરેખ નીચે પણ કેટલુંક ખોદકામ કરવામાં આવ્યું હતું અને આ રીતે જુદા જુદા નિષ્ણાતોની દેખરેખ નીચે ખેદકામ થએલું હોવાથી અને કેટલીક ખેદનારાઓની ભૂલથી વર્તમાન સ્થાપત્યોને મોટે ભાગ ખંડિત થઈ ગએલે છે. આ “કંકાલી ટીલા બેમાંથી ખોદી કાઢેલાં સ્થાપત્યો પૈકીના મોટા ભાગનાં ચિત્રે ઇ. સ. ૧૮૦૧માં પ્રસિદ્ધ થએલા “The Jain Stupa and Other Antiquities of Mathura” નામના પુસ્તકમાં સ્વર્ગસ્થ વિન્સેન્ટ સ્મિથની ટુકી નેંધ સાથે અંગ્રેજી ભાષામાં છપાએલા છે. તે ઉપરાંત મથુરાનાં શિલાલેખે ઉપર સ્વર્ગસ્થ ડે. બુહલરે “એપિગ્રાફીયા ઇ-ડીકા'ના પહેલા વેલ્યુમમાં “ New Jaina Inscriptions from Mathura” નામના નિબંધમાં પૃષ્ઠ ૩૭૧થી ૩૮૭ ઉપર પાંત્રીસ શિલાલેખેની, તથા એપિગ્રાફિયા ઇન્ડીકા ના બીજા વેલ્યુમમાં " Fuather Jaina Inscriptions Page #146 -------------------------------------------------------------------------- ________________ અં ૧-૨ ] પ્રાચીન જૈન સ્થાપત્ય [૧] from Mathura” નામના નિબંધમાં પૃષ્ઠ ૧૯૫થી ૨૧૧ ઉપર બીજા એકતાલીશ શિલાલેબેની અને તે જ પુસ્તકનાં પૃષ્ઠ ૩૧ થી ૩૨૩ ઉપર ચાર ચિત્રપ્લેટ સાથે “Specimens of Jaina Sculptures from Mathura ” એ નામના નિબંધમાં ખાસ ઉપયોગી સ્થાપત્યો ઉપર વિસ્તૃત નેંધ લખેલી છે. અને ડે. બુલરની આ તેને ઉપગ શ્રીયુત વિન્સેન્ટ સ્મીથે પિતાને ઉપર્યુકત પુસ્તકમાં છુટથી કરેલ છે. દિલગીરી માત્ર એટલો જ છે કે લગભગ ચાલીશ વર્ષથી આ પ્રાચીન જૈન સ્થાપત્ય ઉપર જુદા જુદા યુપયન વિદ્વાનોએ નિબંધ લખીને અંગ્રેજીભાષા વાંચનાર જનતાનું ધ્યાન આકડ્યું છે, પરંતુ કોઈ પણ જૈન સંસ્થા અથવા તે વિદ્વાન તરફથી આ સ્થાપત્યો વિષે ઈ. સ. ૧૯૩૨ પહેલાં પ્રાંતીય ભાષામાં લખીને જૈન જનતાનું ધ્યાન ખેચવાને પ્રયત્ન કર્યો હોવાનું મારી જાણમાં નથી. - સૌથી પ્રથમ, ગુજરાતી ભાષા વાંચનાર જનતાનું ધ્યાન મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી એ “મુંબઈ સમાચાર”ના દીપેસવી અંકમાં “મથુરાને કંકાલી ટીલે ” એ નામને એક લેખ લખીને, તથા મુનિહારાજ શ્રી. ન્યાયવિજયજીએ “જેન જોતિ” માસિકમાં ઉત્તરાપથની વિજયગાથા” તથા “લખનૌ મ્યુઝીયમની જૈન મૂર્તિઓ” એ નામના બે લેબો લખીને અને “લખન મ્યુઝીયમની જૈન મૂર્તિઓ” એ નામથી જ “જન સત્ય પ્રકાશ” માસિકના વર્ષ ૧લાના અક ૧૧ પૃષ્ઠ ૩૮૦થી ૩૯૧ તથા અંક ૧૨ ના પૃષ્ઠ ૪૧થી૪૧૭ ઉપર લેખ લખીને જેન જનતાનું ધ્યાન આ પ્રાચીન સ્થાપત્ય તરફ ખેંચવાની તક લીધી છે. તેઓશ્રીને “જન જ્યોતિ ” માસિકમાં લેખ વાંચ્યા પછી જ મારું ધ્યાન તે તરફ ખેંચાયું હતું અને તેથી જ ચાલુ વર્ષના ઉનાળામાં હું મારા કુટુંબ સાથે યાત્રાએ ગયો હતો ત્યારે તા. ૧૩-૪-૩૮ના રેજ મથુરા મ્યુઝીયમની અંદર આવેલાં “પ્રાચીન સ્થાપત્યો ” તથા તા. ૧૪-૪-૩૮થી તા. ૨૦-૪-૩૮ સુધી લખનૈ મ્યુઝીયમમાંનાં “ પ્રાચીન સ્થાપત્ય નાં દર્શન કરવાની તથા તપાસ કરવાની મને સુવર્ણપળો સાંપડી હતી, જેનો ટુંક અહેવાલ આ લેખમાં રજુ કરવામાં આવેલ છે. મંથરા એ વૈષ્ણનું મોટું ધામ છે. એક વખતે જૈનોનું પણ તે પરમ પુનીત યાત્રા ધામ હતું. મથુરામાં ઘીયામંડીમાં એક શ્વેતાંબર જૈન મંદિર છે, જેની પ્રતિષ્ઠા મુનિમહારાજ શ્રી. દર્શનવિજયજીએ કરેલી છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથની સફેદ આરસની આ નયનમનહર મૂર્તિનું મુખાવિંદ બહુ જ સુંદર છે. આ પ્રતિમાજી મોગલ સમયમાં બનેલી છે અને તેની પ્રતિષ્ઠા પણ હીરવિજયસૂરિના સમયમાં થયેલી હતી. ત્યારપછી ઔરંગઝે. બના સમયમાં જૈન મંદિરો ધ્વસ્ત થયાં હોય એમ લાગે છે. મથુરા શહેરથી લગભગ અડધે માઈલ દૂર આવેલા એક બગીચામાં કર્ઝન મ્યુઝીયમ બાવેલું છે, તે જોવા માટે તા. ૧૩મી એપ્રિલના રોજ હું ગયો હતો, તે દિવસે બુધવાર હોવાથી મ્યુઝીયમ બંધ હતું, તેથી ત્યાંના કયુરેટર શ્રીયુત વાસુદેવ શરણ અગ્રવાલને હું મ. તેઓએ ઘણી ખુશીથી મ્યુઝીયમ ખેલાવી મને ત્યાંની જૈન મૂર્તિઓ જેવાની સેનેરી તક આપી તે માટે તેમને હું આભાર માનું છું. Jain Education Interneમથુરા મ્યુઝીયમની જોન મૂર્તિઓ નીચે પ્રમાણે છેnly, Page #147 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી જેને સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : ' આ પ્રમાણે મ્યુઝીયમમાં દાખલ થતાં જરાક દૂર ડાબા હાથ તરફથી આ નંબરનું વર્ણન મે ! કરેલ છે. , B 48, 1401 કુશાનકાલીન સૂચીને એક પત્થર છે જેના ઉપર કેસરીસિંહની આકૃતિ છે. જુદાં માથાં 1940, 566, 1260, B 78, 8 48, B 51, 2148, B 16, B 5ી પ્રતિક છે તીર્થકર ભગવાનની મૂર્તિઓનાં જુદાં જુદાં માથાએ જ માત્ર છે. આ પ્રતિમા B. 1–ગુપ્તકાલીને ભગવાનની મૂર્તિ છે, જેને મ્યુઝીયમવાળાઓએ ભગવાન મહષભદેવની ! વીરની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ પ્રતિમા ઉસ્થિતપવાસનની બેઠકે બેઠેલી છે. છે તેની કાર B 4–પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની પ્રતિમાજી છે. તેઓની નીચેના પબાસનમ મૂર્તિની • આઠ વ્યકિતઓ ઉભેલી છે, તે કોણ છે તેની કાંઈ સમજણ પડતી નથી. B. 33–મ્યુઝીયમવાળાઓએ મૂર્તિની નીચે. “ જ છે સાથ જૈન શ્રી. ઋષભ તીર્થના કરી મૂર્તિ, ગુપ્તવાસ્ટિ' આ પ્રમાણે લખેલું છે. જયારે વાસ્તવિક રીતે વચન માંની ઉભી મૂર્તિ તે પ્રથમ તીર્થકર શ્રી. ઋષભદેવની મૂતિ છે, અને બંને બાજુએ વિકસિત કમલ ઉપર હાથમાં ચમ્મર પકડીને ઉભા રહેલા બે ગણધો નહિ પણ પ્રભુ શ્રી. ઋષભદેવના ગૃહસ્થ અવસ્થાના બે પ્રપોત્રો નામે નમિ અને વિનમિ છે. આ મૂર્તિના ! મસ્તકને નાશ થએલો છે. B. 6-ખભાના બંને ભાગ ઉપર વાળ કોતરેલી એવી શ્રી કષભદેવની આ મૂર્તિ અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિથી પણ વધારે મોટી અને પદ્માસનની બેઠકે છે. વળી તેઓશ્રીના પગના બંને તળીઆમાં એકેક ચક્રની આકૃતિ છે; પલાઠી નીચેના પબાસનની આકૃતિઓ બહુ જ ઘસાઈ ગયેલી હોવાથી ઓળખાતી નથી. આ મૂર્તિ પણ મસ્તક વગરની છે. B. 7-આ મ4િ પણ પદ્માસનની બેઠકે બેઠેલી તથા બંને ખભા ઉપર લટકતા વાળ કતરેલી છે, પલાંઠીની નીચે પબાસનના મધ્ય ભાગમાં ધર્મચક ઉભું કોતરેલું છે, ધર્મચકની બંને બાજુએ એકેક પદ્માસનસ્થ મૂર્તિ છે અને તે પદ્માસનસ્થ મૂર્તિની બાજુમાં બંને બાજુના છેડે સિંહની એકેક આકૃતિ પથ્થરમાં બહુ જ સુંદર રીતે કરી કાઢેલી છે આ મૂર્તિને કછોટો સ્પષ્ટ દેખાઈ આવે છે. આ મૂર્તિને પણ મસ્તકને ભાગ નાશ પામેલે છે. 252-કમલના આસન ઉપર બિરાજમાન કેવલી ભગવાનની પદ્માસનસ્થ આ મૂર્તિ B 6 નંબરવાલી મૂર્તિ કરતાં થોડીક નાની છે. 1504–પદ્માસનસ્થ જિનેશ્વર દેવની આ મૂર્તિના મુખને અડધો ભાગ નાશ પામેલ છે, અને આ મૂર્તિ પણ કમલના આસન ઉપર બિરાજમાન કેવલી ભગવંતની છે. મૂર્તિની બંને બાજુ ચામરધરનાર એકેક વ્યક્તિ ઉભી ઉભી ચામર વીંઝે છે, જમણી બાજુના ચામર ધરનારના મુખને ભાગ નાશ પામે છે અને તેઓની ગરદનના પાછળના ભાગમાં ! Page #148 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] પ્રાચીજ જૈન સ્થાપત્ય [૧૪૧] ભામંડેલ છે. માથાની બંને બાજુએ હાથ ઉપર સ્વાર થએલી એકેક વ્યક્તિ કતરેલી છે, તથા મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર પણ કોતરેલાં છે અને તે છત્રની બંને બાજુથી દેવ અને દેવીએ હાથમાં ફુલની માળા લઈને આકાશમાંથી ઉડીને આવતાં દેખાડીને શિલ્પીએ પિતાની શિલ્પકળાને ખ્યાલ આપવા અજબ પ્રયત્ન કરેલ છે. વળી મૂર્તિના ઠેઠ ઉપરના ભાગમાં તીર્થંકરની ચાર બીજી પદ્માસનસ્થ મૂર્તિઓ રજુ કરી છે, જેથી માલુમ પડી આવે છે કે આ પંચતીર્થી છે. 1505–પદ્માસનસ્થ પાર્શ્વનાથ પ્રભુની સુંદર અને મૃદુહાસ્ય કરતી આ મૂર્તિના પાછળના ભાગમાંથી ઉપર ચઢતે એ નાગરાજ બહુ જ સુંદર રીતે રજુ કરેલ છે. પ્રભુને જમણી બાજુ ચામર ધરનાર એક પુરૂષ વ્યકિત છે તથા ડાબી બાજુ જમણો હાથ ઉચે કરીને ઉભી રહેલી એક સ્ત્રી છે, જેના હાથમાં ચામર નથી, પરંતુ બીજી કોઈ વસ્તુ છે, જે બરાબર ઓળખી શકાતી નથી. મસ્તકના ઉપરના ભાગની બંને બાજુએ એકેક દેવ ફુલની માળા લઈને આવતે દેખાય છે. પલાંઠીનો નીચે પબાસણની મધ્ય ભાગમાં ધર્મચક તથા ધર્મચક્રની બંને બાજુ એક એક સિંહની સુંદર આકૃતિ કોતરી કાઢેલી છે, B. 77 આ પદ્માસનસ્થ જિનમૃતિ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિના જેવડી જ લગભગ છે. ગરદનના પાછળના ભાગમાં ભામંડલ છે, બંને બાજુ એક ચામર ધરનાર વ્યકિત ચામર વીંઝતી ઉભી છે, મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર છે અને છત્રની બંને બાજુએ એકેક દેવ હાથમાં ફૂલની માળા લઈને આવતા દેખાય છે. આ પ્રતિમાની નાસિકાને ભાગ જરા ખંડિત છે, બાકીને ભાગ સ પૂર્ણ છે. B. 75 મસ્તક વગરની પદ્માસનસ્થ આ મૂર્તિ કદમાં નાની છે, પરંતુ તેની ગરદનના પાછળના ભાગમાં ભામંડળ છે, બંને બાજુ ચામર ધરનાર પણ ઉભેલા , વળી ભામંડળની ઉપરના ભાગમાં બંને બાજુ બબે પદ્માસનસ્થ નાની નાની જિનમૂર્તિઓ મળીને કુલ પાંચ મૂર્તિઓ છે અને તેથી જ માલુમ પડી આવે છે કે આ પણ એક પંચતીથી છે. પલાંઠીની નીચે પબાસણના મધ્ય ભાગમાં આડુ ધર્મચક્ર છે, ધર્મચક્રની બંને બાજુએ એકેક હરણ અને સિંહની આકૃતિઓ છે; તથા જમણી બાજુના છેક છેડાના ભાગમાં એક યક્ષની આકૃતિ છે. યક્ષના જમણા હાથનું આયુધ સ્પષ્ટ દેખાતુ નથી, પરંતુ ડાબા હાથમાંના આયુધના છેડાને ભાગ જે લડતા દેખાય છે, તે ઉપરથી આ બ્રહ્મશાંતિ યક્ષ હોય એવું લાગે છે, જ્યારે ડાબી બાજુના છેડાના ભાગમાં જમણા હાથમાં આંબાની લુબ તથા ડાબા પગના બળ ઉપર બેઠેલા એક છોકરાને ડાબા હાથથી પકડીને બેઠેલી અંબિકા યક્ષિણીની મૂર્તિ છે. આ ઉપરથી એમ સાબિત થાય છે કે, કેટલાક વિદ્વાનોનું જે માનવું છે કે જનધર્મમાં યક્ષ, યક્ષિ એની માન્યતા બૌદ્ધધર્મના તંત્રયુગ પછીથી શરૂ થઈ છે, તે વાસતવિક નથી, પરંતુ જ્યારથી જૈનધર્મમાં મૂર્તિ પૂજાની શરૂઆત થઈ, ત્યારથી જ તેની સાથે સાથે યક્ષ યક્ષિણીઓની માન્યતા પણ શરૂ થઈ હોય એમ સ્પષ્ટ લાગે છે. B, 22 મસ્તક વગરની આ જિનમૂર્તિને પબાસણમાં લેખ પણ છે. ગરદનની પાછળના ભાગમાં ભામડલ છે, બંને બાજુ ચામર ધરનાર એકેક પુરૂષ વ્યક્તિ ચામર www.jainelibrary.or Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ધરતી ઊભેલી છે. પલાંઠીની નીચેના પબાસણમાં બે સિંહ જ કાતરેલા છે, જમણી બાજુ સાત કણાવાળી પુરૂષ યક્ષની આકૃતિ છે, આ આકૃતિના મસ્તક ઉપર સાત ા છે અને તેના ડાબા હાથમાં કમળ જેવુ કાંઇક છે, જે ઉપરથી એમ લાગે છે કે આ યક્ષ તે નાગરાજ ધરણેઃ હશે, કારણ કે ખાણન ડાબી બાજુના છેડાના ભાગમાં જમળ્યા હાથમાં કમળ તથા ડાબા હાથમાં અંકુશ પકડી બેઠેલી યક્ષિણીની મૂર્તિ છે, જે મિ પદ્માવતીદેવીની હાય એમ લાગે છે. આ યક્ષ, યક્ષિણીની મૂર્તિ ઉપરથી એમ લાગે છે કે આ જિનમૂતિ તે પાર્શ્વનાથ પ્રભુનીજ મૂતિ હેવી જોઇએ. 268 અને ખભા ઉપર લટકતા વાળવાળી શ્રીઋષભદેવ ભગવાનની આ ઊભી કાઉસગીયા મૂર્તિ લગભગ અખંડિત છે, પાછળના ભાગમાં ભામડળ તથા બંને બાજુએ ચામર ધરનાર એકેક પુરૂષ વ્યકિત ઉભેલ છે. B 19 બંને બાજુ એકેક થાંભલા સહિતની પદ્માસનસ્થ તીર્થંકરની આ જિનમૂર્તિના ખેાળામાં રાખેલા હાથના સહેજ ભાગ તૂટેલો છે. તે સિવાય આ મૂર્તિ અખંડિત છે, મૂર્તિની બંને બાજુએ ચામર ધરનાર એકેક વ્યકિત ઉભેલી છે, તથા ઉપરના ભાગમાં એકેક દેવતા ઝુલની માળા લઈને આવતા કોતરેલા છે, 1258 બંને હાથે વીણા પકડીને ઉભી રહેલી એક સ્ત્રીની આકૃતિ છે, તેણીના મસ્તકના ભાગ ખંડિત થઇ ગએલો છે; સ્ત્રીની જમણી બાજુએ એ હસ્તની અજલિ જોડીને સ્તુતિ કરતા એક પુરૂષનો આકૃતિ છે અને ડાબી બાજુએ સ્તૂપ જેવી આકૃતિ છે. ઘણું કરીને આ ખતે સ્ત્રી, પુરૂષ સ્તૂપની પાસે ઉભા રહીને સ્તૂપનો સ્તુતિ કરતા હાય એમ લાગે છે. D. 7 અંબિકાની મૂર્તિ છે, અને મ્યુઝીયમના સત્તાવાળાઓએ તેના નીચે Parvati with Skanda, Medieval period એવી રીતનું લેબલ છે, જે ખરાબર નથી. વાસ્તવિક રીતે તે આ અબિકાદેવીની મૂર્તિ છે. કારણ કે તેના નીચે સિંહનુ વાહન છે, તેણીના જમણા હાથને કેટલાક ભાગ તુટેલા છે અને તે તરફ તેણીને એક છોકરા ઉભેલે છે, જેના મુખના ભાગ નાશ પામેલા છે. તેણીના પાછળના ભગમાં ભામડલ છે. વળી જમણી બાજુના છોકરાની પાસેના ભાગમાં ગણપતિની મૂર્તિ પણ કતરેલી છે, વળી બને બાજી ચામર ધરનારા ઉભા રહેલા છે, મસ્તક ઉપરના ભાગમાં તીર્થ કરનો મૂર્તિ, આંબાનુ ઝાડ, કૃષ્ણવાસુદેવ પોતાનાં આયુધો સાથે તથા હળ અને મૂશળ સાથે બલદેવ પણ કાતરેલાં છે. આ મૂર્તિ મધ્યકાલીન યુગની છે અને તે સ્થાપત્યના એક ઉત્તમ નમૂને છે. વળી આ મૂર્તિ મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી નથ છતાં પણ મ્યુઝીયમના સત્તાવાળાોએ તેને જૈનમૂર્તિ હોવા છતાં હિંદુ મૂતિ તરિકે એળખાવવા પ્રયત્ન કરેલો હાવાથા અહીંયા આ મૂર્તિની નોંધ લેવામાં આવી છે. .. B, 65 ચતુર્મુખી જિનમૂર્તિ એની ચારે બાજુની પલાંઠીના નીચેના પબાસણુના ભાગમાં વચમાં ધચક્ર છે; ને બાજુએ એકેક સિંહની આકૃતિ છે. મુખ્ય મૂર્તિ પાર્શ્વનાથ પ્રભુની છે. Jain Education international Page #150 -------------------------------------------------------------------------- ________________ " અક ૧-૨ ] પ્રાચીન જૈન સ્થાપત્ય [ ૧૪૩ ] E1, E2 અને 2547 આ ત્રણે ચિત્રોને અગે પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રાદશનવિજયજીએ શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકના વર્ષે ખીજાને ૪-૫ મે અક કે જે “મહાવીર નિર્વાણુ વિશેષાંક”ના નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના પૃષ્ઠ ૧૭૯ થી ૧૮૩ ઉપર 66 રાના કંકાલીટીલો અને ભગવાન મહાવીરના જીવનના એ વિશિષ્ટ પ્રસંગો મથુનામના એક લેખ લખેો છે, તેમાં પૃષ્ઠ ૧૮૩ ઉપર આ પ્રમાણે વણુન આપેલું છેઃ— આમલકી ક્રીડાનુ ચિત્રઃ- મથુરામાં આમલકી ક્રોડાનાં ત્રણ ચિત્રા છે (નખર ૧૦૪૬, E ૧૪ તથા ૧૧૧૫). તેમાંથી પહેલા ચિત્રમાં એક પહેલવાન જેવી પ્રચંડ કાયાવાળા અને મેષના જેવા મુખવાળા પિશાચ-દેવ ઉભેલ બતાવ્યે છે. જમણા હાથમાં તેણે એ બાળકાને ઉઠાવેલા છે. ડાભા ખંભા ઉપર વ માન કુમારને બેસારેલ છે અને જમણુા ખંભા ઉપર ખીજા છેકરને ઉઠાવેલ છે,.......બીજા ચિત્રમાં પણ ઉભા અને મેષ મુખવાળા (પશાચ આપેલ છે. તેમાં તેણે ડાબા ખંભા ઉપર વર્ધમાન કુમાર અને જમણા ઉપર બીજા ટેકરાને ઉપાડેલ છે. ત્રીજું ચિત્ર લગભગ પહેલા ચિત્રા જેવુ જ છે.” આ ત્રણે ચિત્રનો એક બ્લેક“ શ્રો મહાવીર નિર્વાણુ વિશેષાંક ”ની શરૂઆતમાં જ આમલકી ક્રોડાનાં ત્રણ ચિત્રા' એ નામથી છપાઇ ગયેલ છે. પૂજ્ય મુનિરાજ શ્રો દર્શનવિજયજી જે પ્રમાણે આ ત્રણુ ચિત્રાની એળખાણ આપે છે તે મને પોતાને વાસ્તવિક જણાતી નથી. એક તે। આ ઘટનાના ઉલ્લેખ કોઇ પણ આગમ ગ્રંથમાં મલી આવતા નથી અને તેયો જ મુનિશ્રીએ પણ કલ્પસૂત્રની કિરણાવલી ” ટીકાને ઉલ્લેખ કર્યો છે. વળી ‘ આમલકી ક્રોડા ' એ નામની ક્રીડા અર્વાચીન છે, તથા કોઇ પશુ પ્રાચીન કથા ગ્રંથોમાં આમલ ક્રીડાની રમતનું નામ નથી, છતાં પણ એ વાતને સત્ય માનીએ તો પણ મુનિશ્રીની કલ્પના વાસ્તવિક સાખીત કરી શકતી નથી કારણ કે કલ્પસૂત્રની ટીકામાં જે વર્ણન મળી આવે છે તે નીચે મુજબ છેઃ 66 61 (૧) એક વખતે સૌધર્મેન્દ્રે પોતાની સભામાં મહાવીરના ધૈયગુણુની પ્રશંસા કરી અને કહેવા લાગ્યો કે:- હે દેવ ! અત્યારના આ કાળમાં મનુષ્યાકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવે બીજો કોઇ પરાક્રમી વીર નથી. ઇન્દ્રાદિ પણ તેમને ખવરાવવાને અસમર્થ છે.' આ સાંભળીને એક દેવ ( કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું તે) જ્યાં કુમારે। ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ એ જીભવાળા, ચળકતા મણુિવાળા, કુંžાડા મારતા, કાજળ સમાન વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત કણાવાળા મોટા સર્પનુ રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીટાળી દીધુ. આવા ભયંકર સર્પ જોઇ ભયભીત બનેલા બધા કુમારે રમત ગમત પડતી મૂકી નાસી છૂટય. પરંતુ મહાપરાક્રમી ધૈર્યશાળી શ્રીમાન કુમારે જરાપણ ભય પામ્યા વિના પોતે ત્યાં તેની પાસે જઇ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધો. સર્પ દૂર પડયે એટલે નિર્ભય બનેલા કુમારો પાછા એકઠા થઇ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી. Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૧૫ ૪ (૨) હવે કુમારાએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારવેષધારી દેવ શ્રીવ માન કુમાર સાથે રમતમાં હારી ગયા. તેણે કહ્યું ભાઈ હું હાર્યો અને આ વમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર એસા દે.' શ્રીવ માન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને ખવરાવાના પ્રપ ંચ કર્યોઃ તેણે પોતાની દેવશકિતથી સાત તાડ જેટલું પોતાનું ઊંચું શરીર બનાવ્યુ. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણી ગયા. તેમણે વજ્ર જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવા તે પ્રહાર કર્યો કે તે ચીસો પાડવા લાગ્યા અને પીડા પામવાથી મચ્છરની જેમ સકોચાઇ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનને તેગે મનમાં સ્વીકાર કર્યો અને પેાતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સધળા વૃત્તાંત કહી સ ંભળાવ્યા. તે વખતે ઇન્દ્રે ધૈયશાળી પ્રભુનુ ‘વીર’એવુ’ ગુણનિષ્પન્ન નામ પાડયું, ’’ આ પ્રસંગને અનુરૂપ ચિત્ર માટે જીએ મારા તરફથી પ્રસિદ્ધ થએલ ‘જૈનચિત્રક૬મ’ નામના ગ્રન્થમાં ચિત્ર, પ્લેટ. નબર, L VIIIમાં ચિત્ર નમ્બર, ૧૯૪. આપણે ઉપરના પ્રસંગવર્ણન ઉપરથી સહેજે સમજી શકીએ છીએ કે ઝાડની આજુબાજુ વીંટાયેલા સર્પને જોને ભયભ'ત થયેલા બાળકો જેવી રીતે પલાયન કરી ગયા, તેવી જ રીતે જ્યારે દેવે સાત તાડ જેટલું પાતાનું શરીર ઉંચું બનાવ્યું હશે ત્યારે તે તે ખળકા જરૂર પોબારા ગણી ગણ્યા હશે. વળી પ્રસંગમાં પણ સ્પષ્ટ વર્ણન છે કે દેવે પોતાના ખભા ઉપર શ્રી વર્ધમાન કુમારને જ માત્ર બેસાડયા છે, તે પછી મથુરાના ત્રણ ચિત્રામના પહેલી ચિત્રાકૃતિવાળા દેવે જમણા હાથમાં ખે, ડાબા ખભા ઉપર એક તથા જમણા ખભા ઉપર એક એમ ચાર બાળકોને ઉડાવેલ છે, જ્યારે ખીજ ચિત્રાકૃતિવાળા દેવે ડાબા ખભા ઉપર એક તથા જમણા ખભા ઉપર એક અને ત્રીજી ચિત્રાકૃતિવાળા દેવને પહેલી ચિત્રાકૃતિવાળાની લગભગ સમાન જ મુનિશ્રી જણાવે છે. વળી ત્રણે ચિત્રાકૃતિઓ પૈકી એક ચિત્રાકૃતિની આજુબાજુ ઝાડ વગેરે કે જ્યાં બાળકા રમતા હતા, તેનું નામનિશાન સુદ્ધાં નથી તે પછી આ ચિત્રાકૃતિઓ આમલકી ક્રીડાની જ છે, એમ કયા આધારે સાખીત કરી શકાય તેમ છે, તે બાબતને તેઓો યોગ્ય ખુલાસા કરીતે આ સ્થાપત્ય ઉપર વધુ પ્રકાશ પાડવા જરૂર કૃપા કરે એવી મારી તેશ્રીને નમ્ર વિનીત છે. આ આમલકીક્રીડાના પ્રસંગની સાથે કૃષ્ણની બાળક્રીડાને એક પ્રસંગ ખાસ સરખા વવા જેવા જે આ પ્રમાણે છેઃ— (૧) કૃષ્ણ જ્યારે ખીજા ગેાપ બાળક સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કસે મારવા મોકલેલા અધ નામને અસુર એક યોજન જેટલુ સરૂપ ધારણ કરી માર્ગો વચ્ચે પડયા અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયો. આ જોઇ કૃષ્ણે એ સપના ગળ!ને એવી રીતે રૂધી નાખ્યું કે જેથી તે સર્પ અધાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયે અને તે મરી ગયા. તેના મુખમાંથી બાળકો બધા સકુશળ બડ઼ાર આવ્યાં. ભાગવત, દશમસ્કન્ધ, અ. ૧૨. èા. ૧૨-૩૫. Page #152 -------------------------------------------------------------------------- ________________ અફ ૧૨] પ્રાચીન જૈન સ્થાપત્ય [ ૧૪૫ ] (૨) એક બીજાને અરસપરસ ઘોડા બનાવી જ્યારે ગાપ બાળક સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કસે મેકલે પ્રલમ્બ નામના અસુર તે રમતમાં દાખલ થયા. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઇચ્છતા હતા. એણે બળભદ્રના ઘેાડા ખની તેમને દૂર લઇ જઇ એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યુ. બળભદે છેવટે ન ડરતાં સખત સુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લોહી વમા કરી ઠાર કર્યો અને અંતે બધા સંકુશળ પાછા ફર્યાં. ભાગવત, દશમસ્કન્ધ, ૦ ૨, શ્લા૦ ૧૮–૩૦, ભગવાન મહાવીરસ્વામીના જીવનમાંતા આમલકી ક્રીડાનો પ્રસંગ શ્રી કૃષ્ણના જીવનના ભાગવતમાં વર્ણિત ઉપર્યું`કત ચમત્કારિક પ્રસંગના અનુકરણરૂપે તા કલ્પસૂત્રની ટીકાઓમાં નહીં મૂકાયા હૈાય ?—એવી સહજ શંકા થાય છે! છતાં શ્રીમદ્ ભાગવતની રચના—સમય પહેલાંના જૈન ગ્રંથમાંથી આમલકીક્રીડાના પ્રસગને ઉલ્લેખ મળતા હોય તે। એ શકા સાવ નિર્મૂળ ઠરે છે. આવા કયા ગ્રંથમાં આ સંબધી ઉલ્લેખ છે તેની મને જાણુ નથી. આશા છે કે જૈન વિદ્યાના આ સબંધી ચેોગ્ય પ્રકાશ અવશ્ય પાડશે. પૂજ્ય મુનિશ્રી ઉપર્યુંકત ત્રણ ચિત્રને જે ‘ આમલકી ક્રીડાના પ્રસંગે ' તરીકે સોધે છે, તે વાસ્તવિક રીત્યા કયા પ્રસંગને લગતા હૈાવા જોઇએ તે સબંધીની મારી માન્યતા આ પ્રમાણે છે: - ચિત્ર નંબર E 1. મુનિશ્રીએ તેને નબર E ૧૪ દર્શાવ્યો છે, પરંતુ છાપેલા બ્લોકમાં પણ મધ્યભાગમાંના ચિત્રના નીચેના જમણા પગ ઉપર E 1 સ્પષ્ટ વાંચી શકાય છે. તથા ડાબા ખભા ઉપર ૧૧૫ નંબર સ્પષ્ટ દેખાય છે. આ આકૃતિ મુનિશ્રી નંબર ૧૦૪૬ની આકૃતિના જેવી જ દર્શાવે છે. પરંતુ ચિત્રમાં અને મૂળ મ્યૂઝિયમમાં પણ મેષના જેવા મુખવાળી આ ઊભી પુરૂષાકૃતિને જમણા ખભા તૂટી ગયેલો છે, ડાખા ખભેા ખાલી છે, ફ્કત તેના ડાબા હાથના કાંડા ઉપર તેણે એ બાળકને એકેક હાથ પકડીને લટકતા પકડેલા સ્પષ્ટ દેખાય છે, તે પછી તેને નબર ૧૦૪૬ વાળી આકૃતિની સાથે શી રીતે સરખાવી શકાય ? વળી તેના ડાબા ખભા ઉપર કે જમણા ઉપર આકૃતિ સુદ્ધાં ન હેાવા છતાં તેઓએ ડાબા ખભા ઉપર વમાન તથા જમણા ઉપર ખીજો કરી હાવાની શી રીતે કલ્પના કરી તેની કાંઇ સમજણ પડતી નથી. ચિત્ર નંબર E 2. મુનિશ્રીએ તેને નંબર ૧૧૧૫ દર્શાવે છે, આ ચિત્ર ઉપર આ બને નખરા છે. મુનિશ્રી આ ચિત્રને ઉપરના ચિત્ર જેવુ જ લગભગ છે એમ દર્શાવે છે, પરંતુ વાસ્તવિક રીતે આ આકૃતિ પુરૂષની નહિ પણ સ્ત્રીની છે, કારણ કે મ્યુઝીયમમાં આ આકૃતિની છાતીના ભાગ ઉપર સ્તનની આકૃતિ ખરાખર દેખાય છે; અને ત્યાંના ક્યુરેટર મહાશયે પણ મને એ સબંધી પ્રશ્ન રૂબરૂમાં પૂછયે હતેા. આ આકૃતિના ડાબા હાથમાં એક બાળક એક હાથથી પકડેલા છે, તથા જમણા હાથના નીચેના ભાગમાં એક બાળક ઉભેલે છે, બંને બાજુના ખભા ઉપર પણ અસ્પષ્ટ આકૃતિ બરાબર દેખી શકાય છે. આ આકૃતિ પહેરવેશ વગેરે બધી બાબતમાં ઉપરની E 1 આકૃતિથી જુદી તરી આવે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ચિત્ર નંબર 2547. મુનિશ્રીએ આને નબર ૧૦૪૬ આપ્યા છે. આ ચિત્રના જમણા ખભા ઉપર છે તથા ડાબા ખભા ઉપર એ એમ ચાર બાળકો છે, જ્યારે મુનિશ્રી તેણે વમાનકુમાર તથા બીજો એક છે!કરી હોવાની કલ્પના કરે છે. પરંતુ ઉપરના વર્ણનમાં જોઇ ગયા કે દેવે પિશાચનુ રૂપ કરીને વધમાનકુમારને એકલાને જ ખભા ઉપર એસાડયા છે, બીજા કોઇ પણ બાલકને નહિ. વાસ્તવિક રીતે આ બધાં હરિગમેષીનાં જુદાં જુદાં સ્વરૂપા તથા શકિત માટે પ્રાચીન શિલ્પીએ આ જુદી જુદી આકૃતિ બનાવી હોય એમ લાગે છે. માટે હિંદુ ધર્મશાસ્ત્રોમાં જુદાં જુદાં વર્ણન છે. પરંતુ વિસ્તાર ભયથી એક એ ઉલ્લેખા રજી કરીને આ ચર્ચા સમાપ્ત કરવી મને વાસ્તવિક લાગે છે. બતાવવા અને તે હરિઙ્ગગમેષ્ઠિન નુ ટુ નામ નૈગમેષ છે, અને તે નામ અથવવેદના સમયથી એક યક્ષનુ છે, અને ત્યાં તેના એક ઠેકાણે ઉલ્લેખ મેષના મસ્તક સહિતના છે અને ખીજે ઘેાડાના મસ્તક સહિતના છે. વળી નગમેષના નામના બદલે તેની સાથે સામ્ય ધરારતું નૈગમેય એવુ નામ પણ છે અને તે યુદ્ધના દેવ સ્કન્દની સાથે પશુ સામ્ય ધરાવે છે. વળી હરિણૈગમેષીન નું વાહન પણ માર છે, અને રકનુ વાહન પશુ મેર હાવાથી તેના વાહનમાં પણ સમાનતા છે. હરિગમેષીનના ચિત્ર માટે જુએ “જૈન ચિત્રકલ્પદ્રુમ ”માં છપાએલાં ચિત્ર. નંબર. ૧૮ અને ૧૮૭. વળી છાંદો॰ ઉપનિષદ્ના સાતમા સ્કન્દના ૨૬ મા શ્લોકની બીજી લીટીમાં વર્ણવેલા છાગમુખ, અગ્નિમુખ, સનતકુમાર વગેરે સ્કંદના સ્વરૂપોનાં વર્ણન સાથે ધણી બાબતેમાં હરિણૈગમેષિઘ્ન નું સામ્યપણું દેખાય છે. વળી રામાયણુ ( સત્ર ૪. અ ૨૨, શ્વે. ૪ર )માં વર્ણવેલા મણિભદ્ર, પ્રધુમ્ન, સુષે અને પાંચશિખાના સ્વરૂપ વર્ણન સાથે પણ રણમેષોન સામ્યપણુ ધરાવે છે. હરિગમેષીનનું છાગમુખનું સ્વરૂપ આ ઉપયુČકત ચિત્રમાં કાતરેલું છે. અને હણિગમેષિન તે એક સેનાપતિ છે, અને ઇંદ્રના આદેશથી ગર્ભાપહરણનુ કાર્ય કરે છે. એ પ્રમાણે કલ્પસૂત્રમાં વર્ણન છે. અને તેનું ચિત્ર પણ પત્થરમાં કોતરેલુ લખનૌના મ્યુઝીયમમાં J 626 તરીકે મોજુદ છે, જે કંકાલી ટીલામાંથી જ નીકળેલુ છે અને તેયી જ મારૂં માનવુ છે કે ઉપર્યું કત ત્રણે ચિત્ર હરિણૈગમેષીનનાં જુદાં જુદાં સ્વરૂપોનો રજુઆત કરે છે. હિંદુ ધર્મશાસ્ત્રામાં કેટલીક વખત તે છેકરાંઓને વધારા કરવાનું તથા સાથે સાથે કેલીક વખત યુદ્ધના દૈવ તરીકેનું પણ કામ કરે છે તેવાં વર્ણન છે. પરંતુ નંબર E 2 વાળી સ્ત્રીની આકૃત કેની છે તે સબંધી કાંઇ સમજણ પડતી નથ; તેના ઉપર વિદ્યાના પ્રકાશ પાડશે એવી આશા છે. ઉપ કત વર્ણન ઉપરથી સાબિત થય છે કે E 1 અને 2547 નંબરના મેષના મુખવાળી આકૃતિ મુનિત્રી કહે તેમ પિશાચની નહિ, પણ છા મુખવાળા નૈગમેષની જ છે, કે જે હિંદુધર્મના અથથો પ્રસિદ્ધિમાં આવેલા છે અને તેનું કામ પણ બચ્યાં વધારવાનુ હાવાથી બંનેના હાથમાં તથા ખભા ઉપર બળકા શિલ્પીએ કાતરેલાં છે 278 એક વૃક્ષન ઉપર જિનેશ્વરદેવની પદ્માસનસ્થ મૂર્તિ કોતરેલી છે, વૃક્ષના થડ ઉપર ગાધા જેવુ કાઇ જનાવર ચઢતું દેખાય છે અને ઝાડનો શીતલ છાયામાં એક પુરૂષ Page #154 -------------------------------------------------------------------------- ________________ અક-૧ ૨] પ્રાચીન જૈન સ્થાપત્ય [૧૭] અને સ્ત્રી વ્યકિત બેઠેલાં છે તે બંનેની નાયે પબાસણ મધ્યના ભાગમાં એક માણસ બેઠેલે છે, જેની આજુબાજુ બે પાડા ઉપર એકેક માણસ બેઠેલ છે અને તેઓની નીચે બીજા પણ એકેક માણસ છે. આ ચિત્રાકૃતિ કયા વિષયને લગતી છે તેની કોઈ સમજણ પડતી નથી, મ્યુઝીયમના સત્તાવાળાઓ એ પશુ તેની નીચે કાંઇ લખ્યું નથી. મથુર ના કર્ઝન મ્યુઝીયમમાં જે જે જે સ્થાપત્ય મારા જોવામાં આવ્યાં હતાં, તેને ઉલ્લેખ મેં અત્રે કર્યો છે. તે વર્ણનમાં મારો કાંઈ ખલતા રહેવા પામી હોય તે સુજ્ઞ વાંચકે તે તરફ મારૂ લક્ષ દેરવા પ્રયત્ન કરશે એવી આશા રાખું તો તે અસ્થાને નહિ ગણાય. આ સ્થાપત્ય ઉપરાંત મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલાં સ્થાપન માટે ભાગ તે લખનૌના મ્યુઝીયમમાં ખસેડવામાં આવ્યો છે, તેનું વર્ણન બહુ જ વિસ્તૃત રહેવાથી સમય આવે આ માસિકના વાચક સમક્ષ રજુ કરવાની ઈચ્છા રાખતો હાલમાં હું આ લેખને અત્રે સમાપ્ત કરું છું. આ સ્થાપત્યે માંથી નીચે મુજબના પ્રશ્નો અને ઉદભવે છે. તેનું નિરાકરણ તે તે વિષયના જાણકાર મહાશ કરવા મહેરબાની કરશે એવી આશા રાખું છું ૧. પ્રાચીન જિનમૂર્તિઓની નીચે કઈ પણ ઠેકાણે લંછન જોવામાં નથી આવતાં તેનું શું કારણ? શું જિનમૂર્તિની નીચે લંછન કરાવવાની પ્રથા પાછળના સમયથી શરૂ થઈ છે? અને પાછળના સમયથી શરૂ થઈ હેય તો તે કયારે? તે સંબંધી ઉલ્લેખ જૈન સાહિત્યમાં કયા સમયના મલી આવે છે ? ૨. ઉપર્યુકત મથુરાના કંકાલી ટીલામાંથી કેટલીક મૂર્તિઓ “ઉસ્થિત પદ્માસન ની બેઠકે બેઠેલી છે, તે ઉસ્થિત પદ્માસનની મૂર્તિઓ કરાવવા સંબંધી જૈન સાહિત્યમાં કોઈ ઠેકાણે ઉલ્લેખ છે કે કેમ? ૩. B 65 ચતુર્મુખી મૂર્તિઓની નીચેના ભાગમાં શિલાલેખની અંદર “તિના સર્વતો મ”િ એવા અક્ષરે લખેલા છે, તે અક્ષરે કોતરવાનું કારણ શું? ચૌમુખી પ્રતિમાઓને જન સાહિત્યમાં કોઈ ઠેકાણે ઉપરના નામથી સંબંધિત કરવામાં આવી છે? અને સંબંધિત કરવામાં આવી હોય તે કયાં અને ક્યારે ? ૪. મોટા ભાગની જિનમૂર્તિઓની પલાંઠીના નીચેના પબાસણની ડાબી બાજુએ યક્ષિણી તરીકે “અબિકા દેવી'ની જ મૂર્તિ કોતરવામાં આવે છે તેનું કારણ? શું પહેલાના સમયમાં બીજા કોઈ યક્ષ, યક્ષિણી બેની માન્યતા ન હતી ? પ્રાચીન સમયમાં તે શું પરંતુ મધ્યકાલીન યુગનાં આબુ વગેરે સ્થળોની મોટા ભાગની મૂર્તિઓના પબાસણની ડાબી બાજુએ પણ અંબિકા દેવીની મૂર્તિઓ કોતરવાનું કારણ શું? “મથુરાના કંકાલીટીલા”માંથી નીકળેલા સ્થાપત્યની અંદર ઉલ્લેખેલા આચાર્યોને નામે “કલ્પસૂત્ર'ની સ્થવિગવલીની સાથે મળતાં આવે છે, પરંતુ કોઈ પણ દિગંબર ગ્રંથના ઉલ્લેખે સાથે નથી મલતા આવતા તે દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ પાછળના સમયમાં થઈ છે તે વાતની આ શિલાલેખોના જીવતા જાગતા પુરાવાઓ સાબિતી નથી આપતા ? Jain Education Internatilhamlag R19 241 242 meie olena.se Only dow.jainelibrary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ કાઠિઆવાડમાં પ્રાચીન જૈન શિલ્પોની I 24 ઉપલબ્ધિ K"} લેખકશ્રીયુત હસમુખલાલ ધીરજલાલ સાંકળિયા એમ. એ., એલ એલ. બી, પીએચ. ડી. (લંડન) આ લેખમાં નિર્વસ્ત્ર મૂર્તિઓને ઉલેખ જોઈને કોઈ તેને દિગંબર ન માને, કારણ કે પ્રથમ તે આ લેખના વિદ્વાન લેખક પોતે જ તે વાતને નિશ્ચિત રૂપે સ્વીકારતા નથી. વળી શ્વેતામ્બર-દિગમ્બરના ભેદ પડ્યા તે પહેલાંના કાળમાં વેતામ્બરે નિર્વસ્ત્ર મૂર્તિઓને પણ ઉપાસ્ય ગણતા હતા. મથુરાના કંકાલીટીલામાંથી મળેલ, લગભગ બાવીસ વર્ષ પહેલાંની જન તીર્થકરની મૂર્તિઓ આ વાતની સચોટ સાક્ષી આપે છે. કંકાલીટીલામાંથી મળેલ મૂર્તિઓ નિર્વસ્ત્ર હોવા છતાં તેના ઉપર જે આચાર્યોનાં નામો આપ્યાં છે તે તથા તે નામોની સાથે જે ગણ, કુળ કે શાખાનાં નામે આપ્યાં છે તે નિઃશંકપણે વેતામ્બર સંપ્રદાયનાં જ છે. તંગી 2. ત્યારસુધી પુરાતન જેનશિલ્પ (આસરે ઈ. સ. પૂર્વે ૧૦૦-૪૦૦)ના નમુ નાઓ ખાસ કરીને મથુરા અને એની આસપાસથી મળ્યા છે. ગુજરાત કે કાઠિઆવાડમાંથી ઇ. સ. ૧૦૦૦ પહેલાંના જૈનશિલ્પના નમુનાઓ હજુ સુધી મારે જાણવામાં આવ્યા નથી. પરંતુ ૧૯૩૫માં ઢાંકમાં આની મને જાણ થઈ. ઢાંકમાં, હાલના શહેરની પાસે એક ખડકવાળી ટેકરી છે. તેની પશ્ચિમે, ખડકની ખીણમાં થોડીક નાની ગુફાઓ અને એની હાર ખડક પર શિલ્પોની શોધ ડે. બજેસે ઈ. સ. ૧૮૭૩માં ૧. ગોંડલ સ્ટેટમાં જૂનાગઢથી ૩૦ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમે. પુરાતનકાલમાં એ તિલતિલપટ્ટણ વગેરે નામથી ઓળખાતું. એની પ્રાચીન મહત્તાના અવશેષો હાલમાં તે બહુ દેખાતા નથી, પણ જ્યારે જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવે છે ત્યારે પ્રાચીન ઘરના પાયા, અને હિંદુ અને જૈન મૂર્તિઓ મળે છે. જુઓ Pi, I, Figs. 1, 2 and 8. ૨. જુઓ Burgess, “Antiquities of Kachh and Kathiawad,” Archaeological Survey of Western India, Vol. II, p. 150, Page #156 -------------------------------------------------------------------------- ________________ અઃ ૧૨] જૈન શિપેાની ઉપલબ્ધિ [ ૧૪૯ ] કરી હતી. એમણે આ શિલ્પાનાં ચિત્રા કે ફેટા આપ્યા ન હતા, તેમ તેમનું વન પણ સંતાષકારક ન્હોતું કર્યું. આથી કાઢિઆવાડમાં જુના અવશેષોની શેાધમાં ક્રતા, ઢાંક જ, આ શિલ્પો જાતે જોવાને મેં નિશ્ચય કર્યાં. નિરીક્ષણ કરતાં ડા. બર્જેસે વર્ણવ્યાં હતાં તેમ આ શિલ્પા બૌદ્ધ નહિ પણ જૈન માલમ પડયાં. એટલું જ નહિ પણ કાટ્ટિઆવાડમાંથી મળી આવેલાં જૈન કે ઇતર શિલ્પા કરતાં એ વધારે પ્રાચીન મને લાગ્યાં. પહેલાં ટેકરીના નીચલા ભાગ પર આવેલી ગુફાનાં શિલ્પે। આપણે લગે. અહિ પહેલી ગુફા ૭' ”× ૮.' Y” છે અને એનું પ્રવેશદ્વાર લગભગ ૪ ફૂટ પહેાળુ છે. એમાં ત્રણ મેાટા ગેાખલા છેઃ એક દ્વારની સામે, બાકીના એક એક બાજુ પર. બાજુ પરના એક તરફના ગેાખલમાં એક નિવસ્ત્ર (?) આકૃતિ' પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં ( ખેાળામાં ડાબા હાથમાં જમણા હાથ રાખીને ) સ્થિર બેઠી છે. માથાપર ત્રણ રેખાએથી ત્રણ છત્રા દર્શાવ્યાં છે. બાજીપર એક ચામર ધરનારા અને એની ઉપર વિદ્યાધર છે. વચ્ચેના ગાખલામાં આવી જ રીતે સિંહાસન પર બેઠેલી એક આકૃતિ છે, અને એની અને બાજીપર ચામર ધરનાર છે. ડૉ. બન્નેસને આ આકૃતિએ ખુદ્દની લાગી. બારીકીથી અવલોકન કરતાં જૈન લાગે છે, કારણ કે (૧) એ નિર્વસ્ત્ર (?) છે; (૨) તેમની હાથની મુદ્રા જૈન તીર્થંકરાના જેવી જ છે; (૩) એ, બાજુની ટેકરીપર આવેલી આકૃતિઓ (જે નિઃશંક જૈન તીર્થંકરાની છે,−)ના જેવી છે. આ આકૃતિએ તેથી આદિનાથની હાય, કારણ મથુરાનીપ આદિનાથની મૂર્તિ માફક નીચે સિંહાસન પર એ સિંહ તેા છે, પણ વચ્ચેનું મુખ્ય લાંછન વૃષભ દેખાતું નથી. ખાણની ઉપર જતાં, ખડકની ભીતમાં થાડાંક આછાં કાતરી કાઢેલાં શિલ્પા છે. પહેલાં નીચલા ખુણાપરથી ઉપર આવતા એક “સ્ત્રી”નું૬ શિલ્પ દેખાય છે. સ્ત્રીના ડાબા ઘુંટણ પર એક બાળક છે અને જમણા હાથની કાણી તે જ તરફના ઘુંટણપર ટેકવેલી છે, અને હાથ ઉંચા રાખે છે. કાનમાં મેટાં કણ્કુલ છે, અને માથામાં સેથાની મધ્યમાં એક બીજી આભરણુ પહેયું છે. ડે. બસે આ શિલ્પને ઓળખ્યું નહિ. એ ૩. ઢાંક જવામાં મદદ કરવાને મારા વડીલ અને સ્નેહી શ્રી. રણછેાડદાસ પટવારીના અને શ્રી. મનસુખલાલ મહેતાના; ત્યાં સુધી છેક જૂનાગઢથી મારી સાથે આવવામાં મારા મિત્ર શ્રી. શંભુપ્રસાદ દેસાઇને; અને ત્યાં મારી પરોણાગત કરવામાં ઢાંકના મહુમ દરબારના અને શ્રી. ગેારધનદાસ માલવીયાને! આભાર માનું છું. ( ૪. આ અને વચલા ગોખલાની આકૃતિઓના ફેટા “ enlarge ’” (મેાટા) થાય એવા સારા ન હેાવાથી અત્રે છાપ્યા નથી. ૫. જુઓ Viucent Smith, “ Jain Stupa and other Antiquities of Mathura,'' Archaeological Survey of India, Vol. XX, pl. XCVIII. ૬. જુઓ Pl. II. fig. (from left to right) Page #157 -------------------------------------------------------------------------- ________________ [240] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ અંબા કે અંબિકા તરીકે એળખાતી દેવીનું છે. એની આવી જ આકૃતિ મથુરાના પ્રચીન જૈન સ્તૂપમાંથી મળી આવેલા આદિનાથની મૂર્તિના આસનપર કેાતરેલી છે,૭ તેમ મધ્ય કાલીન જૈન શિલ્પે અને ચિત્રામાં પણ અબિકા દેવી મળી આવે છે. અબિકાની જોડે, ૨૭ ઈંચની એક નિર્વસ્ત્ર (?) આકૃતિ છે. એ કાયેાત્સ અવસ્થામાં ત્રિધા કાતરેલા આસન ઉપર ઉમી છે. શરીરે તદ્દન સ્થિર છે અને હું.ય અને બાજીપર સીધા નીચે નાંખ્યા છે. આસનની પાછળ એક નાગ આ આકૃતિના માથાપર પેાતાની સાત કણાથી છત્ર કરતા ઉભે છે. આ શિલ્પ ૨૩મા તીર્ધકર પાર્શ્વનાથનું છે. એમનાં શિલ્પા તો ધણાં મળે છે, પણ નાગના આવા વળાવાળી આ એક જ મૂર્તિ છે, અને તે અદ્વિતીય લાગે છે.૧૦ પાર્શ્વનાથની જમણી બાજુએ એક નાની ૮ ઈંચની, નિસ્ત્ર (?) આકૃતિ છે.૧૧ અને તેની જોડે સિંહાસનપર પદ્માસનપર બેઠેલી એક નિસ્ર (?) આકૃતિ છે.૧૨ એના ખેાળામાં ડા યા હાથપર જમણા હાથ રાખેલેા છે. સિંહાસ પર મધ્યમાં એક હરણુ અને બાજુ એ સિંહ છે. માથાપર ત્રણ રેખાથી છત્ર દર્શાવ્યું છે, અને બને બાજીપર ચામર ૭. જુએ Vincent Smith, op. eit., ( આગળ કહી ગયેલું પુસ્તક ), pl. XCVIII. ૮. ઇલેારા અને અકાઇની ગુાએમાં. જીએ “ Areh. Survey Western India,” pl. XL, fig. 2. અને 58; ચિત્રા માટે, નવાબ, જૈન ચિત્ર ૫ટ્ટુ," fig. 45. ૯. જીએ Pl. II, fig. 2. ૧૦. ભારત (તુએ Cunningham, of Bharhut" The Stipa pl. XXVIII)માં નાગના આવા જ વળે છે, પણ કેવલ બે જ છે; અમરાવતી (બ્રુઆFergusson, “ Tree and Serpent Worship'' pl. LXXVI)માં ઢાંક કરતા ખુદા જ છે. બાદામી (Areh. Survey Reports, 1874, pl. XXXVI, fig. 3)માં નાગ ખીજી જાતને છે. ઇલેારા (Fergusson, “ Care Temples of India,” pl. LXXXVI) દ્વિધા કાતરેલા આસન પર ઉભા છે, પણ નાગ બીજી જાતનેા છે. આવા વળવાલે નાગ ટ્રેલીસના નામન સિક્કા ( જુએ Fergusson, Tree and Serpent \Worship," p. 19, no 2) પર છે. પણ તેના માયા પર કુણા નથી; લન્ડનમાં South Kensington પર આવેલા India Museumમાં લગભગ આવા વળવાથે એક નાગ છે, તેમ તક્ષકેશ્વરમાં તક્ષ કની મૂર્તિમાં આવી જાતના વળ છે. જીએ “ Areh. Survey India, Western Circle, ' 1920, pl. XIII, p. 80) ૧૧. જુએ Pl, II, fig. 3. ૧૨. જીએ Pl. III, fig. 1. Page #158 -------------------------------------------------------------------------- ________________ એક ૧–૨] જૈન શિલ્પેશની ઉપલબ્ધિ [ ૧૫૧ ] ધરનાર ઉભે છે. ડા. બર્જેસે વર્ણવ્યું છે તેમ કપડાની ઘડીએ અને માથાપર વાળ મને દેખાયા નહિ. વળી એમણે કહ્યું છે તેમ આ મુદ્દની આકૃતિ નથી, પણ ૧૯મા તીર્થંકર શાંતિનાથની આકૃતિ છે, કારણ શ્વેતાંબર તેમજ દિગંબર જૈનમૂર્તિ શાસ્ત્રમાં હરણુ એ શાંતિનાથનું લાંછન છે, જો કે સાધારણ અવલોકન કરનારને ધર્મચક્ર અને હરણને લીધે યુદ્ધની મૂર્તિ લાગે.૧૩ શાંતિનાથની આવી જ આકૃતિ મધ્યકાલીન અકાઈ ગુફામાં છે.૧૪ શાંતિનાથની જોડે કાયાત્સગ અવસ્થામાં ઉભેલી એક નિવસ્ત્ર (?) આકૃતિ છે.૧૫ અને બાજીપર એક ચામર ધારણ કરનાર છે. મુખ્યાકૃતિને લાંબા કાન, અને ખભાપર પડતી વાળની લટા છે. આ જન તીર્થંકર તેા અવશ્ય છે પણુ લાંછન દેખાતું નથી એટલે કયા તીર્થંકર છે તે નક્કી કરી શકાતું નથી.* આ આકૃતિની પછીની એ અકૃતિ૧૬ પણ જૈન તીર્થંકરાની છે. છેલ્લી બે આકૃતિએ૧૭ આ સરખી જ છે, છતાં ચામર કરનારાનાં અસાધાળુ મેટાં માથાં, સિંહાસનના ત્રણ સિ ંહા અને વચલા સિંહની નીચે ચક્ર નોંધવા લાયક છે. મધ્યમાં જે સિહુ * તે લાંછન હોય તો આ આકૃતિ તીર્થંકર મહાવીરની હાવી જોઇએ. તીર્થંકરાની આસપાસ જે આકૃતિઓ છે તે કેવલ ચામર ધારણ કરનારાઓની છે, ૧૩. જેના પણ ધર્મચક્રને પૂજતાં, અને એની પૂજા બતલાવતાં મથુરામાંથી ઘણાં શિલ્પો મળ્યાં છે. જીએ Vogel, “ The Catalogue of the Mathura Museum, p. 70. ૧૪. જુએ, Fergusson, “ Cave Temples of India,'' p. 507, ૧૫. જુએ Pl. III, fig. 2. * આ મૂર્તિ પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનની છે. તીર્થંકરની જે મૂર્તિના ખભા ઉપર વાળની લટ હોય તે મૂર્તિ નિઃશંકપણે શ્રી આદીશ્વર ભગવાનની જ સમજવી, કારણ કે એ વાળની લટા શ્રી આદિનાથના જીવનના એક વિશિષ્ટ પ્રસંગને મૃત કરે છે. રાત્રાના ઉલ્લેખ પ્રમાણે દરેક તીર્થંકર દીક્ષા લેતી વખતે પાંચમુષ્ટિ લેાચ (વાળને હાથવતી ખેંચી કાઢવા તે) કરીને દાઢી, મૂછ તથા માથાના બધા વાળ કાઢી નાખે છે. આદીશ્વર ભગવાન, દીક્ષા લેતી વખતે ચાર મુષ્ટિ લાચ કરીને પાંચમી મુષ્ટિથી માથના પાછલા ભાગને લાય કરવા જતા હતા ત્યારે ઇંદ્રની વિનંતીથી તેમણે તેટલા લે!ચ ખાકી રાખ્યા હતા. આ કારણે આદીશ્વર ભગવાનની કાઈ કાષ્ટ મૂર્તિમાં વાળની લટા મળે છે. મથુરામાંથી પણ આવી વાળની લટાવાળી મેાટી મૂર્તિએ મળેલ છે, જેમાંના એનાં ચિત્ર આ માસિકના પ્રથમ વર્ષના પાંચમા અંકમાં અમે પ્રકાશિત કર્યો છે. તત્રી. ૧૬. ઝુ Pl. III, figs 3 and 4. ૧૭. આ photoમાં આવી નથી. For Private Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ કે યક્ષે। અને યક્ષિણીની ? ખીજો વિકલ્પ સંભવિત નથી કારણકે ઊંચાં શિરઃછાદના૧૮ સિવાય ખીજાં કાઈ ચિહ્નો-જુદી જુદી જાતનાં વાહને, શસ્રા વગેરે-જે યક્ષા અને યક્ષિણીઓના લાંછન તરીકે આપણે જાણીએ છીએ તેમને અભાવ છે. વળી આ આકૃતિઓમાં યક્ષિણીએ તે દેખાતી જ નથી. આટલું છતાં પરિવાર આકૃતિએ કદાચ યક્ષાની-આભૂષણે વિનાની-હેાય. આમ માનવાનું કારણ એટલું જ કે જેમ ખૌદ્ધ અને જૈન મૂર્તિ શાસ્ત્રમાં આભૂષણે વગેરે પાછળથી દાખલ થયા તેમજ જૈન મૂર્તિ શાસ્ત્રમાં પણ થયું લાગે છે, જ્યારે ઢાંકના તીર્થંકર અને પરિવારઆકૃતિએ પ્રાચીન સમયનાં લાગે છે. આને લીધે યક્ષેાની (?) આકૃતિઓમાં આભૂષણેા વગેરેને તેમજ તેમની સાથેની યક્ષિણીના અભાવ છે. ઢાંકનાં શિલ્પા, ઉપર ખતલાવ્યું તેમ, જૈન છે, બૌદ્ધ નહિ. તીર્થંકરો નિસ્રા મને લાગે છે, જો કે ડા. બર્જેસને વસ્ત્રાનાં ચિહ્નો દેખાયાં હતાં. મને નિસ્ર લાગે છે પણ તેથી દિગંબર સ`પ્રદાયના અનુયાયિઓએ કોતર્યાં હશે એમ નિઃશંક રીતે કહેવાય નહિ, કારણ કે કળા અને શૈલીની દૃષ્ટિએ શિ। કુશાન (અથવા ક્ષત્રપ) કે આરંભિક ગુપ્ત સમયના (ઇ. સ. ૧૦૦-૩૦૦) લાગે છે. આ કાળમાં જૈનધર્મના દિગંબર અને શ્વેતાંબર એમ એ કાંટા પડયાને બહુ સમય થયેા ન હતા; તેથી હાલ અથવા મધ્યકાલીન જેટલેા સખત ભેદભાવ ન હતા. ઢાંકના શિપેા, તેથી, આ ભેદભાવના કાલના પહેલાંનાં પ્રાચીન જૈનધર્મીનાં લાગે છે. એમ હાય ! અત્યાર સુધી અધકારમાં પડી રહેલાં આ આ શિલ્પે। કાર્ડિઆવાડમાં જૈનધર્મ તેમજ શિલ્પના ઇતિહાસનું એક નવું પ્રકરણ ખાલે છે. ૧૯ 66 ૧૮. ડા. બન્નેસ કહે છે, બધા યક્ષ્ા અને યક્ષિણીઓનાં એક સરખાં ચાં શિરઃછાદને હાય છે.' જુએ “ Digambara Jain Iconography,” p. 5. ૧૯. આ લેખ, અંગ્રેજીમાં, લન્ડનની Royal Asiatie Societyના Journalમાં આ મહિને પ્રગટ થશે. અત્રે, એ Societyના સૌજન્યથી, અનુવાદ રૂપે પ્રગટ કર્યો છે. લેખક. Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [ “કાઠિવાડમાં પ્રાચીન જૈન શિ૯૫ની ઉપલબ્ધ” લેખનાં ચિત્રો , Plate I ] [ FNR. 1 ઢાંકમાં દાખલ થતાં શહેર બહાર એક ગંજાવર શિલ્પ [ FiG. 2 ઢાંકમાં ખોદકામ કરતાં મળી આવેલી જૈન તીર્થંકર વગેરેની મૂર્તિઓ. છે કરાર [ Ft. 8 . જો દાંકમાં ખોદકામમાંથી મળી આવેલી સૂર્ય અને સંજ્ઞાની મૂર્તિઓ. આ , For Private & Pe વિકાસ For Private & Personawse ok ....... ..www.jainelibraty.org Page #161 -------------------------------------------------------------------------- ________________ Plate II ] ઉપર ટાંકમાં ખડકની ભીંતપર ઓછા કોતરેલાં જૈન શિલ્પા : (જમણીથી ડાબી તરફ જોતાં ) ૧ અંબિકા, ૨ પાનાથ; ૩ નાનું ટ ઇંચનું શિલ્પ. નીચે ટાંકમાં ખડકની ભીંત પર આછાં કોતરેલાં જૈન શિલ્પે : ( જમણીથી ડાબી તરફ તેનાં ) ૧ શાંતિનાથ ( ગયા ચિત્રમાં દર્શાવેલા પાર્શ્વનાથ અને નાનું શિલ્પ બાદ કરતાં ); ૩ કાર્યાત્સર્ગ અવસ્થામાં ઉભેલા તીર્થંકર; ૩ અને ૪ પદ્માસનમાં મેલા જૈન તીર્થંકરો. Plate = 'brary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજુસ્વામી [ભગવાન મહાવીરના શાસનના અંતિમ દશપૂર્વધરની જીવનકથા] લેખકઃ મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી પ્રસ્તુત છવનચરિત્ર એ કે રાસ ઉપરથી જવામાં આવેલ નથી, તેમજ કઈ એક કાપનિક કથા પણ નથી. પરંતુ આ ગૌરવભર્યા અતિહાસિક ચરિત્રની પાછળ, ઇતિહાસના જીવંત સ્મારક સમા, પૂર્વ મહર્ષિ એ પ્રણત અનેક મહાન ગ્રંથે અદ્યાપિ વિદ્યમાન છે. પ્રાચીન મહર્ષિની આ એતિહાસિક જીવનરેખાને દોરવા માટે, ભવ્ય ભૂતકાળના ઈતિહાસને કહેતાં મહાન ગ્રંથમાંથી જે કાંઈ પણ તરવભરેલા રજકણે એકત્રિત થઈ શકયા તેનું જ આ પરિણામ છે. શ્રીમાન વજસ્વામી ભગવાન કે જેઓ ચરમ તીર્થકર મહાવીર પ્રભુના શાસનમાં થયા તેઓનું જીવનવૃત્તાંત જનતાને લાભદાયક સમજી ટુંકમાં અહીં આપ્યું છે. - વીરૂપી તલાવડીમાં કમલ સમાન અને અહિંથી ઇદ્રપુરીની તુલના કરતે ટિ અવંતિ નામનો દેશ હતો કે જ્યાં લક્ષ્મી અને સરસ્વતી મિત્રતા કરીને રહેતી હતી. ત્યાં લક્ષ્મીદેવીના મહેલસમું તુંબવન નામનું નગર હતું. તે નગરમાં લક્ષ્મીના પુત્ર સમાન ધન નામના શેઠ રહેતા હતા. ઘણું લાંબા વખતે તે શેઠને ભાગ્ય ઉદયે એક તેજસ્વી પુત્ર રન પ્રાપ્ત થયું હતું. જ્યારે તે પુત્ર ગર્ભમાં આવ્યું ત્યારે તે શેઠને એટલા બધા ધનની પ્રાપ્ત થઈ કે જેથી તેને ઘરના આંગણામાં ધનના ઢગલા કરવા પડતા, તેથી તે પુત્રનું ધનગિરિ એવું યથાર્થ નામ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થાથી જ તેનું મન પંડિતની જેમ વિવેકથી કુશલ બનતું જતું હતું. અનુક્રમે તે યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા છતાં બાલપણુથી મહાત્મા પુરૂષોના સંગમાં આવેલ હોવાથી તે પરણવાને બિલકુલ ઈચ્છતું ન હતું, એટલું જ નહિ પગ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે બ્રહ્મચર્યના પરિણામને સ્વર્ગ અને મોક્ષના ફલરૂપ તે જાતે હિતે, તેથી તેને વિવાહ કરવા ઉત્સુક થયેલા તેનાં માતાપિતા ધનગિરિ માટે જે જે કુળમાં કન્યાની માગણી કરતાં ત્યાં ધનગિરિ પોતે જ જઈને કહેતા કે હું મોક્ષમંદિરમાં ચઢવા માટે નીસરણરૂપ શ્રી અરિહંતદેવે પ્રરૂપેલ શુદ્ધ ચારિત્ર અંગીકાર કરવાનો છું. માટે તમે વિચાર કરજે, આ પ્રમાણે કહ્યા પછી મારે દેષ નથી.” તે નગરમાં ધનવાન ધનપાલ નામનો એક શેઠ વસતે હતે. તેને આ સમિત નામે એક સુલક્ષણ પુત્ર અને સુનંદા નામે અસરા સમાન પુત્રી હતી. કમશઃ સુનંદાને યૌવનને પ્રાપ્ત થયેલ જોઇને તેના પિતાએ તેના માટે ધનગિરિને, એગ્ય વર તરીકે ધારી લીધે. પુત્રીએ પણ પિતા પાસે યાચના કરી કે હે પૂજ્ય, મારાં લગ્ન કરવાની આપની ઈચ્છા જ હોય તે Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૫]. શ્રી જેને સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ * આપે ધન શેઠના રૂપથી કામદેવની પણ તર્જના કરે તેવા, ધનગિરિ સાથે જ મારાં લગ્ન કરવાં. અને હું ઇચ્છું છું કે તે ધનગિરિ જ મારા પતિ થાઓ !” આ પ્રમાણે પુત્રીનું કથન સાંભળી પિતાએ વિચાર કર્યો કે જે હું ધનગિરિ સાથે આનું લગ્ન નહીં કરાવું તે એ ચેકસ સંયમ ગ્રહણ કરશે. એટલે મેહને વશ એવા ધનપાલે એક દિવસ ધનગિરિને કહ્યું: “હે મહાભાગ્યવાન ધનગિરિ, આ મારો સુનંદાને તુ ગ્રહણ કર.' ત્યારે ધનગિરિએ કહ્યું: “તમારા જેવા તત્ત્વજ્ઞ મિત્ર સંસારરૂપી કારાગૃહમાં નાખે તે શું ઉચિત કહેવાય ? ત્યારે ફરી ધનપાલે કહ્યું: “ હે ભદ્ર, પૂર્વ શ્રી ઋષભદેવ ભગવાન વગેરે તિર્થંકરે આ તૃણ સમાન ભેગાવલિ કમને ભેગવીને ભવસાગરથી મુકત થયા, માટે મારું વચન માન!” આ પ્રમાણે તેના આગ્રહથી, પિતાનું મન વિરકત હોવા છતાં, “હજુ મારે ભેગાવલી કર્મ ભેગવવાનું છે” એમ સમજીને તેનું વચન કબુલ રાખી. સુનંદાનું પાણિ ગ્રહણ કર્યું. સુનંદાના ભાઈ સમિત કુમારે ગૃહવાસમાં જળકમળની જેમ વિરક્ત ભાવે રહી છેવટે તપારગામી સિંહગિરિજી મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે સુનંદા સગર્ભા થઈ, અને ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર વૈશ્રમણ જાતિના જે દેવને પ્રતિબંધ આપ્યું હતું તે દેવ પિતાનું આયુષ્ય ક્ષીણ થતાં તેની કક્ષમાં અવતર્યો. પિતાના મિત્રદેથી, વિગ પામતા તે દેવે પૂર્વના પ્રેમને વશ થઈ સુનંદાને શ્રેષ્ઠ રવને બતાવ્યાં. આ વખતે પિતાને અવસર પ્રાપ્ત થયો જાણી, ધનગિરિએ પુત્રપ્રાપ્તિના અવલંબનથી સંતુષ્ટ થયેલ પિતાની પત્ની પાસે વ્રત અંગીકાર કરવાની સંમતિ માગીને કહ્યું: “હે પ્રિયે, સ્વપ્નના બલથી હું નિઃસંદેહ કહી શકું છું કે તને ચેકકસ પુત્રરત્ન પ્રાપ્ત થશે. હું હવે આ દ્રજાલ સમાન સંસારનો ત્યાગ કરી સંયમ લેવા ઇચ્છું છું. મારે તારી સાથે આ સંબંધ માત્ર સાહસથી જ થશે છે, બાકી આ જગતમાં કલ્યાણકારી તે માત્ર પ્રવજ્યા જ છે. માટે મને સહ દીક્ષાની અનુમતિ આપ !” આ સાંભળી સુનંદા વાહતની જેમ ગમૂઢ બની ગઈ અને કહેવા લાગી “તમે દીક્ષા ગ્રહણ કરશો તે મારૂં..” ...આમ બોલતાં તેનો કંઠ રૂંધાઈ ગયે. ત્યારે ધનગિરિએ તેને અનેક રીતે સંસારની અસારત અને મોક્ષ માટે ધનુરાધનની ઉત્તમતા સમજાવી. અને પિતાને રાજીખુશીથી ચારિત્ર ગ્રહણ કરવા અનુમતિ આપવા કહ્યું. સુનંદા સમજુ હતી. છેવટે તેણે પોતાના સુખદુઃખનો વિચાર અળ કરી ધનગિરિને અનુમતિ આપી. તેવામાં શ્રી સિંહગિરિ મહારાજ હાં પર્યા તેમની પાસે જઈ ધનગિરિએ પિતાના જ હાથે લેય કરીને સમ્યકત સામાયિક ઉચ્ચરીને ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને જેમ સર્વ કાંચળીને ત્યાગ કરી દે અને પછી મેં પણ ન જુએ તેમ સંસારને ત્યાગ કરી નિરંતર દુસ્તર એવા તપ તપતા અને બાવી દુસહ પરિસહતે સહન કરતાં આ પૃથ્વીલને પાવન કરતાં વિચારવા લાગ્યા. ધૈર્ય આર્જવ, વિનયદિક, શિષ્યને મેગ્ય ગુણોથી વિભૂષિત એવા તે મુનીશ્વર ગુરૂ પાસેથી શ્રતને સાર ગ્રહણ કરવા લાગ્યા. આ બાજુ સમય પૂર્ણ થતાં સુનં એ બત્રીસ લક્ષણ પુત્રરત્નને જન્મ આપે. આ વખતે સુનંદાની સખી જે રાત્રિ જાગરણ માટે આવી હતી તે બાલકને મહેણાં મારવા Page #164 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] શ્રી વાસ્વામી [ ૧૫૫ ] લાગી કે “હે વત્સ, જે તારા પિતાશ્રીએ તે વખતે ઉતાવળ કરી દીક્ષા લીધી ન હેત તે આજે તારો જન્મ મહોત્સવ ખરેખર બહુ જ સારી રીતે ઉજવાત! આ 'માણે સાંભળતાં પૂના દેવભવના જ્ઞાન શથી તે બાલક સંસીની જેમ વિચાર કર મા લાગઃ “અડે, મારા પૂજ્ય પિતા બીએ ચરિત લીધું, તેથી તે મહાભાગ્યશાળી કહેવાય. વળી પણ સત્યમથી જ ભવને પાર પામી છે. આ પ્રમાણે વિચાર કરતાં તને જાતિસ્મરણ જ્ઞાન પેદા થયું, અને તેણે પિતાને પૂ ભવ દેખે. જાતભરણથી સંસારની અસારતાને જાણુને, હજી જેના મુખમાં અન્નને દાગે પણ ન કરી શક્યું નથી એવા તે ધો ૫ણું બાલકે પિતાના પિતાના પંથના પથિક બનવા ( ચારિત્ર લેવા)ની ઇચ્છા કરી. પછી પિતે વિચાર કર્યો કે મારી માતા મારાથી ઉગ પામશે તે જ મારે ત્યાગ કરશે. એમ સમજીને તેણે બાળ૫ણાને સહજ એ રૂદનરૂપ ઉપાય શોધી કાઢો, “તારાનાં તો વરું.” અને તે અનુસાર પિતે રેવાનું શરૂ કર્યું. તેની માતા તેને સ્નેહથી અનેક રીતે બેલાવે, વિવિધ જાતનાં રમવાનાં સાધને બતાવે, છતાં તે છાને ન રહ્યો. આથી સુનંદા વિચારવા લાગી કે–આ બાલક સર્વ રીતે આનંદ આપે તેવો છે, છતાં એ મોટેથી રૂદન કરીને જે કંટાળો આપે છે તેનાથી મારું મન ખરેખર દુભાય છે. આવી રીતે પુત્રથી કંટાળી ગયેલી સુનંદાએ સો વર્ષ તુલ્ય છ મહિના મવકષ્ટથી પસાર કર્યા. એવામાં એક વખત આર્ય ધનગિરિ અને આર્ય સમતાદિક શિષ્યોથી પરિવરેલા સિંહગિરિ આચાર્ય તે નગરમાં પધાર્યા. ત્યાં વસતિમાં બિરાજમાન થયેલા ધનગિરિએ ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરીઃ “હે ભગવન, આ નગરમાં અમારા સંસારીપણાના સ્વજનવાર્ય છે. માટે અમો આપ શ્રીમાનની આજ્ઞાથી તેમને વંદન કરાવવા જવા ઇચ્છીએ છીએ. આ પ્રમાણે પૂછતાં હતાં ત્યાં શુભ સૂચક શુકન થતાં નિમિત્તજ્ઞ ગુરૂ મહારાજે કહ્યું “હે મુનિઓ, આજ તમને મહાન લાભ થવાનો છે, માટે ખુશીથી તમારા સ્વજન વર્ગ પાસે જાઓ. ભિક્ષામાં સચિત્ત, અચિત્ત કે મિશ્ર જે કાંઈ મળે તે મારી આજ્ઞાથી ખુશીથી ગ્રહણ કરજો. આ પ્રમાણે ગુરૂવચત શિરસાવંધ કરી મુનિઓ ભિક્ષાર્થે ગામ માં ગયા. અને સૌથી પ્રથમ સુનંદાને ઘેર જ ગયા. અને “ધર્મ લાભ” એવો ઉચ્ચાર કર્યો. આ અવસરે પાડોશીઓ તથા સુનંદાની સખીઓ વગેરે આવીને સુનંદાને કહેવા લાગીઃ “હે ભદ્રે, આ તારા પુત્રને તેના પિતાને સેંપી દે, એટલે આપણે જરા જોઈએ તે ખરા કે એને ગ્રહણ કરે છે કે નહીં. આથી બાળકના સતત રૂદનથી કંટાલી ગયેલી સુનંદા તે પ્રમાણે કરવા ઉત્સુક થઈ. અને તે ધાવણું બાળકને લઈને આર્ય ધનગિરિજી મહારાજને કહેવા લાગી “હે મહારાજ, આટલા કાળ પર્યત જે કે આ બાળકનું મેં મારા આત્માથી પણ વધારે લાલન પાલન કર્યું છે, પરંતુ આ રૂદન કરતા તમારા પુત્રે મને ખરેખર છ છ મહિના સુધી નાટકણીની જેમ નચાવો છે. કદાચ એ તમારી પાસે શાંત થશે. જો કે તમે સંયમી છે, તે પણ તમારા આ પુત્રને સ્વીકારો કે જેથી આ દુઃખમાંથી હું નિવૃત્ત થા,” આ સાંભળી ધનગિરિ મહારાજે સ્પષ્ટ કહ્યું “હે ભદે, યદ્યપિ હું મારા પુત્રને ગ્રહણ કરીશ, પરંતુ સ્ત્રીઓનું વચન પાંગળા માણસ જેવું અસ્થિર હોય છે.' આ પુત્ર મને આપ્યા પછી તને જરૂર પસ્તાવે થશે, માટે બરાબર વિચાર કરીને જjainelibrary.org För Private & Personal Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૫] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક વર્ષ કાર્ય કરજે” સુનંદા બેલી : “હું કહું છું તે બરાબર જ છે, હું તેનાથી બહુ જ કંટાળી ગયેલી છું, માટે આપ તેને જરૂર સ્વીકારે.” આ પ્રમાણે સુનંદાને દઢ નિશ્ચય જાણ્યા પછી છેવટે પિતાની સાથે રહેલ આર્યસમિત મુનિવર્ય તથા સુનંદાની સખીઓ વગેરેને એ પ્રસંગના સાક્ષી બનવીને ધનગિરિજી રૂદનથી વિરામ પામેલા એવા તે બાળકને સુનંદાને હાથે પોતાની કેળીમાં વારી તે ઘરથી ચાલી નીકળ્યા. તે પુત્રના અત્યંત ભારથી તેઓની ભુજા એકદમ નમી ગઈ. ગુરૂ આજ્ઞાનું પાલન કરી તે બંને મુનીંદ્ર ગુરૂમહારાજની સમક્ષ હાજર થયા. એવામાં ભારેથી વાંકી વળી ગઈ છે. ભુજા જેની એવા આર્ય ધનગરિઝને જોઈને ગુરૂમહારાજ બોલ્યા “હે મુનિઓ, આજે મિક્ષાના ભારથી તમે બહુ જ શ્રમિત થઈ ગયા લાગો છે, માટે તે મને આપે કે જેથી થાકી ગયેલ તમારી ભુજાને શાંતિ મળે.' આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે 3ળીને પિતાના હાથમાં લીધી. ઝોળીમાં જોતાં તેમાં મહા સૌભાગ્યવન અને હસમુખા બાલકને જે તે બાળકનું નામ, તેનામાં વજી જેટ ભાર હેવાથી, વજ એ પ્રમાણે રાખવાં અવ્યું. પછી સાધુઓને કહ્યું કે “આ બાલક ભવિષ્યમાં મહાભાગ્યવાન થશે. અને પ્રવચનના આધાર રૂપ થશે માટે તેની બહુ જ સભાળ રાખવાની છે.' ગુરૂમહારાજે તે બાલકને, લાલન પાલન સારું, સાધ્વીઓને સે. સાધ્વીએ બે ભકત એવા શેયાતરને ઘેર જઇને “ આ પુત્ર અમારા આત્મા સમાન છે માટે તેનું અત્યંત કાળજી પૂર્વક પણ કરજે” એમ આજ્ઞા કરીને તેઓને સોં. બાલઉછેરમાં કુશળ એવી શિયાતરની સ્ત્રીઓ પણ તે કુમારને પિતાના પુત્ર કરતાં પણ અધિક સમજી પ્રીતિપૂર્વક ઉછેરવા લાગી. બાળક પણ તે સ્ત્રીઓને અરૂચિ થાય તેવી ચાલતા કદાપિ ન કરતે. અને આહાર કરવામાં પણ બહુ પરમિત રહે તો, કારણકે તેને જાતિસ્મરગ ઉત્પન્ન થયું હતું. તે હંમેશાં જ્ઞાનચારિત્રાદિકનાં અનેક ઉપકરણે લઈને બાલક્રીડા કરતો અને એ રીતે શેયાતરીઓને હંમેશા આનંદ કરાવતે. એક વખત પિતાના પુત્રને સુશીલ થયેલ જેને સુનંદાનું મન ડગુમગું થવા લાગ્યું. તે શેયાતર સ્ત્રીઓને “આ પુત્ર મારો છે,” એમ વારંવાર કહીને યાચના કરવા લાગી. એટલે તેઓ એ જવાબ આપ્યો કે “હે સુનંદે, તારો અને આ પુત્રને માતા-પુત્રને સંબંધ અમે જાણતા નથી. આ કુમાર તે અમારે ત્યાં ગુરૂમહાજની થાપણરૂપ છે. આ રીતે તે કુમાર પિતાને મ નહિ એટલે નિરાશ થયેલી તે દૂરથી તેને જોઈને સંતોષ માનવા લાગી. ક્રમશઃ તે સુનંદા, અતિ આગ્રહથી, તેમના જ ઘેર ધાવમાતાની માફક રહીને સ્તનપાન-દિક વડે તેને ઉછેરવા લાગી. થોડો સમય વિત્યો ત્યાં આર્ય ધનગિરિજી વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. સુગંધ પહેલેથી જ નકકી કરીને બેઠેલી હતી કે જ્યારે ધનગિરિજી આવશે ત્યારે મારો પુત્ર હું તેઓની પાસેથી પાછો લઇ લઇશ. એટલામાં ધનગિરિજી ત્યાં પધાર્યા એટલે હર્ષથી ઘેલી બનેલો તે પુત્રના મેહને લીધે તે મહર્ષિઓની પાસે ગઈ અને બે હાથ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગીઃ “હે પ્રભો, મારે પુત્ર મને પાછો આપે.” ધનગિરિજીએ કહ્યું: “હે મુગ્ધ, માગ્યા વિના જ તે તારી રાજીખુશીથી આ પુત્ર અમને સંપ્યો છે. વમન કરેલ અન્નની જેમ આપી દીધેલ વસ્તુની કે મૂખે કરી પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરે ? વળી તેના ઉપરથી તેં, Page #166 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] શ્રી વાસ્વામી [૧૭] સાક્ષીઓ રાખીને પિતાનું વાલીપણું ઉઠાવી લીધું છે માટે આ તારી માંગણી અસ્થાને છે.” આ પ્રમાણે ઉત્તર મળવાથી બંને પક્ષ વચ્ચે મેટો વાદવિવાદ ઉપસ્થિત થયે, એટલે લેએ કહ્યું: વાદને નિર્ણય ન્યાયમંદિરમાં રાજા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ નિશ્ચિત નહિ જ થાય, માટે ત્યાં જાઓ. આ પ્રમાણે સાંભળીને મેહને વશ થયેલ સુનંદા રાજા પાસે ન્યાય માગવા માટે લોકોની સાથે ગઇ. સાધુઓ પણ સંઘ સહિત રાજસભામાં ગયા. ત્યાં સુનંદના પક્ષની બેઠક રાજાની ડાબી બાજુ અને આર્ય ધનગિરિજી તથા સંધની બેઠક જમણી બાજુએ હતી. અને તટસ્થ લોકો યથાસ્થાને બેઠા, પછી બન્નેના બેલવા ઉપર વિચાર કરીને જણાવ્યું “જેના બેલાવવાથી બાલક જેની પાસે જાય તેને એ બાલક છે એમ મનાશે. આ પ્રમાણેને નિર્ણય બને પક્ષે કબુલ કર્યો. પછી “પ્રથમ કોણ બેલાવે” એ પ્રશ્ન થતાં લોકોએ કહ્યું “આ બાલક સાધુઓના લાંબા વખતના પરિચયથી તેમની સાથે પ્રેમાળ થઈ ગયો છે તેથી તે એમનું વચન ઉલ્લંધી શકશે નહિ. માટે પ્રથમ તેની માતા બોલાવે.” એટલે સુનંદાએ અનેક પ્રકારનાં રમકડાં અને ખાદ્ય વસ્તુઓ બતાવી વજને કહ્યું “હે વત્સ, હું તારી જન્મદાત્રી માતા છું, તારા કાજે મેં અપાર સંકટ સહી મારી કાયાને કૃશ કરી નાખી હતી, માટે આ લેથી ન શરમાતાં જલ્દી મારી પાસે આવે અને મારા મેળામાં આળોટ, નહિતર મારું આ હદય પાકેલા કાળાની માફક દિધા થઈ (ફાટી) જશે.” આ પ્રમાણે અનેક ઉપાયો કર્યા પણ વજી તેની પાસે ન ગયો. કોઈ પણ માસ પિતાની માતાના અગણિત ઉપકારોની અવગુના ન કરે એ ન જાણતાં છતાં વજકુમાર વિચાર કરવા લાગ્યા જે માતા પ્રતિઆકર્ષાઇને હુ સંઘની ઉપેક્ષા કરીશ તે મારે સંસારની બહુ જ વૃદ્ધિ થશે. વળી આ મારી માતા ખરેખર ધન્ય છે, અને લઘુ કર્યાં છે માટે જરૂર તે પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ કરશે! આ પ્રમાણે વિચારી વજકુમાર જાણે પ્રતિમાસ્ય ન હોય તેમ થિર ઉભો રહ્યો અને માતાના મેહક ઉપાયોથી જરા પણ ચલાયમાન ન થયું. આ સર્વ દશ્ય જોઇને રાજાએ કહ્યું: “હે સુનંદે, આ બાળક જાણે તને માતા તરીકે જાણતા જ ન હોય તેમ તેં અનેક રીતે બેલાવ્યા છતાં પણ તારી પાસે આવ્યો નથી માટે હવે તું દુર ખસી જા, અને ધનગિરિજીને બોલાવવા દે.' પછી રાજાએ આર્ય ધનગિરિજીને બોલાવ્યા અને કહ્યું કે હવે આ બાળકને તમે બોલો, રે આર્ય ધનગિરિ. જીએ કહ્યું કે “હે સુનંદાનંદન, જે તારી વ્રતને ગ્રહણ કરવાની ઇચ્છા હોય તે અને તું તત્ત્વને જાણ હોય તે આ ધર્મના જ રૂપ અમારા હરણને તુ સ્વીકાર.' આમ કહેતાંની સાથે જ બાળક હાથ ઉંચા કરતા દોડતા આવી પોતાના પિતાના ખોળામાં જઈને બેઠો અને ધર્મધ્વજને લઈ સહર્ષ નાચવા લાગ્યો. આ રીતે તે વજકુમારે રજોહરણ સિવાય બીજી કશીયે વસ્તુ ઉપર પિતાની દૃષ્ટિ નાખી નહિ. આ જોઈને હતાશ થયેલી સુનંદા આ પ્રમાણે વિચાર કરવા લાગી કે મારા ભાઈએ દીક્ષા ગ્રહણ કરી, મારા પ્રાણેશ્વરે પણ ચારિત્ર લીધું અને હવે આ મારો પુત્ર પણ જરૂર સંયમ લેશે માટે મારે પણ હવે પ્રત્રજ્યા લેવી જ ઉચિત છે. આ પ્રમાણે દઢ નિશ્ચય કરી સનદ પિતાને ઘેર ગઈ અને Jain Education મુનિએ પણ વજકુમારને લઈને સ્વસ્થાને ગયા. Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક આ બનાવ બન્યા પછી વજકુમારે, પોતે ચારિત્રના અમિલાવી દેવાથી, સ્તનપાન છેડી દીધું અને પછી અનુક્રમે તેને આચાર્ય મહારાજે દીક્ષા આપી, અને તેનું લાલન પાલન કરવા સાધ્વીઓને પુનઃ સો. આ બાજુ સુનદાએ પણ તે આચાર્ય મહારાજ પાસે ચરિત્ર અંગીકાર કર્યું. વજકુમાર પતે બુદ્ધિશાળ હતા અને પદાસ િણી બુદ્ધિ તેને જન્મથી જ વરેલા હ ાથી પાકયમાં અધ્યયન ક તી તાળી બેન મુખથી જ માં મળી સાંભળીને અગિયાર અને અભ્યાસ કર્યો. ક્રમશઃ તેની ઉમર જયારે આઠ વર્ષની થઈ ત્યારે ગુરૂ મહારાજે તેને સાથે લઇને પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યો. એક વખત કોઈ પતિ પાસે તે વજમુનિનો પરીક્ષા કરવા તેના પૂર્વભવના મિત્ર શુભક દેવે વક્રિય લબ્ધિથી મોટો વરદ વિકર્યો તેથી પૃથ્વી જાણે જલથી જ બનાવો ન હોય તેથી ભાગવા લાગી. આવા સમયે અપકાયના જીવોની વિરાધના ન થાય તેવી ઇચ્છાવાળા ગુરૂ મહારાજે એક વિશાળ પર્વતની ગુફામાં જઈને સ્થાન કર્યું. વરસાદ કઈ પણ રીતે વિરામ ન પામ્યું એટલે મુનીશ્વરોએ ઉપવાસને આશ્રય કર્યો. આ પછી સૂર્યોદય થશે ત્યારે મેઘ પણ, માર્ગના થાકથી થાકી ગયેલ મુસાફર ડી વર વિસામે લે તેમ, થોડી વાર બંધ રહ્યો. એટલે વજમુનિના વ્રતથી સંતુષ્ટ થયેલ તે દેવ એક વણિક સાર્થવાહ વિફર્થીને અને પોતે મેટ સાથે પતિ બનીને ગુરૂ મહારાજની પાસે પારણું માટે નિમત્રણ કરવા આવ્યું. ગુરૂજીની આજ્ઞાની ત્રણ એષણમાં ઉપયોગ રાખવામાં પ્રવીણ એવા વજમુનિ ત્યાં આહા-પાણી વહોરવા પધાર્યા તે વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઉપયોગ મુક્યો તે તેઓને દ્રવ્યથી કલાપાક જેવામાં આબે, ક્ષેત્રથી માલવ દેશ હતું, અને કાળ ઉનાળાની ઋતુ હતી પણ ભાવને વિચાર કરતાં તે દેવ છે એમ જાણ્યું. વળી તેઓના પગ જમીનને સ્પર્શેલા હતા નહિ અને તેઓના કંઠની માળા જાણે નવી જ ન પહેરી હોય તેવી અપ્લાન હતી. આથી વજષિ વિચારવા લાગ્યા કે સાધુઓને દેવપીંડ કલ્પ નહિ, અને આ તે દેવ છે માટે આ આહારપાળું મારે તે બીલકુલ લેવાય જ નહીં. આમ જાણીને તેઓ તુરત પાછા ફર્યા. ત્યારે વણિકષધારી દેવે પૂછયું તેના જવાબમાં વજમુનિએ સ્પષ્ટ જણાવ્યું કે આ દેવપિંડ જૈનમુનિઓને કલ્પ નહિ. આ સાંભળીને દેવ અત્યંત આનંદ પડે. અને પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી વજમુનિને વંદન કર્યું, અને તેમને વૈક્રિપલબ્ધિ આપી. પછી વજમુનિએ આવીને ગુરૂમહારાજ સમક્ષ સર્વ હકીકત કહી સંભળાવી. ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. તેઓએ પણ તેમની સાથે જ વિહાર કર્યો. ઘેડે વખત ગયે ન ગમે ત્યાં તે જ દેવે જેઠ મહિનામાં વજમુનિને ઘેબરનું નિમંત્રણ કર્યું. ત્યાં પણ તેમણે જ્ઞાનના ઉપવેગથી તે આહાર ગ્રહણ ન કર્યો એટલે દેવ વધારે પ્રસન્ન થયો, અને તેઓને આકાશગામિની વિદ્યા આપી. ભાગ્યવંત પુરૂષને જગતમાં શું દુર્લભ છે ! ગુરૂમહારાજ સાથે વિહાર કરતાં વજસ્વામીને પદાનમાણિી લબ્ધિથી પ્રાપ્ત થયેલા અગિયાર અંગ સુદઢ થઈ ગયા. વળી તે પૂર્વગત જે જે શ્રતને અભ્યાસ કરાવાતું સાંભળતાં તેને તરત જ ગ્રહણ કરી લેતા હતા. જ્યારે સ્થવિર મુનિઓ વજસ્વામીને અભ્યાસ કરવા પ્રેરતા ત્યારે તે નિદ્રાસ્થની જેમ ગણગણુ કરતાં. પાછા સ્થવિરોના આજ્ઞાભંગના Page #168 -------------------------------------------------------------------------- ________________ ક ૧-૨] શ્રી વજહવામી [ ૧૭ ] ભયથી ફરી તે ઉઠીને પિતાની શક્તિને પ્રકાશ ન કરતાં કાંઈક ન સમજી શકાય તેવું બેલતા અને મુનિઓ જે કાંઈ પણ બેલતા-ભણતા તે સર્વે ધ્યાન પૂર્વક સાંભળતા હતા. એક વખત ગુરૂમહારાજ બહાર થંડિલ ભૂમિએ ગયેલા હતા અને અન્ય સાધુઓ ભિક્ષાર્થે ગામમાં ગયા હતા તે વખતનો લાભ લઈને બાલ્યભાવની ચપળતાથી બધા મુનિઓનાં ઉપકારણે (ઉપધિના વીંટીયા) લઇને ગોળ કુંડાળું કરીને ગોઠવી દીધાં. પછી ગુરૂમહારાજે સ્વમુખે પ્રકાશેલ એવા શ્રુતસ્કંદના સમૂહની, મહાઉદ્યમ પૂર્વક પ્રત્યેક પ્રત્યેયને મોટા મેઘની ગર્જના સર ખા શબ્દ વડે, વાચતા આપવી શરૂ કરી. થોડીવારમાં ગુરૂમહારાજ બહારથી પાછા આવ્યા, અને ગર્જના કરતે વજમુનનો શબ્દ તેમના કર્ણને અથડા. તેમણે વિચાર કર્યો કે શું મુનિ ગોચરીથી બાવીને આ શાસ્ત્રાધ્યયન કરે છે? ત્યાં તે એક મુનિએ તે શબ્દ વજમુનિને છે એમ બરાબર ઓળખીતે ગુરૂમહારાજને કહ્યું કે હે પ્રભે, આ તે વજમુનિને શબ્દ છે,” એટલે ગુરૂજીને ઘણો જ આનંદ થયે. તેમણે મનમાં વિચાર કર્યો કે ખરેખર આ ગચ્છને ધન્યવાદ ઘટે છે કે જેમાં આવા સમર્થ પંડિત બાલમુનિ છે. પછી વજમુનિજી ભ ન પામે તેમ વિચાર કરીને મેટા સ્વરથી નિસ્સીહિ એ પ્રમાણે ઉચ્ચાર કર્યો, એટલે આ શબ્દ ગુરૂમહારાજનો છે એમ જાણું તરત જ બધાં ઉપકરણે સૌ સોને સ્થાને ગોઠવી દીધાં, અને લજજા અને ભય પામતા તે ગુરૂમહારાજની સમક્ષ હાજર થયા, અને તેમના ધરણની પ્રમાર્જના કરીને પ્રાસક જલથી પ્રક્ષાલન કર્યું, અને ગુરૂમહારાજના ચરણના પાણીને વંદન કરીને માથે ચઢાવ્યું. આવા પ્રકારના તેમના વિનયને જોઈ ગુરૂ એ અત્યંત હર્ષ પૂર્વક તેમની સામે જોયું. પછી “વંધ્યાવૃત્યાદિકમાં આ બાલમુનિની અવજ્ઞા ન થાય” એમ વિચાર કરીને ગુરૂ મહારાજે બીજા શિષ્યોને કહ્યું અમે હવે બીજે વિહાર કરીશું.” “એમ સાંભળતાં મુનિઓએ કહ્યું કે હે પ્રભે, અને વાચના કોણ આપશે?” ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે “હે મુનિએ, આ વજમુનિ તમને વાચના આપીને તમેને સંતોષ પમાડશે! એટલે પછી તે મુનિઓએ શાણાવાજ્ઞા યજ્ઞ જ વિવાર્થ એ નીતિ મુજબ વિચાર કર્યા વિના જ ગુરૂમહારાજનું વચન સ્વીકારી લીધું. ગુરૂમહારાજે તરત જ અન્યત્ર વિહાર કર્યા પછી પડિલેહણ વગેરે કાલિક ક્રિયા કરીને તે મુનિઓ વજમુનિની પાસે વાચનાર્થે આવ્યા, એટલે તેમણે એવી સરસ રીતે વાચના આપી કે સર્વ મુનિઓ વિના પ્રવાસે વાચના સમજવા લાગ્યા. ને તેનું ઊંડું રહસ્ય પણ એવી સહેલાઈથી તેઓ સમજાવતા હતા કે જે જલદી અને વગર મહેનતે મંદબુદ્ધિવાળે પણ સમજી શકે. આ રીતે વાચના મળ માથી સર્વ મુનિઓને અપાર હર્ષ થયો. તેમણે વિચાર કર્યો કે જે ગુરૂમહારાજ ડા દીવસમાં ન આવે તે સારૂ, ત્યાં સુધી આ વજમુનિની પાસેથી જલદી થતસ્કધ પૂરો કરી લઈએ. તે બે વજમુનિને ગુરૂમહારાજ કરતાં પણ અધિક માનવા લાગ્યા. આ બાજુ આચાર્ય મહારાજ વિચારવા લાગ્યા કે વજમુનિ આટલા દીવસમાં આપણા પરિવારમાં પરિચિત થઈ ગયા હશે અને સાધુઓ પણ તેના ગુણો જરૂર જાણી ગયા હશે માટે હવે ત્યાં જઈને એ વજમુનિ જે ભણ્યા નથી તે એને શીખવીએ. આ REA પ્રમાણે વિચાર કરીને કહેલા દીવસે આચાર્ય મહારાજ પાછા ત્યાં આવ્યા, એટલે મુનિઓ ainelibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ત્ર ૪ વજ્રમુનિ સહિત તેની સન્મુખ ગયા, અને વંદન કર્યું . પછી ગુરૂમહારાજે વાચના સબંધી બધા વૃત્તાંત પૂછ્યો ત્યારે તે બધા સાથે મળીને કહેવા લાગ્યા કે આપ પૂજ્યપાઢના પ્રસાદથી અમેાને વાચનાનું ભારે સુખ થઇ ગયુ છે, આપ કૃપા કરીને સદાને માટે વા મુનિને અમારા વાચનાચાર્ય બનાવે, પ્રેમ સાંભળીને ગુરૂમહારાજ મેલ્યા કે મે એ મહાન મુનિના અદ્ભુત ગુણુ ગૌરવ તમને જણાવવા માટે જ ખાસ કરીને વિદ્યાર કર્યા હતા. ’ * આ પ્રમાણે સાંભળીને મુનિઓને ઘણા જ આનદ થયા. પછી ગુરૂમહારાજે શિષ્યાને કહ્યું એજ તમારા વાચનાયા થાએ, પણ સમળે, એ બાળક છે પણ જેમ નાના પશુ દીવા આખા મહેલને પ્રકાશિત કરી દે છે, તેમ આ વમુનિજી નાના છે તે પણ સમસ્ત જીવાને ઉપકાર છે. તમા જાણજો કે આ શરીરથી જ બાળક છે, બાકી જ્ઞાનથી તે અતિ વૃદ્ધ છે. માટે તમારે તેની જરા પણ અવના ન કરવી. જો કે તમેાને આ વજ્રમુનિ વાચના ચાય તરીકે સાંપ્યા છે, પરંતુ તે હજી ‘વાચનાચાર્ય' પદવીને યોગ્ય નથી થયા. કારણ ક ગુરૂના આપ્યા વિના એ મંત્ર સાંભળી સાંભળીને જ વ્રતને ભણ્યા છે, માટે સતપાનુષ્ઠા રૂપ ઉત્સાર કલ્પ ( જેમાં સક્ષેપથી અનુષ્ઠાન કરવામાં આવે છે તે ) આ વર્માનને કરા વવા પડશે કે જેથી તે આચાર્ય પદવીને યોગ્ય થાય. ' આ પ્રમણે કહીને ગુરૂમહારાજે પૂર્વે અપતિ ભ્રન વજ્રમુનિને અર્થસહિત શીખવ્યું. અને વજ્રસ્વામીએ પણ ગુરૂને સાક્ષીભૂત કરીને, આદર્શ જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે તેમ, આપેલ સર્વ શ્રુતતે ગ્રહણ કર્યુ. એ ગ્રહણ કરવાથી વઋષિ એવા શ્રુતજ્ઞ થયા કે પોતના ગુરૂના પગ લાંબા વખતના દુર્ભેદ્ય સદેહને ભાંગી નાખવા લાગ્યા. અને ગુરૂના હૃદયમાં જેટલા દૃષ્ટિવાદ હતા તે સ તેમણે તરત ગ્રહણ કરી લીધા. • પછી આચાર્ય મહારાજ વિહાર કરતાં કરતાં દશપુરનામના નગરમાં પધાર્યા. તે વખતે ઉજ્જયિની નગરીમાં શપૂર્વધારી આચાર્ય શ્રી. ભદ્રગુપ્તસૂરિજી છે એમ સાંભળી આ આચાર્ય મહારાજે વિચાર કર્યા કે તેમની પાસેની દશપૂ ગ્રહણ કરવાને લાયક આ વજ્રમુનિ છે, કારણ કે તે પાનુસારિણી લબ્ધિવાળા છે, તેથી લીલામાત્રમાં સાંભળવાથી જ ગ્રહણ કરી શકશે. આ પ્રાણે વિચાર કરી મુનિને અજ્ઞા કરી કે ‘ તમે ઉત્તેજિયની જાએ અને ત્યાં અદ્રગુપ્તાચાર્ય પાસેથી દશ પૂર્વને અભ્યાસ કરી પાછા આવે. આ સર્વ મુનિઓ અત્ય૫ બુદ્ધિવાળા ૬ તેથી તમારી ખરાખરી કામ કરી શકે તેમ છે જ નહિ. આ કાર્યમાં તમાને શાસનદેવ સપૂણુ સહાય આપો, હે વત્સ, કુવાનુ પાણી જેમ ઉપવનનાં વૃક્ષામાં પ્રસરે તેમ આ સમસ્ત સાધુમાં તમારૂં શ્રુત પ્રસરે ! ' આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે તેમને તે તરફ જવાના આદેશ કર્યો. અને સાથે એ સ્થવિર સાધુઓને જવા માટે આજ્ઞા કરી. આ રીતે એ મુનિ સહિત વિહાર કરી મુનિ ઉયની પહોંચ્યા અને રાત્રિ ગામની નજીક રહ્યા છે. આ બાજુ તે જ રાત્રે ભદ્રગુપ્તાચાર્યને સ્વપ્ન આવ્યું, અને સવારમાં પેાતાના શિષ્ય સમક્ષ રાત્રિએ આવેલા સ્વપ્નન વાત કરતાં તેમણે કહ્યુ કે હું શ્રમણા આજે રાત્રે સ્વપ્નમાં દુગ્ધથી પરિપૂર્ણ એવુ મારૂ પાત્ર કોઇ અતિથિ આવીને સંપુર્ણ પી ગયા. માટે For Private Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨] શ્રી વજીસ્વામી [ ૧૬૧ ] હે મુનિએ, સમગ્ર દશ પૂર્વના અભ્યાસ કરનાર એવા કાઇ અતિથિ જરૂર આજે આવવા જોઇએ' આ પ્રમાણે વાત ચાલતી હતી તેટલામાં વજ્રમુનિ તેની સમક્ષ આવીને ઉભા રહ્યા. અને વિધિપૂર્વક દ્વાદશાવતું વદન કર્યું. આચાય મહારાજને તેમને જોને આન ંદ થયો. અને તેમણે ખાલમુનિને પોતાના ઉત્સગમાં બેસાડી, સુખ પૃચ્છા પૂર્વક પૂછ્યું કે હૈ બાલ મુનિવર, શું તમે કાઇ કાય પ્રસંગને લઇને અત્રે આવ્યા છે કે વિહારના ક્રમથી સ્વાભાવિક આવી ચડયા છે ? એટલે વજ્રમુનિ વિનય પૂર્વક ખેલ્યા ' હું પ્રભા, ગુરૂમહારાજની આજ્ઞાથી આપશ્રીમાનન પાસે દશપૂર્વના અભ્યાસ કરવા માટે હું આવ્યો છું. મારા ઉપર અનુગ્રહ કરીને મને તે ભણાવા. ' પછી ભદ્રગુપ્તાચાયે તેમને દશ પૂર્વ ભણાવ્યા અને તેમણે પણુ ગુરૂની પ્રસન્નતા મેળવીને સર્વ ગ્રહણ કર્યા, મેત્ર જેમ જક્ષને ગ્રહણ કરે તેમ સમ્યક્ પ્રકારે દ` પૂર્વ ગ્રહણ કરીને વર્ષિએ ભદ્રગુપ્તાચાર્યની અનુજ્ઞા લઇને વિહાર કરી તે ક્રમશઃ દશપુર નગરમાં ગુરૂ મહારાજ પાસે પધાર્યા, એટલે આચાય સિદ્ધગિરિજી મહારાજે તેમને પૂર્વની અનુજ્ઞા આપી અને તેમની આચાર્ય પદવીને મહાત્સવ પૂર્વ ભવના મિત્રદેવાએ ધણા જ બડા આડ ંબરથી કર્યો. આ શુભ અવસરે તેમને સ અનુયોગની અનુજ્ઞા આપી, આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા, અને સવ જિનેશ્વરીનાં તત્ત્વની તેમનામાં સ્થાપના કરી. પછી કેટલાક કાળે સિંહાંગરિજી મહારાજે વજ્રમુનિને ગચ્છનુ સુકાન આપીને અન્નાનાદિના પ્રત્યાખ્યાનપૂર્વક આ દુનિયાને છેાડી સ્વર્ગ પ્રતિ ગમન કર્યું. ઇન્દ્રજાળ સમાન ગુરૂમહારાજે સ્વર્ગ ગમન કર્યું, એટલે જાણે વજ્રથી હણાયા ન હોય તેમ થોડીવાર તે સ્તબ્ધ જ થઇ ગયા અને તેમના શાકને પાર ન રહ્યો. પછી છેવટ પોતાના આત્માને સમજાવીને શાંતી વાળી, ગુરૂમહારાજે સ્વર્ગગમન કર્યા પછી એક વખત વષિ પાટલીપુત્ર નગરના ઉદ્યાનમાં સમવસર્યા. ત્યાં એકવાર તેમણે વૈક્રિય લબ્ધિથી પોતાનુ કુરૂપ બનાવીને દેશના આપી ત્યારે લેાકેા કહેવા લાગ્યા કે અડ્ડા, આ ગુણને અતરૂપ રૂપ નથી. પછી ખીજે દીવસે પોતાનું સુંદર રૂપ બનાવીને ધમ દેશના આપી એટલે લેાકા કહેવા લાગ્યા કે અડ્ડા, નગરના લોકોને ક્ષેાભ ન થાય તેવા ભયથી આચાર્ય મહારાજે પોતાનુ રૂપ કુરૂપ બનાવ્યું હતુ. • આ તે જ નગરમાં મહાઋદ્ધિશાળી ધન નામના એક શે રહેતા હતા. તેને રૂકમણી નામના રૂપવતી પુત્રી હતી. જ્યારે વસ્વામીજી તે નગરમાં પધાર્યા તે વખતે તેમના સંપ્રદાયની સાધ્વીજીએ તે શ્રેષ્ઠીની યાનશાળા ( ગાડી રાખવાનો તબેલે ) માં ઉતારા કરેલ હતા. તે વારવાર શ્રી. વજ્રસ્વામીજીના ગુગુની સ્તુતિ કરતાં હતાં તે સાંભળીને રૂકિમણીએ ભવમાં મારે। વજ્રસ્વામી જ ભર્યાં થાઓ, જો તે નહિ થાય તે અન્ય ભાગથી સયુ' એવી દૃઢ પ્રતિજ્ઞા કરી. આવી ભીષ્મપ્રતિજ્ઞા કર્યા પછી તેને માટે જે માગુ કરતા તે બધાને તે નિષેધ કરતી. આ બાબતની સાધ્વીએ તે ખબર પડતાં તેતે કહ્યું કે ‘ અરે ભદે, તું ખરે. ખર ભાળી જણાય છે જે વીતરાગ, સંયમી અને પંચ મહાવ્રતને ભાર ઉપાડવામાં પુરધર એવા વજ્રમુનિને વરવાની ઇચ્છા રાખે છે. ' આ પ્રમાણે જ્યારે તેઓએ કહ્યુ ત્યારે તેણી ખેલી કે ' જો વજ્રમુનિ દક્ષિત જ રહેશે અને મારી સાથે લગ્ન નહિ કરે તે। હુ . Page #171 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : પણ તેમના માર્ગને અનુસરીશ.” પછી એક વખત સમયને બરાબર લાભ લઈને રૂકિમણુએ પોતાના પિતાને કહ્યું કે “હે પૂજ્ય પિતાશ્રી, જેને વરવાને માટે હું હંમેશાં ઝંખ્યા કરું છું તે વર્ષિ અત્રે આવેલ છે માટે મને વજીસ્વામીની સાથે જ પાણિગ્રહણ કરી, નહિ તે મારે અગ્નિનું શરણ લેવું પડશે. આવી રીતે લજજાને ત્યાગ કરીને જે આ વતુ મારે આપનો આગળ કહે પડે છે તેનું કારણ એક જ છે કે એ વજીસ્વામી ખરે ખર મારા ભાગ્યે દયને લીધે જ અત્રે આવ્યા છે, પરંતુ એ મહાપુરૂષ અત્રે વધારે વખત નહિ રહે એ મને ભય રહે છે. અને કદાચ આજ જ તેઓ ચાલ્યા જશે તે હાથમાંથી ઉડી ગયેલ પક્ષીની જેમ પાછા ક્યારે આપશે તે કાંઈ સમજી શકાય નહિ.' આ પ્રમાણે પુવીને આગ્રહ જોઈ મોહને વશ થયેલા ધન શ્રેષ્ઠી તરત જ પિતાની પુત્રીને, વિવાહને 5 અલંકનરોથી શણગારીને, વાસ્વામીજી જ્યાં હતા ત્યાં લઈ ગયા અને વરનારને ધન દેખીને લેભ થશે” એવી બુદ્ધિથી સાથે સાથે અઢળક ધન પણ લઈ ગયા. ધનશેઠે વજસ્વામીજીને અંજલિ જેડીને વિજ્ઞપ્તિ કરી કે “હે પ્રભો, મારા ઉપર કૃપા કરીને આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરી એનું જીવન સફળ કરે, કારણ કે એ આપને જ વરવા ઈચ્છે છે. વલી જીવન પર્યત દાન અને ભેગથી ખુટે નહી તેટલા આ અપરિમીત ધનને પણ કૃપા કરીને સ્વીકારે.” આ સાંભળીને કૃપાસમુદ્ર વજીસ્વામીજીએ ઉત્તર આપ્યઃ “હે શ્રેષ્ઠિન, તમે ભોળા લાગો છો. પિતે સાંસારિક કારાગૃહમાં પડીને બીજાઓને પણ તેમાં નાંખવા ઇચ્છે છે. તમારા દ્રવ્યોને પણ શું ઉપયોગ છે, કારણ કે તે તે કેવળ આત્માને બંધનમાં જ રાખે છે. અમે તે આત્માન વાંછુ રહ્યા, અમારે એવી સંસાર વધારનારી વસ્તુઓને પડછા પણું ન જોઈએ. વિષય વિષ કરતાં પણ અધિક ભયંકર છે, કારણ કે જન્માંતરમાં પણ પ્રાણુઓને અનર્થકારી થઈ પડે છે. માટે હે મહાનુભાવ, તમે તમારે માર્ગે જાઓ અને આ નિરર્થક પ્રયત્ન છોડી છે. તમારી આ કન્યા મારા ઉપર જ અનુરાગ ધરાવતી હોય અને પિતાના મનથી મને જ ઈચ્છતી હોય તે તેણે વિષયાસકિતમાં ન ફસાતાં વિવેક પૂર્વક મોક્ષ સુખને આપનાર એવા જ્ઞાનદર્શન યુક્ત ચારિત્ર વ્રતને ધારણ કરવું ઘટે ! હું જે કહું છું તે સર્વ તેના હિતને માટે જ છે, એમ સમજજે.” આ પ્રમાણે વાસ્વામી ભગવાનના ઉપદેશથી, લઘુકમ હોવાથી, પ્રતિબંધને પામેલી રૂકિમીએ તે જ વખતે દીક્ષા ગ્રહણ કરી. આવું દૃશ્ય જોઈને ખરેખર આ જ ધર્મ શ્રેયસ્કર છે” એમ વિચારી ઘણા લોકો પ્રતિબંધ પામ્યા. અને વજીસ્વામી ત્યાંથી બીજે ઠેકાણે વિહાર કરી ગયા. તે વખતે જમથી સંસિદ્ધ એવી પદાનુસારિણી લબ્ધિને ધારણ કરનારા અને શ્રી સંધને ઉપકાર કરવામાં જ જેમનું લક્ષ છે તેવા શ્રી. વાસ્વામી ભગવાને આચારાંગ સૂત્રના મહાપરિજ્ઞા નામના અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાને ઉદ્ધાર કર્યો, પરંતુ કહ્યું કે હવે કાલના અનુસારે ભાવમાં જીવ અલ્પબુદ્ધિવાળા અને બહુ જ અલ્પ સત્ત્વને ધારણ કરનાર થશે આટે આ વિધા મારે જ ધારણ કરવાની છે; અને આ વિધાથી જબૂદીપથી લઈને માનુષોત્તર પર્વત સુધી જવા આવવાની શક્તિ પ્રાપ્ત થાય છે.” પછી અનુક્રમે વજીસ્વામીજી વિહાર કરતાં કરતાં ઉત્તર તરફના પ્રદેશમાં વિચરવા લાગ્યા. એક વખત ત્યાં વૃષ્ટિના અભાવે અત્યંત ભયંકર દુકાલ પડશે અને અન્નને ઘણો અભાવ દેખાવા લાગ્ય, અન્નના અભાવને લઈને તેઓને પણ સાધુઓની જેમ ઉછેરી Page #172 -------------------------------------------------------------------------- ________________ અફ ૧–૨] શ્રી વજ્રસ્વામી [ ૧૬૩ ] તપ (જરૂર કરતાં ઓછું ખાવુ તે) થવા લગ્યું. શ્રીમંતા પણ યાચકાને માટે ખેલેલ દાનશાળાએ બધ કરવા લાગ્યા. આવુ થવાથી ભીખારીએ ખાવાનું નહિ મળવાથી બજારમાં દહીં વેચવાનાં ઠામને ફાડીને જીભવડે કુતરાની જેમ ચાટતા નજરે પડતા હતા, અને કંગાળ લેકે ભુખતે લને કૃશ શરીરવાળા થઇ ગયા અને શરીરમાં ફકત ચામડાં અને હાડકાં સિવાય ખીજું કાંઇ પણ નહેતું રહ્યું. અવું થવાથી આખુ નગર ખાલી થઈ જવાને લીધે તે સ્મશાન જેવું દેખાતું હતું. આ ભયંકર પરિસ્થિતિમાં છેવટે શ્રી સંઘે ન છુટકે દન મુખવાળા થને શ્રી વજસ્વામીજીને વિનંતી કરી ઢુ પ્રમો, આ દુઃખ સાગરમાંથી કાઇ પણ ઉપાયે અમારા ઉદ્ધાર કરો, ‘સંઘપ્રયોગને વિદ્યોપયોનોવિન તુવૃત્તિ । સંધના ઉપયેગ માટે વિદ્યાઓનો ઉપયોગ કરવામાં દોષ છે જ નહિ, માટે કૃપા કરી અમારૂ રક્ષણ કરે' આ પ્રમાણે સંધની વિનંતી સાંભળીને કરૂણાનિધાન શ્રી વજ્રસ્વામીજીએ પાતાની વિધાના બળ વડે એક મહાવિશાળ પટ વિકર્યોં અને પછી આજ્ઞા કરી એટલે સકળ સ ંધ, જેમ મોટા વહાણમાં મેટા સાથે મેસે તેમ, તે મહાન પ! ઉપર એસી ગયો એટલે તેમણે વિદ્યાના બળે વિમાનની જેમ આકાશ માર્ગે તે ચલાવવા માંડયો. તે વખતે વજ્રમુનિને દંત નામનો શૈય્યાતર પોતાના સહયારીને લેવા માટે ગયા હતા અને તેને આવતાં જરા વાર થઇ એટલે તે ઉડતા પટને જોઇને તેણે જલ્દી પોતાના માથામાંથી વાળને ઉખેડીને આ પ્રમાણે મેટા અવાજે વસ્વામીજીને વિનંતી કરી કે હું પ્રભો, હું આપના જ શૈય્યાતર છું, અને આજે સામિક પણ છું તો મારો ઉદ્ધાર કેમ કરતા નથી ? કૃપા કરીને મારે પણ ઉદ્ઘાર કરી, ' આ પ્રમાણે તેની ઉપાલંભગર્ભિત વાણી સાંભળીને અને તેને માથામાંથી ઉખેડી નાખેલા વાળવાળા જોઇને તેમણે ‘જે ભવ્ય જીવ ધાર્મિક વાત્સલ્યમાં, સ્વાધ્યાયમાં, ચારિ ત્રમાં, અને તીર્થ પ્રભાવનામાં ઉધમ રાખતા હોય તેમના મુનિઓએ જરૂર ઉદ્ઘાર કરવા જોઇએ' આ પ્રમાણે આગમાનું સ્મરણ કરીને તે સૈય્યાતરને પણ પટ ઉપર બેસાડયા. ર અનુક્રમે વિદ્યાબળથી ઉડતા પટને તે મહિષ એક સુખી દેશમાં આવેલ મહાપુરીમાં લઇ ગયા કે જ્યાં બૌદ્ઘાનુયાયી રાજા રાજ્ય કરતા હતા અને જ્યાં બૌદ્ધ ધર્મીના જ રાગવાળી પ્રજા વસતી હતી. અને જૈનેા તથા બૌધ્ધા પરસ્પર સ્પર્ધાડે પોતપોતાના દેવેની પૂજા વિશેષ પ્રકારે કરતા હતા. નગરમાં જે જે કુળ કુલ વગેરે પુજાની સામગ્રી જોતા તે સર્વ વધારે પૈસા આપીને જને લઇ જતા. આથી બૌદ્ઘ લેાકા પુષ્પાદક લેવા માટે અસમ થતા અને તે જ કારણથી યુદ્દ દેવાલયેમાં સમાન્ય પૂજા થતી અને જે મંદિરમ સારામાં સારી પૂજા થતી. આથી યુદ્દભકતો લા પામીને રાજા પાસે ગયા અને વિનતી કરી ‘ હે રાજન, જૈન ચડસાચડસીના લીધે એક પણ કુળ કે ફૂલ અમારા માટે રહેવા દેતા નથી અને જે કાંઇ હાય તે સર્વ માં માગ્યા પૈસા આપીને લઇ લે છે. તેથી આપણા ભકતાને ફળ મળ શકતાં નથી. અને જૈનદરામાં ફળફુલના ઢગલાના ઢગલાએ નજરે પડે છે.' આ પ્રમાણે સાંભળીને રાજાએ જૈને એક પગુ ફુલ ન મળી શકે તે હુકમ બહાર પાડયા, જેથી શહેરની તમામ બજારામાં ગમે તે પૈસા આપવા છતાં એક પણ મૂળ યા પુલ મેળવવું જના માટે મુશ્કેલ થઇ પડયું. એવામાં પરમપવિત્ર પયુંધણાપ Page #173 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ નજીક આવતાં હોવાથી સમસ્ત જૈન સંધ એકત્રિત થઈને શ્રી વાસ્વામીજીને વિનંતી કરવા આવ્યો. શ્રી સંઘે વજીસ્વામીને જેનોને ફળફૂલ ન મળી શકે એવા રાજ્યના નિયમથી વાકેફ કર્યા અને કહ્યું કે “હે પ્રભે, પર્યુષણ પર્વના ઉત્તમ દિવસો નજીક આવે છે. એ દીવસોમાં પણ જે અમને પુષ્પો નહિ જ મળે તે સાધુઓની માફક જ અમે પણ માત્ર ભાવ પૂજન જ કરી શકીશું. આપના જેવા ધુરંધર આચાર્ય છતાં તે દુષ્ટ બુદ્ધિઓએ વારંવાર હરાવીને અમને મુવા જેવા ર્યા છે, તે અભિભૂત એવા શ્રી જૈન શાસનની પ્રભાવના કરીને અમને જીવનદાન આપે.” આ ખેદજનક સમાચાર સાંભળી તેમણે કહ્યું “હે શ્રાવકો, તમે શાંત થાઓ. તે બાબતને યોગ્ય પ્રબંધ હું કરી આપીશ.” એ પ્રમાણે કહીને પિતાના વિધાબળથી આગાશમાર્ગે ઉડીને એક નિવમાત્રમાં તે માહેશ્વરી નગરીમાં આવ્યા, અને નગરીના બહારના એક ઉપવનમાં ગયા. તે ઉપવન હુતાશન નામના એક દેવનું હતું. તેને માળી વાસ્વામીના પિતા ધનગિરિજીનો મિત્ર હતું. પ્રાતઃકાળમાં અચાનક વજીસ્વામીજીને જોઈને તે હર્ષ પામતે બોલ્યો “હે પ્રભે, મારા આત્માને ખરેખર ધન્ય ગણું છું કે મને તમે ચિત્તથી દૂર કર્યો નથી. હવે કયા પ્રકારે આપનું આતિથ્ય કરી હુ કૃતાર્થ થાઉં તે આપ કહો.' ત્યારે વવામીએ કહ્યું કે “હે ઉધાનપાલક, મારે સુંદર પુનું કામ છે, અને તે આપવા તું સમર્થ છે. ત્યારે માળીએ કહ્યું “હે પ્રભે, પુષ્પ ગ્રહણ કરી મારા પર અનુગ્રહ કરે, અહીં દરરોજ લગભગ વિશ લાખ ફુલે થાય છે. તેથી વાસ્વામીએ તેને કહ્યું હે ભદ્ર, હું બીજે જઇને અહીં આવું, એટલામાં તું તૈયાર રાખજે.' આ પ્રમાણે કહીને દેવતાની માફક આકાશ માર્ગે ચાલીને તે મહામુનિ શુહિમવંત પર્વત ઉપર ગયા. અને ત્યાંનાં સિદ્ધાયતમાં રહેલી શાશ્વતી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજીને વંદન કર્યું. પછી જ્યાં લક્ષ્મી દેવી રહે છે તે પદ્મદ્રહ તરફ આકશમાં ગયા. લક્ષ્મીદેવીએ વજીસ્વામીજીને જોયા, એટલે તરત જ વંદન કર્યું. પછી દેવીએ પૂછયું, હે મહાત્મન, આપનું ક્યાં કારણે અત્રે આગમન થયું છે? મારા લાયક કાંઈ પણ કાર્ય હોય તે ફમાવો.” એટલે મુનીંદ્ર બોલ્યા “હે દેવી, આદેશ માત્ર એટલો જ છે કે તમારા હાથમાં રહેલ આ પદ્મ અમને આપ.” લક્ષ્મીદેવીએ તેમને પદ્મ આપ્યું એટલે ત્યાંથી વાસ્વામી આકાશમાર્ગે પાછા ફરીને હુતાશનના વનમાં ગયા, અને ત્યાં પોતાની વિદ્યાશક્તિથી પાલક વિમાનના નાના ભાઈ જેવું અનેક પ્રકારની શોભાવાળું મનોહર વિમાન વિકુવ્યું અને તેના મધ્ય ભાગમાં શ્રી દેવીએ આપેલ કમલને સ્થાપન કર્યું અને તેની ચારે બાજુ ચિત્ર માળીએ આપેલ ફુલો ગોઠવ્યાં. તે વખતે વજીસ્વામીજી મહારાજે ભક દેવતાઓને સંભાર્યા એટલે જેમ ની પાસે દેવતાઓ હાજર થાય તેમ તે હાજર થયા અને ઇન્દ્રની જેમ તેમની ચારે બાજુ વીંટળાઈ ગયા. પછી છત્ર સમાન તે કમળની નીચે બેસીને વિમાનને આકાશમાર્ગે લઈ જવા માટે તેમણે આદેશ કર્યો, એટલે વિમાનની સાથે ચાલતા જભક દેવતાઓ પણ પિતાના વિમાનમાં બેસીને ગીત વાદ્યાદિ પુર્વક સાથે ચાલ્યા. તે વિમાન દેવતાઓ વડે પરિવરેલ શ્રી વજીસ્વામી મહાપુરી આવ્યા. ત્યાં આકાશમાંથી ભક દેવતાઓએ સંગીત મહોત્સવ યો, એટલે દિવ્ય વાજીના મધુર સ્વરથી સમસ્ત શહેર શબ્દમય થઈ ગયું. એ જોઈને “આ પિતાના દે છે” એમ માનતા બૌદ્ધ લેક ain Eવા Page #174 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] શ્રી વાસ્વામી [૧૫] અત્યંત ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે “જુઓ, આપણા ધર્મનો પ્રભાવ કે છે કે સાક્ષાત્ દેવતાઓ પણ અહીં આવે છે. આ પ્રમાણે બલીને તેઓ જૈન ધર્મીઓને હલકા પાડવાની ભાવનામાં હતાં, ત્યાં દેવતાઓએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો તેથી સાચી વસ્તુ સમજાતાં આખુ દશ્ય બદલાઈ ગયું. બૌદ્ધ ભકતે કહેવા લાગ્યા કે અહો, આ પ્રભાવના તે અર્વદર્શનની થઈ. પછી શ્રાવકો જિનેશ્વર ભગવંતની પૂજા કરીને ઘણું હર્ષને પામ્યા અને પર્યુષણના દીવસે ગુરૂમહારાજનો ધર્મોપદેશ સાંભળી કૃતકૃત્ય થયા. આ ચમકાર જેને બદ્ધ ધર્મનું પાલન કરવાવાળા તે રાજાએ શ્રી જિનેશ્વર દેવ પ્રરૂપિત આહંતુ ધર્મને સ્વીકાર કર્યો. અને સાથે સાથે સમસ્ત પ્રજાએ પણ જૈનધર્મ સ્વીકાર્યો. સંયમના ક્રમ પ્રમાણે ચાલનારા વજીસ્વામી પૃથ્વીતળ પર વિહાર કરતાં અનુક્રમે દક્ષિણ દેશમાં પધાર્યા. એટલે ત્યાંના લોકો મયૂરની જેમ હર્ષ પામ્યા. અને કહેવા લાગ્યા કે વસ્તુતત્ત્વને પ્રકાશ કરતા આ મુનિ ખરેખર સૂર્યસમાન છે. એકદા વજસ્વામીને શ્લેષ્મની પીડા થઈ આવી તેથી કોઈ સાધુને તેમણે સુંઠ લાવવાને આદેશ કર્યો. સાધુએ સુંઠ લાવીને તેમને આપી એટલે “આહાર કર્યા પછી એનો ઉપયોગ કરીશ” એમ ધારીને તેમણે તે સુંઠ પિતાના કાને રાખી પણ આહાર ક્યાં પછી, સ્વાધ્યાય ધ્યાનમાં ઉત્સુક થયેલા વજર્ષિ કાનપર રાખેલી તે સુંઠને એમને એમ જ ભૂલી ગયા. પછી સંધ્યાકાળે પ્રતિક્રમણ ક્રિયામાં મુખવસ્ત્રિકાથી પિતાના શરીરને પડિલેહતાં તે સુંઠ નીચે પડી. તેના પડતાં જ વષિને પિતાના આચાર્યપણાનું સ્મરણ થયું. તે વિચારવા લાગ્યા “હા ! હા ! ધિકકાર હે ! આ મારે મોટા પ્રમાદ થશે.” એ રીતે તે નિંદા કરવા લાગ્યા. પછી તેમણે વિચાર કર્યો કે પ્રમાદમાં કદી નિષ્કલંક સંયમ સધાય નહિ, અને તેવા સંયમ વિના મનુષ્યજન્મ અને જીવિતવ્ય બને નિરર્થક છે, માટે હવે આ શરીરને ત્યાગ કરૂં. તે વખતે ચારે બાજુ બાર વરસને દુષ્કાળ હતો, તેથી તેમણે પોતાના એક શિષ્યને કહ્યું કે “લક્ષમૂલ્યવાળા ભાતની ભિક્ષા તું જે દિવસે પામીશ તેને બીજે દિવસે પ્રભાતે સુભિક્ષ થશે એમ તારે સમજી લેવું. આ પ્રમાણે પિતાના મૃતપારગામી શિષ્ય વજસેનને કહીને તેમને અન્યત્ર વિહાર કરવા ફરમાવ્યું એટલે વસેન મુનીન્દ્ર સાધુઓ સાથે વસુધા પર વિહાર કરવા લાગ્યા. વજસ્વામી પાસે રહેનારા સાધુઓ અનેક ઘેર ભમતાં પણ ભિક્ષા મેળવી શકતા નહતા એટલે ભિક્ષા વિના સુધા સહન કરવામાં અશક્ત બની ગયેલા અને અન્નની વૃત્તિ રહિત તેઓ નિરતર ગુરૂએ લાવી આપેલા વિધાપિંડને ઉપયોગ કરવા લાગ્યા. એકદા ગુરૂમહારાજે કહ્યું કે બાર વરસ સુધી આ પ્રમાણે વિધાપિંડને ઉપયોગ કરવો પડશે, માટે જે તમારા સંયમને બાધા ન લાગતી હોય તો હું તમને દરરોજ લાવી આપું. નહીં તે આપણે અનની સાથે જ શરીરનો ત્યાગ કરી દઈએ.' આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુઓ બોલ્યા “આ પિષણરૂપ વિધાપિંડને અને પોષવાલાયક આ પિંડ (શરીર) ને ધિક્કાર થાઓ! હે ભગવન, અમારા ઉપર પ્રસાદ કરે છે જેથી આ પિંડ (શરીર) નો અમે ત્યાગ કરીએ.” પછી તે મુનિઓને લઈને વજસ્વામી લોકાંતરમાં ઉધોત કરવા માટે કોઈ પર્વત તરફ ચાલ્યા. તે વખતે એક ક્ષુલ્લક મુનિને રોકતાં પણ જ્યારે તે Page #175 -------------------------------------------------------------------------- ________________ [૧૧] શ્રી જિન સત્ય પ્રકાશવિશેષાંક ન રહ્યો ત્યારે તેને કઈ ગામમાં મૂકી દે છેતરીને ગુમહારાજ પર્વત પર ચડ્યા એટલે ગુરૂમહારાજને અપ્રીતિ ન થાઓ” એમ મનમાં વિચારીને તે ક્ષુલ્લક મુનિ ભક્ત (આહાર) તથા દેહને ત્યાગ કરીને (અનશન કરીને) પર્વતની નીચે જ રહ્યા. ત્યાં મોહ્ન કાળતા સૂર્યના અત્યત ઉષ્ણ તેજથી તપ્ત થયેલા શિલાતળો પર રહેલા તે મુનિ ક્ષણવારમાં જ માખણના ડિની જેમ વિલીન થઈ ગયા, અને શકિતમાન એવા તેમણે યોગીની જેમ શુભ ધ્યાનથી, શરીરને ત્યાગ કરીને દેવલોકમાં બીજા શરીરને ધારણ કર્યું એ વખતે દેવતાઓને આકાશમાગે નીચે ઉતરતાં જોઈને સાધુઓએ વજનિને પૂછ્યું કે “હે પ્રભે, આ દેવતાઓ અહિં કેમ ઉતરે છે?' તેમણે કહ્યું કે “પેલા ક્ષુલ્લક મુનિએ અત્યારે પિતાનું કાર્ય સાધી લીધું છે. દેવતા ઓ તેમના શરીરને મહિમા કરવા આવે છે.” આ પ્રમાણે સાંભળીને મુનિએ વિચારવા લાગ્યા કે “ જ્યારે આ બાલમુનિએ પણ પિતાનું કાર્ય સાધી લીધું. તે આપણે વૃદ્ધ છતાં કેમ ન સાધીએ?” આ પ્રમાણે સંવે રંગમાં મગ્ન થયેલા એવા તે સાધુઓને ત્યાં એક મિથ્યાષ્ટિ દેવતાએ શ્રાવકપણે પ્રકટ થઈને કહ્યું કે હે ભગવન, મારા પર પ્રસન્ન થઈને જે પારણું કરે અને આ મારા સાકરના મેદક તથા જળ ગ્રહણ કરો.” આ પ્રમાણે સાંભળીને એને આગ્રહ આપણને પ્રીતિના કારણરૂપ નથી, માટે આપણે અન્યત્ર જઈએ, એમ વિચારીને તેઓ પાસેના બીજા પર્વત પર ગયા. અને ત્યાંના દેવતાનું સ્મરણ કરીને તે મુનિઓએ કાયોત્સર્ગ કર્યો, એટલે દેવતાએ આવી નમસ્કાર કરી તેમને કહ્યું કે “હે મગવન, આપ અહીં પધાર્યા એ મારા પર મોટે અનુગ્રહ કર્યો” આ પ્રમાણે તેની વાણી સાંભળીને પ્રસન્ન થઈને સર્વ સાધુઓએ વાસ્વામીની સાથે ત્યાં અનશન કર્યું. અને ભાગ્યવિત એવા તેઓ આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયા. પછી રથમાં બેસી ઈંદ્ર ત્યાં આવ્યા અને પ્રમોદથી તે મુનિઓના શરીરની તેણે પૂજા કરી. તે વખતે ઈદે રથ સહિત ભકિતથી પિતાના દેહની જેમ વૃક્ષાદિકને અત્યંત નમાવતાં, તે પર્વત ફરતી પ્રદક્ષિણા કરી એટલે તે પર્વતનું નામ રથાવત એવું પ્રસિદ્ધ થયું. દુષ્કર્મ રૂપ પર્વતને ભેદવામાં વજસમાન એવા શ્રી. સ્વામી રવર્ગે જતાં દશમું પૂર્વ અને ચે શું સંધયણ વિચ્છેદ પામ્યું. વસ્વામીના આયુષ્ય કે સ્વર્ગવાસના સમયના સંબંધમાં તેમના ચરિત્રમાં કંઈ પણ ઉલલેખ મળતું નથી; પણ યુગપ્રધાન પદૃવલિયે માં એનો ખુલાસો કરે છે. વજ પ્રથમ ઉદયના ૧૮માં યુગપ્રધાન હતા, એ પ્રમાણે શ્રીદુષ્પમ કાલ શ્રમણ સંઘસ્તવમાં લખ્યું છે. અને ભગવાન મહાવીરસ્વામીથી ૧૩મી પાટે થયા છે એમ પટ્ટાવલ માં લખ્યું છે. એમનું કુલ આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંના ૮ વર્ષ ગ્રહ પર્યાયમાં, ૪૪ વર્ષ સામાન્ય શ્રમણ્યપર્યા. યમાં અને ૩૬ વર્ષ યુગપ્રધાન પર્યાયમાં વ્યતીત થયાં હતાં. વીર નિર્વાણ સંવત ૪૯૬ માં વજસ્વામી મહારાજને જન્મ, વી. નિ. સં. ૫૦૪માં દક્ષા, વી. નિ. સં. ૫૪૮ માં યુગપ્રધાનપદ અને વી. નિ. સં. ૧૮૪માં વિક્રમ સં. ૧૧૪) એ અંતિમ દશપૂર્વધરને સ્વર્ગવાસ થયે હતે. હવે વર્ષિના વજસેન નામના મુખ્ય શિષ્ય વિહાર કરતાં અત્યંત સમૃદ્ધિપૂર્ણ એવા પારક નગરમાં ગયા. ત્યાં યથાર્થ નામને જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતા. સમગ્ર ગુણને ધારણ કરનારી ધારિણે નામે તેને પ્રિયા હતી. તે નગરમાં જિનદત્ત નામને એક Page #176 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨ ] શ્રી વજ્રસ્વામી [ ૧૬૭] ધનિક શ્રાવક રહેતા હતા. તેતે ઈશ્વરી નામની ગુણવતી પત્ની હતી. તે વખતે દુકાળથી બધા દુ:ખી થઇ ગયા હતા. એકદા ધર્મપ્રધાન ઈશ્વરીએ પાનાના સ્વજનાને કહ્યું · આપણે આજપર્યંત તા સુખમાં જ જીવ્યા છીએ, પણ હવે ધાન્ય વિના દુ:ખે કેટલો વખત જીવી શકીશું ? તે કરતાં વિષાન્ત જમીને સમાધિસ્થ થઇ જવુ સારૂં, માટે પંચપરમેષ્ઠિનુ` સ્મરણ કરતાં મનન વૃત્તિથી આ દુઃખના ગુરૂ દેહને ત્યાગ કરી એ એટલે સ્વજોએ કહ્યું કે ‘ ભલે એમ જ થાઓ! કારણ કે હવે આ શરીરથી અંત સમયે એ જ ફળ મેળવવા યેાગ્ય છે. ' પછી લક્ષમૂલ્ય અન્ન રાંધીને તે જ્યાં તેમાં વિષ નાખવા જતી હતી ત્યાં વજ્રસેન મુનિ ત્યાં આવ્યા. તેમને જોઈને તે દુષિત થઇને વિચારવા લાગી કે ભાગ્યયોગે ચિત્ત, વિત્ત, અને પાત્ર એ ત્રણેને યાય મળ્યો છે, માટે આજે મુનિને દાન આપી આ જન્મ કૃતાર્થ કરૂં. આવા પાત્રની પ્રાપ્તિ કદાચિત્ દૈવયોગે જ થાય છે. આ પ્રમાણે હર્ષિત થને તેણે મુનિને ભિક્ષા આપી અને લક્ષમૂલ્ય પાક સંબધી હકીકત બધી તેમને નિવેદન કરી. એટલે વજ્રસેન મુનિએ કહ્યું, હું ભટ્ટે, આ પ્રકારના સંકટથી કારણકે આવતી કાલે પ્રભાતે નિ:સશય સુમિક્ષ થશે. ” તેણે પૂછ્યુ સ્વયમેવ આ જાણ્યુ છે કે ખીજા કાઇ પાસેથી સાંભળ્યુ છે ?' તે ખેલ્યા “ શ્રી વસ્વાહે ભગવન, તમે સીએ મને કહ્યું છે કે જ્યારે તુ લક્ષપાક ભાતની ભિક્ષા પામીશ તેને ખીજે દીવસે પ્રાતઃકાળે સુભિક્ષ થશે.' આ પ્રમાણે તેમનું વચન સાંભળીને તે શ્રાવિકાએ દુ:ભિક્ષના તે છેલ્લા દીન્નસને એક ક્ષણુની જેમ વ્યતીત કર્યો. બીજે દીવસે પ્રભાતે ધાન્યથી પરિપૂર્ણ એવા નોકાસમૂહ દૂરથી ત્યાં આવ્યા, એટલે તે શ્રાવિકા તથા સર્વજને તરત જ નિશ્ચિંત થયા. વજ્રસેન મુનિ પણ કેટલાક કાળ ત્યાં જ રહ્યા. જિનદત્ત શ્રેષ્ઠીએ પાતાની પત્ની અને ઘણા પુત્રો સાથે મહાત્સવ સહિત જિનેશ્વર ભગવાનની પૂજા કરી, અને દીન જતેને દાન દીધુ. ત્યારપછી ખીજે દીવસે શ્રી વજ્રસેન મુનિ પાસે શાંત મનવાળા એવા તેમણે મહાત્સવ પૂર્વક અને લાકમાં હિતકારી એવી દીક્ષા ગ્રહણ કરી આત્મસાધનાનું વ્રત આધ્યું...! જીવિતને ત્યાગ ન કરો. ; • સાચું યુદ્ધ इमेण चेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? जुद्धारिहं खलु दुल्लभं । હું ભાઇ, તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી યુદ્ધને ચેગ્ય બીજી વસ્તુ મળવી દુભ છે. શ્રી આચારાંગસૂત્ર ( · મહાવીરસ્વામીને આચારધર્મ') Page #177 -------------------------------------------------------------------------- ________________ जैन आगम साहित्य लेखकः-श्रीयुत अगरचंदजी नाहटा, बोकानेर. जैनोंका सबसे प्राचीन साहित्य आगमग्रन्थ हैं । तत्कालीन (दार्शनिक, ऐतिहासिक, व्यावहारिक ) संस्कृति जानने के लिये ये ग्रन्थ बडे ही महत्त्वके हैं पर खेद है कि इन ग्रंथोपर नवीन-वैज्ञानिक शैलिसे अभीतक विशेष आलोचना नहीं हुई। कतिपय पाश्चात्य विद्वानों और पं. बेचरदासजी आदिने कई वर्ष पूर्व इस संबंधमें कुछ निबंध लिखे थे, पर वह कार्य विशेष आगे नहीं बढा । इसी लिये विविध दृष्टिकोणसे जैन आगमोंका जो असाधारण महत्त्व है वह जैन व जैनेतर जनता व विद्वानोंमें प्रकाशित नहीं हो पाया। कई वर्षोंसे मेरा विचार था कि आगमाभ्यासी विद्वान मुनियोंका ध्यान इस ओर आकर्षित किया जाय, ताकि इस परमावश्यक कार्य में प्रगति होकर जैन आगम संबंधी अनेक नवीन ज्ञातव्य प्रगट हों। इधर कुछ समयसे मैंने जैन आगम संबंधी कुछ अन्वेषण करना प्रारंभ कर दिया है, पर मेरा एतद्विषयक ज्ञान अत्यल्य है और सहायक भी जैसे अनुभवी चाहिये नहीं मिले अतः वह कार्य विशेष शीघ्रतासे सुसंपन्न होना कठिनसा है, अतएव आज केवल आगमोंकी संख्या संबंधी कुछ विचार कर कई प्रश्न आगमरहस्यवेत्ता विद्वानोंके समक्ष रखता हूं। आशा है वे इस संबंधमें विशेष अन्वेषण-आलोचना शीघ्र ही प्रकाशित करेंगे। अंगसाहित्यमें आगमोंके उल्लेख सबसे प्राचीन अंगसाहित्यमें, जैनागम कितने व कौन कौनसे थे, विशेष विचारणा नहीं पाई जाती। पर 'समवायांग' में केवल एकादश अंगोंके नाम व उनका विषयविवरण पाया जाता है। स्थानांगसूत्र के १० वें अध्ययनमें १०-१० अध्ययनवाले १० ग्रंथोंके ( अध्ययन नाम--संख्या सह) नाम पाये जाते हैं । ऐतिहासिक दृष्टिसे यह संबन्ध विशेष महत्त्व रखता है अत उन १० ग्रंथोंके नाम व अध्ययनसंख्या (स्थानांगसूत्र पृ० ५०५ से ५१३ से) नीचे लिखी जाती है २: १ समवायांगसूत्र (मुद्रित, पृ० १२३) अनर्गत उक्त विषयविवरणानुसार वर्तमान प्रश्नव्याकरण शास्त्रोक्त रीत्या संपूर्ण नहीं ज्ञात होता। २ इसके अतिरिक्त अंगसाहित्यमें अन्य कहीं कोई उल्लेख हो तो अनुभवी प्रगट करें, व एक ग्रंथमें अन्य ग्रंथकी भलामण दी हो उस विष. यमें कहां कहां किस किस ग्रंथको नामसूचना की गई है उसे भी खोज. कर प्रगट करें। lain Education International Page #178 -------------------------------------------------------------------------- ________________ ४ १-२] જૈન આગમ સાહિત્ય १ कम्मविवागदसाओ १ मियापुत्ते २ त गोत्तासे ३ अंडे ४ सगडेति यावरो । ५ माहणे ६ दिसेणे ७ त सोरियत्ति ८ उदुंबरे ।१। ९ सहसुद्दाहे आमलते १० कुमारे लेच्छती इति । २ उवासगदसा-१ आणंदे २ कामदेवे अ३ गाहावति चूलणीपिता । ४ सुरादेवे ५ चुल्लसतते ६ गाहावति कुंडकोलिते ।। ७सहालपुत्ते ८ महासतते९दिणीपिया १०सालतियापिता। ३ अंतगडदसा-१ णमि २ मातंगे ३ सोमिले ४ रामगुत्ते ५ सुदंसणे चेव । ६ जमाली त ७ भगाली त ८ किं मे ९ पल्लते तिय।१। फाले १० अंबडपुत्ते त, इमे ते दस आहिता । ४ अणुत्तरोववातियदसा १ ईसिदासे य २ धण्णे त ३ सुणक्खत्ते य ४ कातिते। ५ सटाणे ६ सालिभद्दे त ७ आणंदे ८ तेतली तित ।१। ९ दसन्नभद्दे १० अतिमुत्ते एमे ते दस आहिया । ५ आयारदसा-१ वीसं असमाहिट्ठाणा २ एगवीसं सबला ३ तेत्तीसं आसायणातो ४ अट्टविहा गणिसंपया ५ दस चित्तसमाहिट्ठाणा ६ एगारस उवासगपडिमातो ७ बारस भिक्खुपडिमातो ८ पज्जोसवणाकप्पो ९ तीस मोहणिज्जठाणा १० आजाइट्ठाणं। ६ पण्हावागरणदसा-१ उवमा २ संखा ३ इसिभासियाई ४ आयरियभासिताई ५ महावीरभासिआई ६ खोमगपसिणाई ७ कोमलपसिणाई ८ अदागपसिणाई ९ अंगुट्टपसिणाई १० बाहुपसिणाई । ७ बंधदसा-१ बंधे २ य मोक्खे ३ य देवद्धि ४ दसारमंडलेवित ५ आयरियविप्पडिवत्तो ६ उवज्झातविप्पडिवत्ती ७ भावणा ८ विमुत्ती ९ सातो १० कम्मे । ८ दोगेहिदसा--१ वाते २ विवाते ३ उधवाते ४ सुक्खित्ते कसिणे ५ बायालीसं सुमिणे ६ तीसं महासुमिणा ७ बावत्तरि सव्वसुमिणा ८ हारे ९ रामे १० गुत्ते। ९ दीहदसा-१ चंदे २ सूरते ३ सुक्के ४ त सिरिदेवो ५ पभावती ६ दीवसमुद्दोववत्ती ७ बहूपुत्ति ८ मंदरेति त ९ थेरे संभूतविजते १० थेरे पम्ह ऊसासनीसारे। १० संखेवितदसा-१ खुडियाविमाणपविभत्ती २ महल्लियाविमाण Page #179 -------------------------------------------------------------------------- ________________ [१७०] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : पविभत्ती ३ अंगचूलिया ४ वग्गचूलिया ६ अरुणोववाए ७ वरुणोववाए ८ गरुलोववाते ९ वेलंधरोववाते १० वेसमणोववाते । व्यवहार सूत्रमें कितने वर्षाकी साधुपर्यायवाला कौनसा आगम पढ सके इसके उल्लेखमें निम्नोक्त आगमोके नाम हैं: ३४आयारकप्प । ४ सुयगड । ५ दसा, कप्प, ववहार । ८ ठाण, समवायांग (टी. वर्षपर्याय ६ से ९)। १० विवाह ( पन्नत्ति)। ११ 'खुड्डियाविमाणपविभत्ती, महल्लयाविमाणपविभत्ती, अंगचूलिय, वग्गचूलिया, विवाहचूलिया ( भाष्ये-महाकल्प टी. उपासकदशादि ५-५)। १२ ५अरुणोववाए, गरुलोववाए, वरुलोववाए वेसमणोववाए, वेलंधरोववाए । १३ उठाणसुए, समुट्ठाणसुए, देविंदोववाए, णागपरियावणियाए। १४ सुमिणभावणा (टी. महास्वप्नभावना ) १५ चारणभावणा । १६ तेअनिसग्ग । ३. १ विपाकसूत्र (११ वां अंग), २ सातवां अंग, ३ आठवां अंग, ४ नवमा अंग और ५ दशाश्रुतस्कंध; इन उपर्युक्त पांच उपलब्ध ग्रंथों में नं. ५ के अध्ययन उपरके उल्लेखानुसार ही हैं । नं. १,२,३,४ के अध्ययनों के क्रम व नामोंमें फेरफार है वह विचारणीय है । नं. ६,७,८,९,१० ये पांचों अनुपलब्ध हैं। नं. ६ के नामसाम्यानुसार प्रश्नव्याकरण दसवां अंग माना जाता है, पर समवायांगसूत्रके उल्लेखानुसार नहीं मिलता है । टोकाकारने भी लिखा है-'प्रश्नव्याकरणदशा इहोक्तरूपा न दृश्यंते, दृश्यमानास्तु पंचाश्रवपंचसंवरात्मिका इति' । नं. ७,८,९,१० के स्वरूपसे भी टीकाकार अज्ञात थे, याने वे बहुत पहलेसे विच्छिन्न हैं। टीकाकार लिखते हैं-'तथा बंधदशा-विगृद्धिदशा-दीर्घदशा-संखेपिकदशाश्चास्माकमप्रतीता इति' । नं. ८ का स्वप्नों संबंधी वर्णनवाला 'महासुमिणभावणा' होगा । नं. ९ के कई अध्ययन निरयावलिकामें हैं, छठा अध्ययन 'दीपसागर प्रज्ञप्ति' होगा । इनके तथा नं. १० के अध्ययनोंके नाम नंदी, पक्खि तथा व्यवहारसूत्र में आते हैं । इसी प्रकार समवायांगमें भी कई आगमों की अध्ययनसंख्या आदिका जिक्र है। वर्तमानमें उन उन ग्रंथोंके उतने व उन नामोंके अध्ययन हैं या नहीं यह भी मिलान करना परमावश्यक है। ४. यह अंक साधुपर्यायके वर्षके सूचक हैं । ५. स्थानांगके उल्लेखानुसार ये १० ग्रन्थ स्वतंत्र न हो कर 'संक्षेपित दशा' के १० अध्ययनरूप थे । व्यवहारसूत्रमें भी इन्हें अध्ययन कहा है। ६. स्थानांगके उल्लेखानुसार यह 'दोगेहिदसा' का अध्ययन विशेष होगा, या उन्हींके आधारसे रचा गया होगा। Page #180 -------------------------------------------------------------------------- ________________ २४ १-२ ] જૈન આગમ સાહિત્ય [१९७१] १७ आसीविस भावणा । १८ दिट्ठीविसभावणा । १९ दिट्टिवायनामंग । २० सर्वश्रुत | प्रश्नव्याकरणका अन्वेषण - अंग ग्रंथों में प्राचीन प्रश्नव्याकरण अप्रकाशित है और वर्तमानसे भिन्न होना चाहिये । पाटणके भंडारोंमें इससे भिन्न असली प्रश्नव्याकरण उपलब्ध होनेका सुना गया है । यदि हो तो सर्व प्रथम उसे प्रकाशित करके अंगभूत मानना चाहिये। कई ग्रंथ असली नहीं मिलते तब नकली बनाकर कई लोग उसे असली प्रमाणित करनेका प्रयत्न करते हैं, जैसे विवाहचूलिकाके स्थान पर स्थानकवासी समाजकी ओरसे विवाहचूलिका नामक नवीन ग्रंथ छपा है । नंदी और आगमसंख्या - नंदीरचना के समय आगमसाहित्य बडा अस्तव्यस्त हो गया था, फिरभी उसमें निम्न रूपसे आगमोंके नाम पाये जाते है : अंगप्रविष्ट श्रुत आवश्यक ( छे भेद ) अंगबाह्य आवश्यकातिरिक्त कालिक ( ३१ भेद ) उत्कालिक ( २९ भेद ) अंगप्रविष्ट - - १ आयारो, २ सुयगडो, ३ ठाणं, ४ समवाओ, ५ विवाहपन्नत्ति, ६ नायाधम्मकहाओ, ७ उवासगदसाओ, ८ अंतगडदसाओ, ९ अणुत्तरोववाइ अदसाओ, १० पण्हावागरण, ११ विवागसु १२ दिट्टिवा । आवश्यक - १ सामाइयं, २ चउवीसत्थवो, ३ बंदणगं, ४ पडिक्कमण, ५ काउस्सग्गो, ६ पञ्चक्खाणं । कालिक - १ उत्तरज्झयणाई, २ दसाओ, ३ कप्पो, ४ ववहारो, ५ निसीह, ६ महानिसीहं, ७ इसिमासिआई, ८ जंबूदीवपन्नत्ती, ९ दीवसागर पन्नत्ती, १० चंदपन्नत्ती, ११ खुड्डि आविमाणपविभत्ती, १२ महल्लि आविमाणपविभत्ती, १३ अंगचूलिआ, १४ वग्गचूलिआ, १५ विवाहचूलिआ, १६ अरुणोववार, १७ वरुणोववार, १८ गरुलोववाए, १९ धरणोववार, २० वेसमणोववाप २१ वेलंधरोववाए, २२ देविंदोववाए, २३ उट्ठाणसुए, २४ समुट्ठाणसुप, २५ वागपरिआवणिआओ. २६ निरयावलिआओ, २७ कप्पिआओ, २८ कप - वर्डिसिआओ, २९ पुष्फिआओ, ३० पुप्फचूलिआओ, ३१ वण्हीदसाओ. Page #181 -------------------------------------------------------------------------- ________________ [१७२] श्री सत्यश-विशvis उत्कालिक-१ दसवेआलिअं, २ कप्पिआकप्पिअं, ३ चुल्लकप्पसुअं, ४ महाकप्पसुअं, ५ उववाइअं, ६ रायपसेणिअं, ७ जीवाभिगमो, ८ पण्णवणा, ९ महापण्णवणा, १० पमायप्पमायं, ११ नंदी, १२ अणुओगदाराई, १३ देविदत्थो, १४ तंदुलवेआलिअं, १५ चंदाविज्झयं, १६ मुरपण्णत्ति, १७ पोरसिमंडलं, १८ मंडलपवेसो, १९ विजाचरणविणिच्छओ, २० गणिविजा, २१ झाणविभत्ती, २२ मरणविभत्ती, २३ आयविसोही, २४ वीतरागसुअं, २५ संलेहणासुअं, २६ विहारकप्पो, २७ चरणविही, २८ आउरपञ्चक्खाणं । पक्खिसूत्र-यद्यपि इस सूत्रके कर्ता व रचनाकालका निश्चित पता नहीं है, फिर भी यह प्राचीन ग्रन्थों में से एक है अतः उसमें उल्लिखित आगमों के संबंधमें लिखा जाता है: पक्खिसूत्रमें नामनिर्देशका क्रम नंदीसूत्र के समान ही है अतः यहां उसमें निर्दिष्ट सभी ग्रन्थोंके नाम न लिखकर उनसे अतिरिक्त ग्रन्थोंके नाम व क्रममें जो तारतम्य है उसी पर विचार किया जाता है: १ उत्कालिक ग्रन्थोंमें 'सूरपन्नत्ती' का नाम न होनेसे २९ के बदले २८ हैं। २ कालिक ग्रन्थोंमें छ नाम अधिक हैं-सरपण्णत्ती, आसीविसभावणा, दिद्विविसभावणा, चारण (समण) भावणा, महासुमिणभावना, तेयगतिसग्गाणं । इनमें से सूरपन्नत्ती का नाम नंदीमें उत्कालिकमें होनेसे अवशेष ५ अतिरिक्त हैं और नंदीमें कालिकमें उल्लिखित 'धरणोववाए' का इसमें नाम नहीं है। इस प्रकार पक्खिसूत्रानुसार कालिक श्रुतों की संख्या ३६ होती है । कालिक ३६, उत्कालिक २८ और अंग १२ मिलकर कुल संख्या ७६ होती है । और नंदी के अनुसार कुल संख्या ३१+२९+१२-७२ होती है। ___ यहांतक तो वर्तमान मान्य आगमोंकी संख्या ४५ या उपांगादि भेद की कल्पना नजर नहीं आती। इसके बाद कबसे आगमोंकी संख्या ४५ माने जानी लगी और वह कहां तक ठीक है तथा ४५ आगमोंके नामोंमें ७. इनमें से कालिकके नं. ११,१२,१४,१५,१६ से २५ तक तथा उत्कालिक के २,३,४,९,१०,१७,१८,१९,२१,२३,२४,२५,२६,२७ अनुपलब्ध हैं। कालिकके नं. ११ से २१ तक (नं. १९ के अलावा) के आगम स्वतंत्र ग्रन्थ न होकर स्थानांग उल्लिखित 'संखेवितदसा' ग्रन्थ के अध्ययनरूप ही हैं । कालिक के नं. २७ से ३१ तक स्वतंत्र ग्रन्थ माने हैं, पर ये पांचों निरयावलिका के ही पांच वर्ग हैं । निरयावलिकाकी आदिमें यही कहा है-'उवंगाणं पंच वग्गा पन्नत्ता-तं जहा-निरयावलिआओ १ कप्पडिसि catiआओ"पुप्फिआओ ३ पुप्फचूलिआओं वहिदआओ ५।। Page #182 -------------------------------------------------------------------------- ________________ अ° १-२] જન આગમ સાહિત્ય [१३] भी फेरफार क्यों है इत्यादि विषय की चर्चा किसी अन्य लेखमें कि जागगी । आगम साहित्य संबंधी प्रश्न - अब आगमसाहित्य संबंधी कतिपय प्रश्न सहज उद्भव होते हैं वे लिखता हूं । आगमतत्त्ववेत्तागण समुचित उत्तर देनेका अनुग्रह करें: १ आगमसाहित्य व उनके रचयिता संबंधी उल्लेख प्राचीन व नवीन प्रामाणिक ग्रन्थोंमें कहां कहां प्राप्य हैं ? ? २ नंदीसत्र में निर्दिष्ट सभी आगम उस रूपसे मानने योग्य क्या इतने ही ग्रन्थ थे श्री देवर्द्धिगणि क्षमाश्रमण ही है या भिन्न ? दोनोंको भिन्न माना है । यदि देववाचक काल क्या है ? समय उपलब्ध थे ? आगम नंदी के रचयिता श्री देववाचक प्रश्न पद्धति में हरिश्चन्द्रगणिने भिन्न हैं तो उनका अस्तित्व ३ पक्खिसूत्र के रचयिता व रचनाकाल क्या है ? इनमें जो ५ ग्रन्थों के नाम अधिक हैं वे नंदीमें क्यों नहीं है ? उनमें से अभी अनुपलब्ध आगम कब विनष्ट हुए ? ४ अंगों के साथ उपांगों का संबंध जोडना कितना प्राचीन है ? उपांगरूपसे मान्य ग्रन्थ कबसे उपांग- कल्पनामें आए व वे पहले कितने थे ? उनका रचनाकाल तथा कर्ता (पन्नवणा के अतिरिक्त) कौन है ? इसी प्रकार छेद ग्रन्थोंकी संख्या ६ व मूलकी ४ कबसे निश्चित हुई ? अंगों के साथ उपांगोंका संबंध कहां तक ठीक है ? ५ आगमोंकी संख्या ४५ कबसे निश्चित हुई ? संख्या व नामसूची सबसे प्राचीन कौनसे ग्रंथमें है ? ४५ आगमों में नंदीमें उपलब्ध कई आगमोंको छोडकर पिण्डनिर्युक्ति, ओघनिर्युक्ति जैसे निर्युक्तिग्रथोंको क्यों सामिल किया गया ? आगमोंकी संख्या ८४ कही जाती है उसका कोई प्राचीन उल्लेख या नामसूची लभ्य है ? ६ महानिशीथ के उद्धार कर्ताओंके ८ नाम आते हैं वे समकालीन नहीं, तब उन्होंने मिलकर कैसे उद्धार किया ? बृहत् टिप्पनिका आदिमें उनकी तीन वाचनाओंका जिक्र हैं वे तीनों अभी उपलब्ध हैं ? ७ अंगों की पद - प्रमाण संख्या द्विगुण कहां तक ठीक है ? वह संभव पर भी कैसे हो सकती है, क्योंकि भगवती तकके ग्रंथ इतने परिमाणमें उपलब्ध हैं और ज्ञाता, उपाशकादि इतने छोट रूपमें ही कैसे याद रहे ? पदका परिमाण क्या ? नंदीके समय या ग्रंथलेखनके समय क्या वर्तमामान में उपलब्ध पदप्रमाण ( ग्रंथाग्रन्थ ) ही आगम थे ? Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૧૫ ૪ ८ भगवती आदि में उल्लिखित नियुक्ति आदि पंचांगी कौनसी ? शीलांकाचार्यने जिस प्राचीन वृत्तिका उल्लेख किया है वह कब बनी, कब विच्छिन्न हुई? उतने थोडे अरसे में प्राचीन सभी वृत्तियां आदि विशाल साहित्य कैसे नष्ट हो गया ? ९ देवर्द्धिगणि क्षमाश्रमण के समय आगमलेखनप्रणाली कैसी थी ? १० पाश्चात्य विद्वान् अंगादि ग्रंथोंका रचना काला, भाषाकी दृष्टिसे, fra frन मानते हैं वह कहांतक ठीक है ? भाषातारतम्य क्यों ? ११ भगवान महावीर और बुद्ध समकालीन होने पर भी जैनागमोंमें बुद्धका स्पष्ट निर्देश क्यों नहीं है ? दोनोंका बिहारस्थल एक होने पर और दोनोंके लोकभाषा अपनाने पर भी बौद्ध ग्रंथोकी भाषा पाली और जैन आगमोंकी भाषा अर्धमागधी क्यों ? पाली उसके प्राचीन भी कही નાતી હૈ । इस निबंध में निर्दिष्ट आगमोंमें से जो उपलब्ध है उनमेंसे अप्रकाशित को शीघ्र प्रकाशित करना चाहिए। જૈન કળાના પ્રક હિંદી કળાના અભ્યાસી જૈનધર્મને જરાય ઉવેખી શકે નહિ. જૈનધમ તેને મન કળાના મહાન આશ્રયદાતા, ઉદ્ઘારક અને સરક્ષક લાગે છે. વેદકાળથી માંડી ઠેઠ મધ્યક ળ સુધી દેવતા ની કલાષ્ટ્રના શણુગારથી હિંદુ ધર્મ લાઇ રહ્યો હતા. કાળ જતાં કળા ધીને ધીમે ઉપાનનાના સ્થાનેથી પતિત થઇ મંદ્રિ કિલાસનું સધન બની રહું........ .......તે વખતે દેશની કળા લક્ષ્મત પૂજ્ય અને પવત્ર વથી આશરે આપનાર જેત રાજકર્તાઓ તથા જૈન ધના નામ અને કાર્ય અમર રાખી કળાએ પેાતાની સાકતા સિદ્ધ કરી છે. મહુમુદતી પુરી થતાં જ ગિરનાર, શત્રુજય અને આબૂનાં શખરે પર કારી ગરેનાં ટાંકણાં ગાજી ઉઠયાં અને જગત્ માત્ર વિસ્મયમાં ફર જાય એવી દેવનગરીમા ઝળકી ઊઠી . .. જૈનધર્મને કળા મે જે કીતિ અને પ્રસિદ્ધિ અપાવી તેથી હિંદુ આખુ મગરૂર છે અને એ દરેક ભારતવાસીને અમર વાસા છે. સહા વૃષ્ટ શ્રી રવિશંકર રાવળ. • Page #184 -------------------------------------------------------------------------- ________________ પાટલીપુત્ર નગર ખેત ઓને પાન ૭ પાટલીપત્ર ટુ। પરિચય : લેખક : ૧. નિમિત્તયાસ્ર જાણનાર. તે પ્રાચીનકાળમાં ભૂમિ આદિની શિયાર ગણાતા. પન્યાસજી મહારાજ આ માફક પાટલીપુત્ર નગરના ઇતિહાસ પણ પ્રાચીન અહેવાલોથી ભરેલો છે, માટે તેની ખીના અનેક શ.સ્રાના આધારે આ પ્રમાણે જણાવવામાં આવે છે : શ્રી કસ્તુરવિજયજી તે r પ્રાચીન કાળમાં શ્રેણિક મહારાજાના મૃત્યુ બાદ તેમના પુત્ર કાણિક મહારાજે પિતાના મરથી થયેલા શાકને દૂર કરવા માટે ચંપાનગરી વસાવી. ત્યારથી એ કેણિકના રાજ્યની રાજધાની તરીકે પ્રસિદ્ધિ પામી. કાલાન્તરે રાજા કાઝુિકના પુત્ર ઉદાયી ચમ્પાનગરીના રાજા થયા. જેમ કાણિક મહારાજા પોતાના પિતા શ્રેણુિકના મરણ બાદ તેમનાં સભાસ્થાને, ક્રીડાસ્થાન વગેરે જોઇને દિલ્લગીર થયા હતા, તેવી રીતે રાજા ઉદાયી પણ પોતાના પિતા રાજા કાણિકના સભાસ્થાન વગેરે તેને ઘણા દિલગીર થતા હતા. નીતિત્તવેત્તાઓએ હૃદયના શોકાદિ અનિષ્ટ પ્રસંગ દૂર કરવાને માટે ઉપયેગી અનેક સાધનામાં સ્થાન પરારૃત્તિને વિશિષ્ટ સાધન તરીકે જણુવી છે. આ વાત સુન પુરૂષોને ધ્યાન બહાર ડ્રાઇ શકે જ નહિ, આથી ઉદાયી રાજાએ વિચાર કરીને અને પ્રધાનાની અનુમતિ લઇને, પિતાએ કરેલી પ્રવૃત્તિની માર્ક, નવુ નગર વસાવવાને માટે સ્થાનને શોધવા શ્રેષ્ઠ નૈમિત્તિકાને હુકમ કર્યાં. તે પણ ખીજા ખીજા સ્થળેા તપાસ કરતાં કરતાં અનુક્રમે ગંગાનદીને કાંઠે આવ્યા. સ્થળે તે ( નૈમિત્તિકા ) પ્રફુલ્લિત પાટલી ( પાટલા )નુ ઝાડ જોઇને અને તેની સુન્દરતા જોઇને આશ્રય પામ્યા. તે ઉપરાંત બીજો આશ્ચર્યકારક બનાવ એ જોયો કે—તે ઝાડની શાખા ઉપર એક ચાષપક્ષી મેહું ખુલ્લું રાખીને ખેઢું હતુ, તેના મેઢામાં સ્વભાવે ઘણા કીડાઓ દાખલ થતા હતા. આ ખીના જોને તે નૈમિત્તિકાએ વિચાર કર્યો કે જેમ આ ચાષપક્ષીના મેઢામાં પોતાની મેળે આવીને કીડા પડે છે તેમ આ જ સ્થળે જો નવુ નગર વસાવવામાં આવે તે આપણા ઉદાયીરાજાને પણ સ્વભાવે ( અનાયાસે ) લક્ષ્મી પ્રાપ્ત થાય. આવા વિચાર કરી તેઓએ રાજા પાસે આવી તમામ ખીના જણાવી. એ સાંભળીને રાજા ધણા ખુશી થયા. આ પ્રસંગે સભામાં બેઠેલા એક અનુભવી ધરડા નિમિત્તિઆએ કહ્યું કે હે રાજન આ પાટલીનું ઝાડ ઘણું ઉત્તમ જાવુ. ખીજા ઝાડાનો માફક આ સામાન્ય ઝાડ નથી કારણ કે આના મહિમાને જાણનારા પ્રાચીન મહર્ષિ ભગવતાએ આને મહિમા આ પ્રમાણે જણાવ્યા છે: - - પરીક્ષા કરવામાં Page #185 -------------------------------------------------------------------------- ________________ [૧૭$] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક पाटलाडु पवित्रोऽयं महामुनिकरोटिभू: । एकावतारोऽस्य मूल- जीवश्चेति विशेषत : ॥ १ ॥ [ વર્ષ ૪ અર્થ –મહાજ્ઞાની એવા મહાત્માની ખેાપરીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયેલુ છે અને - મહાપવિત્ર છે. અને વધારામાં ાણુવા લાયક ખીના એ છે કે વિશેષે કરીને આ ઝાડને મૂલના જીવ એકાવતારી છે. આ સાંભળીને રાજાએ કહ્યુ તે મહાત્મા કાણુ થયા, ત્યારે વૃદ્ધ નિમિત્તિઆએ કહ્યું કે હે રાજન ! આ મહાત્માનું આશ્ચર્યકારી ચરિત્ર હું કડું છું તે સાવધાન થઋને આપ સાંભળેા : ઉત્તર મથુરામાં રહેનાર દેવદત્ત નામને વિષ્ણુપુત્ર મુસાફરી માટે નીકળ્યા હતા. તે અનુક્રમે કરતા કરતા એક વખત દક્ષિણ મથુરામાં આવ્યા, ત્યાં તેને જયસિંહ નામના વ્યાપારીના પુત્ર સાથે મિત્રાચારી થઇ. એક વખત મિત્રના આગ્રહથી તેના ધરે ભેજન કરવા માટે દેવદત્ત ગયો. ત્યાં તેના મિત્ર (જયસિંહ)ની અણુિકા નામની મ્હેન જમવાના થાળમાં ભેજન પીરસી ને વીજાથી દેવદત્તને પવન નાંખવા લાગી. આ વખતે દેવદત્ત તેનુ સુન્દર રૂપ જોઈને તેની ઉપર અનુરકત ( આસકત ) થયા. ત્યાંથી ઘેર જઇ પોતાના ખાનગી નોકરો દ્વારા જયસિંહની પાસે અણુિકાની માંગણી કરી. તેઓની પાસેથી આ ખીના સાંભળીને ( અણુિકાના ભાઈ) જયસિંહૈ દેવદત્તના નાકરાને કહ્યું કે હુ મારા ઘરને છોડીને જે દૂર ન રહેતા હાય તેને મારી મ્હેન અણુિકા આપવા ( પરણાવવા ) ચાહુ છુ. તેમાં તાત્પર્ય એ છે કે હંમેશાં હુ બહેન અને અનેીના દર્શન કરી શકું. જ્યાં સુધી મારી બહેન પુત્રવાળી ન થાય ત્યાં સુધી મારે ત્યાં દેવદત્ત રહેવુ જોઇએ, એ પ્રમાણે જો દેવદત્ત કબુલાત આપે તે હું આપવા ( પરણાવવા )ને તૈયાર છું. નાકરેએ આખીના દેવદત્તને જણાવી. તેણે તે કબૂલ કર્યું. ત્યારબાદ જયસિંહૈ ઉત્તમ દિવસે દેવદત્તને પેાતાની બહેન પરણાવી. ત્યારબાદ તે સ્થાને રહેતા એવા તેની ઉપર એક વખત માતાપિતાને કાગળ આવ્યા. તે વાંયતાં તેની આંખામાં આંસુ આવ્યાં. આ બનાવ જોઇને અણુિકાએ રડવાનું કારણ પૂછ્યું. જ્યારે આગ્રહ પૂર્વક પૂછતાં પણ કારણ ન જણાવ્યું ત્યારે પોતે કાગળ લઇ વાંચ્યા, આ કાગળમાં માતપિતાએ લખ્યું હતુ કે હે પુત્ર! અમે તે અંતિમ અવસ્થાને પામ્યા છીએ. જો તારે અમારાં છેલ્લાં દન કરવાની ઈચ્છા હાય તે। જલદી આવવુ. આવી ખીના વાંચીને અણુકાએ પતિને આશ્વાસન આપ્યું અને પોતાના ભાઇને આગ્રહપૂર્વક સમજાવ્યેા, જેથી તેણે બંનેને જવાન! આજ્ઞા આપી. આ વખતે અકા સગભૉ હતી. પતિની સાથે અનુક્રમે ઉત્તર મથુરા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં અણુિકાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. આ બાળકનું નામ પાડવાની ખાઋતમાં · મારાં વૃદ્ધ માતા નામ પાડશે ' એમ દેવદત્ત પરિવારને જણુશ્યુ, જેથી દાસદાસસી વગેરે એ બાળકને અણિ કાપુત્ર એમ કહીને ખેલાવતા હતા. અનુક્રમે દેવદત્ત વગેરે પોતાના નગરમાં પહેાંચ્યા અને વૃદ્ધ માતાપિતાને નમસ્કાર કરી તેમના ખેાળામાં બાળક સ્થાપત કર્યો. દેવદત્તની વિનંતીથી એ બાળકનું નામ તેઓએ સધીરણ પાડયું. તે પણ આ બાળક અણુિં કાપુત્ર 2 ૨. આ ઝાડનાં મૂળના છત્ર ત્યાંથી નીકળી મનુષ્યભવ પામી તેભવમાં મેક્ષમાં જશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨]. પાટલીપુત્ર [૧૭] તરીકે પ્રસિદ્ધિ પામે. અનુક્રમે ઉંમર વધતા અભ્યાસાદિના ક્રમે કરીને આ બાળક યૌવન અવસ્થાને પામે. ઉત્તમ પુરૂષ કિપાક ફળના જેવા શબ્દાદિ વિષયમાં લગાર પણ આસક્તિ રાખતા નથી, એમ અર્ણિકાપુત્ર પણ એ જ કોટિના હતા, જેથી તેમણે સાંસારિક વિલાસને ઘાસની જેમ તુચ્છ ગણું અને તેઓને ત્યાગ કરીને જયસિંહ નામના આચાર્ય મહારાજની પાસે પવિત્ર દીક્ષા ગ્રહણ કરી ગીતાર્થ થયા અને આ આર્યપદ પામ્યા. અનુક્રમે વિચરતા વિચરતા ઘણે સમય વીત્યા બાદ વૃદ્ધાવસ્થામાં પિતાના પરિવાર સહિત તે અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ ગંગાનદીને કાંઠે રહેલા પુષ્પભદ્ર નામના નગરમાં પધાર્યા. આ વખતે ત્યાં પુષ્પકેતુ નામને રાજા રાજ્ય કરતો હતો. તેને પુષ્પવતી નામની રાણી હતી. રાણું પુષ્પવતીને પુષ્પચૂળ નામે પુત્ર અને પુષ્પચૂળા નામની પુત્રી હતી. આ બંનેને યુગલ (જેડલા) રૂપે જ જન્મ થયો હતે. આ બંને ભાઈ બહેનને માંહમાંહે ઘણે પ્રતિભાવ હતો. આ પ્રસંગ જોઇને રાજાએ વિચાર કર્યો કે આ બંને જે વિખુટાં પડશે તે જરૂર છવી શકશે નહી અને હું પણ આ બંનેને વિગ સહન કરી શકું તેમ નથી. માટે આ બંનેને પતિપત્ની રૂપે વિવાહ થાય તે ઠીક, એમ વિચારીને રાજાએ છલથી મંત્રી, મિત્ર અને નગરના લોકોને પૂછયું કે સભાજને! અન્તઃપુરની અન્દર જે રત્ન ઉત્પન્ન થાય તેને માલિક કોણ? આ પ્રશ્નને સભાજને જવાબ આપ્યો હે રાજનદેશની અન્દર જ રત્ન ઉત્પન્ન થાય તેને રાજા ઇચ્છાનુસાર ઉપગ કરી શકે તે પછી અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલા રનના આપ માલિક ગણુઓ તેમાં નવાઈ શી? આ બાબતમાં ગેરવાજબી છે જ નહિ. સભાજનના આ શબ્દ સાંભળીને રાજાએ પોતાના વિચાર પ્રમાણે લગ્ન મહોત્સવની તૈયારી કરી, તે વખતે રાણું પુષ્પવતીએ આમ કરવાની ના પાડી છતાં રાજાએ પોતાનું ધાર્યું કર્યું. રાણી પુષ્પવતીને આ અયોગ્ય બનાવ જોઇને અને પિતાનું અપમાન થયેલું જાણીને સંસાર ઉપરથી વૈરાગ્ય ભાવ જાગે. જેના પરિણામે તેણીએ સંયમ ગ્રહણ કરી નિર્મળ સાધના કરી, દેવકની ઋદ્ધિ મેળવી. કાળાન્તરે પુષ્પકેતુ રાજા મરણ પામ્યા બાદ કુંવર પુષ્પચળ રાજા થશે. હવે તે દેવે (પુષ્પવતીના જીવે) અવધિજ્ઞાનથી આ બંનેનું અકૃત્ય જાણીને સ્વપ્નમાં પુષ્પચૂળાને ઘણું દુઃખથી રીબાતા એવા નારકીઓને દેખાયા. આ જોઈ પુષ્પચૂળા જાગી ગઈ અને હૃદયમાં ભય પામી. તેણીએ પતિની આગળ સર્વ બીના જણાવી દીધી. રાણીના ભયને દૂર કરવા માટે પુ૫ચૂળ રાજાએ ઘણાએ શાન્તિકમે કરાવ્યાં, છતાં પણ તે દેવે હમેશના નિયમ પ્રમાણે પુષ્પચૂળા રાણુને નરક સ્વરૂપને દેખાડવાનો નિયમ છોડે નહી, એટલે તેણે સ્વપ્નમાં આ બીના જણાવવી ચાલુ રાખી. ત્યારે રાજાએ જન સિવાય અન્ય ધર્મવાળાઓને બેલાવીને પૂછ્યું કે નરકસ્થાન કેવું હોય? આના જવાબમાં કેટલાક લોકોએ ગર્ભવાસને, કેટલા લોકોએ કેદખાનાને તેમજ કેટલા લોકોએ દરિદ્રતાને નરકસ્થાન તરીકે જણાવ્યું અને કેટલા લેકોએ પરાધી પણું એ નરકસ્થાન છે એમ જણાવ્યું. આ બધી બીના સાંભળીને રાણું પુષ્પચૂળાને લગાર પણ સંતોષ થયે નહીં, કારણ કે સ્વપ્નમાં જોયેલા નરકાવાસેની બીનાની સાથે આને લગાર પણ મેળ મળતું ન હતું. છેવટે રાજા પુષ્પચૂળે જનાચાર્ય શ્રી અણિકા૩ પાંચ ઇન્દ્રિયના પાંચ વિષય રૂ૫, રસ, ગધ, સ્પર્શ, અને શબ્દ. Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક પુત્ર મહારાજને બેલાવીને આ બીના પૂછી. તેમણે રાણાએ સ્વપ્નમાં જેવું નરકનું સ્વરૂપ જેવું હતું, તે જ પ્રમાણે નરકનું સ્વરૂપ જણાવ્યું. આ સાંભળી રાણીએ કહ્યું, કે હે ભગવન, આપે પણ મારા જેવું સ્વપ્ન જોયું હોય તેમ લાગે છે, કારણ કે મારા સ્વપ્ન દર્શનમાં અને અપતા કહેવામાં લગાર પણ તફાવત જણાતું નથી. આ બાબતમાં આચાર્ય મહારાજે કહ્યું, કે હે રાણો, મેં કંઈ સ્વપ્ન જોયું નથી, પરંતુ પવિત્ર જૈનાગમેથી જાણીને આ બીના કહી છે. અવસરે પુપચૂલાએ પૂછયું કે કેવાં કેવા પાપકર્મો કરીને જીવો નરકમાં જાય છે? ત્યારે ગુરૂમહારાજે કહ્યું, કે હે રાણી! પાંચ કારણને સેવનારા છે નર ક્યાં જાય છે, તે આ પ્રમાણે ૧ મહારંભ સમારંભ કરનારા, ૨ ધનવિષયમાં તીવ્ર આસકિત રાખનારા, ૩ ગુરૂની સાથે શત્રુભાવ રાખનારા, ૪ પંચેન્દ્રિયને વધ કરનારા અને ૫ માંસમદિરાનું ભક્ષણ કરનારા ! કાળાન્તરે તે દેવે રાણી પુષ્પચૂલાને સ્વપ્નમાં સ્વર્ગદર્શન કરાવ્યું. રાજાએ પૂર્વની માફક આ બાબત પાખંડીઓને પૂછી. તેઓએ કહેલી બીના રાણીએ સ્વપ્નમાં જોયેલી બીના સાથે સરખાવતા મળતી ન આવવાથી રાજાએ છેવટે અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી સ્વર્ગનું સ્વરૂપ પૂછયું. જવાબમાં આચાર્ય મહારાજે જ્યારે સ્વર્ગનું સંપૂર્ણ સ્વરૂપ જણાવ્યું ત્યારે રાણએ પૂછયું કે ક્યા ક્યા કારણથી સ્વર્ગ મળી શકે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે સમ્યકત્વ. સમ્યકત્વ સહિત દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મની આરાધના વગેરે કારણોથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ બીના સાંભળી રાણું લઘુકમ હેવાથી પ્રતિબોધ પામી અને તેણે દીક્ષાગ્રહણ કરવા માટે રાજાની પાસે આજ્ઞા માગી, ત્યારે રાજાએ કહ્યું કે મારે ઘરે જ હમેશ ભિક્ષાગ્રહણ કરવાની કબુલાત હોય તે ખુશીથી દીક્ષા ગ્રહણ કર. રાણએ તેમ કરવા કબૂલ કર્યું. ત્યારબાદ મહત્સવ પૂર્વક રાણીએ આચા ની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે ભણી ગણી ગીતાર્થ થઈ. એક વખત આચાર્ય મહારાજે શ્રુતજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે ભવિષ્યમાં અમુક વખતે દુકાળ પડશે, આ કારણથી તમામ સાધુસમુદાયને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યો, અને પોતે તે જધાની વ્યાધિને લઈને ત્યાં જ રહ્યા. આ વખતે પુષ્પચૂલા સાધ્વી અન્તઃપુરમાંથી ભાત પાણી લાવી આપતાં હતાં. સાધ્વી પુષ્પચૂલા આવા પ્રકારની ગુરૂભક્તિ ઉત્તમ ભાવનાથી કરતા હતા જેના પર ણામે એક વખત ક્ષેપક શ્રેણિમાં ચઢીને મેહનીય દિ ચારે ઘતિકર્મ હણી કેવળજ્ઞાન પામ્યા. આથી ઉચ્ચ કોટિને પામ્યા છતાં પણ તે સાધ્વી (પુષ્પચલા) ગુરૂમહારાજનું વૈયાવચ્ચ (ગોચરી વગેરે) પૂર્વની માફક કાયમ કરતા હતા. જ્યાં સુધી ગુરૂમહારાજને આ કેવળો છે એમ જાણવામાં ન આવ્યું ત્યાં સુધી વૈયાવચાદિ શુશ્રુષા ચાલુ રાખી. આ પ્રસંગે વ્યવહારની બીના એ સમજવાની છે કે “કેવળી છતાં પણ વિનયને ચકતા નથી.” ૪ રત્નપ્રભાદિ સાત નરકે છે. તેમાં રહેલા નારીના જીવોને ત્રણ પ્રકારની વેદના (ક્ષત્રકૃત, પરમધાર્મિકકૃત, પરસ્પરકૃત વેદના) છે, ઈત્યાદિ નરકોનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. આ બાબતને વિસ્તાર છે. પાવીજી અને પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રન્થથી જાણવો. ૫ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય; આ ચાર કર્મે આત્માના શાનાદિ ગણાને ઢાંકનાર હોવાથી ધાતિકમ કહેવાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] પાટલીપુત્ર [૧e ] કેવળજ્ઞાનને પામેલાં સારી પુ ચૂલા ગે ચરીના પ્રસંગમાં ગુરૂમહારાજને જે જે પસંદ હોય તે તે લાવી આપે છે. એક વખત ચાલુ વરસાદમાં આ સાવી ગોચરી લાવ્ય, ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે હે મહાનુભાવ તમે શ્રવજ્ઞાનને જાણો છો છતાં પણ પા પરસદમાં ગોચરી કેમ લાવ્યા? આ બાબત કેવળજ્ઞાની માધ્વીજીએ હાથ જોડી જવાબ આપે કે હે ભગવન, જે રસ્તે અચિત્ત અપકાય વસતે હતું તે જ માર્ગે થઇ હુ ગેચરી લાવી છું, જેથી આ બાબતમાં લગાર પણ દેષાપત્તિ નથી. ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે આવો બીના છદ્મસ્થ કેવી રીતે જાણી શકે? ત્યારે સાધ્વીજીએ કહ્યું કે મને કેવળજ્ઞાન થયું છે. કેવલજ્ઞાન થયેલ જાણુને આચાર્ય મહારાજે વિચાર્યું કે મેં કેવલીની આશાતના કરી તેથી મિચ્છામિદુકકડ દેવે જોઇએ, એમ વિચારીને મિચ્છામિ દુકકડ દીધો. ત્યારબાદ આચાર્ય મહારાજે પૂછયું કે હું મુક્તિ પામીશ કે નહીં, આના જવાબમાં કેવલજ્ઞાની સાધ્વીએ કહ્યું કે તમારે ઉતાવળ કરવી નહીં. જ્યારે તમે ગંગાનદી ઉતરશો ત્યારે તમને કેવળજ્ઞાન જરૂર થશે. એક વખત ગંગા નદીને ઉતરવા માટે આચાર્ય મહારાજ લોકોની સાથે નાવમાં ચડયા. ત્યાં બીના એવી બની કે જે જે બાજુ આચાર્ય બેસે તે તે તરફ વહાણ ડૂબવા માંડયું. તેથી આચાર્ય મહારાજ વચમાં બેઠા, ત્યારે આખુંએ વહાણ ડૂબવા લાગ્યું. આથી કંટાળીને લોકોએ આચાર્ય મહારાજને નદીમાં ફેંકી દીધા (આ વખતે આચાર્ય મહારાજની પાછલા ભવની પત્ની કે જે અણુમાનિતી હોવાને લઈને આચાર્ય મહારાજની ઉપર ઠેષ ધારણ કરતી હતી તે મરીને વ્યન્તરી થઈ હતી) આ વખતે આ વ્યત્રીએ પાણીમાં પડતા આચાર્યને શુળમાં પરોવ્યા. આવી તીવ્ર વેદના ભેગવવાના પ્રસંગે પણ આચાર્ય મહારાજ અપકાય છની ઉપર દયાના પરિણામ રાખતા હતા, પરંતુ પિતાને થતી વેદના ઉપર લગાર પણ લક્ષ રાખતા ન હતા. અનુક્રમે ભાવનાની વિશુદ્ધિ વડે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા અને અન્તત કેળલી થઈને સિદ્ધિપદ પામ્યા. આવા ઉત્તમ પ્રસંગે નજીકમાં રહેલા દેવતાઓએ આચાર્ય મહારાજનો નિર્વાણ-મહોત્સવ કર્યો. આવી રીતે આ સ્થળે પ્રકૃષ્ટ (સર્વોત્કૃષ્ટ) યાગ (પૂજા) પ્રવર્તે માટે આ સ્થળ પ્રયાગ એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. અને અન્ય દર્શનીઓ શ્રેલીમાં પરવાના પ્રસગને જોઇને ગાડરીયા પ્રવાહની માફક પિતાના ઉપર કરવત મુભવવા લાગ્યા. તે સ્થળે રહેલાં વડ વૃક્ષોને મેચ્યોએ ઘણી વાર કાપી નાખ્યા છતાં પણ તે વૃક્ષો વારંવાર ઉગે છે. નદીના પાણીમાં રહેલી આચાર્ય મહારાજની પરી માછલીઓના પ્રહારને સહન કરતી તેમજ પાણીના મેજાઓમાં તણાતી તણાતી નદીને કાંઠે આવી, છીપની માફક આમતેમ પછડાતી પછડાતી કોઈ એક ગુપ્ત પ્રદેશમાં ભરાઈ ગઈ. એ પરીના અન્દરના ભાગમાં એક વખત પાટલા (વૃક્ષ)નું બોજ પડ્યું. અનુક્રમે એ બીજ ખોપરીના કપરને ભેદીને જમણી હડપચીમાંથી પાટલાનું ઝાડ ઉગ્યું. એ ઝાડ મોટા સ્વરૂપે થયું. હે રાજન, આ પ્રમાણે આ મુનિનું વૃત્તાન્ત સાંભળીને તેમજ તે પસંગે પાટલાવૃક્ષ ઉપરના ચાષ પક્ષિની બીના ધ્યાનમાં લઈને તમારે આ સ્થાનનાં નગર વસાવવું જોઈએ અને શિયાળણીને શબ્દ સંભળાય તેટલી હદ સુધી સૂર (દેરી) દેવું જોઈએ. એટલે કે જમીનની હદ સમજવાને માટે લાઈનરી દેવી જોઈએ. આ વૃદ્ધ નિમિત્તયનું વચન સાંભળી રાજાએ તેમ કરવા માટે નિમિત્તિયાને હુકમ કર્યો. ત્યારબાદ તેઓએ પાટલા Page #189 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વૃક્ષને પૂર્વ તરફ ગણીને રાખીને) પશ્ચિમ તરફ, પછી ઉત્તર તરફ, પછી પૂર્વ તરફ, પછી દક્ષિણ તરફ એ રીતે શીયાળણીના શબ્દ સુધી જઈને લાઇન દોરી નકકી કરી. એ પ્રમાણે નગરની રચના સમરસ રાખી. ત્યારપછી નિમિત્તિઓએ નકકી કરેલી લાઈનરી પ્રમાણે તે સ્થળે રાજાએ નગર વસાવ્યું અને તે નગર પાટલાના ઝાડને લઇને પાટલીપુત્ર એ નામથી પ્રસિદ્ધિ પામ્યું, * કાળાન્તરે વિકવર ઘણાં કુસુમ (પુષ્પોના સમુદાય) વડે શેભાયમાન હોવાથી તે જ પાટલીપુત્ર નગર કુસુમપુર નામે પ્રસિદ્ધિ પામ્યું. ઉદાયીરાજાએ આ નવા નગરમાં શ્રી. નેમિનાથ ભગવાનનું ચિત્ય બંધાવ્યું અને ત્યાં હાથીશાળા, અશ્વશાળા, શાળા, મેટા નાના મહેલ, દરવાજા, બજાર, દાનશાળા, પૌષધશાળા વગેરે તૈયાર કરાવ્યાં. આ નગરમાં ઉદાયીરાજાએ જેમ લાંબા કાળ સુધી રાજ્ય પાલન કર્યું તેવી રીતે જૈનધર્મની પણ અપૂર્વ પ્રભાવના કરી. એક વખત ઉદાયીરાજા પૌષધવ્રતમાં રહ્યા હતા તે વખતે વિનયરત્નના પ્રપંચથી ઉદાયીરાજા કાળધર્મ પામી દેવકની ઋદ્ધિ પામ્યા. ત્યારબાદ એટલે પ્રભુ શ્રી. મહાવીરના નિર્વાણથી આઠ વર્ષ વીત્યા બાદ હજામ અને ગણિકાને પુત્ર નદ નામે રાજા થયે. અનુક્રમે નવમા નન્દરાજાના વખતમાં પરમહંત (મહાશ્રાવક) કલ્પકના વંશમાં થયેલા શકપાળ નામે મંત્રી થયા. તેમને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો અને યક્ષા ૧, યક્ષદત્ત ૨, ભૂતા ૩, ભૂતદત્તા ૪, એણું (સણા) ૫, વેણ ૬, અને રેણું ૭ એ નામની સાત પુત્રીઓ હતી. યક્ષાદિ સાત પુત્રીઓની યાદશક્તિની બાબતમાં એમ કહ્યું છે કે પ્રથમ પુત્રીને એક વાર કહેવામાં જે આવે તે યાદ રહી જાય. એમ બીજીને બે વાર કહેવાથી યાદ રહી જાય. ત્રીજીને ત્રણ વાર, ચેકીને ચાર, પાંચમીને પાંચ વાર, છઠ્ઠીને છ વાર અને સાતમીને સાત વાર કહેલી બીના યાદ રહી જાય. - કેશાવેશ્યા અને તેની બહેન કયકોશા એ બંનેની જન્મભૂમિ તરીકે આ નગર પ્રસિદ્ધ છે. આ જ પાટલીપુત્ર નગરમાં મન્ટોશ્વર ચાણકયે નંદરાજાનું રાજ્ય મૂળથી ઉખેડીને મૌર્યવંશના શ્રી. ચંદ્રગુપ્તને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. તે ચંદ્રગુપ્ત રાજાના વંશમાં અને ક્રમે બિન્દુસાર, અશોક, કુણાલ અને સંપ્રતિ એ નામના રાજાઓ થયા. આ કુણાલના પુત્ર સંપ્રતિ મહારાજા ત્રણ ખંડ પ્રમાણુ ભરતક્ષેત્રના અધિપતિ હતા. એ મહાશ્રાવક હતા અને તેમણે અનાય દેશને પણ મુનિવિહારને લાયક બનાવ્યા હતા. સર્વકળાના સમુદાયને ભણનાર રાજા મૂળદેવ અને મહાધનિક અચલ નામના ६ यत उक्तम्-गउडेसु पाडलिपुरे संपइराया तिखंडभरहवई। अज्जસુસ્થિ પુછ પો રમતો ગૌડેદેશમાં પાટલીપુત્ર નગરમાં પરમ શ્રાવક ભરતના ત્રણે ખંડના અધિપતિ સંપ્રતિ મહારાજા વિનય પૂર્વક શ્રી. આર્ય સુહસ્તિ ગણધર ભગવંતને (દિવાળીકલ્પની ઉત્પત્તિ વિષય) પ્રશ્ન પૂછે છે. ( દિવાળીક૯૫) • બીજા ગ્રંથોમાં ઉદાયી રાજાની માતાનું નામ પાટલીરાણું હેવાથી નગરનું નામ પાટલીપુત્ર એવું રાખ્યું એમ પણ આવે છે. આથી “પાટલીપુત્ર” શબ્દને અર્થ ઉદાયીરાના પણ કરી શકાય, ain Education International Page #190 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨] સાવાહ રહેતા હતા. પાટલીપુત્ર [ ૧૮૧ ] તથા વેશ્યાએમાં અગ્રેસર દેવદત્તા નામની ગણિકા એ ત્રણે પૂર્વે આ નગરમાં પૂજ્ય શ્રી. ઉમાસ્વાતિ વાચક છ મહારાજે ભાષ્ય સહિત તત્ત્વાર્થ સૂત્રની આ નગરમાં રચના કરી હતી. આ ઉમાસ્વાતિ મહારાજા કૌભીષણ ગાત્રના હતા અને સંસ્કૃત પાંચસા પ્રકરણેાના રચનાર તરીકે પ્રસિદ્ધ હતા. અહીંયાં વિદ્વાનને સાષ પમાડે તેવી ચેારાસી વાદશાળાએ હતી. આ નગરની નજીકમાં વિશાળ અને ઉંચા તર ંગા જ્યાં ઊછળી રહ્યા છે, એવી ગંગા નદી વહે છે. આ પાટલીપુત્રની નજીકમાં ઉત્તર દિશાએ વિશાલ વાલુકા ( રેતી ઢગલાઓનુ`) સ્થળ છે. ભવિષ્યમાં પાણીના ઉપદ્રવના પ્રસ ંગે કલ્કી રાજા અને આચાર્ય શ્રી. પ્રાતિપદ મહારાજ વગેરે શ્રા સંધ આ વાલુકા સ્થલ ઉપર ચઢીને પાણીના ઉપદ્રવથી મુકત થશે તેમજ કલ્કીરાજા અને તેના વંશના ધદત્ત, જિતશત્રુ, અને મેધધેષ વગેરે રાજાએ પશુ અહીંયાં થશે. આ પાટલીપુત્ર નગરમાં, જ્યાં નદરાજાનું નવાણુ કે ટિ દ્રવ્ય સ્થાપન કરેલું છે એવા, પાંચ સ્તૂપો છે. અહીંયાં લક્ષણાવતી નગરીના સુલતાને ( પાદશાહે ) પુષ્કલ દ્રવ્યની ઇચ્છાથી અ! સ્તૂપાની ઉપર ધણાએ હુમલા કર્યા એટલે ઉખેડી નાખવાના પ્રયા કર્યાં, પણ તે બધા પયત્ના સૈન્યમાં ઉપદ્રવ ફેલાવનારા થયા, એટલે સુલતાન દ્રવ્ય લેવામાં કાવી શકયા નહીં. આ જ નગરમાં યુગપ્રધાન મહાપુરૂષ શ્રી. ભદ્રબાહુસ્વામી, આ મહાગિરિજી, આ સુદ્ધસ્તિ સૂરિજી, વજીસ્વામી વગેરે પૂજ્ય પુરૂષો વિચર્યો હતા અને ભવિષ્યમાં આચાર્ય શ્રી. પ્રાતિપદમૂરિ મહારાજ વગેરે પૂજ્ય પુરૂષો વિચરશે. વળી મહાધનવત ધનનામના શેઠની પુત્રી રૂકિમણી કે જે વસ્વામીને પતિ તરીકે સ્વીકારવાની ચાહના રાખતી હતી તેને વજ્રસ્વામીએ પ્રતિધ પમાડીને અહીંયાં દીક્ષા આપી હતી. આ જ નગરમાં અભયા રાણી કે જે મરીને વ્યન્તરીપણે ઉત્પન્ન થઇ હતી તેણીએ સુદર્શન શેઠને શીલથી ચલાવવા માટે વારવાર ઉપસર્ગ કર્યા છતાં પણ ચલાયમાન ન થયા અને શીલ ધર્મની કસોટીમાં સ ંપૂછ્યું વિજયશાળી ને વડયા હતા. મહાશીલવીર શ્રી. સ્થૂલિભદ્ર મહારાજા કાસ્યા વેશ્યાની ચિત્રશાલામાં અહીયાં જ ચતુર્માસ રહ્યા હતા. તેઓશ્રી છએ રસવાલો આહાર વાપરતા હતા અને કાસ્યા વેશ્યાને તીવ્ર અનુરાગ હતો છતાં પણ તેમણે પરમશીલભાવને ટકાવી કામશત્રુની ઉપર વિજય મેળવ્યા હતા. તેમની સ્પર્ધાથી સિંહ ગુઢ્ઢાવાસી ૭ 'વાચક' શબ્દ ઉપરથી સમજવું જોઇએ કે આ મહાપુરૂષ પૂર્વધર હતા. પ્રાચીન કાળમાં પૂર્વના જ્ઞાન સિવાય · વાચક્ર ' પદવી મળી શકે જ નહી' એવા વ્યવહાર હતા. હ્યુ છે કે. : वाइ अ खमासमणे दिवायरे वायगत्ति एकठ्ठे । पुण्वगयंमि य सुत्ते ए ए सहा पयट्टेति । અર્થાત્ વાદીપદવી, ક્ષમાશ્રમપદવી. દિવાકરપદવી કે વાચકપદવી એ ચારમાંથી ઈપણ પદવી પૂગત જ્ઞાન હોય તે જ મળી શકે. Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ r મુનિ પણુ અહી ( કૅરસ્યા વેશ્યાને ત્યાં ) ચાતુર્માંસાટે આવ્યા હતા અને ાભાથી ચલ યમાન થયા આ પ્રસંગે આ વેશ્યાએ તેપળ જેવા દૂર દેવમાંથી મુનિની પાસે રત્નકબલ મંગાવીને અને તેને વપરીતે ખાલમાં નાખી દેત્રના કૃષ્ણન્તવડે નિને પ્રતિમાધ પમાડયા હતા, જેના પાિમે તે મુનિરાજ ગુરૂમહારાજની પસે × તિ આલે ચના લેવા પૂર્વીક નિમ ળ સજમની આરાધનામાં ઉજમાસ બન્યા. આ ઘટના પણુ અહીં જ બની હતી. અહીં બાર્ વરસના દુકાલના પ્રસંગે આચાય શ્રી. સુસ્થિતમહારાજે તમામ ગચ્છને સુકાળવાળા દેશ તરફ્ વિહાર કરાવ્યા ત્યારે તે પ્રસંગે તે આચાર્ય મહારાજના નાના બે શિષ્યોએ આંખમાં અદૃશ્ય બનાવનારૂં અંજન આંજીને રાન્ન ચંદ્રસુપ્તની સાથે કેટલાએક દિવસ ભાજન કર્યું. તે વાર પછી ગુરૂમહરાજે પકો આપવાથી વિષ્ણુગુપ્તે એ અંગેના નિર્વાહ કર્યાં. સહિત યુગપ્રધાન મહાપુરૂષ શ્રી વનસ્વામીજીની બીજી આશ્ચર્યકારી મીના આ નગરમાં આ પ્રમાણે બની હતીઃ એક વખત પૂજ્ય શ્રી વજસ્વામીજી મહારાજ પોતાના સુવિહિત મુનિ વિહાર કરતા કરતા આ નગરમાં પધાર્યા. તે વખતે પહેલા પ્રવેશ કરવાના દિવસે નગરની સ્ત્રીઓને ચિત્તક્ષેાભ ન થાય એ ખુરાદાથી વૈક્રિયલબ્ધિ દ્વારા સામાન્ય રૂપ કર્યુ હતુ અને અપૂર્વ દેશના આપી હતી. આ દેશના સાંભળી ઘણા જ ખુશી થયેન્ના રાજા, મન્ત્રી વગેરે શ્રોતા માંડુમાંહે વાતચીત કરવા લાગ્યા કે આચાર્ય મહારાજના ગુણા ધણા ઉત્તમ છે, પરંતુ જોઇએ તેવું ગુણાનુસાર રૂપ નથી તેનું શું કારણ ? અનુક્રમે આ વાત સત્ર ફેલાતાં પરમ્પરાએ અનેક લબ્ધિનિધાન શ્રી વજસ્વામીજીએ સાંભળી ત્યારે બીજે દિવસે સ્વાભાવિક નિરૂપમ રૂપ વિષુવીને હજાર માંખડીવાળા સોનાના કમળ ઉપર બેસી દેશના આપવા લાગ્યા, તે સાંભળીને અને તેમનું અપૂર્વી રૂપ દેખીને શ્રોતાઓ ધણા જ ખુશી થયા ! આ જ નગરના મધ્ય ભાગમાં મહાપ્રતિભાશાળી માતૃદેવતાનો પ્રતિમા હતી, જેમા પ્રભાવે સમય શત્રુ પણ પાટલીપુત્રને જીતવામાં અસમર્થ નીવડયા હતા. આ પ્રસંગે ( નૈમિત્તિક વેષધરી) ચાયના કહેવા પ્રમાણે જ્યારે નગરના લોકોએ તે મામડળ ઉખાડી નાખ્યુ ત્યારે ચન્દ્રગુપ્ત અને પર્વતક આ બંને જણાએ પાટલીપુત્ર સ્વાધીન કર્યું. ( ત્યારપછી આ નગરમાં ચદ્રગુપ્ત રાજા થયા. ) આ પ્રકારે અનેક ચિરસ્મરણીય વિશિષ્ટ ઘટનાઓથી ભરેલા આ નગરની અન્દર અનેક ઉત્તમ વિદ્યાઓના જાણુકાર પુરૂષો વસતા હતા. તેમજ સ્મૃતિ, પુરાણ, ભરત, વાત્સ્યાયન, ચાણુયશાસ્ત્ર ( નીતિશાસ્ત્ર) વગેરે વિશિષ્ટ શાસ્રામાં કુશળ પુરૂષોની પણ ખામી ન હતી. ૮ પરિશિષ્ટ પમાં વિષ્ણુગુપ્તના સ્થાને ચાણકયનું નામ આપ્યું છે તે આ પ્રમાણે, चाणक्योऽपि तमाचार्य, मिथ्यादुष्कतपूर्वकम् । वन्दित्वाऽभिदधे साधु, शिक्षिताऽस्मि प्रमन्नर : ॥ अधप्रभृति यहू भक्तपानोपकरणादिकम् । साधुनामुपकुरुते, तदादेयं मदोकसि || Page #192 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨] પાટલીપુત્રી [૧૮૩] બહેર કળાના જાણકાર પુરૂષે પણ અધિક પ્રમાણમાં વસતા હતા. તેમજ મન્ત્રવિદ્યા યત્ર-તત્ર વિદ્યા વગેરેમાં અને રસવાદ, ધાતુવાદ, નિધિવાદ, અંજન પ્રયોગ, ગુટિકા પ્રયોગ, પાદપ્રક્ષેપ પ્રાગ, રત્નપરીક્ષા, વસ્તુ વિવા, તેમજ સ્ત્રી પુરૂષ, હાથી, ઘેડા, બળદ; વગેરેના લક્ષણે ઓળખવામાં અને ઇન્દ્રજાળાદિ પ્રયોગ કરવામાં તેવી જ કાવ્યશાસ્ત્રમાં હોશીયાર એવા પુરૂષો પૂર્વે અહીયા રહેતા હતા. આર્યરક્ષિતને ચૌદે વિદ્યા ભણવાનું સ્થાન આ જ હતું, અહીયાથી ભણીને (નાની ઉંમરમા) ચૌદે વિદ્યામાં પારગામી થઈ પિતાના દશપુર નગરમાં ગયા હતા. તેમજ મહાભવશાળી ધનિક પુરૂષ કે જેઓ હાથી હજાર યોજન ચાલે તેમાં જેટલાં પગલાં પડે તે દરેક પગલામાં હજાર હજાર સેનૈયાં ભરી શકે એવા ધનાઢય પુરૂષ અહીં વસતા હતા. કેટલાએક ધનાઢય પુરૂષો તે એવા હતા કે જેઓ એક આઢક પ્રમાણ તલ વાવવામાં આવે, અને જ્યારે તે તૈયાર થાય ત્યારે તે તલની શિગેમાંથી જેટલા તલ નીકળે તેટલા હજાર સેના મહાર પમાણુ દ્રવ્યના સ્વામી હતી. બીજા કેટલાએક એવા પણ વૈભવશાળી હતા કે જેઓ ચોમાસામાં વહેતી પર્વતની નદીના પ્રબળ પાણીના વેગને ગાયના એક દિવસના માખણુવડે પાલ બાંધીને અટકાવવાને સમર્થ હતા એટલે કે પુષ્કળ ગેકુળોના સ્વામી હતા. બીજા કેટલાક એવા શ્રીમતે અહીંયા રહેતા હતા કે જેઓ પુષ્કળ અશ્વસેના રાખતા હતા. તેમાં એક દિવસના ઉત્પન્ન થયેલા ઉત્તમ નીતિવંત ઘોડાઓના બચ્ચાઓના અંધ ઉપર રહેલા કેશ વડે આખા પાટલીપુત્ર નગરને વીંટી શકે એવા સમર્થ હતા અને બીજ ધનિકે એવા બે પ્રકારના શાલિરત્ન (ડાંગર)ને ધારણ કરનારા હતા, જેમાંનુ પહેલા નંબરનું શારિત્ન જુદી જુદી જાતના શાલિબીજ (ડાંગર)ને ઉત્પન્ન કરી શકે, અને બીજું ગર્દનિકા નામનું જે શાલિન તેને એવો પ્રભાવ હતો કે તેને વારંવાર લણીયે તે પણ ફરી ફરી ઉગે. આ પ્રમાણે ગૌડ દેશના મુગુટ સમાન પાટલીપુત્ર નગરીની ટુંકામાં બીના જણાવી. ભવ્ય છે આ બીનાને જાણીને અને ત્યાં બનેલી ઉત્તમ ઘટનાઓને ધ્યાનમાં લઇને પોતાની જીવનસુધારણને અંગે યથાયોગ્ય ઉપયોગ કરી સ્વાત્મકલ્યાણ કરે એ જ હાર્દિક ભાવના! ૯ પગે લેપ લગાઢ આકાશ, પાણી વગેરેમાં ગમન કરી શકાય એવો પ્રયાગ. www.jainelibrary.o Page #193 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસમાં થયેલા દસ શ્રાવકો [ સંક્ષિપ્ત જીવનકથા ] લેખક : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપઘસરિજી વિછિન્ન પ્રભાવશાલિ ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર દર્શન, બીજા બધાં દર્શનમાં - અગ્રેસર ગણાય છે, તે સર્વાશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીઓને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાને અધિકાર લગાર પણ ટકી શકતો નથી. જક્ષત માહ્ય તજી મ વ જૈનદર્શન સશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન; અને અપેક્ષિકવાદને માન્ય રાખે છે તેથી સ્યાદાદ દર્શન' તરીકે વિવિધ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે લૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે તેમ સ્યાદાદ દર્શનને ગુરૂગમથી મધ્યસ્થ દૃષ્ટિએ વધુને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જીવો નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂવે-અનંતા ભવ્ય જી સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે. અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવા અનેક દૃષ્ટાંત મળી શકે છે. જુઓ સાધુઓમાં-ગણધર શ્રી ગૌતમસ્વામી, સિંહ અણગાર, રોહક મુનિવર, અતિમુકત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવતી સુકુમલ વગેરે સાધ્વીઓમાં-ચંદનબાલા, મૃગાવતી વગેરે, શ્રાવકોમાં– આનંદ, ર કામદેવ, ૩ ચુલની પિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, કુંડલિક, ૭ સદાલ પુત્ર, ૮ મહાશતક, ૮ નંદિનીપિતા, ૧૦ તેતલીપિતા-શંખ-શતક વગેરે; અને શ્રાવિકાઓમાં-રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકોને આત્મોન્નતિનો માર્ગ લાધી શકે એ ઇરાદાથી, તેઓના જીવનની ટૂંક બીના અહીં જણાવી છે. ૧ શ્રી આનંદ શ્રાવક જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહદ્ધિક વ્યાપારી (શ્રાવક) રહેતા હતા. તે બાર કોડ સેનૈયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડયા હતા. એક ભાગના ચાર કોડસેનૈયા નિધાનમાં દાટેલા હતા, બીજા ચાર કેડ સેનયા વ્યાજમાં તથા બાકીના ચાર કેડ સેનૈયા વ્યાપારમાં રોકેલા હતા. તેમને ચાર ગોકુલ હતાં. તેમને નિર્મલ શીલ, વિનય, વગેરે ગુણોને ધરનારી શિવાનંદ નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઈશાન ખૂણામાં છેલ્લાગ નામનું એક પરૂ હતું. ૧ દશ હજાર ગાયનું એક ગોકુલ ગણવું. એવા ચાર ગોકુલ (૪૦ હજાર ગાય )નાસ્વામી હતા, Page #194 -------------------------------------------------------------------------- ________________ અફ ૧-૨ ] દેશ શ્રાવકો [ ૧૮૫ ] અહીં આનંદ શ્રાવકનાં સગા-સંબંધિજના અને મિત્રા રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં દ્રુતપલાશ નામનું ચૈત્ય હતું. ત્યાં એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યાં. આ અવસરે વિશાલ પદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ધણા ખુશી થય', અને સ્નાન કરી-શુદ્ધ ચક્રને પોતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા, અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય જીવેાના ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે~~ भजलहिम्मि अपारे, दुलहं मणुअत्तणंपि जंतूणं ॥ तत्थवि अणत्थाहरणं, दुलर्ह सद्धम्मवररयणं ॥ १ ॥ અ —આ સૌંસાર સમુદ્રમાં ભટકતા જીવાને મનુષ્યપણું પામવું દુર્લભ છે, ( કારણુ કે નિ`લ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુક્િતપદ મળી શકે છે. અને નાદિ ત્રણેની સમુદિત આરાધના મનુષ્ય ગતિમાં જ થઇ શકે છે) તેમાં પણ અનના નાશ કરનારૂ અવિચ્છિન્ન પ્રભાવશાલિ, ત્રિકાલાબાધિત જૈનધર્માંરૂપિ (ચિંતામણિ ) રત્ન મળવુ વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિદ્રયાદિ કા જરૂર નાશ પામે. એમ ધર્માંરૂપિ ચિંતામણિરત્નની આરાધના કરનારાં ભવ્ય જીવાનાં પણ, આ ભવમાં અને પરભવમાં, તમામ દુઃખો નાશ પામે છે અને તે જરૂર વાસ્તવિક સુખનાં સાધના સેવીને અખડ અવ્યાબાધ પરમ સુખને અનુભવ કરે છે. જે દુર્ગતિમાં જતા જીવાને અટકાવે અતે સદ્ગતિ પમાડે, તે ધર્મ કહેવાય. આના ૧ સવિરતિધમ અને ૨ દેશિવરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનુ બેર ટે, તેમ તેમ જીવ દેશિવરિત, સધરતિ આદિ ઉત્તમ ગુણાને સાધી શકે છે. નિર્મલ ત્યાગશ્ચમની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણાના આવિર્ભાવ થઇ શકતા નથી, આથી જ તીથ કરાદિ અનંતા મહાપુરૂષોએ આ પંચ મહાવ્રતમય સર્વાંવિતિની આરાધના કરી પરમ પદ મેળવ્યુ છે. આ ઉત્તમ સર્વાતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીવેએ યથાશકિત દેશિવરતિ ધર્મની આરાધના કરવી જોઇએ. દેશિવરતિની નિર્મૂલ યાગથી આરાધના કરનારા ભવ્ય જીવો મોડામાં મેાડા આઠમે ભવે તા જરૂર મુકિતપઃ પામે છે. આવી નિર્દેલ દેશના સાંભળીને આનંદશ્રાવકને શ્રદ્ધાગુણુર પ્રકટ થયા. તેમને ખાત્રી થઇ કે પ્રભુદેવે જે ખીના કહી છે, તે નિઃશ'ક અતે સાચી છે. પાતાના મિથ્યાત્વ શત્રુને પરાજય થવાથી ખુશી થઇને તેમણે પ્રભુદેવને કહ્યું: ‘ હું પ્રભા, આપે કરમાવેલો ધર્મ મને રૂચ્યા છે, હું ચોકકસ માનું છું કે—સસાર કેદખાનુ છે. અને ખરૂં સુખ સર્વસયમની આરાધના કરવાથી જ મલી શકે છે. પરંતુ મેાહનીય કર્મની તથા. પ્રકારની એાક્ષ નહિ થયેલી હાવાથી હાલ હું ચારિત્રધમને અંગીકાર કરવાને અસમર્થ છું. જેથી હું બારવ્રતરૂપ દેશિવરતિ ધને અંગીકાર કરવા ઇચ્છું છું.' પ્રભુદેવે કહ્યું ૨ આથી સમજવાનુ' મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભેામાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય. દેશનાશ્રવણથી શ્રદ્ધાપામેલા જીવાની ગણત્રીમાં માનદ શ્રાવકને જરૂર ગણવા જોઇએ. Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક | વર્ષ ૪ નહાતુ: સેવાપુરિય! મા પદ્ધિકંધો વોયન્ત્રો હું દેવાનુપ્રિય જેમ સુખ ઉપજે તેમ કરા, (આવા ઉત્તમ ક્રાર્યમાં) વિલંબ કરશેા નહિ!' પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે આવકનાં બારે વ્રત અગીકાર કર્યો૩ ત્યારબાદ યાગ્ય હિતશિક્ષા આપી પ્રભુએ કહ્યું: ‘હું મહાનુભાવ, મહાપુણ્યાદયે પ્રાપ્ત કરેલા આ દેશરિત ધર્મનું બરાબર આરધના કરો!” પ્રભુની આ શિખામણુ અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આન ંદશ્રાવક પાતાના ધરે ગયા. જને પાતાની પત્ની શિવાનદાને સવાઁ બધી ખીના જણાવી એટલે તેણે પણ દેશ વરિત ધર્મના સ્વીકાર કર્યા. ધરે આનંદ શ્રાવકના વાધકાર પ્રસંગે ઉપદેશપ્રાસાદ વગેરેમાં પ્રમાણે વિસ્તારથી કહ્યું છે: શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે દ્રિવિધિવિધિ નામના ભાંગાએ કરીને સ્થૂલ જી હિંસાાદકના ત્યાગ સ્વરૂપ પાંચે અતે અંગીકાર કર્યા, તેમાં ચેાધા અણુવ્રતમાં સ્વ (પાતાની) સ્ત્રી સિવાયની અન્ય એના પરિહારના નિયમ હતો. અને ઉંચામાં () શકડ ધૂનનાં ચાર કરાડ સાનામહારા નિવાનમાં, ચાર કરોડ જ્યારે, ચાર કરોડ વ્યાપા માં એન બાર કરાડ રાખી શકું, તેથી વધારે રાખી શકાય નહિ, (૨) દશ હજાર ગાયે નુ એક ગોકુળ એવાં ચાર ગાકુળ રાખી શકું, (૩) એક હુનર ગાડાં અને ખેતીને માટે પાંચસે તુળ અને બેસવાને માટે ચાર વન સખી કુ, એત્રે નિયમ કર્યો. કર ક્રિશ્ચિ પરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાના નિયમ કર્યાં. (આ બીના સાતમા અગમાં વિસ્તારથી બહુવી છે). સાતમા ભેગોપભોગ વનમાં સ્કૂલ ૮ એ બાવીસ અભય અને ખત્રીશ અનતકાય તથા પંદર કર્માદાનના ત્યાગ કયેા. દાતગુમાં તે જેઠીમધનું લાકડું; મન (તેક્ષ ચાળવા ચેાળાવવા)માં શતપાક અને સવસ્ત્રપાક તેı; ઉત્તન (પીડી)માં ધઉં અને ઉપલેટને પિષ્ટ (આ); સ્નાનમાં ઉષ્ણુ જલના માટીના આઠ ઘડા પ્રમાણુ પાણી, પહેરવાનાં વઓમાં ઉપરનું અને નીચેનુ એમ બે વો; વિલેપનમાં, ચન, અગરૂ, કપૂર અને કુંકુમ; ક્રૂસમાં પુડરીક કમળ અને માલતીનાં ફૂલ; અત્રકારમાં નામાંકિત મુદ્રિકા (વીંટી) તથા એ કુંડળ; ધૂપમાં અગરૂ અને તુરૂક; પેય (પીવા લાયક) આહારમાં મગ, ચણાં વગેરે તળીને કરેત્ર અથવા ધીમાં ચેખાને તળીને બનાવેલે ચે. માને પ્રવાહી પદાર્થ (રાખડી આદિ); પકવામાં ઘેબર અને ખાંડનાં ખાન; માતમાં કલમશાલીના ચેાખા; કંઠેળમાં મગ, અડદ અને ચણાં; ધીમાં શરદ ઋતુનુ થયેલું ગાયનું જ ધી; શાકમાં મી ડી ว પલવલનું શાક; મધુર પટ્ટામાં પૂણ્ય ક; અનાજમાં વડા વગેરે; કૂળમાં ક્ષ રામલક ્મીાં આંબળાં), જળમાં આકારાથી પડેલુ પાણી; અને મુખવાસમાં ાયફળ, લવ, એલયચી, કડકેલ અને કપૂર આ પાંચ પાથેથી મિશ્રિત તખેલ; એમ ઉપર જણાવેલ ચીને વાપરી શકાય, તે સિવાય બીનનેા ત્યાગ કર્યો. શ્રી ઉપસક દશાંગસૂત્રમાં આ ખાના વિસ્તારથી જણાવા છે. આ પ્રમાણે દેશવરત ધની સાધના કરવામાં ઉજમાળ બનેગા અંતે પતીએ ચૌદ વર્ષ સલ કર્યા . એક વખત મધરાતે આનંદ શ્રવક ની ગયા, અને આ પ્રમાણ ધર્મગ્ન રિકા ૩ ઉપાસકદશાંગમાં આ બાબત વિસ્તારથી જણાવી છે. આનું વિસ્તારથી સ્વરૂપ શ્રી શ્રાવકધમારિકા નામના ગ્રંથમાં જણાવ્યુ છે, તે શેરદ લાલ સિંગભાઇ અને સા. ઇશ્વરદાસ તરથી છપાયેલ છે. ભેટ તરીકે મલી શકે છે. www.janelibrimy.org Page #196 -------------------------------------------------------------------------- ________________ સફ ૧-૨ ] દશ શ્રાવકા [ ૧૭ ] (ધર્મનું ચિંતવન) કરવા લગ્યા કે— મહા, રાગદ્વેષ-પ્રમાદમાં મારૂ જીવન ધણુ વીતી ગયું. માટે હવે જલદી ચેતીને ધરાધનમાં વિશેષ ઉદ્યમ કરવા જોઇએ, ગયેલો સમય પાછો મેળવી રાક્રાતા નથી, માટે હુ હવે માત્ર દૂર કરીને શ્રવકતી અગિયારી પ્રતિમાની યથાશક્તિ આરાધન કરી નવજન્મ સલ કરૂં. આ પ્રમાણે ચારીને સવારે પોતાના કુટુ તે તથા સગ વ્હાલાંને બેલ વ્યાં. તેમને ભેજન વસ્ત્રાદિક વડે આદરસત્કાર કરીને તેની સમક્ષ આ શ્રાવકે મેટા પુત્રને ગૃહાદિને વહીટ સોંપ્યું. ત્યારબાદ પતે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાનું વન કરવા તૈયાર થયા. પ્રતિમા એટલે એક ન્નતને વિશિષ્ટ આંભગ્રહ (પ્રતિજ્ઞા-નિયમ). તે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ આ પ્રમાણે સમજવુ— ૧. સમ્યકત્વ પ્રતિમા—એક મહિના સુધી નિલ સમ્યગદર્શન ગુગુની સેવના કરવી તે. આ પ્રસ ંગે દેવાભિયોગ. રાભિયોગ, ગાભષેગ, બલાભિયોગ, ગુરૂનિગ્રહ, વૃત્તિકાંતાર; આ છ આગાર હાા નથી. અને શંકા, કક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનિ પ્રશંસા અને અન્ય દનિઓને પરિચય આ પાંચ અતિયારે (એક જાતના સામાન્ય દા) ન લાગે તેમ વર્તવાનું હું ય છે. ૨. વ્રત પ્રતિમા—આ પ્રતિમા સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયા સાધવાની જરૂર હાય છે. તે તરફ લક્ષ રાખીને એ હિના સુધી ભારે વ્રતની નિર્મૂલન સાધના કરવી તે વ્રત પ્રતિમા કહેવાય. આમાં અતિયારથી સાવધાન રહેવુ જોએ, અને અપવાદ પક્ષ હાય જ નહિ. ૨. સામયિક પ્રતિમા—ત્રણ મહિના સુધી હુંમેશાં સવાર સાંઝ નિર્દંદ્ર સામાયિકની સાધના કરવી તે. આમાં પહેલો એ પ્રતિમાનું અનુષ્ઠાન ચાલુ હોય છે—એમ આગળ પશુ જરૂર યાદ રાખવું કે આગળ આગળની પ્રતિમા આરાધતી વખતે પાછળ પાછળની તમામ પ્રતિમાઓનું અનુષ્ઠાન ચાલુ ડૅાય જ. ૪. પૌષધ પ્રતિમા—દર મહુિનાની એ આઠમ અને એ ચૌદસ તથા એક પુનમ અને એક અમાસ. એમ (દર મહિને) છ પર્વતે વિષે ચાર પ્રકારના નિલ પૌષધ કરવા. એમ ચાર મહિના સુધી કરવુ તે પૌષધ પ્રતિમા કહેય. ૧. કાયાબંગ પ્રતિમા—પાંચ મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ પવને વિષે પૌષધ કરવા જો એ. અને તેમાં રાતે ચારે પહેર સુધી કાર્યોાત્સગ રહેવું. તે કાયોત્સગ પ્રતિભા કહેવાય. આ બાબત અન્ય ગ્રંથામાં વિશેષ આ પ્રમાણે કહ્યું છે કે—આ પ્રતિમા વૃદ્ધન કરતી વેલાએ સ્નાન (ન્હાવા)ના નિષેધ, દિવસે જ્યાં અજાશ હૈાય ત્યાં ભેજન કરી શકાય. તે કથા ભાજનને ત્યાગ, કચ્છ બાંધવાને નિષેધ, દિસે બ્રહ્મચર્ય પાળવું, તથા રાતે અપ તિથિમાં ભાગનું પરિમાણુ કરવુ જોઇએ, વળી પતિથિએ પૌષધ ક્રિયામાં રહેવા પુર્વક રાતે ચૌટા વગેરે સ્થલે કયેસ કરચ જોઇએ. અહીં રાત્રિભાજન નહિ કરવાની સૂચના કરી તેથી એમ સમજવું કે-ઉત્તમ શ્રાવકોએ અનેક જાતના બાહ્ય અને અભ્યતર ગેરલાભ જાણીને રાત્રિભોજનની જરૂર ત્યાગ કરવા જોઇએ, અને ચેામાસાના વખતમાં તે તે તરફ વધારે કાળજી રાખવી તેઇએ. જે કાષ્ઠ શ્રાવક તે નિયમ કાયમમે For Private Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૯]. શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ માટે કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ આ પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ અવશ્ય અંગીકાર કરવા જોઈએ. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા–આની અંદર છ (૬) મહિના સુધી દિવસે અને રાતે સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું હોય છે. ૭. અચિત્ત પ્રતિમા–સાત મહિના સુધી સચિત્તને ત્યાગ કરે, અચિત્ત અશન પાન, ખાદિમ, સ્વાદિમ વાપરે. ૮. આરંભત્યાગ પ્રતિમા–આમાં આઠ મહિના સુધી કોઈ પણ જાતને આરંભ ન કરી શકે. ૮. શ્રેષ્ઠ પ્રતિમા–આમાં પિતાના નેકર વગેરેની મારફત પણ આરંભના કાર્ય ન કરાવી શકાય એવો નિયમ નવ મહિના સુધી પાળવાને હેય છે. ૧. ઉદષ્ટવર્જન પ્રતિમા–આમાં પિતાના નિમિત્તે બીજાઓએ જે આહાર કર્યો હોય, તે દશ મહિના સુધી ન લઇ શકાય. સુરમુંડસ્થિતિ હય, અને શિખા (એટલી) રખાય. ૧૧. શ્રમણભૂત પ્રતિમા–આમાં અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લેચ કરાવે, એટલે મસ્તકે કેશ ધારણ ન કરાય. (કેશરહિત મસ્તક હેવું જોઈએ.) અને જેહરણ (ઓ) પાત્રો વગેરે મુનિરાજનાં ઉપકરણ રાખવા જોઈએ. તથા તેમની જેમ એષણીય અનાદિ લઈ શકાય. સ્વજનાદિ પ્રત્યે પિતે નિઃસ્નેહ નથી જેથી ગોચરીના અવસરે “પડિમાપડિવછુસ્સ સાવચમ્સ ભિખું દેહિ” એમ બોલીને કુટુંબમાંથી ભિક્ષા ગ્રહણ કરે. એ પ્રમાણે અગિયાર મહિના સુધી ધર્મપાલે તે શ્રમણભૂત પ્રતિમા કહેવાય, કહ્યું છે કે खुहमुंडो लोपण वा, रयहरणं उग्गहं ज घेत्तूणं ॥ समणभूओ विहरइ, धम्म कापण फासंतो ॥१॥ આ એક માસાદિ કાલ ઉત્કૃષ્ટ કહ્યો. અને જધન્ય કાળ દરેક પ્રતિમાને અંતર્મુહૂર્ત અંતર્મહત્ત પણ કહ્યો છે. અને તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં (તે પ્રસંગે) સભવે છે. તે સિવાય નહિ. શ્રી પચાશક અને પ્રવચનસારોદ્ધાર વગેરેમાં વધારે બીના વર્ણવી છે. આ પ્રમાણે અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ (છ) મહિના થાય છે. એ અગિયારે પ્રતિમા ઉલ્લાસથી કરતાં આનંદ શ્રવકનું શરીર કૃશ (દુર્બલ) થયુ. આ અવસરે તેમણે અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કરી અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે નિર્મલ પરિણામ ધારા વધતાં વધતાં અવવિજ્ઞાનાવરણયને ક્ષયશમ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ વાણિજ્યગ્રામની હાર પ્રભુ મહાવીર ચૌદ હજાર મુનિવરેના પરિવાર સાથે પધાર્યા, ત્યારે પ્રભુને પૂછીને, શ્રી ગૌતમ ગણધર ત્રીજી પરિસીમાં તે ગામમાં યથારૂચિ નિર્દોષ આહાર ગ્રહણ કરીને ગામની વ્હાર નીકળતાં કલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકોના મુખથી આનંદ શ્રાવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પિતે તે પ્રત્યક્ષ www.jainelibrary.on Page #198 -------------------------------------------------------------------------- ________________ અ'ક ૧-૨] દશ શ્રાવકે [ ૧૮૯] જેવા કેલ્લાસન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણધર ગૌતમ મહારાજાને આવતા જોઇને ઘણા જ ખૂશી થયા. અને ભાવથી વંદના નમસ્કાર કરી બોલ્યા: “હે પ્રભો, આકરી તપસ્યા કરવાથી હું ઘણો દુર્બલ થયે છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું. માટે આપ કૃપા કરીને અહી યા પારે.” આથી ગૌતમ સ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલા હતા ત્યાં આવ્યા. આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યોઃ “હે ભગવન, શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરૂં? ગૌતમસ્વામી બોલ્યા “ઉત્તમ શ્રાવકને થાય.” ત્યારે આનદ શ્રાવકે કહ્યું “મને અવધિજ્ઞાન થયું છે, હું એ જ્ઞાનથી ઉચે સૌધર્મદેવલોક સુધી, નીચે રત્નપ્રભા પૃથ્વીના લે લુચ્ચય (લેલક) નામના નરકાવાસ સુધી તથા તિર્લ્ડ લવણ સમુદ્રને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસે જન સુધી અને ઉત્તર માં શુલ્લહિમાચળ સુધી રૂપી પદાર્થોની બીન જાણું છું.” આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું: “ હે ભક, ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે તમે મિથ્યાદુકૃત આપ.” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વમિન અસત્ય બેલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યાકૃત દેવે જાએ.” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડયા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પછયું. જવાબમાં પ્રભુદેવે આનદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ શ્રાવકની પાસે આવીને મિથ્યાદુષ્કત આપ્યો. ધન્ય છે આ મહાપુરૂષોને કે જેઓ આવી ઉંચ કેટીને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ પ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સલેખનામાં કાલધર્મ ૫ મી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરૂણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તર શ્રાવક કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી સિદ્ધિપદ પામશે વિશેષ બીના શ્રી ઉપાસકદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રાસાદિ ગ્રોથી જાણી લેવી. ૨ શ્રી કામદેવ શ્રાવક ચંપાનગરીમાં કામદેવ નામના એક સંગ્રહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરેડ સેનૈયાના સ્વામી હતા. તેમાં છ કરેડ સેનૈયા નિધાનમાં, છે કરોડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ મહાવીરદેવ પધાર્યા. આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખુશ થયા. ભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પેઠે પ્રભુદેવની પાસે બારે વ અંગીકાર કર્યા. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું. અને બન્ને જણ અપૂર્વ ઉલ્લાસથી વ્રતોની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતાં. એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જે વિચાર થયે, જેથી તેમણે પિતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પૌષધશાલામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિભાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા www.jainelibrary Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૬ તે વખતે સૌમેં ત્યાં સુધર્મા સભામાં કામદેવના ધર્મશ્રદ્ધાદિ ગુણોની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહિ રાખનાર કોઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતા, શક્તિથી (વકિલબ્ધિથી) ઘણું ભયંકર રૂપે નિકુવીને કામદેવ, જે તુ ધર્મને છેડી નહિ દે તે આ તરવારના ઘા કરીને તારૂ છ ત અને હરી લઇશ જેથી તું ધ્યાનથી ઘર પીઢ ભેરવીશ,” આ પ્રમાણે તેણે વા-વાર કહ્યું તે પણ કમદેવ લગારે ડયો નહિ. કે ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પશુ થયા નહિ. તારે તેણે ધિથી લાલ બની કામદેવને તરવારના ઝાટકા માર્યા. તે પણ તે ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તેણે એક હાથીનું રૂપ વિકુવ્યું, અને કામદેવને કહ્યું કે-“હે દાંભિક, હું તને સુંઢમાં ભાવીને અદ્ધર આ શમાં ઉછાળીશ, અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવને તને કચરી નાંખીશ.' એમ કહીને ધણી એ કદથના કરી તે પણ શ્રેષ્ઠી લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તે દેવે ભયંકર સપનું ૨૫ કરીને કામદેવને ધમકી આપી. “ એ વીરધુના ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહિ તે હું તને ઘણાં તીવ્ર ઠંસુ. મારીને હેરાન કરીશ, જેથી તું રોકાઈ રીબાઈને મરણ પામ શ.” તોએ શેઠ ચલાયમાન થયા નહિ, ત્યારે તે સર્વે તેમના શરીરને ત્રણ ભરડા દઈને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠે આનંદ પૂર્વક સહન કરી અને તમારે પણ ડગ્યા નહિ. તેથી તે દેવ થાક અને છેવટે નમસ્કાર કરીને બેઃ “હે ધર્મગ્રીર, તમને ધન્ય છે. તમારી અડગ શ્રદ્ધાને મે બરોબર તપાસી છે. આથી હું પણું પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળુ બન્યો છું. મારા ધર્મગુરૂ તમે જ છે. સુખડના ઝાડની જેમ પરોપ સહન કરીને તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગધ આપી તેથી હું તમારો ઉપકાર માનું છું. મારા કરેલા ગુના માફ કરજો.’ એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઇને તેના ઉપકારને યાદ કરતા તે દેવ સ્વસ્થાને ગયે. ત્યારબાદ કામદેવ કાઉસ્સગ્ગ પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછ્યું: “હે મહાનુભાવ, તેં આજ રાતે મહા ભયંકર ત્રણ પરીષહો હૈયે રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતા રાખી મેર પર્વતની જેમ અડગપણે વ્રત જાળવ્યાં, એ વાત સાચી છે?” કામદેવે કહ્યું. “પ્રભે, આપે કહ્યું તેમજ છે.' પછી પ્રભુએ આ બીના ગૌતમાદિ મુનીશ્ચરોને જણાવીને સંયમમાં સ્વીર કર્યા. ત્યાં રહેલા સર્વ લોકોએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પિતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વિશ વર્ષ સુધી શ્રાવક ધર્મની આરાધના કરી. અને અંતે એક મહિનાની સલેખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવ કના અરૂણાભ નામના વિમાનને વિષે તે દેવપણે ઉન્ન થયા. ત્યાં ચાર પપમના આયુષ્યનું સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે. ૩ શ્રી શુકલની પિતા. વારાણુસી નગરીમાં ચુલ્લની પિતા નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેમને ય મ (મા નામની સ્ત્રી હતી. તે વીસ કરોડ દ્રવ્ય (સેના હેર )ના સ્વામી હતા. તેમાંનું ૮ ક. Page #200 -------------------------------------------------------------------------- ________________ અ'ફ ૧૨ ] દેશ ાવકા [ t] નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલુ જ દ્રવ્ય વ્યાપારમાં ક્રતુ હતુ. તે આઠ ગોકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી. મહ વીરદેવની આ ભવમાં અને પરભમાં પરમ કલ્યાણુમારી દેશના માંભળીને શ્રી. આનંદ અને કામદેવની મૂક ભારે તો સ્વીકાર્યાં હતાં. . : એક વખત પોતાના કુટુંબના ભાત કે દીકરાને સોંપીને તે પત્રધારામાં ૧૯ અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી રહ્યા હતા, તેવામાં મધરાતે એક દેવે હાથમાં સવાર થઇ તેમને ધમકી આપી ૨ ટકા, તું આ ધર્મો ત્યાગ કર, ને તેમ િ કરે તો નામ ના ટીકા ગેરેને તરવાથી કરી નાખી. આવાં આકરાં વચન સાંભળવા છતાં પણ ચુક્યનીપા લગાર પશુ ચચમન ન થયા. આથી તે તેને પણ પા યાને શુલનીષિતાના નાના, મધ્યમ અને કેટા એ ત્રણે પુત્રને લાવીને તેની મુખ મારવા માંડયા. પછી ત્રણે પુત્રાને ઉકળતા તેલના તાવડામાં નાંખ્યા, અને તેના માંસ અને Àાહી યુલ્લનીપિતાના શરીર ઉપર છાંટયા. તેપણુ તે લગાર પણ ચલાયમાન થયા નહિ. પછી તેણે તેને વરપાર આ પ્રમાણે કહ્યું “હું શ્રવા, તે તું મારા કહેવા મુજબ ધર્મનો ત્યાગ કરીશ નહિં, તે હમણાં જ તરી માતા ભદ્રા સાર્યવાહીને બહીં લાવીને તું ના દેખતાં માર મારીને તપાવેલા તવામાં નીય, અને તેમના માંસ અને પિર નામ શરીરની ઉપર રીય, જેથી તારે આ કામ પીડા ભોગવતાં ભાગવતાં ઘણી મુશ્કેલીએ મારે મરવું પારી, " આ પ્રમાણે બહુવર ધમ છતાં પણ તે ધર્માંધનમાં દિલ સ્વ. આ અવસરે ચુલ્લનીપિતને વિચાર માળો કે આ તો જી હા ભાસ લાગે છે. અને ખાશ ત્રણ પુત્રીને કરી નાંખ્યા અને તે મરી માગીને ખારવા તે તૈયાર થ છે, માટે તુ પણ્ ઉપાયે તે પાવે તેએ અને વિચાર કરી, જેવામાં તેને પકડવ.ને હાથ લાંબા કર્યો તેવામાં તે દેવ ઉડીને આકાશમાં ચાલ્યો ગયો, અને ચુલ્લનીતાના હાથમાં એક પાંખો . પછી તેણે મેટ શન્દેથી કેબાસ કર્યો, તેવામાં પોતાના પુત્રને શબ્દ માંની તેની મતા મદ્રાસદી માં આવી. તેણીને કલાસ કરવનું મચ્છુ પૂછ્યું એને ચુરની પિતાએ મનુષતે તમામ બીના જયારી. તે માંની માતાએ ક્ષુ' * ૐ મ તેં કહ્યું તેમાંનું કંઇ ખર્ચે બન્યું નથી. મને લાગે જે કે કે મિથ્યાની રતે નવી ધરીશ કરવ માટે બ્ધિથી તારા પુત્રની જેવાં અને મારા જેવા ફરે. બનાવીને તેમ કર્યું હશે. હે પુત્ર પ્રભુ શ્રી. મહાવીરનું ફરમાન છે કે વ્રતમાં લાગેલા દોષોની અલોચનાદિ સાધના દ્વારા શુદ્ધિ કરવી જોઇએ. અહીં તને પાષષ વ્રતમાં અતિચાર લાગ્યો છે, તેની આલોચના કરી લે.' માતાના આ વચનો સાંભળી પુત્ર ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું. આ પ્રસંગ એજે બેધ આપે છે કે-ભર્યું માતાને પેતાના પુત્રના મનિયાદ તા જરૂર કાળજી રાખવી જોઇએ. આ પછી મુલનીપિતાની પી ખરી વનચ આનંદ બકની જીવનચત મતી દ્રવથી તે પ્રમાણે નવી. તેમણે વક્ર ધર્મની અગિયારે પ્રતિમા વહી હતી. છેવટે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવને વિષે પ્રમ નામના વિમાનમાં ચાર ચેપમન આખે કૈપણે ઉત્પન્ન થયા. સથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ જૈનધામિક કુલમાં જન્મ પામી અવસરે મહા માક્ષાલિ ભાગવતી દીક્ષાની આરાધના કરી અખાનન્દમય સિદ્ધિસ્થાન પામશે. Page #201 -------------------------------------------------------------------------- ________________ [૧૯૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : ૪ મહાશ્રાવક સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક ગૃહસ્થ રહેતા હતા તેમને ધન્યા નામની સ્ત્રી હતી. આ સુરાદેવને કામદેવના જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલ હતાં. એક દિવસ પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકોની માફક પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતનું ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેણે ધર્મને રંગ છોડે નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કે—કોઈ મિથ્યાદષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રને મારી નાંખવાની ધમકી આપતાં કહ્યું: “હે સુરાદેવ, તું આ ધર્મને છોડી દે.” છતાં પણ શ્રી સુરાદેવ લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારે દેવે કહ્યું “હે સુરાદેવ, હજુ પણ તારે જીવવાની ઇચ્છા હોય તે જલ્દી આ ધર્મને છોડી દે, નહિ તે હું તારા શરીરમાં સેળ મહારોગ ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે, અને તેથી તારે બહુ રીબાઈ રીબાઈને મરવું પડશે. દેવનાં આ વચન સાંભળીને શ્રીસુરદેવે કલાહલ કર્યો જે સાંભળીને તેમની સ્ત્રી બન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રી કામદેવની માફક જાણવી. શ્રી સુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમા વહન કરીને અતિમ સમયે શ્રી આનંદાદિની માફક સલેખનાદિ કરવા પૂર્વક સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણકાંત નામના વિમાનમાં દેવતાઇ ઋદ્ધિ મેળવી. ત્યાંનાં દેવતાઈ સુખો ચાર પપમ સુધી ભોગવીને ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનન્દમય મેક્ષસુખને પામશે. ૫ મહાશ્રાવક ચુલશતક શ્રી આલંભિકા નગરીમાં ચુલશતક નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક કામદેવની માફક તેમને ધનસંપત્તિ ગેકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે તેમણે વ્રત અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. ચુલન પિતાને જેમ ઉપસર્ગ થયો હતો તેમ અહીં પણ તેમ થયું હતું. તેમાં તફાવત એટલો હતે કે–આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી. તે પણ તે ચલાયમાન થયા નહિ. છેવટે દેવે કહ્યું: “હે યુદ્ધશતક, જે તું આ ધર્મને નહિ છેડે તે તારી અઢાર ક્રોડ સેનયા પ્રમાણુ તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાંખીશ. જે જોઈને તને ઘણું આd રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે. આ પ્રસંગે ચુલશતકે કોલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહુલાએ આવીને સત્ય બીના જણવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રી આનંદાદિની માફક જાણવી. અતિમ સમયે શ્રાવક ચુલશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણસિદ્ધ વિમાનમાં દેવપણે ચાર પલ્યોપમના આયુવાળા દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬ મહાશ્રાવક કુંડલિક કાંપિલ્યપુરની અંદર કંડકલિક નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને પુષ્પમિત્રા Page #202 -------------------------------------------------------------------------- ________________ ** ૧-૨ ] દેશ ચાલકો [ ૧૭૩ ] નામની સી.ડી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને પુત્રો હતાં. પ્રમુ હાવીર્ટની પાસે માનર્દિની જેમ તેમણે ાનતમય વાધ અંગીકાર કર્યો હતા. તે એક વખત મધ્યમતે ચેતાની માવડીમાં પૃથ્વીસિક પર મળ્યા. તાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાજંગ અને શખી પાનની ઉત્તમ ચિતવના કરવા લાગ્યા. આ અવસરે એક દૈવ પ્રશ્ન થયો. તેણે તેનાં મુદ્રા અને વદિ સાંધી ઉપડી આકાશમાં અતર રહી આ પ્રમાણે કહ્યું કે" અરે કુંઢડૅાવિક, ટાલ મશિ પુત્રે કરેલી ધર્મપ્રરૂપણા સારી છે, કારણું કે તેમાં વાતિ કાંઈ પણ નથી. તે એમ કહે છે કે—જીવા ઉદ્યમ કરે, છતાં પુરૂષાની સિદ્ધિ થતી નથી, માટે સવ ભાવ નિયત છે. શ્રી વીરપ્રસ્તુની પ્રરૂપ સારી નથી, કારણ કે તે મ વગેરેને સ્વીકારે છે. * આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કુંડકાલિકે યુકિત પૂર્ણાંક પ્રશ્ન કર્યો ‘હે દેવ, જો એમ હાય તા તને આ જે દેવતાઇ ઋદ્ધિ મળી છે તે ઉધમાદિક સાધનાની સેવનાથી મળી કે તે વિના મળી ? એ હું.' દેવે રાખ્યુ: ‘૩ કુડાલા, માકિ સાધનોની મદદ સિવાય હું દેવતાઇ અતિ પામ્યો છું.' કુડાલિકે કર્યુ. “ ને ચાદિ સાધનો સિવાય તને આ ઋદ્ધિ થી રાય તે તેવા બીન્દ્ર દવેને તેવી હિમ વતી નથી! મનન વેને " તારા (ગાશાલાના) મતે દેવપણું મલવું જોઇએ, પણ તેમ તે નથી. અને જો તું એમ ઈશ કે-મને ધમારિથી આ ાહિં મરી, તે પછી " ગાયાત્રાનો મત મારે છે એમ તારાથી નો પ્રકોપ જ .િ આથી દેવનત્તર ને એકે. મદ્ર અને ઉત્તરાસગ વજ્ર જ્યાં હતુ ત્યાં મૂકીને સ્વસ્થાને ગયા. " કેટલેક સમય વીત્યા બાદ પ્રભુ મઢાવીરદેવ સપરિવાર પધાર્યા. આ શ્રીના જાણી માબાપ કુંડાલિક પગે ચાલીને પ્રભુ દેવની પાસે આવ્યા. ભાીની બીના દાવનો ભાષ જાણી. જ્યારે કડકાલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સમામાં પ્રભુએ દેવને નિ ત્તમ કરવાનો બીના જાળા પૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક ડાર્ક એ રીતે શિવરિત ધર્માંની ચંદ્ર વતી સુધી આરાધના કર્યા બાદ પ્રક્રિયવદન કર્યું અને અંતે એક ગામના સૌંખના રીતે સાભળ્યુ પામીતે પહેલા દેવકમાં મધ્વજ વિમાનની દર ચાર પાપમના આખે દેવ થયા. ત્યાંથી વીને મઢાવિદેહ ક્ષેત્રમાં પદ પામરો. ૭ મહાશ્રાવક સાલપુત્ર પેલાસપુર નગરમાં સદાલપુત્ર નામના એક માત્ર બાવક રહેતા હતા. તે ગોશાલાના ભતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનપત્તિ ત્રણ કડ સોનૈયાની હતી. તેમાંનું એક કાનિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દૂગ્ધ વ્યાપારમાં રહેતુ હતું. તેમને એક કુળ તતુ તેમને આધીન કુંભારના પાંચસો દુધના હતી. આ સલપુત્ર એક વખત મધરાતે અશેક વાડીમાં ગાશાલાએ કહેલા ધર્મનુ ધ્યાન કરતા હતા. આ વખતે એક દેવે પ્રકટ થઇને કહ્યું · હૈ દેવાનુપ્રિય, અહી મહામાતણુ લતાન દુલશનના કારક શ્રી. અતિ પ્રભુ પધારશે. તમારે તેમની વા વિધિ સાચવી ખરી લાગણીથી સેવના કરવી. આ પ્રમાણે બે ત્રણવાર કહીને તે દૈવ 33 Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ સ્વર્ગમાં ગયા. દેવનાં આ વેણુ સાંભળીને સદા પુત્ર વિચાર્યું કે-તેણે કહ્યા માણે ગુણાને ધારણ કરનાર ભારે ધર્માચર્ય ગાયો છે તે હી સુધારે પધારો, ત્યારે ક તેમને વંદન કરવા જશું. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરવાર સાથે સદાલપુત્રે ત્યાં આવી વદંના કરી ચેગ્ય સ્થાને બેસી પ્રભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે તેને તે બનેલી બીનાની બતમાં પૂનાં “પુત્રે તે સાચી ઢાવાનું કર્યું. પછી પ્રભુને કહૈ સાલન તે દેવે જે કહ્યું હતું તે ત ગોશાકા સ્વામીને ન સમજવુ. સુએ કરેલા આ ખુલાસાથી તેને ખાત્રી થઇ કે દેવે કહેલા ગુણા મહાવીર પ્રભુ । ઘટે છે. માટે હું તેમને વદના રીતે પીઠ ફલકાદિ વાપરવા માટે નિમંત્રણ કરૂં, આમ વિચારી તેણે વન કરી પ્રભુને ૐ ભવન. આ નગરની જારના ભગનાં કુબકારની ધૃક દૂધના છે, તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિશા પ્રમાણે સર લપુત્રના જ સાંભળી તે પ્રભુએ તમ કર્યું. એક વખત સાલપુત્ર શલામાંથી માટીના સગાને નાક જોને પ્રભુએ તેને પૂછ્યું કે આ વાસણો ચમયી બન્યા ત્યારે તેણે કહ્યુ “ વગર મડૅનન્ત બન્યા, માટે હું વને માનવ નથી કે પ્રભુએ કહ્યુ • આ વાસણ કામ બબ્રુસ ચારી જાય તો તું તેને શું કરે કે ' સાબપુત્રે કહ્યું કે હું તેની તાડના તના. હનનાદિ કર્થના કરૂ ' એટલે પ્રભુએ કહ્યું હું સાલપુત્ર, તારાં જ વચનથી તું મને ખૂશ કરે છે, તે પછી તાથી તેના નિષેધ કાય જ નહિ. " પ્રભુદેવ કહેલા યુકિતગર્ભિત વયનાથી તે પ્રતિમાધ પામ્યા, અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે ભારે મતે ત્રીકાર કર્યાં. તેની ઓએ પણ તેની માફક શ્રાવક ધર્મ સ્વીકા સર મૂકતા હતા, ત્યારે વિના ભરેનને બારે ક આ બીતા જાણીને ગેાશાલા સદાલપુત્રને પોતાના ધર્મમાં ખેંચવા માટે પોતાના પરિ વાર સાથે ત્યાં આવ્યું. આવિાની મધ્યમાં પોતાનાં ઉપકરણો મૂકાતે કેટલાએક નિતવાદીઓને માથે જાને મદદ્રુપુત્રની પાસે જવા નીક, સાપુત્ર ગૌશાને આવતો જોયો, પણ તેણે તેના તલભાર પણ આદર સત્કાર કર્યો નહિ. અને તે મૌનપણે એસી રો. આ પરિસ્થિતિ ઉપરથી શાલાને ખાત્રી ચ કે આ મહાપુત્ર પ્રભુ મહાવીરના ધના દઢરાગી છે. તેણે વિચાયું કે શ્રી. મહાવીરના ગુણાત્કીર્ત્તન કરવાથી મને પીઢ કાદિ બક્ષી શકશે. આ કરવાથી ગામાએ કહ્યું કે માલપુત્ર, અહીં મહામણું, ભાગોપ, મહાકાર્યવ, મહાધર્મકથા અને મહાનિર્ભ્રામક આવ્યા હતા કે ” હાલપુત્રે પૂછ્યુ’. ‘ દેવાનુપ્રિય, એવા કાણુ છે? ' ત્યારે ગોશાલાએ કહ્યું: ‘ તેવા પ્રભુશ્રી મહાવીર ધ્રુવ છે. ' શ્રાવક સા“પુત્રે કહ્યું- કયા કારણથી તે તેવી ઉપમાને લાયક છે? - ગાથાલાએ કહ્યું “ (1) પ્રભુ મહાવીર અનત જ્ઞાનાદિને ધારણ કરનારા ચેમાં કડોને ાળુ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી બમણું કડકાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓને ત્રાસ વી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં બટકતા. અન્ય વૈવિધ પશુઓને ધરૂપ દડે કરી સીધા ભાગે ચાવે છે, અને નિર્માણુ પિ વાડાને પમાડે છે, માટે મહાગાપ કહેવાય છે. (૩) જેમ સાથ વાહ, સથેના માણસને જંગઅના ઉન્માર્ગે જતા અટકાવે અને ક્ય નગરે પાંચાર્ટ, તેમ પ્રભુ વન વિમ કાયાિ Page #204 -------------------------------------------------------------------------- ________________ અ'ક ૧-૨] દશ શ્રાવકે [૧૯૫] સ્વરૂ૫ ઉભાગે જતાં અટકાવે છે, અને મુકિતરૂપિ ઇષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહા સાથે વાત કહેવાય છે (૪) પ્રભુદેવ સન્માર્ગથી ખસી જતા ભવ્ય છને શાંતિ ભરેલાં વચને વડે સન્માર્ગમાં લાવે છે, અને સંસાર સમુદ્રને પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (૫) ખલાસી જેમ નાવમાં બેસાડી નિર્વતપણે સમુદ્રના સામે કાંઠે ઇષ્ટ નગરે પહેચાડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીને ધર્મરૂપ હોડીમાં બેસાડી સંસારને પાર પમાડે છે માટે મહાનિર્ધામક કહે ાય.” ગોશાલાનાં આ વચને સાંભળી સદૃાલપુત્રે તેને પૂછયું “હે દેવાનુપ્રિય, મારા ધર્માચાર્ય સર્વજ્ઞ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છે?” ગોશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સદલપુત્રે કહ્યું “હે દેવાનુપ્રિય તમે મારા ધર્માચાર્યના વખાણ કરે છે તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતા નથી. તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠ દિને ગ્રહણ કરો. ત્યારબાદ ગોશાલે તે પ્રમાણે કર્યું. પછી ગોશાલક “ આ સદાલપુત્ર મહાવીર દેવનો પરમ દર શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી' એમ વિચારી બીજે થલે તે ચાલ્યા ગયા. એક વખત સદાતપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં વૈદ વર્ષે વીયા'તાદ, આનંદ વગેરેની પેઠે પૈષધ શાલામાં રહ્યા હતા. આ અવસરે ચુલનીપિતાની જેમ તેમને દૈવિક ઉપસર્ગ થશે, તેમાં ફેર એટલે કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મને લાગ નહિ કરે તે હું તારી આ અગ્નિમિત્ર સ્ત્રીને જરૂર હણીશ.' આ વચન સાંભળી સાલપુર કાલાહલ કરી તે દેવને પકડવા ગયા, તેવામાં દેવ આકાશમાં ઉડી ગયે. કલાહલ સાંભળીને અગ્નમિત્રા આવી અને તેણુએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાશાવક સદ્દલપુત્ર એક માસની સલેખના કરવા પૂવક સમાધિમરણ પામી સૌરમં દેવ કે અરૂણુરૂ ચ વિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પદ પામશે. ૮ મહાશ્ચવક મહાશતક રાજગૃહી નગરીમાં મહાતક નામે એક ગાથાપતિ રહેતા હતા. તેને રે પ્રમુખ તેર સ્ત્રી હતી. તેની પાસે ચે વીશ કરેડ સેને જેટલી ધનસંપત્તિ હતી તેને નિધાન, વ્યાજ અને વ્યા જેમાં આઠ આઠ કરેડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. તેમની પસે આઠ ગે કુલ હતાં. દરેક સ્ત્રોના પિતા તરફથી ૫) તેમને ધણી ફી અને ગોકુલ મળ્યાં હતાં તેમણે પ્રભુની પાસે બાર વ્રતો અગીકાર કર્યા હતાં. તેમાં પેતાની નિશ્રા જ વીશ કરેડ સેના અને આઠ ગેકુલ રાખી તેમણે બાકી (રેતી પ્રમુખ તેર ત્ર એન ) દ્ર"ના ત્યાગ કર્યા હતા. રેવતી પિતાની શેક ઉપર પ્રબળ ઇર્ષાનાવ રાખતી હતી, એથી તેણીએ પિતાની ૧૨ શેકો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી નાંખી, તે તમામ સ્ત્રીઓનું દ્રવ્ય તે સ્વાધીને કર્યું. અને પોતે એકલી બેગ ભેગવવા લાગી. આ તરફ તીવ્ર આસતિના પરિણામે તે માંસ મદિર ને પણ ઉપયોગ કરવા લાગી. એક દિવસ નગરીમાં અમારી શેષણ થઈ, આથી રેવતીને માંસ મળી શક્યું નહિ, ત્યારે તેણી એ ખાનગી રીતે પિતાના પિયરના નોકરની પાસે મંગાવીને ખાવા માડયું. Page #205 -------------------------------------------------------------------------- ________________ [વર્ષ : શ્રી જન સત્ય પ્રકાશવિરોષાંક હા ધર્મની આરાધના કરવામાં આવ્યા. ત્યાં અને મે મહાશતક દેશવિરતિ ધર્મની આરાધના કરતા કરતા ચૌદ વર્ષ વીત્યા બાદ પિતાના વડિલ પુત્રને કુટુંબાદિને ભાર શેંપીને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા તેવામાં મદોન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને બેગ ભેગવવા માટે આકરે અનુકુલ ઉપસર્ગ કર્યો, પણ તે લગાર પણુ ધર્મધ્યાનથી ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને ચાલી ગઈ. તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની આરાધના કરીને આનંદ શ્રાવની માફક શરીરને શુષ્ક બનાવી દીધું. અવસરે શુભ ધ્યાનાદિ સાધના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રકટ થયું. આ જ્ઞાનથી તે લવણુ સમુદ્રમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં એક એક હજાર જન પ્રમાણુ ક્ષેત્રની બીના જાણવા લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાગૃવી. એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસર્ગ કર્યો, ત્યારે કે ધમાં આવીને તે અવધિજ્ઞાનિએ કહ્યું “હે રેવતી, શા માટે આ પ્રમાણે ચીકણું કર્મ બાંધે છે? આવા પાપને લઈને જ તું સાત દિવસમાં અહીંથી મરીને પહેલી નરકમાં ઉપજશ'. પિતાના પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસે કાઢવા લાગી, અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઇ, આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે મહાશતકને ઘેર શ્રી ગોતમવામીને મેકલીને કહેવરાવ્યું: “હે શ્રાવક, તમારે કેધાદિની આલોચના લેવી જોઇએ.' મહાશતકે પિતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલેચના લીધી. છેવટે તે એક માસની સલેખના કરી સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાવત સક વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પોપમ સુધી સુખ ભોગવી ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે. હે મહાથાવા નદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં નંદીની પિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમનાં કુલ અને દ્રવ્ય સંપત્તિના બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તેમણે પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. અનુક્રમે તેનો આરાધના કરતા કરતા જ્યારે ચૌદ વર્ષ પુરા થયા, ત્યારે તેમણે પુત્રને કુટુંબને ભાર સંખે, અને પૌષધશાલામાં આવી વિવિધ ધર્મક્રિયા કરવા પૂર્વક સર્વ પ્રતિમાની આરાધના કરી. છેવટે તે સમાધિ ભરણે મરણ પામી અર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૧૦ મહાશ્રાવક તેલીપિતા શ્રાવસ્તી નગરીમાં તેલીપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને ફાગુની નામે સ્ત્રી હતી. તેમની સમૃદ્ધિ અને ત્રતાદિની બીના પૂર્વની માફક જાગૃવી. અવસરે તે પિતાના પુત્રને કુટુંબને ભાર સે પી પૌષધશાલામાં આવીને પ્રતિમા વહન કરવા લાગ્યા. આ વગેરે બીના શ્રી આનંદ શ્રાવકાદિની માફક જાણવી. છેવટે અતિમ આરાધના કરીને ભડાશ્રાવક. તેલીપિતા કીબ વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પળેપમનું આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, Page #206 -------------------------------------------------------------------------- ________________ અ ૧-૨ ]. દશ શ્રાવકે [૧૭ ] ઉપસંહાર આ દશે શ્રાવકોએ પંદર ના વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિને ત્યાગ કર્યો હતો. તેમને દેશ વરતિપર્યાય વીસ વર્ષ પ્રમાણ હતું એટલે તેઓએ નિર્મલ શ્રાવકધમની વીસ વર્ષ સુધી આરાધના કરી હતી. તેમજ તેઓ સર્વ સૌધર્મ દેવલોકમાં સરખા આઉખે દેવપણે ઉપજ્યા હતા. અત્રે ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે પહેલા, છડૂ, નવમા અને દશમા એ ચાર શ્રાવકને દેવિકાદિ ઉપસર્ગે થયા નથી. બાકીના છ શ્રાવકેને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને સર્વલમ્બિનિધાન શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રશ્નોત્તર થયા. અને ડ્રા શ્રાવકને દેવની સાથે ધર્મચર્ચા થઇ હતી. દશે શ્રાવક વિધિપૂર્વક ઉભય ટંક પ્રતિક્રમણ, ત્રિાલપૂજન, દાન- શીલ-તપ-ભાવ ગુરૂભક્તિ, સ્વાધ્યાય, સંયમ, જિનાજ્ઞાપાલન, પર્વદિને પૌષધાદિ ધાર્મિક ક્રિયા, નમસ્કાર સ્મરણ, પરોપકાર, યતના, સાધર્મિક વાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષાદિસમિતિ, છએ જીવનકાયની દયા, ધાર્મિક જનની સબત, ઇંદ્રિયદમન, ચારિત્રની તીવ્ર ઉત્કંઠા, સંધની ઉપર બહુમાન, આગમાદિ લખાવવાં, તોર્થ ભાવના સદાચારિ પુરૂષોનાં ગુણગાન, નિંદાના પ્રસંગમન રહેવું, આત્મસ્વરૂપની વિચારણા વગેરે વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાગર્ભિત સદગુણના પ્રતાપે જેવી રીતે ધર્મવીર બનીને આત્મોન્નતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય છ વર્તન કરીને નિજ ગુણમણુતામય પરમપદને પામે એ જ હાર્દિક ભાવના! (વાચકોની અનુકૂળતા માટે દસ શ્રાવક યંત્ર આની પાછળ આપ્યું છે.) જૈનધર્મ જગતમાં અમારે ધર્મ પરિપૂર્ણ છે એ જૈનને જે મત છે તેનું હર્બટ વોરન (H. Warren ) અને પેર્ટો (0. Pertoid) સમર્થન કરે છે; જૈનધર્મથી વધારે સારો ધર્મ સંભવતા નથી, એમ પછી માને છે, કારણ કે ભાવનાત્મક, બોદ્ધિક અને વ્યાવહારિક-સત્ય ધર્મનાં એ ત્રણ તવેનું એ ધર્મમાં સામજસ્ય છે. પરમપુરૂષ વિષે નિશે (Nietroche )ની ભાવના જેવી શ્રેષ્ઠ અવની ભાવના એ ધર્મમાં છે એટલે કે જીવના પરિપૂર્ણ વિકાસની સૃષ્ટાપુરૂષના જેવી ભાવના છે. એ ધર્મમાં અહિંસાધર્મ બહુ દૂરગામી છે અને બીજા ધર્મોના સર્વે નીતિ નિયમ કરતાં એના અહંસા ધર્મના આચારથી બહુ સફળ પરિણામ આવે છે. – જૈનધર્મ ” નામક પુસ્તક Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ દશ શ્રાવકનંગ સંજક–આચાર્ય મહારાજ શ્રી વિજયપઘસુરિજી મહારાજ [ ભગવાન મહાવીરના દશ શ્રાવકની વિગત સમજાવતું કોષ્ટક ] નામ જન્મભૂમિ | પનીમ દ્રવ્યકેટી| ગોકુલ | ઉપસર્ગ || વિમાન નીચેની બીના બધાની એક સરખી સમજવી ૪ | - ૧ આનંદ tણ ગ્રામ| શવાનંદા fશવાનંદા 1 ૧૨ | ૨ કામદેવ | ચંપનગરી ૩ ચલણી વિતા| વાગારમી | સ્યામાં ૪ સુરાદેવ ધન્યા ૫ ચુલશતક | આલમિકા | બહુલા ૬ કંડકોલિક કાંપિલ્યપુર] પુષ્પ માત્રા છ સદાયપુત્ર પલાસપુર | અગ્નિમિત્રા | ૮ મહાશતક | રાજગૃહી [ રેવતો ૮ નદિની પીતા | શ્રાતિ | અશ્વિનો ૧૦ તેલ પીતા ફાગુન અરૂણું અરૂણુભ અરૂણુપ્રભ અરૂણકાંત અરૂણસિદ્ધ અરૂણુવ્રજ અરૂણુચિ અરૂણાવત અથેર ૧ બધાએ અગિયાર પ્રતિમા વહી હતી. ૨ બધાને દેશવિરતિ પર્યાય ૨૦ વર્ષનો હતો. ૩ બધાએ એક માસનું આસન કર્યું હતું. ૪ બધા પહેલા સૌધર્મ દેવલોકમાં ગયા. ૫ બધાનું દેવભવનું આયુય ચાર પલ્યોપમનું છે. એક ગોકુળ દસ હજાર ગય પ્રમાણ જાણવું. સ્ત્રીને કીલ શ્રી કલ્પસૂત્ર વગેરેના ઉલલેખ પ્રમાણે ભગવાન મહાવીરના ૧૫૯૦૦૦ શ્રાવકોમાં આ દસ શ્રાવકો મુખ્ય હતા. આ બધા નવ તના જ્ઞાતા અને ધર્મક્રિયામાં દઢરંગી હતા. શ્રી સમવાયાંગ અને નંદીસૂત્રના ઉલ્લેખ પ્રમાણે આ દશે શ્રાવકોને સવિસ્તર પરિચય સાતમા અંગ શ્રી ઉપાસકદશાંકસૂત્રમાં આપ્યો છે. www.jainelibrary.on Page #208 -------------------------------------------------------------------------- ________________ એક હજાર વર્ષનાં પાદિચહ્નો [વીરનિર્વાણના એક હજાર વર્ષની ખાસ ખાસ ઘટનાઓની યાદી ] ૫. રખીતે અને એ વિષયની અનુકૂળતાને લીધે વીર નર્માણ પૂર્વની-ભ૦ મહાવીરના જન્મથી શરૂ થતી-ઘટનાઓથી આ લેખને પ્રારંભ કર્યો છે. અમાં ખાસ કરીતેભ મહાવીરના જીવનન ઘટનાએ અને તેમનો સમકાલીન કેટલીક વ્યકિતઓની ચોકકસ ઘટનાએ આમાં આપી છે. વાચકોની સરળતાની ખતર વીરનિ ણુ પૂની ઘટના સાથે વીરજન્મ સંવત અને સાથે સાથે ઈસ્વીસન પૂર્વા સંવત પણ આપેલ છે. અને વીરનિર્વાણ પછીની ઘટનાઓમાં વીરનિર્વાણુ સ ંવત અને ઇસ્વીસન પૂર્વેના સવત આપેલ છે. લેખક : મુનિરાજ શ્રી ન્યાવિજયજી વિશેષાંકની યેાજના પ્રમણે જો કે આ લેખમાં ભ॰ મહાવીરના નિર્વાણુ પછીતી આ લેખમાં આપેલી ઘટનાઓ સિવાયની બીજી કેટલીય ઘટના એવી છે કે જેને. ઉલ્લેખ કરવા જરૂરી હતા, પણ એક તા એ બધી ઘટનાનો ચેોક્કસ સાલવારી નથી મળતી અને બીજી એ બનાના અહીં ઉલ્લેખ કરવા બહુ જરૂરી પણ નથી એમ ધારીને એના ઉલ્લેખ જતા કર્યો છે. વળી કેટલાક અગત્યના પ્રસંગાની સાલવારી ન મળવા છતાં એ પ્રસંગની મહત્તાને કારણે અહીં તેના ઉલ્લેખ કર્યો છે. આમાં કેટલાક પ્રસ ંગા છુટી પણ ગયા હશે ! જે ઘટનાઓના સંવત નથી મળ્યો ત્યાં ડૅશ (— )નું નિશાન મૂકયું છે. જે ઘટનાઓના, અહીં આપેલ સ ંવત નિશ્ચિત નથી લાગ્યા ત્યાં કુલ (*)નું નિશાન મૂકયુ છે. વીરજન્મ સવત ૧ ૫ 19 ઈસ્વીસન પૂવે પ૯૮ ક્ષત્રિય કુંડમાં ભ. મહાવીરના જન્મ બારમે દિવસે વમાન નમ પાડયું. ઘટના ૫૯૩ આમલકી ક્રીડા, દેવના ઉપદ્રવ, દેવાએ મહાવીર નામ આપ્યું. ૫૯૧ વમાન કુમારને નિશાળે બેસાર્યા, ઇન્દ્ર અને વમાન કુમારની વચ્ચે પ્રશ્નોતર થયા. જનેન્દ્ર વ્યાકરણની રચના થઇ. ૧૬-૨૦ ૫૮૨ થી ૫૭૮ વમાન કુમારનુ યશે!દા કુમારી સાથે લગ્ન. ૨૪ ૫૭૦ વષઁમાન કુમારનાં માતાપિતાને સ્વર્ગવાસ, વર્કીંમાન કુમારે વિડલ ભાઈ નદીવર્ધન પાસે દીક્ષાની અનુમતી માગી, ન’દીવને For Private Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ [૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ વીરજન્મ ઈસ્વીસન ઘટના અનુમતી ન આપતાં, બે વર્ષ થવા કહ્યું. વર્ધમાન કુમારે વડિલ ભાઈની આજ્ઞા માથે ચડાવી. નંદીવર્ધનનો રાજ્યાભિષેક થયે. પ૬૮ માગસર વદિ ૧૧ વર્ધમાન કુમારની દીક્ષા. ગોવાળ અને શૂલપાણી યક્ષને ઉપસર્ગ. પ૭ ચંડકૌશિક અને કંબલ શંબલને પ્રસંગ. રાજગૃહીમાં ચોમાસું. ગશાળાને મેળાપ. ગોશાળાએ સ્વયં ભ. મહાવીરની દીક્ષા લીધી. ૫૫૯ પ્રભુ મહાવીરનું અનિયત ચતુર્માસ. ૫૫૮ કુર્મગ્રામ જતાં ગોશાળાએ તલના છોડના પુષ્પ વેને પ્રશ્ન પૂછ. કુર્મગ્રામમાં ગોશાળાએ વૈશ્યાયન તાપસની મશ્કરી કરી, એટલે તાપસે ક્રોધિત થઈ તેજોલેસ્યા મૂકી. ભ. મહાવીરે શીતલેમ્યા મૂકી ગોશાળાને બચાવ્યા, અને ગોશાળાના પૂછવાથી તેજોલેસ્યાને વિધિ બતાવ્યું. કૂર્મગ્રામથી સિદ્ધાર્થ પુર જતાં તલના પુષ્પના છેને તલની શિંગમાં ઉત્પન્ન થયેલા જોયા અને ગોશાળાએ નિયતિવાદ પિતાના મનમાં દઢ કર્યો. પછી ગશાળે ભ. મહાવીરથી જુદું પડે અને તેજલેસ્યા સાધી અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન મેળવી પિતાને સર્વ તરીકે જાહેર કર્યો અને નેવે મત ચલાવ્યું. ભ. મહાવીરનું દશમું ચતુર્માસ શ્રાવસ્તિમાં થયું. ૫૫૭ ૭ભૂમિમાં પેઢાલગ્રામમાં સંગમક દેવને ઉપસર્ગ. અને વિશાલામાં ચતુર્માસ. ચતુર્માસ પછી અમરેન્દ્રને પ્રસંગ કૌશા ખીમાં માગશર વદી એકમે અનિગ્રહ લીધે. શતાનિકે ચંપાને ભંગ કર્યો. લગભગ છ મહિના પછી ચંદનબાળાના હાથે ભ. મહાવીરને અભિગ્રહ પૂર્ણ થતાં ભગવાને પારણું કર્યું. પછી મેંઢીક ગ્રામમાં ગોવાળિયાએ કાનમાં ખીલા નાખી ઉપસર્ગ કર્યો. ૫૫૬ ચંપાનગરીમાં ચતુર્માસ. ૫૫૫ વૈશાખ શુદિ દશમે ઋજુવાલુકાને તીરે ભગવાનને કેવળજ્ઞાન થયું. વૈશાખ શુદિ ૧૧ ઇંદ્રભૂતિ-ગૌતમ આદિ ૧૧ વિદ્વાન બ્રાહ્મણોએ ૧૪૪૪ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તે જ દિવસે ગણુધરપદની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ સાલમાં ગણુધરેએ દ્વાદશાંગીની રચના કરી. રાજા શ્રેણિકનું જૈન થવુ. પ્રસન્નચંદ્ર રાજર્ષિની દીક્ષા. આદ્રકુમારની દીક્ષા. અભયકુમારની દક્ષા. શ્રેણિકનું ભરણુ. કણિકને રાજ્યાભિષેક. મગધની રાજધાની Page #210 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] એક હજાર વર્ષનાં પાદચિહ્નો [૨૦૧]. વીરજન્મ ઈસ્વીસન ઘટના સંવત પૂર્વે ચંપાનગરીમાં સ્થપાઈ, કેણિકનું વિશાલાપતિ ચેડા રાજા સાથે યુદ્ધ થયું, જેનું બીજું નામ “મહાકંટશીલા ” હતું. ૫૪૧ જમાલી પ્રથમ નિહનત થયે. ગોશાળાએ ભગવાન ઉપર તેજો લેસ્યા મૂકી. ગોશાલાનું મૃત્યુ થયું. જંબૂકુમારને રાજગૃહીમાં જન્મ. ૫૩૯ તિષ્યગુપ્ત બીજો નિહનવ થશે. બુદ્ધદેવનું નિર્વાણુ. પ્રદેશ રાજાને કેશોમુનિને પ્રતિબંધ. પ્રદેશનું જૈન થવું. કેશીમુનિ અને ગૌતમસ્વામીને સંવાદ. કેશમુનિને ભ. મહાવીર પ્રરૂપિત પંચ મહાવ્રતને સ્વીકાર. ગૌતમ સ્વામીનું અષ્ટાપદ ઉપર યાત્રાર્થે ગમન અને પંદરસો તાપસને પ્રતિબંધ. હાલિકને પ્રસંગ. પર આ વદિ અમાવાસ્યાએ ભ. મહાવીરસ્વામીનું અપાપાપુરીમાં મેક્ષગમન, દિવાળી પર્વની શરૂઆત. અવંતિપતિ ચડપ્રોતનું મરણ. વે રનિર્વાણ સંવત પર ગૌતમસ્વામીને કાર્તિક શુદિ એકમે કેવળજ્ઞાન. અવંતિપતિ ચંડ પ્રધોતની ગાદીએ પાલકને રાજ્યાભિષેક. સુધર્માસ્વામી ગચ્છાધિપતિ બન્યા. જંબૂકુમાર આદિની દીક્ષા. ૫૧૪ ગૌતમસ્વામીનું રાજગૃહીમાં વૈભારગિરિ પર્વત ઉપર નિર્વાણ. સુધર્માસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૫૦૬ સુધસ્વામીનું નિર્વાણ. ૫૦૫ જંબુસ્વામીનું કેવળજ્ઞાન. યુગપ્રધાન પ્રભવસ્વામીની દીક્ષા. ૪૯૦ શયંભવસ્વામીનો જન્મ.. ૪૬૬ અવંતિપતિ પલકનું મૃત્યુ. પાટલીપુત્રમાં ઉદાયી રાજાનું ભરણું. ૪૬૫ નંદવંશના પ્રથમ નંદના રાજ્યને પાર ભ. ૪૬૨ જંબુસ્વામીનું નિર્વાણ. દશ વસ્તુને વિચ્છેદ. મેક્ષ બંધ થયું. પ્રભવસ્વામી યુગપ્રધાન થયા. શર્યાભવસ્વામીની દીક્ષા. ૪૫૬ રત્નપ્રભસૂરિએ ઉપકેશ વંશની સ્થાપના કરી. એવા લેની ઉત્પત્તિ. ૪૫૫ પ્રથમ નંદનું મરણ, બીજા નંદનું રાજ્યારોહણ. ૪૫૧ પ્રભવસ્વામીનું સ્વર્ગગમન. શયંભવસૂરિ યુગપ્રધાન થયા. ૪૪૫ બીજાનંદનું ભરણુ અને ત્રીજાનંદને રાજ્યાભિષેક. ૪૪ર યશભષ્ણુરિની દીક્ષા. મનકમુનિની દીક્ષા શર્યાભવસૂરિજીએ દશવૈકાલિક સૂત્ર , મનકમુનિને સ્વર્ગવાસ. ain Education International Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] થી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : ૧૬૦ વરનિર્વાણ ઈસ્વીસન ધટના સંવત, પૂર્વે ૪ ૪૩૨ ત્રીજા નંદનું ભરણ અને ચોથાને રાજ્યાભિષેક. ૪૨૮ શયંભવસૂરિને સ્વર્ગવાસ. યશે ભદ્રસૂરિ યુગપ્રધાન ૧૧૯ ૪૦૩ ચોથા નંદનું મરણ અને પાંચમાને રાજ્યાભિષેક. ૧૩૮ ૩૮૭ ભદ્રબાહુસ્વામીની દીક્ષા. ૧૪૪ ૩૮૨ પાંચમા નંદનું મરણ અને છઠ્ઠાનું રાજ્યારેહણ. ૧૪૬ ૩૮૦ સ્થૂલભદ્રજીની દીક્ષા. ૧૪૮ ૩૭૮ યશોભદ્રસૂરિજીનું સ્વર્ગગમન. સંભૂતિવિજયજી યુગપ્રધાન. ૧૫૦ ૩૭૬ છન્ડ્રા નંદનું મરણ. સાતમને રાજ્યાભિષેક. ૧૫૬ ૩૭૦ સંભતિવિજયરિજીને સ્વર્ગવાસ. સાતમા નંદનું મૃત્યુ આઠમાને રાજ્યાભિષેક. ૩૬૬ આઠમા નંદનું મરણ. નવમાને રાજ્યાભિષેક, ભદ્રબાહુસ્વામી યુગ પ્રધાન થયા. પાટલીપુત્રમાં સુપ્રસિદ્ધ સૂત્રવાચના થઈ. ૧૭૦ ૩૫૬ ભદ્રબાહુ સ્વામીનું સ્વર્ગગમન. સ્થૂલિભદ્રજી યુગપ્રધાન. ૧૭૫ ૩૪૫ આર્ય મહાગિરિજીની દીક્ષા. ૨૧૪ ૩૧૨ અવ્યક્ત નામને ત્રીજે નિહવ થયે. ૨૧૫ ૩૧૧ સ્થૂલિભદ્રજીનું સ્વર્ગગમન. નંદવંશ નાશ. નવમા નંદનું મરણ, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના. આર્ય મહાગિરિજીનું યુગપ્રધાનપદ પરમાંહતપાસક ચાણક્યમંત્રી થયે. ૩૧. ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક. ૩૦૬ અમિત્ર નામને એથે નિહનવ થયો. ૨૨૧ ૩૦૫ આર્ય સુહસ્તિસૂરિજીની દીક્ષા. ૨૨૮ ૨૮૮ ગાગેય નામને પાંચમે નિહનવ થ. ૨૮૭ ચંદ્રગુપ્તનું મૃત્યુ. બિંદુસારનું રાજ્યારોહણ. ૨૮૧ ગજાગ્રપદ તીર્થમાં આર્ય મહાગિરિજીનું સ્વર્ગગમન. મંત્રી ચાણ કયનું અનશન પૂર્વક સ્વર્ગગમન. ૨૮૧ આર્ય સહસ્તીસુરિજીને યુગપ્રધાનપદ. ૨૬૫ ૨૬૧ બીજા મૌર્ય સમ્રાટ બિંદુસારનું મૃત્યુ. અશેકને રાજ્યાભિષેક. ૨૭૩ ૨૫૩ અશોકને બૌદ્ધધર્મને સ્વીકાર. - અવન્તિકુમારની દીક્ષા. સંપ્રતિને જન્મ. ૨૮૧ ૨૪૫ સંપતિને જૈનધર્મને પ્રતિબંધ. તેને જૈનધર્મને સ્વીકાર. ૨૧૬ २२० ૨૩૯ ૨૪૫ ૨૪૫ * ૧ પાશ્ચાત્ય વિદ્વાને અને પૌય અજૈન વિદ્વાની માન્યતા પ્રમાણે ઈ. સ. મૂ. ૨૯૮માં ચંદ્રગુપ્તનું મૃત્યુ થયું છે. આ રીતે લગભગ દસ વર્ષનું અંતર (મૌર્ય સામ્રાજ્યને ઈતિહાસ) બધાય મૌર્ય રાજાઓમાં સમજવું. Page #212 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] એક હજાર વર્ષનાં પાદચિહ્નો [૨૨] ૩૦૧ ૩૨૦ વીરનિર્વાણ ઈસ્વીસન ઘટના સંવત ૨૯૧ ૨૩૫ આર્ય સહસ્તીસૂરિને સ્વર્ગવાસ. ૩૦૦ ૨૨૪ સુસ્થિતરિ અને સુપ્રતિબહરિજીથી કટિક ગચ્છની ઉત્પત્તિ. ૨૨૫ સમ્રાટ્ટ અશોકનુ મરણ. યુવરાજ સંપ્રતિને ઉજ્જયિનીમાં રાજ્ય ભિષેક. દશરથ પાટલીપુત્રને રાજા બન્ય. ૩૦૪ ૨૧૭ દશરથનું મરણ. સંપ્રતિ ભારતને સર્વેસર્વા (સમ્રાટ) બન્ય. ભારતમાં અને ભારતની બહાર જૈનધર્મને પ્રચાર. સ પ્રતિના કુટુંબની દીક્ષા. – અવંતિમાં અવતિસુકુમારના પુત્ર જિનમંદિર બંધાવ્યું જે મહાકાળ” તરીકે ખ્યાત થયું. સંપ્રતિએ શકુની વિહારને જીર્ણો દ્ધાર કરાવ્યું. * ૩૧૭ ૨૦૮ સંપ્રતિને સ્વર્ગવાસ. શાલિશુક રાજા બન્યો. તત્વાર્થસૂત્રના કર્તા શ્રી ઉમાસ્વામિ વાચક થયા. * ૩૧૮ ૨૦૮ શાલિશુનુ ભરણું. દેવવર્મા રાજા થયા. ૨૦૬ ઈંદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવનાર અને પન્નવણા સૂત્રના કર્તા પ્રથમ કાલિકાચાર્ય અપરના ચામાચાર્ય થયા. - શતધન અને બૃહદ્રથ રાજાએ થયા. ૩૨૩ ૨૦૩ મૌવંશને ના..૨ પુષ્યમિત્ર રાજા બન્ય. ૩૨૫ ૨૦૧ પુષ્યમિત્રને જનધર્મ ઉપર અત્યાચાર શરૂ થયો ૩૨૭ ૧૯૯ કલિંગપતિ ખારવેલની પુષ્યમિત્ર ઉપર ચઢાઈ. ૩૩૧ ૧૯૫ કલિંકપતિ ખારવેલની પુષ્યમિત્ર ઉપર બીજી ચઢાઈ. પુષ્યમિત્રને નમાવ્યો અને ત્ય ની જિર્તિ ખારવેલ પોતાના દેશમાં લઈ ગયે. ૨ આ ગણનામાં પણ મતભેદ છે. વિચારશ્રેણીના આ ગાથા – सट्ठी पालगरण्णो पणवनसयं तु होइ नन्दाणं । अट्ठसयं मुरियाण तीस चिय पूसमित्तस्स ।। बलमिसभाणुमित्ताण सट्टि वरिसाणि चत्त नहवाणे । तह गद्दभिल्लरज तेरस सगस्स चउ ॥ આમાં ૬૦ પાલકનાં, ૧૫૫ નંદનાં, ૧૦૮ મૌનાં, ૩૦ પુમિત્રનાં, ૬૦ બલમિત્ર ભાનુમિત્રનાં, ૪૦ નવાહનનાં, ૧૩ ગદંભિકલનાં, ૪ શક રાજનાં એમ કુલ ૪૭૦ થાય છે. જ્યારે ઇતિહાસવિદ્દ મુનિરાજ શ્રી કલ્યાણવિજય તિગાલી પ્રકરણના આધારે “gri gar કહી મૌર્યાનાં ૧૬૦ વર્ષ ગણે છે. પાશ્ચાત્ય વિદ્વાન અને બૌદ્ધ ગ્રંથમાં પણ મતભેદ છે. કેટલાક કહે છે કે મને ૧૩૮ વર્ષ રાજકાળ છે. મેં અહીં કેટલાક સંવતમાં વિચારણની મદદ લીધી છે. “દુ:ષમ કાલ બી બમણુ સંધસ્તોત્ર”માં પણ મૌર્યના ૧૦૮ વર્ષ જ ગણાવી વીર નિ સં૦ ૩૨૩ સુધીની ગણના આપી છે. (જુઓ પદાવલી સમુચ્ચય ભા. ૧, ૫૦ ૧૭.) Page #213 -------------------------------------------------------------------------- ________________ [૨૪] * વીનિર્વાણ સત ૩૩૫ ૩૫૩ ૩૭૨ ૩૭૬ ૪૧૩ ૪૧૪ ૪૪૧ ૪૫૦ ૪૫૩ y ४७० ૪૮૪ શ્રી જૈન સત્ય પ્રકાશ-વશેષાંક ઇસ્વીસન પૂર્વે ૧૯૧ આચાર્ય ગુણસુંદરસૂરિ યુગપ્રધાન થયા. ૧૭૪ પૃષ્યમિત્રનું મલ્લૂ, મિત્ર-માનુમિત્ર શા થયા. ૧૫૪ આ” સુસ્થિતસરિઝના સમાસ, ૧૫ ડને નિગેનું સક્ષ સમાવનાર અને પનવાના કર્યાં પ્રથમ પ્રત્રિકાયાષ પર નાન સ્યામાચર થા ઘટના [૪ ૨૧૩ નમોનના રાજકાળનો પ્રારંભ. ૧૧૨ યુગપ્રધાન આ સાંડિલ્યનું સ્વર્ગગમન. ૮૫ કનિસરિજીનું સ્વયંગમન પ્રિયમ ધસર થયા, છ આય વીમિત્ર યુગપ્રધાન થયા. પર ભિક્કકત. સંગમરી પાંચમના બદલે સાથે કરનાશ ભીન કાલિકાચાર્ય થયા. યુગપ્રધાન ખાય પુટાચા યા. પાદલિપ્તસૂરિ થયા. ગબિલ્લનું રાજ્ય ચાલુ. કાલિકાયાની મ્હેન સરસ્વતી સાધ્વીનુ ગર્દભિલ્લું અપહરણ કર્યું એટલે તેને યેગ્ય શિક્ષા કરવા કાલિકાચાર્ય સાહિદેશ ( પારિસકુળ ) ગયા. ૬૯ ગભિક્ષ પદભ્રષ્ટ થયે--તેનું રાજ્ય ગયું. સરસ્વતી સા કાવ થયો. શકર્તાનું રાજ્યે શ થયું. ૫૬ યુગપ્રધાન આ મગુના સ્વર્ગવાસ શક રાજ્યને અત. રાજા વિક્રમાદિત્યના રાજ્યને પ્રારંભ, વિક્રમસવતના પ્રારંભ. ૪૨ આ ખપુટાચાર્યે બૌદ્દોના હાથમાંથી શકુનિકા તીની રક્ષા કરી. ઢવાદીર થયા, કુમુદચંદ્રની દીક્ષા અને આચાયા. આચાય પા પાડી કુમ સિદ્ધસેન દિકર તરીકે ખ્યાત થયા. તેમારો આગમાને સંસ્કૃતમાં ઉતારવાના ઇરાદાથી નવકાર મંત્રને સસ્કૃતમાં नमोऽसिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः भावु આવુ સૂત્ર બનાવ્યું. આ સથે તેમને દોલત ઠરાવીને પ્રાયચિત્ત આપ્યું. સિદ્ધસેન દિવાકરે વિક્રમરાજાને પ્રતિબાધ કર્યાં, કલ્યાણમ દર સ્તોત્ર થી આવતી પાયનાથની મૂર્તિ પ્રગટ કરી, ક્રિમે અન ધર્મ સ્વીકાર્યો. સિદ્ધસેન સુરિજીએ સન્મતિત, ખત્રીશ બત્રીશી, ન્યાય તાર વગેરે ગ્રંથો બનાવ્યા. વિક્રમે શકુનિકાતીયના બહાર કરાખ્યા. (આ ઘટનાઓ વિક્રમના કાળમાં ના છતાં તેના ચામ સંવત મળતા નો. ) ૩૮ સિદ્ધસેન દિવાકરનો દક્ષિણમાં સ્વમા. ४८८ ૩ વી॰ નિ॰ સં૦૩૨૦ ( ૪૦ સ॰ પૂ૦ ૨૦૬)માં આ આચાય થઈ ગયાને આગળ ઉલ્લેખ કર્યો છે. આ સમય માટે મતભેદ હેાવાના કારણે અહી. ફ્રી ઇલ્લેખ કર્યો છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] એક હજાર વર્ષનાં પાદચિહને [૨૫]. વીરનિર્વાણ ઈસ્વીસન ઘટના સંવત ૩૪ વસેનસૂરિજીને જન્મ ૪૮૪ ૩૨ આર્ય ધર્મ યુગપ્રધાનનું સ્વર્ગગમન. ૩૦ વજસ્વામીના પિતા ધનગિરિની દીક્ષા. વજસ્વામીને જન્મ. ૪૯૮ ૨૭ આર્ય સમિતસૂરિજીએ ૫૦૦ તાપસને પ્રતિબધી દીક્ષા આપી એટલે બ્રહ્મદીપક શાખા નીકળી. ૫૦૧ ૨૫ વાસેનજીની દક્ષા. ૫૦૪ ૨૨ વજસ્વામીની દીક્ષા ૫૧૬ ૧૦ વજીસ્વામીનું આચાર્ય પદ. ૫૨૨ ૪ આરક્ષિતસૂરિજીને જન્મ. પર૫ ૧ શત્રુંજય તીર્થ ઉપર ઉપદ્રવની શરૂઆત. [ અહીં ઇસ્વીસન પૂર્વેને કાળ સમાપ્ત થઈ ને ઇસ્વીસનને પ્રારંભ થાય છે. ઈજીસનમાં અને વિક્રમ સંવતમાં ૫૬ વર્ષનું અંતર છે એટલે ઈસ્વીસનના આંકડામાં ૫૬ ઉમેરવાથી વિક્રમ સંવત્ નિશ્ચિત થાય છે. હવે પછી આંક ઇસ્વીસન પૂર્વને નહીં પણ ઇસ્વીસનને આંક સમજ. ] પર ૧ ઇસ્વીસન પૂર્વને અંત અને ઇસ્વીસનનો પ્રારંભ. # પર૬ ૧ ભીષણ દુકાળને કારણે વજસ્વામી સંધને જગન્નાથપુરી લઈ ગયા. ત્યાંના બીઢ રાજાને પ્રતિબધી જન બનાવ્યો. ૫૩૦ ૪ વિક્રમરાજાનું સ્વર્ગગમન અને ધર્માદિત્યને રાજ્યાભિષેક. ૫૩૩ ૭ યુગપ્રધાન ભદ્રગુપ્તને સ્વર્ગવાસ ૫૪૪ ૧૮ આર્ય રક્ષિતજીની દીક્ષા. રોહગુપ્ત નામે છઠ્ઠો નિહવ થયો. ૫૪૮ ૨૨ વજીસ્વામીનું યુગપ્રધાનપદ. શ્રીગુપ્તને સ્વર્ગવાસ. – આર્ય રક્ષિતસૂરિ પૂર્વનું જ્ઞાન મેળવવા વજસ્વામી પાસે જતા હતા ત્યારે વચમાં ઉજ્જયિનીમાં તેમણે આર્ય ભદ્રગુપ્તસૂરિજીને નિર્માણ કરાવ્યું. ૫૭૦ ૪૪ ધર્માદિત્ય રાજાનું મરણ. ભાઈલ્લને રાજ્યાભિષેક, પર વજીસ્વામીએ શત્રુંજયતીર્થને ઉપદ્રવ દૂર કર્યો અને જાવડશાહને ઉપદેશી શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યો. ૫૮૧ ૫૫ ભાઇલ્સનું મરણ. નાઈલનું રાજ્યારોહણ. ૫૮૪ ૫૮ બીજી બાર દુષ્કળીને કાળ. ગોષ્ઠામાહિલ નામને સાતમે નિહનવ થયે. વજીસ્વામી રથાવર્તીગિરિ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા. વજુસેનસૂરિ પાટે આવ્યા. * ૫૮૪ ૫૮ આરક્ષિતસૂરિએ ચાર અનુયોગ જુદા કર્યા. ૫૫ ૧૮ નાઈલનું મરણ. નાહડ રાજા થયે. દેવસૂરિજીએ કટકમાં પ્રતિષ્ઠા કરી તેને તીર્થ સ્થાપ્યું. ૫૭૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [૨૦] [વર્ષ : વીરનિર્વાણ ઈસ્વીસન સંવત ૭૦ બારદુકાળી સમાપ્ત. નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધરની દીક્ષા. ૫૮૭ ૭૧ આર્ય રક્ષિતરિજીનો સ્વર્ગવાસ. ૬૦૫ ૭૮ નાહડનું મરણ શકસંવતને પ્રારંભ. ૮૩ રથવીરપુરમાં શિવભૂતિથી દિંગબરની ઉત્પત્તિ (બેટિકમત સ્થાપન) ૬૧૭ ૮૧ વજસેનસૂરિ યુગપ્રધાન થયા. યુગપ્રધાન પુષ્યમિત્રનું સ્વર્ગ. ९२० ૮૪ વજસેનસૂરિનું સ્વર્ગગમન. ચંદ્રગ૭ની સ્થાપના. ૬૪૫ ૧૧૯ વનવાસી ગચ્છની ઉત્પત્તિ. ૧૬૭ યુગપ્રધાન નાગહસ્તીને સ્વર્ગવાસ. ૭૨૦ ૧૮૪ ત્રીજા કાલિકાચાર્ય થયા. ૭૨૮ ૨૦૨ અજમેર વસ્યું. ૭૪૫ ૨૧૮ યુગપ્રધાન રેવતીમિત્રને સ્વર્ગવાસ. ૭૭૦ ૨૪૬ નાગપુરમાં વીરસૂરિજીએ નમિનાથથી પ્રતિષ્ઠા કરી. ૮૨૩ ૨૮૭ બ્રહ્મદીપિક, યુગપ્રધાન સિહસૂરિજીને સ્વર્ગવાસ. ૮૨૭ થી ૮૪૦ ૩૦૧ થી ૩૧૪ મથુરામાં સ્કંદિલાચાર્યું અને વલભીમાં નાગાર્જુનસૂરિજીએ આગમવાચના કરી. (જુએ પરિ શષ્ટ પર્વ). ૮૪૫ ૩૧૯ વલભીને પ્રથમ ભંગ થય. ૮૮૪ ૩૫૮ મલવાદીએ બૌદ્ધોને જીત્યા, શત્રુંજયની રક્ષા કરી અને નયચક્ર નામના મહાગ્રંથની રચના કરી. ૮૮૬ ૩૬૦ ચૈત્યવાસની સ્થાપના, તેનું જોર વધ્યું ૮૮૮ ૩૭૨ અનગસેન તું અરે દીલ્હી રાજધાની સ્થાપી ૮૮૮ ૩૭૩ યુગપ્રધાન નાગાર્જુનને સ્વર્ગવ મ. ८७८ ૪૫ર યુગપ્રધાન ભૂ દિન્નસૂરિને સ્વર્ગવાસ. ૯૮૦ થી ૮૯૩ ૪૫૪ થી ૪૬૭ વલભી i દેવદ્ધિગ િક્ષમાશમાગે આગમવાચના કરી. કલ્પસૂત્રને સભામાં વાંચવાના પ્રારંભ થયો આલમ નાચનામાં સહાય કરનાર એ.થા કાલિકાચાર્ય અને ગંધર્વ વદીવેતાળ શાંતિ સૂરિજી થયા. ૧૦૦૦ ૪૭૪ સત્યમિત્ર આચાર્યનું સ્વર્ગગમન. પૂર્વજ્ઞાનને વિચ્છેદ થયા તથા બારમાં અંગ દષ્ટિવાદને વિચ્છેદ થયે. વિરનિર્વાણના એક હજાર વર્ષની મુખ્ય મુખ્ય ઘટનાઓને આ રીતે અહીં સંક્ષે માં ઉલ્લેખ કર્યો છે. કોઈ ખાસ ઘટના રહી જતી હોય તે વિદ્વાને તેને આમાં ઊમેરી લે એવી આશા સાથે આ લેખ સમાપ્ત કરૂં છું. Page #216 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨]. એક હજાર વર્ષનાં પાદચિહ્નો [૨૦] પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ કંદિલાચાર્યજી પછી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીમાં છ આચાર્ય યુગપ્રધાને વચમાં થયા છે, જેમાંના ૧ ના બાજુન અને ૨ ભૂતદિન એ બે સિવાય સમય મળતું નથી. એ છ આચાર્ય આ પ્રમાણે થયા: ૧ હિમવત, ૨ નાગાર્જુન, ૩ ગેવિંદ, ૪ ભૂતદિન, ૫ લેહિત્ય અને ૬ દુખગણિ પછી દેવર્કિંગ ક્ષમાશ્રમણ થયા. જે બેના સંવતે મળ્યા છે તે આગળ આપ્યા છે. બાકીના ચારને સમય વિદ્વાને પ્રગટ કરશે તે લાભ થશે. આવી જ રીતે કલ્પસત્રમાં વાસ્વામી -જે વીરનિ. સ. ૫૮૪ વિક્રમ સં. ૧૧૪માં સ્વર્ગે ગયા તેમની પછી ૨ દેવદ્ધિગ િક્ષમામણ સુધીમાં બે જ આચાર્યોને સમય મળે છે, બાકી ને મળતું નથી. તે આ પ્રમાણે છેઃ અર્વરક્ષ, આર્યપુષ્યગિરિ, આર્યફાલ્યુમિત્ર, અ યંધનગિરિ આયેશ ભૂતિ, આર્ય ૧દ્ર, આર્ય નક્ષત્ર, આર્યરક્ષ, આર્યનાગરિ, આર્ય જેહીલ, આર્યવિષ્ણુ, આર્યકાલિકસૂરિ (પ્રસિદ્ધ), આર્યસ પલિત, (આર્યભદ્ર), આર્યવૃદ્ધ, આર્ય સંધપાલિત, આર્યહસ્તિ, આર્યધર્મ, આર્યસિંહ, આર્યધર્મ, આર્યસાંડિલ્ય અને શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ. આમાં આયંકાલિક અને ૨ આર્યસાંડિલ્ય આ બેને સમય મળે છે. બાકીનાને સમય શોધવાની જરૂર છે. પરિશિષ્ટ ૨ હિમવત થેરવલીમાંથી કેટલીક ઘટનાઓ અહીં આપી છે. આમાં બન્ને જાતની ધટનાઓ છે: એક તે ઉપર લેખમાંના સંવતે સાથે મોટા ભતભેદવાળી અને બીજી તેમાં ઉલ્લેખાઈ નથી તેવી. ઇતિહાસગ્ન વિદ્વાનને ચર્ચા કરતી વખતે હિમવન્ત થેરાવલીકારની માન્યતા ખ્યાલમાં આવે તેટલા માટે અહીં તે ઘટનાઓની સાલવરી આપી છે. વીરનિર્વાણુ સંવત્ ધના ૧૮ શેભનરાયનું કલિંગમાં રાજ્યારોહણ, ઉદાયીરાજાએ પાટલીપુત્ર નગર વસાવ્યું, આર્ય જંબુસ્વામીનું નિર્વાણ થયું. ચામુંડરાયને કલિંગમાં રાજ્યાભિષેક. આઠમાં નંદની કલંગ પર ચઢાઈ. સમ્રાટુ ચંદ્રગુપ્તનું સ્વર્ગગમન. બિન્દુસારનું રાજ્યારોહણ. ૨૦૮ બિંદુસારનું સ્વર્ગગમન. અશોકનો રાજ્યાભિષેક. ૨૨૭ ક્ષેમરાજનું કલિંગમાં રાજ્યારોહણ, સમ્રાટ અશોકની કલિંગ ઉપર ચઢાઈ. ૨૪૪ અશોકનું મરણ. સંપતિને પાટલીપુત્રને રાજ્યાધિકાર. ૨૪૬ સંપ્રતિ ઉજજયિની ગયે. પાટલીપુત્રમાં પુણ્યરથને રાજ્યાધિકાર. ૨૭૫ વૃદ્ધરાજનું કલિંગમાં રાજ્યારોહણ. ૨૩૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ [૨૮] શ્રીરનિર્વાણ સવત્ ૨૮૦ ૨૯૩ २८४ ૩૦૦ ૩૦૪ ૩૩૦ ૩૫૪ ૩૬૨ ૩૯૪ ૩૯૫ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ઘટના પુષ્કરમનું મૃત્યુ. હરયન પાટીબમાં રાજ્યાયિક ઉત્તિયનીમાં અરાજકતાનું પ્રવર્તન, મિત્ર-મામિત્રનું ઉજ્જયિનીમાં જ્યારેળ્યું. ભારવેલ-બિસરાયના રાજ્યાભિષેક. ગૃહરથની હત્યા. પાટલીપુત્રનું રાજ્ય પુષ્યમિત્ર બન્ને યુ . ભિકખુરાજના સ્વર્ગવાસ. વક્રરાયના રાજ્યાભિષેક, અમિત્ર-ભાનુમિત્રનુ` મરણુ. નભેાવાહન રાજા બન્યો. વવાનું ગણુ, વિરાના રજ્યાભિષેક નાવાહનનો સ્વર્ગવાસ વિહાયના સ્લમવાસ. વિક્રમરાનનો જ્જયિનીમાં રાજ્યાભિષેક. ૪૧૦ વીરનિર્વાણ સવત વિક્રમ સવંત ૧૫૩ २०० ૨૦૨ વાચકો જોઇ શકરો કે આમાં મતેમાં પણ કાર છે. પરિનિષ્ઠ આ કેખ લખવામાં નિમ્ન ધાના ઉપયોગ કર્યો છે. કલ્પસૂત્ર સુખાધિકા, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, વિચારશ્રેણી (જૈન સાહિત્ય સંશોધક ), તપગચ્છ પટ્ટાવલી ( જૈન શ્વે.કા. હેરલ્ડ ), પરિશિષ્ટ પર્વ, પ્રભાવક ચરિત્ર ભાષાંતર ( પબેચના સતિત), પ્રાચીન ભારતષર્વનું સાવધાન અને વીરનિર્વાણુ વત ઔર જન કાલગણના. આ બંધારાનો આભાર માની આ પિરિ સમાપ્ત કર્યું છું. [ વર્ષ ૪ ઘટના ૫૬૩ ક’દિલસરિની પ્રમુખતામાં મુથુરામાં આગમવાચના. ૬૧૦ ગઢસ્તિસૂરિએ આચારનું વિવરણ રહ્યું. કાર સલિમૂર્તિનુ મથુરામાં સ્વગંગમન. જ્ઞાનને સાર पर्य खु नाणिणी सारं, जन्न हिंसा किंचण । अहिंसासमयं ય. एतावन्तं જ્ઞાનીના જ્ઞાનને સાર એ છે કે, તે કરતા નથી. અહિંસાનો સિદ્ધાંત પણ वियाणिया || કાઇની હિં’સા એટલે જ છૅ. ત્રાંગ ( મહાકાીના સંચય) Page #218 -------------------------------------------------------------------------- ________________ રાજાધિરાજ લેખક:—શ્રીયુત માલાભાઈ વીરચંદ દેસાઇ તેની નગરી અલકાપુરી તો કએ એ નાતી; પણ મોટા મોટા શાસનમા વાતો કરતા, કે ભાઇ, અન્નાપુરી જેવી ટાય તો એકવાર સમુદ્ર જને બે જ અન્નકાપુરી બનેલું રાજગૃતિ ! મગનુ પ્રતાપી પાટનગર, એના વૈભવશાળી બર વચ્ચેથી જ્યારે બશના વેપારીએ પેતાના સક્રિયાને ઊભા કર્યા ત્યારે સમીસાંજ થતી જતી હતી. રાજમૂર્તિના ઊંચા ઊંચા પ્રાસાદો પર સંધ્યા રંગબેરંગી મા કરાવી ી હતી અને રાજદરવાજે ચાડિયાં હમણાં જ આરંભાયાં હતાં. રાજાજીના બગીચાનાં સૂર્યમૂખી ફો તુ હમાં જ પૂર્વી કાં ફેરવી ગયાં હતાં ને રાખ્તનુ શયાગામ સુબાવવા દાસીઓ મંદારપુષ્પની માળ્યો દી જલદી ગૂથવા હરીકાઇ આદરી. બેટી હતી. * જોઇ લીધી આ અલકાપુરી ! થાકયા ભાઇ, આ ગામના લોકોથી. સાળ સાળ રત્નક બલમાંથી એકનેાય ભાર ઓછા ન થયેા ! ” સાંઢિયા દારીને નગરના દરવાન તરાક પા રતા છે. શાહસાગર ભા નગરી પણ ના લગાડી રહી હતે. ચીન ત્રે દૂધ દેશાવરથી એણે દેશભ આપ્યું હતું. કાનની અનુજ્ઞખ ગૂથણી એના પર ચઢાવી હતી. નકલ જોને ભલભલા વેપરીએં ક થ જતા. સહુ એકી અવાજે કહેતાઃ “ ભાઇ, ૨જગૃહિ ! માંદાર કદરદાન જરૂર મળો,’ જા ! પણ શકે અા નિષ્ફળ મળ્યો. જન્મદિના શાકને તો સ્પષ્ટ કહ્યું “ આવાં બહુમૂલ્ય વસ્ત્રો ખરીદી પ્રજાને માથે હું ભાર લાદવા માગતા નથી. ” અને જે વસ્તુને ખરીદવાની હિંમત ખૂદ રાજાજી ન કરી શકે, એ ખરીદવાનું સ્વપ્નું પણ ખીજો કાણુ માણી શકે ? સાસાગરની નિશાનો પાર નહતો. એ નગરીને અને પોતાના નાતે કામતે દરવાજા ભણી જતો હતો. એ વેળા એક અંએ આવી વિનંતી કરી : સોદાગર, પડીયાર મા ! મારા માયાને ખરે કરી પાછી આવુ કામ એ તમારી બધી રત્નકનો ખરીદી થશે. 46 સેલગર વર્ષે, અને ના આ વેી લાગી. અંશે પ્રશ્ન કર્યો : પગલી, તારા માલિક કાણું ? અને મારા રત્નકબલની કિંમત તુ જાણે છે?” “ મારા માલિક નગરી શાલિમ મત જવાની મને પરવા નથી. કૃપા કરીને વાર ચાભો ! . Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રી જૈન અન્ય પ્રકાશ-ચિત્રાંક [ ૫ ૪ દાસી ઉતાવળે પગલે રાજગૃહિના પૂર્વ ભાગમાં આવેલ વિશાળ પ્રાસાદ તરફ્ ચાલી ગઇ. સાગર કલબ કુલ ખાતર હાર ઊભો રહ્યો. થોડીવારમાં તો પૈકી ાસી આવતી જણાઈ. “ સેહાચ્છ, પધારો ! અમારા માલિકની માનુષી આપને બોલાવે છે. ખામ જેટ સાય તે સાથે રાખી. " બન્ને, બધે ! ' થાયછેડાગરને આ વાસીના વેલા પર વિશ્વાસ નતો. છતાં કૌતુક ખાતર એ એની પાછળ ચાલ્યે. ભન્ને જણા પિયાળ માલયના દરવાજે આવી પામ્યા. શસગરે પૃથ્વીનાં પા વીધી નાખ્યાં હતાં. અજબ દેશમાં કર્યાં હતા. મેટા માંધાતાએને જ્યેા હતા; પણ આ મઢાયની સાળી અને ા તેમ એ બનયબ થઇ ગયે.. આખા મહાશય સંગેમરમરનો હતા. રજેશ સેનાથી સેવા હતા. ગાંખમાં ન, મણિ, માણેનુ જનામ હતું. જમીન પર ઈરાન-અરબસ્તાનમાં પણ અલભ્ય એવી જરિયાની જાજમ બિછાવેલી હતી. અત્તરની સુગંધથી મધમતી ડેકા છુવાશ ડી રહ્યા હતા, અને સંગીતની દિશ્ર નિ વાતાવરણમાં ગૂંજી રહ્યા હતા. થાય સાગર એક પછી એક ભરડા વટાવતા હતો અને તેનું ભુગજ કામ ન કરે એવું થયું તે જતો હતો. દાસ, સીમાન નો પાર નથી. કડલાએક આડામો વાવ્યા બાદ, દાસી અને સૌદાગર એક વિશાળ ખંડમાં આવી પરી. એક જાજરમાન વૃઢ શ્રી અહીં રત્નજડિત સુવણું સિદ્ધાસન પર બેઠી હતી. શું ને ખંડની રંભા ! મેગર ચત્તુની કિંમત કરી જાણતા હતા. કે આ વસ્તુ-શણુગારના મૂલ મૂલવવામાં મગ્ન થઇ ગ।. બ * સાહસદામજી, શું રાજા પર તમને કાઠું લાગ્યું કે ન તા પ હિંગ ઇમ * માતાજી. દૂર શાયથી જાન-માલનુ તેખમ વાતા આશાભો તી આવ્યા હતા. ખૂદ રાજાજીએ પણ મારા માલની કદર ન કરી !” 66 * સાદાગચ્છ, ત્યાં જ તમારી ભૂલ થાય છે. અમારા રાજાજી પોતાને પ્રજાના સેવક p વૃદ્ધ માતાએ ગણે છે. પ્રજાના પૈસા આવા શેખ પાછળ વાપરવા એમને નથી ગમતા. પોતાના શબ્દના ચાવ કરવા માંડયો. રાજા અને પ્રશ્ન વચ્ચેના હેતનું આ દૃષ્યન્ત હતું. t માજી, ત્યારે અમારી માલ કાણુ ખરીદે?” “ અમે છીએ ને, સાદાગરજી ! કાઢા તમારા માલ. મૂલ કરી તમારા માલનાં ! ” “ ભાઇ, મરી પાસે વગો છે. એક એકની કિંમત શાખ લાખ સેનિયા છે. “ * ભલા, કેટલી કખવો છે ! અરે. દાસી જા બધી વહુરાણીઓને ખાબાવી લાવ, એમને ગમે એ રંગ પસંદ કરી લેવાનું છે ! “ Page #220 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] રાજાધિરાજ [૨૧] સોદાગર કંબ બહાર કાઢીને પહોળી કરવા લાગ્યા. જોતજોતામાં ૩૨ સ્ત્રીઓ આવીને ખડી થઈ ગઈ. શાહદા પર તે આવનારીઓનાં રૂપ જોઈ અજાઈ મ. એણે ઘણાં અતઃપુર જોયાં હતાં. બડી બી રાજરાણીઓને મહેમાન બન્યા હતા; પણ આ સૌદર્ય તે એણે ક્યાંય જોયું નહોતું. ધરતી પર વસનારી આ ન હોય. નકકી સ્વર્ગની અપ્સરાઓ ! સદા પર તે કલ્પનાના ગર્વમાં ડૂબી ગયે. ત્યાં તે વૃદ્ધ માતાએ કહ્યું: સેદારજી ! આ ક બ તે સેળ છે, ને મારી વહુરાણીએ ૩૨ છે. બીજી સેળ લાવો ! ” “ માત્મજી! બીજી સેળ કયાંથી લાવું ? મારી આખી દેલત અને અધી જિંદગી અને તે આ તૈયાર કરી છે. બીજી મળવી હવે અશકય છે.” ભલે ત્યારે, કરી નાખે એના બે ભાગ, ને વહેચી દે બત્રીસેને! પહેરવાના નહિ તે પગ લૂછવાના કામમાં તે આવશે.” માતાજી, આ રત્નકંબલના બે ભાગ શું બોલે છે? એક સેય પરવતાં કાંટા લાગ્યા જેટલું દુઃખ થાય, ત્યાં એના પર મારે સગે હાથે કાતર ચલાવું ?” * “દાસી, સેદાગરજીને મૂધ ચૂકવી દે ! અને તારા હાથે આના બે કકડા કરી બત્રીસેને વહેંચી દે! ” - દાસીએ મૂલ્ય ચૂકવી દીધાં. નિકંબલના ચીરીને બત્રીસ કકડા કર્યા ને એક એક વહેચી દીધો. સેદાગર આ દશ્ય જોઈ શકતા નહોતે. આશ્વર્યથી એનું હૃદય કંબલની સાથે ચીરાઈ “સદાગરજી, જાઓ અને દેશદેશ કહેજે કે આવાં રત્નકંબો રાજગૃહિના રાજાજી તે શું, પણ ત્યાંના સામાન્ય ગૃહસ્થ હાથપગ લૂછવામાં વાપરે છે. જાઓ, અને બે મહારાજા શ્રેણિકની જય ! “ “માતાજી, તમારા જેવાં પ્રજાજનથી જ રાજહિ ઊંચું છે. ખરેખર, દેવોની નગરી અલકાપુરી તે કોઈએ આવતાં જોઈ નથી; પણ જે જોવી હોય તે રાજગૃહિ જજો, એ સંદેશે હું ઠેરઠેર કહીશ.” વૃદ્ધ માતાના મુખ પર અમીરાતને સંતોષ હતઃ સેદાગરનું ભવદારિદ્ર આજે ટળી ગયું હતું. (૨) નગરશેઠ શાલિભદ્રના દિવ્ય પ્રસાદને તે તીંગ દરવાજા ખૂલ્યો, ત્યારે વહેલી સવારને એક કાસદ કંઇક સંદેશ લઈને ત્યાં ખડે હતું. રાજાજીને એ કાસદ હતું, પણ રાજાજીની એને ખાસ આજ્ઞા હતી કે વહેલી સવારની મીઠી નીંદરમાં કોઈને ખલેલ ન પહોંચાડીશ. નગરશેઠનાં માતુશ્રી ભદ્રાશેઠાણીને સંદેશ પહોંચાડવામાં આવ્યું. અરે, રાજાને સંદેશે ! ભદ્રાશેઠાણી સામે પગલે આવ્યાં. સંદેશ સાંભળે. પણ છેવટે નિરાશ થઈ બેયાં : Page #221 -------------------------------------------------------------------------- ________________ [૨૧] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : “કાસદ, એ સોળ સોળ રત્નકંબલ મેં ખરીદેલી પણ મહારાજા શ્રેણિકની નગરીની આટ વધારવા મારી વહુઓએ એની સામે ચીરીને, પગ લૂછીને ખાળમાં ફેંકી દીધી. રાજાજીને કહેજો કે બીજી કામસેવા ફરમાવે !” કાસદ નમસ્કાર કરી રવાના થશે. થોડીવારમાં એ પાછો ફર્યો. એ સંદેશ લાવ્યા હતે, કે ખૂદ રાજાજી હાથીની અંબાડીએ ચઢી નગરશેઠની મુલાકાતે આવે છે. ધન્યભાગ્ય મુજ રકના ! આજ આ પ્રાસાદ રાજાજીના ચરણરજે પાવન થવાને. - માતા ભદ્રાશેઠાણીએ સ્વાગત માટે આજ્ઞા આપી દીધી. જોતજોતમાં રાજશાહી સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ. ભદ્રાશેઠાણી પ્રાસાદની સાતમી મંજીલ પર આરામ કરતા પુત્રને ખબર આપવા અને રાજાજીનું સ્વાગત કરવા તૈયાર થવાનું કહેવા ગયાં. નગરશેઠ શાલિભદ્ર એક વિરાભાસન પર આરામ લઈ રહ્યા હતા. દેવાંગના જેવી બત્રીય સ્ત્રીઓ આસપાસ વીંટળાઈ વળી હતી. કેઈ ઉચાં અત્તર લગાવતી હતી. કેઈ પો ઢળતી હતો. કોઈ ગીત ગાતી હતી. કોઈ નૃત્ય કરતી હતી. સ્વર્ગનું સુખ જાણે અહીં જ મૂત થયું હતું. બેટા, વધામણી આપવા આવી છું.” ભદ્રાશેઠાણુએ ઉપર આવતાં કહ્યું. “શું છે, માતાજી !” શાલિભદે પ્રશ્ન કર્યો. શું શાલિભદ્રનું રૂપ! કામદેવને બીજો અવતાર! બેટા, આજે શ્રેણિક મહારાજા આપણે ઘેર પધારે છે.” “ માતાજી, એમાં મને શું પૂછો છે? તમારી વ્યવસ્થામાં મેં કયે દિવસે માથું ભાયું ? શું શ્રેણિક મટે વેપારી છે? તે એને આપણું મેટી વખારે ઉતારે આપો.” ભદ્રાશેઠાણી હસ્યાં. પાસે જઈ પુત્રના મસ્તકને સંઘતા કહ્યું: “બેટા, આપણા રાજાજી આવે છે. મગધના પતિ મહારાજ શ્રેણિક પધારે છે.” “શું માતાજી, મારે માથે પણ રાજા છે ?” “હા, બેટા !” “ ત્યારે તું મને કહેતી હતી, કે બેટા, અહીં જ સ્વર્ગ છે. તને કઈ રોકટોક કરનાર નથી. આ બધું તારું છે. તું સ્વતંત્ર છે. શું એ બધું ખોટું હતું ? મારે માથે પણ રાજા છે ?” ઊંઘમાંથી કોઈ સફાળે જાગતું હોય એવી દશા શાળિભદ્રની હતી. “બેટા, એમાં શું નવાઈ લાગે છે? સહુને માથે રાજા તે હોય જ ને!” “એટલે આટઆટલી સહયબી છતાં, એશ્વર્યા છતાં બધું ગુલામીથી મિશ્રિત ! મારે માથે રાજા !” દુનિયામાં દરેકને માથે રાજા હોય, મારા બેટા ! પૃથ્વીની વાત તે શું કહું, વર્ગમાં પણુ રાજા હોય છે ને !” “શું ત્યારે સ્વતંત્રતા ક્યાંય પણ નથી?” “અવશ્ય છે, બેટા ! અને તે ત્યાગીપણામાં અને એક્ષપ્રાપ્તિમાં ! પણ આપણને એ. બધું દુર્લભ.” “મા, મારા માથે રાજા હોય, એ વિચાર જ મારાં આ સુખને દુઃખમય કરી નાખે Page #222 -------------------------------------------------------------------------- ________________ અ'ફ ૧-૨ ] શાપિત [ ૨૧૩ ] છે. પૃથ્વીની વ્યવસ્થા કરનાર રાજા જેવે, શુ ત્યાગ અને મેક્ષની વ્યવસ્થા કરી બતાવનાર કાઇ રાજાને પણ રાજા, રાજાધિરાજ હશે ? ” હા, એવા રાજાધિરાજ જરૂર છે. એ પોતાના આશ્રયે આવેલાને પરાધીન નથી બનાવતો. સ્વતંત્ર બનાવે છૅ. “ મા, મારે એવા વાર્મિંગની જાય છે. જે તે પરતંત્ર હિંદુ પણ સ્વતંત્ર મનાવે! જેનું નામ ! ” “ પ્રભુ મહાવીર !'' નગરી શાલિમાને શારિરાજ પ્રભુ મહાવીરની એવી તાલાવેલી લાગી, હું એ સૂક્ત ગાનું સન્માન ન કરી શક્યું. પરાધીન તેને કસી હી હતી, જે ક્ષ પતુ શા પાસે ન રોકાતાં એ સાતની મંજીલે ચઢી ગયા. એ દહાડે રાજાધિરાજ પાસે જવાના વિચારમાં એવા ગૂંથાઈ ગયો કે એને કશુંય ન ગમ્યું, પ્રશ્નની સંસ્કૃતિમાં પોતાની અદ શેખનાર મારાન્ત શ્રેણિક આજે ખુબ ઉકામમાં હતા. શાલ્લિભદ્રના ૪ જોઇ એ તે અજાયા થઇ ગયા હતા, આ બધામાં એ પોતાનુ ગૌરવ જોઇ રહ્યા હતા. જુવાન શાલિભદ્ર પોતાની પાસેથી જલદી ચાલ્યે ગયા, એનુ પણુ એમને મારું નાનું લાગ્યું. ( ૩ ) કૅમળપત્રની કેદમાં પૂરાયેલ ભમરાને જ્યારે પોતાની સ્થિતિનું ભાન થાય છે, ત્યારે કઠગુ લાકડાને કોરી કાઢનાર એના ડ ંખ સહેજવારમાં જાગ્રત થઈ જાય છે. શાલિભદ્રની આજે એવી સ્થિતિ હતી. એને સ્વતંત્રતા ખાનાર ષિને નેવાની આાંત નગી હતી. જેને કઈ પ્રા નથી, માત્ર નથી, મિલક્ત નથી, સિંહાસન નથી કે સૈન્ય નથી; તે છતાં જગતના તબાબ રાન્તો કરતાં વધુ સમઢિયાળા છે, એવા રાધિશનાં દર્શન વગર હવે ચેન નહતું. અને એ સુસમય તરતમાં સાંપડયા. વનપાળ ખાર લાવ્યા હતા, કે પ્રભુ મહાવીર નજીકના વનમાં પધાર્યા છે. વગર સુખાસને, એક પશુ તેકર ચાકર વગર, અડવાણે પગે યાદ્રિ નાથ પડષા. જે પુત્રે કદી જમીન પર પગ મૂક્યો નથી, સૂનો માતાપ સો નથી. તે મા રીતે ચહ્યો જતો જોઈ ડાહીની માંખમાં આંસુ બરામ મૂક્યાં. માતાએે અપાર વિનવણી કરી. પત્નીએ બનતુ નઃ તેવું નોકરચાકર ઘેરી વળ્યાં. દેખત માખી મંગુ ઓછું કરવા લાગી. પદ્મ કમળપત્રની ઉંડ ચાલક પારને ભેદી પક્ષે હતે. એને કેમ ન શકી શક્યું. આઝાદીના આર્કેડના માર્ગ કાનૂ. ક્યારે રેકી ગયું છે, કે અત્યારે રકમ 1 શાલિભદ્ર શનધિરાજના ચરણે પડ. આઝદીના બન્ને ઉપાસકનાં ાન દૈવને માર્યાં. તાનાર તે નરનાર અને જગવંદનીય બની હા ! વન હૈ. એ રાધિરાજ પ્રભુને અને એ શધિરાજના અનન્ય ઉપાસક શાતિને 1 સહુને શાલિભદ્રની ઋદ્ધિ હજો ! ત્યાગની ને તપની ! Page #223 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર ચેટકરાજ પૂર્વ ભારતની શોભા સમે વિલ દેશ તે કાળે સુખસમૃદ્ધિથી ભરપૂર હતા. ધર્મવીર મહારાજા ચેટકનું ત્યારે વિદેહમાં શાસન ચાલતું હતું. તેમણે વિદેહ દેશને ધનધાન્યથી આબાદ બનાયે હતે. સંસ્કાર અને સદાચારમાં પણ વિદેહની પ્રજા બીજા કોઈ દેશ કરતાં ઉતરે એમ ન હતી. અને વિદેહ દેશની રાજધાનો વૈશાલી નગરી તે એક નમૂનેદાર નગરી બનેલી હતી. તેની શેભા અને વૈભવ વિલાસનાં સાધનને સમૃદ્ધ બનાવવામાં વિદેહપતિએ કોઈ વાતની બાકી નહોતી રાખી ! મહારાજા ચેક જાતે લિચ્છવી કુળના ક્ષત્રિય હતા અને તે વખતના લિચ્છવી રાજાએના તે અગ્રેસર હતા–બીજા બધા નાના મેટા લિચ્છવી રાજાએ તેમને ઉપરી તરીકે સ્વીકારી જરૂર પડતાં તેમની સલાહ અને સુચના મેળવી અનેક મુશ્કેલીઓમાંથી પાર પામતા. મહારાજા ચેટક પોતે પણ પોતાને સહજ મળેલા રાજ્યને સાચવીને સમૃદ્ધ બનાવવામાં રત રહીને બીજા કોઈના પણ રાજ્યને પડાવી લેવાની દાનતથી સદા અળગા રહેતા. અને આ જ ગુણે તેમને સમગ્ર લીવી રાજવીઓના અગ્રેસરપદે-મુરબ્બીપદે સ્થાપન કર્યા હતા. મહારાજા ચેટકને ધર્મ પરાયણતાને ગુગુ સૌથી ચઢિયાત હતા. તે પરમાત્મા મહાવીરદેવના પરમ ઉપાસક બન્યા હતા. અને તેમની ધર્મશ્રદ્ધા એવી અડગ હતી કે તેને કોઈ પણ સગામાં ડગાવી ન શકાય. પિતાની આ ધર્મપરાયણતાના સંસ્કાર પિતાના કુટુંબીજનોમાં અને ખાસ કરીને પિતાનાં સંતાનમાં ઉતરે તે માટે મહારાજા ચેટક હંમેશા પ્રયત્નશીલ રહેતા. જો કે ઇતિહાસના ઉલ્લેખ પ્રમાણે. તેમને એક પુત્ર ન હતા તે અપુત્રિયા હતા, પણ તેમને સાત પુત્રીઓ હતી અને તે બધી પુત્રીઓને ધર્મના સંસ્કાર આપી એક આદર્શ પિતા તરીકે પોતાની ફરજ બજાવી હતી. પિતાના પિતા તરફથી મળેલ ધર્મસંસ્કારના આ અમૂલ્ય વારસાના પ્રતાપે દરેક પુત્રીએ પોતાના પતિ ઉપર પ્રભાવ પાડયું હતું એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. મહારાજા ચેટકે નિયમ કર્યો હતો કે પિતાની પુત્રીનું પાણીગ્રહણ કે ઈ પણ પરધમી રાજવી સાથે ન કરાવવું. ભલે પછી એ રાજા ગમે તેટલો મટે હોય કે ગમે તેટલે બળવાન હોય ! પોતે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં મહારાજા ચેટકે કેટલીક વખત વગર નેતરી આફત વહેરી લીધી હતી, પણ તેથી તેમની ધર્મશ્રદ્ધા કદી ડગી ન હતી. ગમે તે ભેગ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં તેમને એક પ્રકારે આત્મસંતોષ થતું. આ ઉપરાંત, ક્ષત્રિયચિત વીરતામાં મહારાજા ચેટક કોઇથી ઉતરે એવા ન હતા. પિતાની ટેક જાળવતાં કદી યુદ્ધ આવી પડે છે તેથી કદી પાછી પીઠ ન કરતા કે પિતાની વીરતાને કલંક લાગે તેવી રીતે નમતું ન આપતા. એ એક અચૂક તીરંદાજ-બાણાવળી હતા અને તે કાળના બાણાવળીઓમાં તેમની બરાબરી કરી શકે એવો બાણાવળી ભાગ્યે જ મળતે. તેમણે તાકેલું નિશાન ખાલી જાય એ અશકય હતુ. મહારાજા ચેટકની સાત પુત્રીઓમાંની પાંચ પુત્રીઓનાં લગ્ન જુદા જુદા દેશના જૈનધમી રાજવીઓ સાથે થઇ ગયા હતાં અને સુષ્મા અને ચિલણા નામની બે પુત્રીઓનાં લગ્ન થવા બાકી હતાં. એક વખત મગધસમ્ર મહારાજા શ્રેણિકે સુજયેષ્ઠાનાં રૂ૫ અને ain Education International Page #224 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ધમવીર ચેટકરાજ [ ૨૧૫] ગુરુને પ્રશંસા સાંભળીને ચેટકરાજ પાસે તેનું પિતાના માટે શું કર્યું. આ વખત દરમિઆન મહારાજા શ્રેણિકને હજુ પરમાત્મા મહાવીર-દેવને ધર્મોપદેશ મળે નહતા. એટલે તે હજુ આહપાસક થયા ન હતા અને મહારાજા ચેટક આ વાત જાણતા હતા એટલે પેતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે પિતાની પુત્રીને તેમને શી રીતે આપી શકે? મહારાજા શ્રેણિક એક સમ્રાટ હતા અને એની સત્તા અને મહત્તાને કોઈ પાર નહોતો. આવા એક બળવાન રાજવીની માગણીને ઇન્કાર કરવામાં કેટલું જોખમ સમાયું હતું તે ચેટકરાજ બરાબર જાણતા હતા. પણ પિતાની પ્રતિજ્ઞા આગળ તેમને બીજા વિચાર કરવાના ન હતા. તેમણે પોતાના કુળની ઉગ્રતાના બહાને મહારાજા શ્રેણિકની માગણીને ઇન્કાર કરતાં જણાવ્યું કે “ વિવાહ સંબધ તે સમાન કુળની વચ્ચે જ શોભે ” - શ્રેણિક રાજા આ ઉત્તર સાંભળવા તૈયાર ન હતે. તેના ગુસ્સાએ મર્યાદા મૂકી. અને ચેટકરાજ ઉપર આફતનાં વાદળો ઘેરાવા માંડયાં. છતાં ચેટકરાજા ડગે એમ ન હતું. છેવટે અભયકુમારની બુદ્ધિથી, બળના બદલે કળને ઉપયોગ કરીને સુ ષ્ઠાને મેળવવી એવો નિર્ણય છે. કેટલાક પ્રયત્નના અંતે સુજયેષ્ઠાના મનમાં શ્રેણિકને વરવાની વૃત્તિ જાગૃત થઈ. પણ સુક્કાની પિતાની ઢીલના કારણે મગધરાજ સુષ્ઠાને બદલે ચિલ્લણાને લઈને રવાના થયા અને તે મગધની સામ્રાજ્ઞી બની બેઠી. પિતાની પુત્રી પરધર્મીને પરણે એ ચેટકરાજને મન મોત સમું હતું એટલે તેણે ચિલ્લણના આ પગલાને અયોગ્ય ગયું અને મહારાજા શ્રેણિક સાથે તેને સંબંધ વધુ કડવો બન્યા. - ૫૭ ચિલ્લણ પિતાના પિતાના મનને બરાબર જાણતી હતી. તેને ખબર હતી કે ચેટકરાજને શ્રેણિક પ્રત્યે વ્યક્તિગત અણગમો નથી પણ તેના પરધમ પણ પ્રત્યે અણગમે છે. વળી તે પોતે પણ જૈનધર્મના સંસ્કારોને તજવા તૈયાર ન હતી. છેવટે ચિલ્લણના પ્રયત્નથી અને બીજા અનેક સગાને લીધે મગધરાજ શ્રેણિક અહેતોપાસક બન્યા એટલે ચેટકરાજને કે ઓસરી ગયો. તે એક દાને દુશ્મન હતું એટલે દુશ્મનાવટનું કારણ દૂર થતાં તેને મિત્ર બનતાં વાર નહોતી લાગતી ! તેને મગધરાજ પ્રત્યે અણગમો જેતે રહ્યો અને બન્ને–સસરા જમાઈ-વચ્ચે સમાનધમપણાની લાગણીએ સ્નેહના અકુરો ઉભા કર્યા. પિતે મનથી માનેલ પતિને ન મેળવી શકી એટલે સુજયેષ્ઠાએ બીજા પુરૂષને પરણવાનું માંડી વાળ્યું અને પોતાના પિતા તરફથી મળેલા ધર્મસંસ્કારના બળે સંસારને ત્યાગ કરી આત્મસાધનાને માર્ગ લીધો. વખત જતાં મહારાષ્ટ્ર ચિલણાને ત્રણ પુત્ર થયાઃ કેણિક, હલ અને વિહલ. કેણિકની અયોગ્ય પ્રવૃત્તિઓથી કંટાળીને તેમજ તેના કાવાદાવા બંધ થાય તે માટે શ્રેણિકે પિતાની હયાતીમાં જ મગધની ગાદીને ત્યાગ કરીને કણિકને મગધરાજ બનાવ્યું અને હલ અને વિહલ્સમાંના પ્રથમને વીરવલય અને બીજાને સેચનક હાથી આપ્યો. કણિક તુચ્છ સ્વભાવને હતા. પિતાને સમગ્ર મગધનું રાજ્ય મળ્યા છતાં હસ અને વિહલને પિતાના પિતાએ વીરવલય અને સેચનક હાથી આપ્યા તે એને ન ગમ્યું, તે ગમે તે રીતે એ બેય વસ્તુઓ લઈ લેવા માગતા હતા, પણ જ્યાં સુધી મહારાજા શ્રેણિક જીવતા હોય ત્યાં સુધી તેમ કરવામાં તેને ડહાપણ ન લાગ્યું. પણુ કાળાંતરે મહારાજા શ્રેણિકનું મરણ થતાં જ બેટાં બહાનાં ઉભાં કરીને તેણે હલ Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ર૧૬] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ અને વિહલની પાસેથી એ બે ચીજો લઈ લેવાનો પ્રયત્ન આદર્યો. હલ અને વિકલ્પ કેણિકની કુટનીતિથી પરિચિત હતા અને પિતાની શકિત અને સ્થિતિનું તેમને ભાન હતું, એટલે તે બને કણિકને સામને ન કરતાં પોતાના પિતામહ મહારાજા ચેટકની પાસે જતા રહ્યા, અને પોતાની બધી પરિસ્થિતિથી તેમને વાકેફ કરી પિતાનું રક્ષણ કરવાનું કહ્યું. કોણિકના તુચ્છ સ્વભાવથી મહારાજા ચેટક સુપરિચિત હતા અને તેની ઈચ્છાની આડે અવવામાં સાપના દરમાં હાથ નાખવા જેવું સાહસ હતું એ પણ તે સારી રીતે જાણતા હતા. છતાં શરણુમતરક્ષણની ક્ષત્રિયવટની ભાવના તેમની રગેરગમાં વહેતી હતી. શરણાગતને જાકારે દેવામાં ક્ષત્રિયવટને કલંક લાગે ! અને એમાંય વળી આ શરણાગત તે પિતાની સગી પુત્રીના પુત્રો-પોતાના દૌહિત્ર જ હતા એટલે પછી તે વિચારવાનું જ કયાં રહ્યું ? એટલે તેમણે ગમે તે આફત આવે તેને સહર્ષ સામનો કરવાનો નિશ્ચય કરી, હલ વિહલને શરણ આપી નિર્ભય કર્યા. - આ તરફ કણિકને ખબર પડી કે હલ અને વિહલે પોતાના પિતામહ ચેટકરાજનું શરણ સ્વીકાર્યું છે ત્યારે તેના ગુસ્સાને પાર ન રહ્યો. તે એક અવિચારી રાજવી હતા, એટલે પિતાના નજીવા સ્વાઈની ખાતર પણ યુદ્ધ વહેરી લેતાં, હજારે પ્રાણોના નાશને કે પિતાની નિર્દોષ પ્રજાના અપાર નુકશાનને તેને વિચાર ન આવ્યો. તેણે ચેટક મહારાજા સામે-પેતાના પિતામહનો જ સામે-યુદ્ધ જાહેર કર્યું અને એક દિવસ તે વૈશાલીના પાદરમાં લાવલશ્કર સાથે આવી પહોંચ્યું. મહારાજા ચેક આ વખતે વૃદ્ધ થયા હતા-જીવનની છેલ્લી વીસીમાંથી તે પસાર થતા હતા. છતાં તેનાં શૂરાતન અને શકિતમાં હજુ એટ નહોતી આવી, ક્ષત્રિયવટનું શેણિત તેની નસોમાં હજુય વેગ પૂર્વક વહેતું હતું. પિતાની તીરંદાજી ઉપર તેને હજુય અટલ વિશ્વાસ હતું. અને પિતાના એક જ બાણે કેણિક ભૂમિચાટતે થશે તેની તેમને ખાત્રી હતી. પણ યુદ્ધભૂમિમાં આવતાં જ તેમના મનમાં અજય પલટો થઈ ગયે. આજને યુદ્ધદેવતા જાણે માનવસંહારને ધિકકાર ન હોય તેમ તેમને આ યુદ્ધ પ્રત્યે સખ્ત અણગમો જાગ્યે. અત્યાર સુધી, યુદ્ધ અને જય-પરાજયના મણકા ફેરવતું મન બિલકુલ અંતર્મુખ બની ગયું, અને આત્મસાધના ને આત્મશુદ્ધિના મણકા ફેરવવા લાગ્યું. જેમાં આટઆટલા નિર્દોષ પ્રાણીઓને સંહાર થાય તે યુદ્ધ અને તે યુદ્ધના નિમિત્તભૂત રાજય તરફ તેમને સખ્ત અણગમે જાગે. -અને એક સુભાગી પળે તેમણે શ નીચાં મૂકીને આત્મદમન કરીને આ પાર્થિવ શરીરને અંત આણવાને નિર્ણય કર્યો. તેમણે અણુસણ આદર્યું અને જ્યાં યુદ્ધભૂમિના લાડલોમાં આક્ત અને રાંદ્ર ધ્યાનની સંભાવના હતી ત્યાં ધર્મધ્યાનની નીસરણીએ ચઢીને પિતાના આત્માનું સાધન કરી એને આત્મા પરલોક પ્રયાણ કરી ગયો. આ રીતે ધર્મવીર મહારાજા ચેટકે પિતાના પ્રાણના ભોગે હજારે નિર્દોષ જીવને સંહાર અટકાવ્યો ! અને પ્રભુ મહાવીરની અહિંસાને જયજયકાર થયો! મુદ્રક : ચંદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : યુગધર્મ મુદ્રણાલય સલાપસ કેસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટ, અમદાવાદ. Page #226 -------------------------------------------------------------------------- ________________ SHRI JAINA SATYA PRAKASHA 1 To a શ્રી જૈનત્યપ્રકાશક સમિતિની સ્થાપના અને અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સુનિલન કરાવ. ડરાવ દસમા આપણું પરમ પવિત્ર પૂજ્ય શ્રા તથા તીર્માદિ ઉપર થતા આ પિના સમાધાનને અંગે (૧) આચાર્ય મહારાજ શ્રીમત સાગરા નંદસરિઝ (૨) આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયભધ્ધિસરિઝ () અભ્યાસજી મહારાજ શ્રી લાવણ્યવિજયજી (વર્તમાનમાં શ્રી વિજય લાવણ્યસૂરિજી) (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજય (૫) મુનિરાજ બી દર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીને તે કાર્ય નિષભાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓને બે બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી. તેમજ એ મળીને જોઇતી સહાય આપવા શ્રાવકોને પ્રેરણા અને ઉપદેશ આપ.” | ‘અમદાવાદ: Page #227 -------------------------------------------------------------------------- ________________ ત્યપ્રકાશ • ચીમનલાલ ગોકળદાસ શાહ : ક્રમાંક ૩૯ : : એ કે ૩ www.jainelibrary.o Page #228 -------------------------------------------------------------------------- ________________ 1 श्री सरीश्वरसप्ततिका ૨ સેરીસા તીર્થનું પ્રાચીન વન જૈન શાસનમાં ઇતિહાસ અને ૫ તારાત ખેલની ચિઠ્ઠ श्री जैन सत्य प्रकाश (મલિ પત્ર) વિ–ષ-ચ-દશન આગમ પ્રમાણુનું સ્થાન દુખ વચર 2 पांच पाण्डवोंको गुफा દીપાલિક જ્ઞાનપંચમી હું નમિનાથ સ્તુતિ વાટ નગરીના કાચાનક શલાલેખ ૧૧ જૈન મૂર્તિ નિર્માણુ કળા ૧૬ વિશેષાંકને સત્કાર : * आ. म. श्री विजयपद्मसूरिजी २७ મુ મ. બી. બ્લ્યૂવિચ ૨૧૯ . સર્વજ્ઞાનનાપાક આ. ભ. શ્રી વિશ્વધામેશ્વર . . શ્રી. નમો બન ૨૩૨ જ્ઞા, મ, પ્રવીન્દ્રની પ મું. મ. શ્રી ગવિયંવર : :૪૦ ૨૪૪ શ્રી. કેસરીચીરાચંદ વેરી મુ. મ. શ્રી. વાચસ્પતિવિજય : ૨૪૫ : :૪૬ : ૨૫૧ ૨૫૪ મુ. મ. શ્રો ન્યાવિજય શ્રી. પ. ભગવાનદાસ જેન્ • ૨૪ : ૨૨૮ સ્થાનિક ગ્રાહકોને આવેલું બાકી અમદાવાદના સ્થાનિક-જે ગ્રાહક ભાઇનું લવાજમ છે તેઓ અમારે! માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે ! ~~~ પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ આ બેંક પચ્યા પછી, આવ કે ખર માં પરમાં માસ પૂરૂ થશે. તેથી વિહાર દરમ્યાન માસિક વખતસર અને ટંકાણાસર પઢોંચાડી શકાય તે માટે દરેક અગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિસ્પાની સ્કર અને બાત કરે તેવી વ્યવસ્થા કરવા સૌ જ. મુનિવરોને વિજ્ઞાન છે. લવાજમ બહારગામ ૨મ ફિક્ક સ્થાનિક -ટ છૂટકે ક-ટુ-દ્ મુદ્રક : ચદ્રશંકર ઉમારાકર શુકલ, પ્રકારક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રસ્થાન : યુગધર્મ મુદ્રણાલય સલાપેાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાને “ શ્રી ધૂમ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જૈશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. Page #229 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाण मग्गय विसयं ॥१॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૪ : 3भis 3८: અંક ૩ विमस१० १९८४ : આસો વદી ૭ पी२ सय २४९४ શનિવાર :सन १९३८ ઓકટોબર ૧૫ श्रीसूरीश्वरसप्ततिका (श्री आचार्यपदस्तोत्रापराभिधाना) कर्ता-आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ॥ आर्यावृत्तम् ॥ पणमिय परमाणंदे, पत्थाणे णेमिसरिगुरुचरणे । सिरिसिद्धचक्कपगर्य, आयरियपयत्थवं कुणमि ॥ १॥ पंचायारविहाणे, दक्खे भवियाण ते पयासंते । ब्वाइयविण्णाणे, ते आयरिए पणिवयामि ।। २ ।। दित्ते वरसंहणणे, वरसंठाणे पमायपरिहीणे । संधुण्णइविहिकुसले, सब्वायरिए सरेमि सया ॥३॥ णासियकसायपयरे, करणदमणसावहाणथिरहियए । णवसीलगुत्तिकलिए, ते सूरिगणे थुणामि सया ॥ ४ ॥ पणसमिइतिगुत्तिहरे, महब्वयायारसाहगे सुहए । बरजाइकुलाइगुणे, णिच झाएमि सूरिंदे ॥ ५ ॥ आगच्छेन्ज सई जे, दट्टणं गोयमाइजुगपवरा ।। तारिसपडिरूवगुणे, भाणुसमाणप्पयावड़े ॥६॥ सायरसमगंभीरे, अमियसरिसवयणरयणवरवयणे । धीरे बुद्धिणिहाणे, सरी वरदेसणे बंदे ॥ ७ ॥ जुगवरणाणसमाण, विण्णाणं जेसि सोहए विउलं । ते सोमाहियसंती, अपरिस्सावाविकत्थे य ॥ ८ ॥ विविहाभिग्गहणिरए, गणट्रसंगहविहायगे वीरे। अयले पसंतभावे, जइधम्माराहगे वंदे ॥९॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ [ २१८] શ્રી જૈન સત્ય પ્રકાશ खणभंगुर देहाई, होज ण सरणं भवम्मि रामाई | दुहखाणी संसारो, एगो गमणागमं कुज्जा ॥ १० ॥ बंधइ एगो अप्पा, भुंजइ कम्माइ णो परो भागी । देहो अण्णो जीवो, एवं वरभाविप वंदे ॥ ११ ॥ काया असुइणिकेयं, मिच्छत्ताई तहा सवा भणिया । समिपसमुह, संवरमरणो बारसमेओ व तयो, णिवसचिवकम्मणिजराकरणं । मुणेcoat ।। १२ ।। चोदसरज्जुपमाणो ढोओ जीवाइपरिकलिओ ॥ १३ ॥ सुलहं चक्कित्ताई, सम्मत्तं दुल्लहं जिणाहोसो | सो चेव धम्मदंसी, एवं सुहभावणा पर्य सुभाषणा हरी ॥ १४ ॥ सेवियगुरुकुलवासे, जियणिद्दे देसकालभावण्णे । आसण्णलडिडे पंदे सरीसरे सययं ।। १५ ।। उवणयणय उणे, निगमाहरणप्प हाणतणे । सुत्तस्थविहिण्णवरे, थिरपरिवाडी अणासी ॥ २६ ॥ गहणासेवणसिक्वा पयाणकुसले नवीणसीमाणं । जियपरि से समयण्णे, वंदे गीयत्थवच्छले ॥ १७ ॥ पिसीले, अडविहगणिसंपयासमाइणे । आयरणाइविसिट्ठे, विहिणा यरिए पणिवयामि ॥ २८ ॥ विष्णाय विविभासे, गच्छे सुहसारणाइविहिदक्खे | रुइनाणसंजमतवे, उज्जुत्ते णममि सूरिंदे ।। १९ ।। वारसपडिमावाही, रक्खियवयचत्तपावगनियाणे । विजियपरीसह सेणे. चोदसजियभेयताणयरे ॥ २० ॥ वयणावस्तयलेसा, भासा छद्दोस दविय संबोहे । विवि सणापसत्ते, भयमयवियले पसुहसत्ते ॥ २१ ॥ अडगुरुगुणद्धिपण, अडविहदंसणचरित्तनाणडे । जो गंगणुओगहरे, कम्मणे नवविकल्पविहारे, तनुषयले नियाणपरिहारी । सिद्धिद्दिट्ठिहरे ॥ २२ ॥ विणणं ।। २३ ।। परिचाई। विसा ॥ २४ ॥ नवभेयबंभचेरे, वरी उववायासंवरणा- किलेस हासाइछक्क वंदामि दसविहलामायारी, समाहिसंपत्त सोलससमाहिभेया, सणसुद्धिपरूवर्ग अपडिसेवी । मुणिधम्म विजय वेया वण्णेऽप्यपरिहारी ॥ २५ ॥ गोग, पयोदपरिसोहिए महापण्ये। मिहिपडिमय्यकिरिया, ठापसव्ययाणपरे ॥ २६ ॥ पायच्छिओगी, वगरणवरदेसणामहाकुसले । तपभावणमणिपडिमा निरुवगे णममि सरिवरे ॥ २७ ॥ [ अपूर्ण ] [ ४ Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી સેરીસા તીર્થનું પ્રાચીન સ્તવન પાક—મુનિરાજ શ્રી જય વિજયંક શ્રી ‘રાધનપુરમાં - અખીદેશીની પાળ ’માં હસ્તલિખિત જ્ઞાનસ ડાર અમે સ. ૧૯૯૦ નું ચામાસુ કરેલ, તે વખતે ત્યાંની “ તિ લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભ’ડાર એ નામના તપાસ્યા હતેા. તેમાંથી, પ્રસિદ્ધ ક્રવિ • શાસમયે ’ વિ॰ સ૦ ૧૫૧૨ માં રચેલ આ સ્તવનની હસ્તલિખિત પ્રતિ મળી આવતાં તેની નકલ . પ્રાચીન કાળની ઉત્પત્તિ આદિ જાણવાની કરાવી લીધી હતી. ‘ સેરીસા ’ તી'ની ઇચ્છા રાખનારાઓને ઉપયાગી થશે એમ જાણીને આ સ્તવનને પ્રસિદ્ધ કરાયુ છે. ત્યાંની એ મૂત્તિનું લાડણ વાઢણ પાર્શ્વનાથ ” અને એ ગામનું “ સરીસા નામ ક્રમ પડયું ? તથાએ કાળમાં આ તીના કેટલા મહિમા હતા ? એ વગેરે હકીકતા આ સ્તવનમાંથી મળી આવે છે. .* -સ’પાદક સેરિસા પાર્શ્વ જિન સ્તવન સ્વામિ સેાહાકર શ્રીસેરીસએ, પાસ જિંગ્રેસર લાડણ દીસĂ; દીસણે લાડણ પાસ પરગટ પુહિય પરતા પૂગ્યે, સેવતાં સપતિ મુવિ પતિ સબલ સદર ઘુળે । એ અથવ મૂરિત સકલ સૃતિ સ્માદિ કોઈ ન જાલુ', મ સુણીય વાણી યિ આણી સદગુરૂ એમ વખાણુએ । ૧ ।। વિદ્યા સાગર કોઈ ગુરૂ બાબીયા, પંચ સયાં સ્યું વડ† વિશ્રામિયા; વિશ્રામિયા થકિ ન કાંતિથી સદગુરૂ પાડચ, તેમ દાઈ ચેલા પુણ્ય વેલા મિત્રિય મને આલોચ । ગુરૂરાજ પોથી પિત્રુ અનેથી ન મુક્રિં કારણ ક્રિસ્યું ?, ઇક વાર આપણુ જોઇસ્ચેએ ચુિં કૌતુક મનિ વસ્યું। ૨ ।। ૩ રેઢી. ૧ વડ નીચે. જૈનક્રાંતિ એટલે ધણુ કરીને અયાધ્યા નગરી. Page #232 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [૧૪ અવસરિ એણિ ગુરૂ બાહિર ગયા, પુસ્તક છોડી દેઈ ચેલા રહ્યા; દઈ રહ્યા ચેલા છેડી પુસ્તક હસ્તિ આવે હરખએ. છેડતાં છાને પ્રથમ પાને મંત્ર નયણે નિરખએ. બાવન્ન વીર તણું આકર્ષણ સેઈ મંત્ર રિદય ધર્યો, બાંધિઓ પુસ્તક વેગિ લેઈ કરિ ગુરૂને ભય હિયડે ધર્યો : ૩ આવ્યા સદગુરૂ આવશ્યક કરે, પિરિસી પુહતી નિદ્રા અણુસરે; અનુસરે નિદ્રા સુગુરૂ વેલા દેઈ ચેલા તવ મળ્યા, જઈ રહ્યા પાસે મનિ વિમાસે મંત્ર કેલવિઇ કલા | એક રહ્યો સાધક એક આરાધક મંત્ર જાપ જગાવીયા, ઝલહાઁ તેજે રિદય હેજે વીરબાવન આવીયા પાજા બોલે બાવન વીર વિચક્ષણ, કહે કુણિ કારણિ અમ સમર્યા ઘણા; કુણ કાજિ સમર્યા કહો ચેલા વીર બોલ્યા તવ ઈસ્યું, નહિ કાજ ચેલા ચિતોં હવે કસ્યો ઉત્તર આપજ્યું ! એ નગર મોટું એક ખોટું નહીં જિન પ્રાસાદ એ, તુમેં જઈને કાંતી થકી લ્યા પરિહર પરમાદ એ છે ૫ છે જાં નહિં વાસે કલિજગિ કુકડા, કાજ કરેઢું પડે નહિ ટુકડા; નહિ ટુકડા ઈમ કહી આલ્યા વેગિ વીર ચલાવિયા, પ્રાસાદ પ્રતિમા રંગમંડપ થંભ થિર લેઈ આવિયા | વડ સિરમ વિણાયગ બાહિર બેઠાં ઇસી મોટી માંડણી, સાતમી ભૂમિ જામ હૃઇ જાગિયા ગુરૂ ગધણી / ૬ / ગણિ વહેતા દીસે થંભલા, મૂરતિ મોટી મંડપ અતિભાલા; અતિ ભલા મંડપ અને મુરતિ યણિ જવ દીઠી ઘણી, મની ઝંખ પેઠી થયા બેઠા નયણે નાઠી નિદ્રડી ! જ કકડા નહીં બેસે ત્યાં સુધી અમે કામ કરશુ, પ્રાતઃકાલમાં કકડા બેલશે એટલે અમે ચાલ્યા જઈશું. ૫ વડલાની ટોચથી પણ ઊંચી એવી માટી માંડણી. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી એરીસા તીર્થનું સ્તવન [ ૨૨૧ ] એક ૩ ] એ જઈને કાંતી થકી લાવ્યા વીર જિન પ્રાસાદ, ઉંધ્યા ન ચેલા રહ્યા પેલા ઉપને વિષવાદ એ છે ૭ સહગુરૂ સમરી ચતુર ચકેસરી, પરગટ પુરતી તવ પરમેસરી; પરમેશ્વરી તવ પ્રગટ આવી ગુરૂ સુણાવી વાતડી, પ્રાસાદ કરતા વીર વારે હજી છે બહુ રાતડી ! એ મૂઢ ચેલા મનિ ન જાણે હુંત્યે પ્લેચ્છ મહાકુલી, તિણિ ધમથાનિક હુંસે ચેડાં દેવ તુમ કહીઈ વલી ! ૮ . નામ ચકેસરી કુકડા કારિમા, વાસ્યા વેગે પ્રહ ઉગત સમા; પ્રહ સમેં ઉગતે જસ્યા વાસે તિસ્યા વાસ્વા કુકડા, તે સુણીય સાદ સોહામણું તબ વીર ન રહ્યા ટુકડા એકહાથિ બિંબ છેડી થંભા માનિ મહિયલિ મેલિયાં, બાવન વીરે વચન પાલ્યાં સુણો સુણ સાહેલિયાં છે ૯ | વિણ ગુરૂ વચને વિરજ સધિયા, વડ ઉચે કરી ચેલા બાંધિયા; બાંધિયા ચેલા કહે ચકેસરિ ગુરૂ અધિક તમે કાં થયા ?, હું દેવી કેવી લાજ લેપી છૂટ હવે કિમ ગૃહ્યા ? ગુરૂ પાય બામેં સીસ નામે દોઈ કર તવ જોડિયા, ગુરૂ દયા આણિ દેવ જાણી દય ચેલા છડિયા | ૧૦ | મૂરતિ મૂલગીતિ તિહાં ચાલે નહીં, સોવન મૂરતિ તિહાં ચાલે નહીં; ચાલે નહીં વિલિ મૂલનાયક સંઘ સહુ વિમાસએ,૦ દિન કેતલે ગુરૂ અવર આવ્યા અવર મંત્ર ઉપાસ એ. ભલિં ભાવિ ભરિઓ ધ્યાન ધરિએ ધરણુપતિ ધરિ આવિઓ, આસ પામી સીસ નામી પાસ પ્રતિમા લાવિઓ | ૧૧ ના થાપી પ્રતિમા પાસની લડેએ૧૧, પાસ પાયાલે જાવા ડોલંએ; ડોલેએ પ્રતિમા નાગપૂજા૨ નવિ રહું છું તે વિના, ૬ ચકેશ્વરી દેવીએ, સવારમાં કુકડા બોલે છે તે કુકડાને અવાજ કરાવ્યું. ૭ એક સાથે. ૮ જમીન ઉપર. ૯ જરા પણુ–સમૂળગી. ૧૦ ચિંતામાં પડે. ૧૧ ઝુલે છે–ખુલ્યા કરે છે. ૧૨ નાગકુમાર દેવની પૂજા Page #234 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર 1 લખ લેક દેખેં સહુ પિઓં નામ લોડણ થાપના | સ રયણિ દહં૧૩ દેખી બીહં મંત્ર બલિં ગુરૂ થિર કરી, એ નવણ પાણી વિવર જાણી ખાલ ગયા તવ વીસરી ૧૨ | અંતર એવડે સેરી સાંકડી. નયરી કહેતી સેરીસાં કડી; સાંકડી શેરી તવ વહેતી નયર નવ જયણ બારહું, એ વાસનું મંડાણ મેટું વર્ણમાં તે સી કહું? ઈમ કાલ ભા નગર ઘટિયાં પુહવી ખોટી ઇસી પડી, એવડો અંતર એહ પરંતર જુઓ સેરિસાં કડી ૧૩ . પિતી (પખી) પ્રતિમા ચાર સેહામણી, લેડણ મૂરતિ અતિ રળિયામણી; રલિયામણિ પ્રભુ પાસ પ્રતિમા દેખતાં મન ઉલ્હસું, એ સ(ભ)મતી ભમતાં જોઈતાં મુઝ હરખ ભરિ હિય હસે તું વિશ્વનાયક મુગતિ દાયક ધ્યાન તુઝ લીન રહે, હું મૂઢ મૂરખ માનવી ગુણ પાર તારા કિમ લ૯ / ૧૪ II પિસ કલ્યાણ દસમી દિહાડે મહિમા મહિયલિ પાસ દિખાડેએ ૧૭, દિખાડે એ પ્રભુ પાસ પ્રતિમા સંધ આવે ઉલટયા, ધ્વજ પૂજ મંગલ આરતી તેણિ પાપ પૂર સેવે ઘટયાં કેવા રેલા સ્નાનનું પાણી મહારાજે સ્થિર કરી , ૧૩ દિવસે. ૧૪ કવિ કહે છે-લડતા-ઝુલતી મૂત્તિને મંત્રબળથી ગુરૂ મહારાજે સ્થિર કરી, તે વખતે અનેક માણસે પૂજા કરવા માટે કરેલા સ્નાનનું પાણી ખાળને નાનકડુ કાણુ સમજીને તેને ભુલી જઈને (પાણી ધણુ હોવાથી) આખી શેરીમાં ફેલાઈ ગયું. તે નગરી બાર યેજન લાંબી, નવ યોજન પહોળી (કવિના કહેવા પ્રમાણે ) હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરવાળી શેરી સાંકડી હતી. ઘણા માણસના મુખથી શેરી સાંકડી એવા શબ્દો નીકળવાથી એ સ્થાનનું નામ “શેરીસાં” પ્રસિદ્ધ થઈ ગયું, જે આજ સુધી ચાલુ છે. ૧૫ શ્રી પાર્શ્વપ્રભુના મંદિરવાળે વાસ-મહોલ-શેરી બહુ મેરી છે, તેનું વર્ણન કવિ કહે છે કે હું શી રીતે કરી શકે ? ૧૬ તન્મયક્તત્પર ૧૭ પોષ વદિ ૧૦-જન્મ કલ્યાણકને દિવસે અધિષ્ઠાયક દેવો લોકોને આ મહિમા-ચમત્કાર દેખાડે છે. મૂર્તિને Page #235 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ) શ્રી સેરીસા તીર્થનું સ્તવન [ રર૩ ] સંવત પન્નર બાસઠે પ્રસાદ લેરિસા તણી, લાવણ્યસમય સો આદિ બોલે નામે જિનત્રિભુવન ધણી ૧૫ સેરિસા પાનાથ જિનસ્તવન સમાપ્તમ ઇતિ શ્રી સેરીસાપાWજિનસ્તવન સંપૂર્ણ લિખિત ચ ગણિજીવવિજયેના [ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ “વિવિધતીર્થ ૯૫ નામના ગ્રંથ વિ. સં. ૧૩૪૫માં શરૂ કરીને ૧૩૮૯ લગભગમાં પૂર્ણ કરેલ છે. આ તીર્થકલ્પમાં શ્રી અયોથાને કલ્પ આપેલો છે, તેની અંદર “સેરીસા” તીર્થનું થોડું વર્ણન આપેલું છે. સેરીસા' તીર્થની ઉત્પત્તિ, આ સ્તવનમાં આપેલી છે તેના કરતાં જુદી જ રીતે વર્ણવેલી છે. તે જોવા ઈચ્છનારે વડોદરાથી પ્રગટ થતું હતું તે “વિવિધવિચારમાલા” ઉ ધમંજ'માં સન ૧૯૨૯ના વર્ષમાં પ્રગટ થયેલ “સેરીસા” નામને ભારે લેખ જે જોઈએ. ‘તીર્થકલ્પ'માં ‘સેરીસા'ના “શ્રીલઢણુ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ની ઉત્પત્તિ, છત્રાવલી’ ગચ્છીય શ્રીમાન “દેવેન્દ્રસૂરિજી મહારાજના નિમિત્તથી બતાવેલી છે. આ મૂર્તિ સિવાયની બીજી ત્રણ મૂર્તિ એ તેઓ પોતાની વિદ્યાશક્તિથી ‘અયોધ્યાથી “સેરીસા' લાવ્યા; એથી મૂર્તિ પ્રાતઃકાલ થઈ જવાથી રસ્તામાં ધારાસેન’ ગામના ખેતરમાં મૂકી દેવી પડી; “સેરીસા’ના ચામુખજીના મંદિરમાં તે ખાલી રહેલી જગ્યાએ ચાલુકય મહારાજા કુમારપાલે’ સુવર્ણની પાર્શ્વ પ્રભુની એક નવી મૂર્તિ કરાવીને પધરાવી, વગેરે ઉલ્લેખ “તીર્થકલ્પ'માં છે. પરંતુ ઉક્ત મૂલનાયકજીની મૂર્તિનું “લોઢણ પાર્શ્વનાથ અને તે ગામનું “સેરીસા' નામ શાથી પડયું? એ હકીકત “તીર્થકલ્પ'માં નથી, જે આ સ્તવનમાં છે. તિ શમ્ .] –સંપાદક ૧૮ કવિ લાવ સમયે સેરિસાના શ્રી પાર્શ્વ પ્રભુના મંદિરની ઉત્પત્તિ વિ. સં. ૧૫૬૨ માં આ રીતે કહી . ain Education International Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન લેખકઃ શ્રી સર્વ શાસનરસિકોપાસક આનન્દની વાત ત્તિ ૬ મrણી એ વ્યુત્પત્તિ ઉપરથી ઇતિહાસ શબ્દ “ ભૂતકાળના બનાવોની નોંધ’ એ અર્થમાં રૂઢ થયો છે. પ્રમાણુશાસ્ત્રમાં એ અતિઘ પ્રમાણુ ‘તી ત્યનિષ્ટપ્રવાતૃ પ્રવાહપાપર્વમ્ નામથી પણ ઓળખાય છે. વર્તમાનમાં તે એતિહાસિક પ્રમાણુ, એ નામથી પણ પ્રસિદ્ધ છે. પરંતુ બધાનું તાત્પર્ય એ છે કે‘અમૂક કાળે અને અમૂક સ્થળે પૂર્વે આ પ્રમાણે હતું,' એ જાતિનું શબ્દ દ્વારા થનારું જ્ઞાન, એનું નામ ઇતિહાસ પ્રમાણ છે. સૌભાગ્યની વાત છે કે- આજે એ અતિહાસિક પ્રમાણુ પ્રત્યે લોકોને સદ્ભાવ અને વિશ્વાસ વધતું જાય છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણુથી સિધ્ધ થનારી વસ્તુઓને જ પ્રમાણભૂત તરીકે સ્વીકારવાનો આગ્રહ રાખનારાઓની બહુલતાવાળા ચાલુ જમાનામાં ઈતિહાસ જેવા છેક જ પક્ષ પ્રમાણું ઉપર વિશ્વાસ મૂકવાની વૃત્તિ આવતી જાય, એ સર્વ પ્રકારના યથાર્થ જ્ઞાનને પ્રમાણુ તરીકે સ્વીકારનાર વર્ગને આનબ્દ આપનાર હોય, એમાં લેશમાત્ર આશ્ચર્ય નથી. વિજય ને ? ઈતિહાસ એ પ્રત્યક્ષ પ્રમાણ નથી, કિન્તુ પરોક્ષ પ્રમાણુ છે, એ વાત પ્રમાણશાસ્ત્રના જ્ઞાતાઓને સમજાવવી પડે તેમ નથી. ઈન્દ્રિય સમ્બદ્ધ અર્થનું કેવળ વર્તમાન કાળ વિષયક જ્ઞાન કરાવનાર પ્રમાણુ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યારે એતિહ પ્રમાણે એ વર્તમાન કાળમાં ઈન્દ્રિયાતીત બનેલા એવા પદાર્થો ઘણા કાળ પૂર્વે તે કેવા હતા, એનું લેકટ્રવાદદ્વારા જ્ઞાન કરાવે છે. એ કારણે એ પરોક્ષ છે એટલું જ નહિ કિન્તુ ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ અનુમાનાદિ પરોક્ષ પ્રમાણે કરતાં પણ છેવટનું પરોક્ષ છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણુ જ જેઓને માન્ય છે તેઓને જે કે ધૂમાદિ હતુઓના પ્રત્યક્ષદ્વારા અમિઆદિના અનુમાને વ્યવહાર ચલાવવા માટે સ્વીકારવા પડે છે તે પણ કોઈ પણ જાતના (પદાર્થ અગર હેતુના ) પ્રત્યક્ષ વિના માત્ર કેઈન કથનથી કથનકારના કહેવા મુજબ પદાર્થોને સ્વીકાર કરવા માટે તેઓ તૈયાર હોતા નથી. એ જ કારણે સ્વર્ગ, નરક અને પરલેકાદિ ( સર્વના જ્ઞાન અને કથનદ્વારાએ સિધ) પદાર્થોને પણ તેઓ માનતા નથી. આગમ પ્રમાણુની આ રીતે અવગણના કરનારા અતિા પ્રમાણને આગમ પ્રમાણુથી પણ અધિક ભાન આપવા તૈયાર થતા હોય તે તે પણ એક પ્રકારે આગમ પ્રમાણને જ વિજય છે. લોકિક અને લોકોત્તર અતિવ્ય પ્રમાણુ એ આગમ (શબ્દ) પ્રમાણુથી ભિન્ન વસ્તુ નથી. શ્રી જૈનશાસનમાં વળ પ્રત્યક્ષ માદિ હેતુઓના પ્રત્ય, અલહાર ચલાવવા માટે આ Page #237 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ] ઈતિહાસ અને આગમ પ્રમાણનું સ્થાન [ ૨૫ ] તીર્થકરાદિ લોકોત્તર પુરૂષોનાં વચનને જેમ આગમ પ્રમાણુ કહેવામાં આવે છે તેમ માતા પિતાદિ લૌકિક યથાર્થ વક્તાઓના વચનને પણ આગમ પ્રમાણુ જ કહેવામાં આવે છે. તફાવત માત્ર એટલો જ છે કે એક ઈહિલૌકિક પારલૌકિક ઉભય પ્રકારના એકાન્તિક અને આત્યન્તિક હિતને બતાવનાર હોવાથી લોકોત્તર આગમ પ્રમાણુ કહેવામાં આવે છે અને બીજું કેવળ ઈહલૌકિક હિતની પણ અનેકાલિક અને અનાત્યન્તિક વાતને જણાવનાર હેકાથી લૌકિક આગમ પ્રમાણુ કહેવામાં આવે છે. આ પ્રકારે લૌકિક અને લોકોત્તર એમ ભેદ પડી જતા હોવા છતાં બન્ને પ્રમાણરૂપ છે, એ વાતમાં શ્રી. જનશાસનને વિવાદ નથી. પ્રમાણુતા કે અપ્રમાણતાને આધાર વસ્તુની યથાર્થ કે અયથાર્થ પ્રાપ્તિ (જ્ઞાન) ઉપર છે. જ્યારે લોકોત્તરતા અને લૌકિકતાને આધાર વસ્તુના યથાર્થજ્ઞાન સાથે હિતાહિતની તેવા પ્રકારની ચિન્તા અને અચિન્તા ઉપર છે. જેવો અર્થ કે બનાવી છે તેવું જ વચન હોય તે છતાં પણ જે તે હિતકર ન હોય અને અહિતકર હોય તે તે લત્તર આગમ પ્રમાણું બની શકતું નથી. લોકોત્તર આગમ પ્રમાણમાં હિતની ચિન્તા પણ હોય છે. અને તેની સાથે તે હિત એકાન્તિક અને અત્યન્તિક હોવું જોઈએ, એની પણ ચિન્તા હોય છે. લૌકિક આપ્તવાકયો માટે તે નિયમ હોતું નથી. પારમાર્થિક પ્રત્યક્ષ લૌકિક અને લૌકોત્તર આગમ પ્રમાણમાં આ જાતિને તફાવત હોવાથી એકાન્તિક અને આત્યંતિક હિતના અર્થિ આત્માઓ માટે લોકોત્તર આગમ પ્રમાણ સિવાય બીજું કોઈ પણ પ્રમાણુ તેટલું માન્ય થઈ શકે હિ એ સહજ છે, કિંતુ તેટલા માત્રથી અન્ય પ્રમાણે અપ્રમાણો થઈ જતાં નથી. અર્થવ્યભિચારીપણું એ જ એક પ્રમાણના પ્રામાણ્યનું લક્ષણ છે. અને તે જયાં જ્યાં લાગુ થતું હોય તે સઘળાં પ્રમાણે પ્રમાણ છે. એ જ કારણે શ્રી જૈનશાસનને પ્રત્યક્ષ અને પરોક્ષ એ વૃભવ પ્રમાણે એક સરખાં સ્વીકાર્ય છે. એક નાસ્તિક દર્શનને છોડી બીજા ઘળા દર્શનકારોએ પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભય પ્રમાણોને માન્ય રાખેલાં છે. તે છતાં જનદર્શન અને ઈતર દર્શનકારની પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણુ વિષયક વ્યાખ્યાઓમાં મોટું અંતર છે. જેવું સંગત, યથાર્થ અને સંપૂર્ણ નિરૂપણું પ્રમાણુ વિષયક શ્રી જનદર્શનમાં કરાવવામાં આવેલ છે તેવું ઇતર દર્શનમાં નથી જ. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ નામ માત્રથી સામ્ય હોવા છતાં જનદર્શન અને ઇતર દર્શન નોનાં તદિષયક વિવેચને સમાન નથી. જનદર્શને વર્ણવેલ સકલ અને વિકલ પારમાર્થિક પ્રત્યક્ષનું ઈતર નામ નિશાન નથી. સર્વદર્શન સમભાવના નામે “ઈતર પણ તે નિરૂપણ છે' એમ સમજાવવાને જે પ્રયાસ આજકાલ જવાય છે તે પાંગળા છે. કેવળજ્ઞાનરૂપી સકલ પ્રત્યક્ષ અને મન:પર્યવ તથા અવધિજ્ઞાનરૂપી વિકલ પ્રત્યક્ષનું જે જાતિનું સ્પષ્ટ નિરૂપણું જનદર્શનમાં મળે છે તે બીજે કયાંઈ નથી. સર્વોપરિ પ્રામાણિકતા કેવળ પારમાર્થિક પ્રત્યક્ષના વિષયમાં જ જનશાસન ઈતર શાસનથી જુદું પડે છે, Page #238 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૧]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : 3 નથી, કિછે નિર્ષને એમ નથી, કિન્તુ વ્યાવહારિક પ્રત્યક્ષમાં પણ જનશાસન અને ઈતર શાસનનાં નિરૂપણ વચ્ચે મોટું અંતર છે. “અષ્ટપિતુઃ પ્રમrrFા' એમ કહીને કેટલાક દર્શનકારે ઈન્દ્રિય અથવા ઈન્ડિયાર્થસન્નિકર્ષને પણ પ્રમાણુ કહે છે. ઈન્દ્રિયો કે તેના વ્યાપાર જડ હોવા છતાં તેને પ્રમાણુ તરીકે માનનાર ઇતર દર્શનકારે વ્યાવહારિક પ્રત્યક્ષના વિષયમાં પણ જૈનદર્શનની તુલનાને પામી શકે તેમ નથી. ઈન્દ્રિયને વ્યાપાર હોવા છતાં પણ જે જ્ઞાનને વ્યાપાર ન હોય તે પદાર્થોનું જ્ઞાન થતું નથી એ વાત અનુભવસિદ્ધ છે. તે છતાં ઇન્દ્રિયને ઉપચરિત નહિ કિન્તુ મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારનારા કાનુભવસિદ્ધ પ્રત્યક્ષ પ્રમાણુની પણ યથાર્થ ઉ૫પત્તિ કરી શકયા નથી. જડ સ્વરૂપ સન્નિકષાદિ, કમાણુ ( જ્ઞાનનાં સાક્ષાત સાધન) નહિ હોવા છતાં તેને જેમ પ્રમાણુ માનનારા છે તેમ માત્ર નિર્વિકલ્પ (અનિશ્ચયાત્મક) જ્ઞાનને જ પ્રમાણુ માની સર્વ પ્રકારના સવિકલ્પક (નિશ્ચયાત્મક) જ્ઞાનને અપ્રમાણ તરીકે કહેનારાં દર્શન પણ છે. એટલું જ નહિ પણ નિર્વિકલ્પ જ્ઞાનની પ્રમાણુતા, અપ્રમાણુ એવા સવિકલ્પક જ્ઞાનથી થનારી છે એમ કહીને પ્રમાણુ વિષયક જ્ઞાનની સંગતિ કરવા માટે તેઓ નિષ્ફળ નિવડયા છે. કેટલાકનું વળી કહેવું છે કે પ્રમાણુ એ કેવળ સ્વપ્રકાશક છે, કિન્તુ પર પ્રકાશક નથી. એથી ઉલટું કેટલાક તેને પરપ્રકાશક જ માને છે, કિન્તુ સ્વયં તે તે અંધ જ છે. આ રીતે યથાર્થ જ્ઞાનના સાધનભૂત વસ્તુ પ્રમાણુનું સત્યરૂપ શું છે, એને કઈ પણ યથાર્થ નિર્ણય કરી શકયા નથી, જ્યારે શ્રી. જનદર્શને એને જે જાતિ નિર્ણય આપે છે તે એટલો બધો સંગત અને અતૂટ છે કે કોઈ પણ નિષ્પક્ષ વિદ્વાન એ એક જ વસ્તુધારાએ શ્રી જૈનદર્શનની સર્વોપરિ પ્રામાણિકતાને નિશ્ચય કરી શકે છે. “દવાર વાસfજ જ્ઞાનં માગ્યા? એ શ્રી જૈનદર્શનની સર્વથા સુસંગત, પ્રમાણુ સંબંધી વ્યાખ્યા છે. એ વ્યાખ્યાથી પ્રમાણુ સંબંધી ઈતર દર્શનકારની સર્વ પ્રકારની અનિશ્ચિત કલ્પનાઓને મૂળથી નિરાસ થાય છે. પ્રમાણુ એ જ્ઞાન સ્વરૂપ છે, એમ કહેવાથી જડસ્વરૂપ ઈન્દ્રિયાદિને પ્રમાણ માનનારાઓના નિરાસ થાય છે. પ્રમાણુ એ વ્યવસાયિ છે એમ કહેવાથી નિર્વિકલ્પકને પ્રમાણુ તરીકે સ્વીકારનારને નિરાસ થાય છે. પ્રમાણુ એ પર (વ્યવસાયિ) છે, એમ કહેવાથી જ્ઞાનાદ્વૈતવાદીઓને નિરાસ થાય છે. અને પ્રમાણુ એ સ્વ ( વ્યવસાયિ) છે, એમ કહેવાથી પ્રમાણને અસ્વપ્રકાશક માનનાર યુગ, સાંખ્ય, મીમાંસકાદિ સઘળાઓને એક સાથે નિરાસ થાય છે. આ રીતે પ્રમાણુનું સામાન્ય લક્ષણ પણ ઈતર દર્શનકારોનું અધુરું, અનિશ્ચિત અને અસત્ય છે તે પછી તેનાં વિશેષ લક્ષણોમાં અનેક પ્રકારની અસંગતિઓ રહેલી હોય એમાં કોઈ પણુ જાતિનું આશ્ચર્ય નથી. નિષ્ફળતા શાથી? નાસ્તિક દર્શન તે પ્રત્યક્ષ સિવાય અન્ય પ્રમાણેને સ્વીકારવાની જ ના પાડે છે, કારણ કે તેમ કરવા જતાં તેના મતને મોટો ફટકો પડે છે. તેને મત ભેગને તત્ત્વ માનનારે છે અને ભોગના ત્યાગને નિરર્થક આપત્તિ માનનારો છે. આગમાદિ વિશિષ્ટ પ્રમાણે ઉપર Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૨૭]. અંક ૩ ] ઇતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન હણાઈ જાય તેવાથના દર્શન થી તેઓ લક્ષ્ય આપવા જાય તે તેને મત સર્વથા હણાઈ જાય તેમ છે. એ કારણે એ પ્રમાણુના લક્ષણની અધિક ઝંઝટમાં ઉતરતે જ નથી. ચાર્વાક સિવાયના દર્શનકારે ક્ષણિક સુખ અને શાન્તિ કરતાં શાશ્વત સુખ અને શાન્તિને પ્રધાનતા આપનાર છે. તેથી તેઓ ભોમને પ્રધાનપદ આપતા નથી કિન્તુ ભેગના ભોગે પણ અધિક સુખ અને શાન્તિ મળતાં હોય તે તેને સ્વીકારવા તૈયાર રહે છે. એ જ કારણે ચાર્વાકને છોડી અન્ય સઘળા દર્શન કારેએ કેવળ પ્રત્યક્ષ પ્રમાણુ માનીને સંતોષ પકડયો નથી, કિન્તુ જેટલાં પ્રકારનાં યથાર્થ જ્ઞાન અને તેનાં સાધને પ્રાપ્ત થાય તે સઘળાંને પ્રમાણુ તરીકે સ્વીકારવા તૈયાર રહ્યા છે. પરંતુ સત્યને સ્વીકારવા માત્રથી સઘળાને સત્યની પ્રાપ્તિ થઈ જાય એ કદી જ શકય નથી. સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ સંપૂર્ણ જ્ઞાનીનાં વચનની પ્રાપ્તિ ઉપર આધાર રાખે છે. નાની પણ દેલવાન હોય તે યથાર્થ કહી શકતા નથી. જેના દર્શનની માન્યતા પ્રમાણે તે થોડે પણ દેષ બાકી હોય ત્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન જ પ્રાપ્ત થઈ શકતું નથી. જેના મત મુજબ સંપૂર્ણ નાની તે જ હોય છે કે જે સર્વથા દેષ રહિત બન્યા હોય છે. થડા પણુ રાગાદિ દેથી યુક્ત આત્મા સંપૂર્ણ જ્ઞાની બની શકે એ સંભવિત નથી. સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ સંપૂર્ણ જ્ઞાની અને સર્વથા દોષ રહિત એવા યથાર્થ ભાષી વકતાઓના કથન ઉપર અવલંબેલી છે, એ જ એક કારણ છે કે ઇતર દર્શનકારો ભાગ સુખ કરતાં સત્ય સુખને પ્રધાનપદ આપનારા હેવા છતાં સાચા માર્ગને પામી શકવા માટે નિષ્ફળ નિવડયા છે. સંખ્યા વિષયક ભ્રાતિ પ્રમાણુના વિષયમાં પણ તેમજ બન્યું છે. પ્રત્યક્ષ ઉપરાંત પરીક્ષ પ્રમાણુ એ ચાર્વાક સિવાય સર્વ દર્શનકારોને સ્વીકાર્યું હોવા છતાં તેમાં પણ અનેક પ્રકારની બ્રાન્તિઓના ભોગ તેઓને થવું પડ્યું છે. કેટલાકે પ્રત્યક્ષ ઉપરાન્ત એક અનુમાન પ્રમાણ અધિક ભાની સંતોષ પકડ છે. બીજાઓએ અનુમાન સાથે ઉપમાનને પણ માન્યું છે. કેટલાકોએ એ ત્રણ ઉપરાન્ત ચેથા શબ્દ પ્રમાણને પણ માન્યું છે. કેટલાક એ ચાર ઉપરાન્ત અર્થપત્તિ, અભાવ, સંભવ અને અતિવ્ય એમ અનુક્રમે પાંચ, છ, સાત અને થાવતું આઠ પ્રમાણેને પણ માને છે. પરમાર્થ દષ્ટિએ વિચાર કરતાં ઉકત આઠે પ્રભાણને માનનાર પણ સંપૂર્ણ પ્રમાણોને માની શકયા નથી, કારણ કે એ ઉપરાના સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક આદિ અનેક પ્રસિદ્ધ પ્રમાણે માનવા બાકી જ રહી જાય છે. એ રીતે પ્રમાણુનું સ્વરૂપ અને સંખ્યા, ઉભય વિષયમાં ઇતર દર્શનકારની માન્યતા અપૂર્ણ અને અસંગત ન રહી છે. જેનદર્શન કહે છે કે અતિક્ષ્ય પ્રમાણુ જે સંશય યુક્ત ન હોય તે આગમ પ્રમાણુથી તે ભિન્ન નથી. સંભવ પ્રમાણ પણ જો નિશ્ચિત અવિનાભાવ સંબંધવાળું હોય તે તે અનુમાન પ્રમાણુથી ભિન્ન નથી. અભાવ પ્રમાણુ એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી ભિન્ન નથી, વસ્તુના અભાવને નિશ્ચય પ્રત્યક્ષથી યા અનુમાનથી (વિરૂધ્ધપ લબ્ધિ અને અવિરૂધ્ધપલબ્ધિરૂપ હેતુઓ ધારે) થઈ શકે છે. અર્થપત્તિ તે એક જાતને અનુમાનને જ પ્રકાર છે. કારણ કે તેમાં તત્કાલીન પણ વ્યાપ્તિ હણુ સિવાય ચાલી શકતું નથી. એ રીતે આગમ પ્રમાણ અને ઉપમાન પ્રમાણુ, એ ઉભયને સમાવેશ ( જુઓ પાનું ૨૩૪ ) Page #240 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ પંચક [ શ્રી શત્રુંજય તીથ, શિવપુર-માક્ષ, શેત્રુંજી નદી, શાંતિનાથ જિન અને શમિદાન–મુનિદાનનું વિવરણ લેખક આચાર્ય મહારાજ શ્રીમદ વિજયપિ ( ક્રમાંક ૩ થી ચાલુ ) સિદ્ધભગવતનું ટૂંકમાં સ્વરૂપ અહીં શમ્મતમાં એ સમજવું જરૂરી છે કે જ્યારે મિભગવત જીવ (સ્વરૂપ) છે તે જીવનું સર્વવ્યાપી લક્ષ! શું ? આનો ઉત્તર આ પ્રમાણે સમજવા-જેનું ચેતના સ્વરૂપ ટોય તે વ કહેવાય. એટલે ભોગ વધના પ્રમાણમાં જેની અંદર માન, દર્શન, ચારિત્ર, તપ, વીય, ઉપયાગ ર તે જીવ કહેવાય. કહ્યું છે કે— ना व ईस चेव चरितं च तयो तहा वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ १ ॥ ચેતના સ્વરૂપ એ જીવનું સામાન્ય લક્ષણ કહેવાય એટલે તમામ વામાં આછા વધતા પ્રમાણમાં ચેતના તો હાય જ. અને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, અવિધ જ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન, મિત અજ્ઞાન ગભગ જ્ઞાન, ૯ ચર્ચ્યૂન, ૧- અર્ચન, ૧૧ અવધ દર્શન અને ૧૨ દેવલ૭ શ્રુત અજ્ઞાન, ૮ શન; એક ભાર ઉપચામાં મેં જીનું વિરોધ અક્ષનું કહેવાય. દુનિયામાં તમામ વા ઉપયેગવાળા હોય છે, કારણ કે લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિના જીવને ઉપજવાનાં પવે સમયે પણ અક્ષર (જ્ઞાનના ના ભનત મા ભાગ ઉપાય રહે છે. તે (અક્ષરના અનંતમા ભાગ જૅમ્બા ) અન્ય જ્ઞાનને મ સ્વરૂપને પામેલા એવા ત્રણે લેાકના (કાણુ વણાના) કાઇ પણ પુદ્ગલે ઢાંકી શકે જ નહિં. અને તે તેમ બને તો જીવ એવાં માં પણ તથાવત રટે જ નહિં. મા ભામત ૧ જે દ્વારા પદાર્થનું સ્વરૂપ જણાય તે લક્ષણ કહેવાય, કર્યું છે કે ki लक्ष्यते वस्तुतस्त्वं अनेनेति लक्षणमसाधारणधर्म : " જે ધર્મ અલક્ષ્ય ( જેનું લક્ષણ માંત્રનૂં હેાય તે લક્ષ્ય કહેવાય. તે સિવાયના પદાર્થો અલક્ષ્ય કહેવાય ) માં ન રહે તે અસાધારણ ધમ કહેવાય. તેના બે ભેદ છે: સામાન્ય ધમ ( 1 ), ૨ વિશેષ પ (પર્યાવ જેમ-પુદ્ગલને વણુ એ સામાન્ય ધર્મ ( સામાન્ય લક્ષણ ) કહેવાય, અને તે જ વર્ણના પીત વગેરે જે ભેદ, તે વિશેષ ધર્મ( વિશેષ લક્ષણ ) કહેવાય, તેમ ચૈતન્ય એ જીવનું સામાન્ય લક્ષણ અને ઉપયેગ એ વિશેષ લક્ષણ કહેવાય. Page #241 -------------------------------------------------------------------------- ________________ * ૩ ] દુર્લભ પચક [૨] શ્રી નંદીસૂત્રની ચૂર્ણિમાં કર્યું છે. કે—“ સવનીયાળ અવરફ્સ સમંતમાશો बिग्घाडिओ चिट्ठा, जइ पुण सोवि आवरिजा तो णं जीवो अजीवत्तण માર્જિન । ચાલુ પ્રસંગે દ્રષ્ટાંત એ છે કે—જેમ પુલ ગોદ વળોનો સમથી કાયા હોય તો પણ તેનો પ્રશ્ન પ્રકાશ તો ખુલ્લો હાથ જ છે કે જે દ્વારા દિવસની ખાત્રી થઇ શકે છે. એમ ન હોય તેા રાત દિવસને તફાવત જાણી શકાય નહિં તેમ રી” તમામ જીવોને અક્ષરના અનત્તમ ભાગ ખુલ્લો રય છે. ઉપર કહેવામાં આવ્યું તેમ સહુથી થોડામાં ઘેાડા જ્ઞાનના અંશ નિગેદના જીવને ઉત્પત્તિસ્થાનમાં પહેલે સમયે ટાય . તે પછીના સમયમાં તેનાવંશ વધતા ય છે, એમ કંદ ભાના એન્દ્રિય, બેંન્દ્રિય, નન્દ્રિય, ચિિન્દ્રય અને પંચેન્દ્રિયવામાં પણ જેમ જેમ ઇંદ્રિયલબ્ધિ અને યાગલબ્ધિ વધતી જાય, તેમ તેમ જુદી જુદી જાતના ક્ષયે મશમને અનુસાર અનુક્રમે નાનાંશ વધતા વધતા પાનિ કર્યો હડે ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે, પ્રશ્ન આત્માનું લક્ષણ ‘જ્ઞાન ' કહ્યું તેથી એમ સાબીત થાય છે, સાસ્તા ( ગળક'બલ ) અને બળદની પેઠે આત્માથી જ્ઞાન અલગ ન જ મનાય. અને જો તેમ માનીએ તા. આભાને મ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈશે. તેમ ક્રમ થતું નથી? વળી જ્ઞાનસ્વરૂપ આત્મા અમુક બાબત જાણતા નથી એ પણ ન જ કહી શકાય.:તેમજ જ્ઞાનાપિ આત્માને (૧) સંશય, (૨) અન્યન (અસ્પષ્ટ ) નેધ, (૩) અબાધ ( નિ જાણવાપણું ), (૪) અને વિપરીત એ ( ગેરસમજણ) કઈ રીતે ઘટે ? રહસ્ય કે ઉત્તર—જો કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેાપણુ જ્ઞાનાવરણીયાદિક રાજાના પંજામાં સપડાયેલ હોવાથી તેનો એક પદાથ માં નિતર ઉપયોગ કફ્તા નથી. ગામ કહેવામાં ખરૂં સ્ય એ છે કે જેલ કાકાસા, ધતિકાયન, અધમૌસ્તિકાયના પ્રદેશ છે તેટલા જ એક આત્માના પ્રદેશ છે. તેમાં મધ્યભાગે આ પ્રદેશો ગાયના આંચળની માફક ઉપર નીચે બે વિભાગમાં રહેલા હાવાથી તે રૂચક પ્રદેશ કહેવાય છે. 1 સિવાયના તમામ આત્મપ્રદેશ ઉકળતા પાણીની મા ઉપર નીચે આદિ સ્પ ક્યાં કરે છે. એટલે જ્યારે પાણી ઉકળતું ય ત્યારે તે ખદખદે છે ( ચારે બાજુ કરે છે) તેમ મન, વચન, કાયાના વ્યાપારવાળા દરેક આત્માના પ્રદેશો ગુણસ્થાનકથી આગળ ન જાય એટલે યાગપ્રવૃત્તિ ચાલુ રહે, ત્યાં સાંકળની કડી (એ)ની માફક સબહુ રહેલા દરેક નીચેથી ઉપર આવે છે. એકડો મામાના આત્મપ્રદે પગે આવે અને પગના આત્મકરા ભાથાના ભાગમાં આવે. એમ ક સમયે થાય. અન્ય પરિસ્થિતિ (બીના ) આવી છતાં પૃષ્ઠ એક પણ પ્રદેશ ખાત્માથી અલગ થતો જ નથી. જેમ પવનથી જલારામનું પાણી હાલે, તેથી પાણીના કણિયા પણ હાલે છે, પણ તેથી તે કણીયા જલથી જૂદા પડતા નથી, તેમ આત્મપ્રદેશા દરેક સમયે હાલે તાપણુ આત્માથી કાઈ પણ પ્રદેશ જ્યાં સુધી તેરમા સુધી દરેક સમયે આત્મપ્રદેશ ઉપરથી નીચે અને ૨ અક્ષર એટલે સાકાર ( જ્ઞાન ) ઉપયોગ અને અનાકાર (દર્શન ) ઉપયેગ. ૩ ગાયના આંચળ. Page #242 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ જૂદો !ડતા નથી૪ પરંતુ ઘણાં (નાના અસંખ્યાતા પ્રમાણ પ્રદેશ માંહે માંહે છુટા પડી જાય. આમ કહેવાનો આશય એ છે કે-કોઈ વખત એમ જોવામાં આવે છે કે- બારીના બારમાં આદિની વગમાં ગિગલીની પૂછડી આવતાં કપાય, અલગ પડે, અમુક ટામ સુધી તરી, પછી ન હાલે. ત્યારે અહીં શું સમજવું? ખાવા કેટલીકવાર પ્રશ્ન થાય છે. તેનો ખુલાસો એ છે કે પૂડી અલગ પડયા બાદ જે મૂડી સિવાયના શરીરની ભાજી આત્મપ્રદેશ. વધારે પ્રમાણ રહે છે, તેમના અને મૂડીના નાના મુખ્યા પ્રમાણ પ્રદેશના સાંકળતી ડીએના જેવા બંધ રહે છે. જ્યાં સુધી, પદ્મીના આમંત્રશાને શૈવ સુરીના માત્મા ખેંચી તે નહિં, ત્યાં સુધી તે ાત્રે છે. એમ અનંતજ્ઞાની ભગવતે કહ્યું છે. ખાવા આવા અનેક ખાસ કારણુંને મને એક પ્રાર્થમાં આત્માના ઘણા કાલ સુધી સ્થિર ચાલુ) ઉપયોગ સ્ટેન નથી. આ પ્રસંગે જ ચદ રાખવું કે—તમામ સસારિ જીવાનો આત્મા કાકીડાનીપ જેમ ચપલ છે. તેથી તેના ખીજા બીન પદાર્થમાં ઉપયોગ ભવાયા કરે છે. એક પાયામાં આત્માના ઉપયોગ વધારેમાં વધારે અતનું દત્ત સુધી જ રહું છે-ત્યારબાદ સ્વભાવથી તે ઉપયાગ તો નથી હવે ભાન તમામ પદાધીને કેમ જામુનો નથી ? આ પ્રશ્નનો ખુબસ આ પ્રમાણે છે. જેમ સૂર્યને પ્રકાશગુણ એ સ્વાભાવિક છે, તેમ આત્માના જ્ઞાનાદિગુણા સ્વાભાવિક છે. જેમ મની આડો વધારે પ્રમાણુમાં વાળાં ખાવાથી તે જગતમાં પૂર્ણ પ્રાય ફેંકી શકતા નથી. તેમ આત્માની આ પણાં કમી ( કંપ વાંળાં ) પડેલાં વાથી તે જ્ઞાનપ્રકાશ ફેંકી શકતો નથી, એડી તમામ પદાર્થોનું જ્ઞાન મેળવી શકતો નથી. જેમ પવનના ઝપાટાથી-પાંદળાં વિખરાય, ત્યારે ગુજ પૃષ્ઠ પ્રકારો છે, તેમ સારું આત્મા નિત ઋન, જ્ઞાન, ચામ્બિપિ પનના ઝપાટાથી કપિ વાદળાંને વિગેરે ત્યારે કેવલજ્ઞાન પામે, અને તમામ પદાર્થીની પૂરેપૂરી ખીના જાણે. પ્રશ્નસ્ત્યારે વને સત્યાદિ ચાર મ થાય છે? ઉત્તર—કર્મોનો ક્ષયાપામ† જુદા જુદા નિમિત્તને લઇને (જુદી જુદી જાતના) થાય છે અને તેથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન થાય એમાં નવા શી ? માટે જ સશયાદિ (સંશય, અવ્યકત બેધ, અભેાધ, વિપરીત ખાધ) ચાર થઈ શકે છે. તેમ જ એ પણ યાદ રાખવું કે આત્મિક બીમ બે પ્રકારનું છેઃ + અબિજિ વીય, ૨, અભિસ પિન્ન વીય. તેમાં જે વિચાર પૂર્વક પ્રકૃત્તિ તે અનિધિ અમેગિક) વી કહેવામ ૪ આ જ ઈરાદાથી જીવાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, એમ ત્રણ ભેદો જ ક્થા છે. પુદ્ગલાસ્તિકાયમાં તો સ્કંધથી એક પ્રદેશ જૂદો પડે છે. માટે-ધ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ પુદ્ગલાના ચાર ભેદ કહ્યા છે. ૫ કાકીડા—એ જલાશયને રહેનાર-પચેન્દ્રિય જલચર જીવ છે, તે ધણીવાર શરીરના રંગ પલટાવે છે. તેની ડોક હરઘડી ઉંચી નીચી થયા કરે છે. ૬ ઉદયમાં આવેલા ક્રલિકાને ભાગવી ક્ષય કરે, તે સિવાયના ( ઉદયમાં નહિ આવેલા) ક્રમ દિલકાને દબાવવા ( ભવિષ્યમાં હુમલા કરી, પામેલા ગુણને ન બગાડે, તેવી સ્થિતિવાળા કરવા ) તે યેાપશમ હેવાય. Page #243 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] દુલભ પંચક [૨૩૧] અને વિચારશય પ્રવૃત્તિ તે અભિસંધિ જ (અનાગિક) વીર્ય કહેવાય. સંસિ છોને જ પહેલું વીર્ય હોય. અને અનભિસંધિજ વીર્ય તમામ જીવોને હોય છે. આવા વયવાળા આત્માને જ્યારે કર્મલિકને ક્ષયે પશમ થાય, ત્યારે લબ્ધિ એટલે પશમ અને કરણ (ઈદ્રિયો)ને અનુસારે જ્ઞાન પ્રકટે છે. જ્યારે જ્યારે તે વીર્યન (ઓછા વધતા) પ્રમાણમાં) નાશ (ઘટાડો) થાય, ત્યારે ત્યારે તે જ કર્મ પુદ્ગલો ફરી આત્માને ઢાંકે છે. જેમ દૂર કરેલ સેવાળને જ પાણીને ઢાંકે, અને સ્વચ્છ ચાટલાને કાદવ ઢાંકે, (મલિન કરે) તેમ અહીં આત્માના સંબંધમાં પણ સમજી લેવું. આવાં અનેક કારણોને લઈને સંશય વગેરે થાય છે. પ્રશ્ન-જીવને શિવપુર કઈ રીતે મલે ? ઉત્તર-સંગનgrનવરિત્રાઉન મૌક્ષમા (તરવાર્થ સૂત્ર) પૂર્વે કહ્યા મુજબ અનાદિ જીવ અનાદિ કર્મોથી વીંટાયેલ હોય છે. તે જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ કારણને લઈને અનંતાનુબંધિ કપાય વગેરે સાત પ્રકૃતિના ક્ષપશમ કરે ત્યારે સમ્યગ (નિર્માલ' દર્શન ગુણ પામે છે. તેથી તેને એવી ખાત્રી થાય છે કે શ્રી જિનેશ્વર ભગવતે કહેલું પદાર્થ સ્વરૂપ સાચું છે. અને શ્રી જિનધર્મ એ જ મહાકલ્યાણકારિ વસ્તુ છે. બીજા સાંસારિક પદાર્થો દુ:ખદાયિ છે. ત્યારબાદ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થવાથી નિર્મલ જ્ઞાનગુણુ પ્રકટ થાય છે. એથી એમ સમજે છે કે હિંસા વગેરે ત્યાગ કરવા લાયક છે અને જીવાદિ પદાર્થો જાણવા લાયક છે. પવિત્ર ચારિત્રાદિ ગ્રહણ કરવા લાયક છે, પછી ‘જાણ્યું કે તે તે ખરું કે મોહે નવિ લેપાય આવી ભાવનાથી ચારિત્ર મેહના ક્ષપશમે જ્ઞાનનું ફલ વિરતિ ગુણ અંગીકારે. એમ નિર્મલ દર્શનાદિ ત્રણેની મદદથી આ જીવ શિવપુર પામે છે. ત્રણમાંથી એકલા દર્શનથી શિવપુર ન મળી શકે છે. જે તેમ હોય તે સમ્યગ્દષ્ટિ દેવાદિની મુતિ થવી જોઇએ તથા એ જ કારણથી એકલા જ્ઞાનથી પણ મુકિત થઈ શકે નહિ. માટે જ ત્રણેની ભેગી આરાધના કરનાર મનુષ્ય આઠે કર્મ દૂર કરી શિવપુર પામે. સિદ્ધ પરમાત્મા જ્ઞાનાદિ ભાવ પ્રાણેને ધારણ કરે છે. તેમને નિજગુણોમાં સ્થિરતા રૂપ ચારિત્ર હોય છે. સકલ કર્મના અભાવે તેમને શરીર વગેરે હોય નહિ. ભોજન વગેરે દ્વારા ક્ષણિક શાંતિ મળે છે. સિદ્ધ ભગવંતને સાદિ અનંત ભાગે કાયમ શાંતિ હોય છે. સિદ્ધના પંદર ભેદ વગેરે વિશાલ સ્વરૂપ લેકપ્રકાશ વગેરે ગ્રંથોથી જાણવું. પ્રબલ પુણ્યવંતને જ આ શિવપુરનો લાભ થાય, માટે તેને દુર્લભ કહ્યું છે. એ પ્રમાણે બીજા શિકાર (શિવપુર)નું ટુંકામાં સ્વરૂપ જણાવ્યું. - શત્રુંજયનદી-મહાપ્રભાવક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નજીક રહેલી પરમપાવન આ નદી છે. તેમાં સ્નાન કરવાને અપૂર્વ મહિમા શ્રી શત્રુંજય માહાભ્યાદિમાં વર્ણભે છેધણાં ભવ્ય જીવોના આ નદીના સ્પર્શથી વિકટ રેગો નાશ પામ્યા છે. અહીં આવનાર છે અપૂર્વ શાંતિનો અનુભવ કરી કર્મનિર્જરા વિશેષ લાભ મેળવે છે. તેમ અલ્પ સંસારિ ભવ્ય જીવો જ શેત્રુંજી નદીની સ્પર્શના કરી શકે છે. માટે ત્રીજો શકાર શત્રુંજય નદી દુર્લભ કહી છે. (અપૂર્ણ) Page #244 -------------------------------------------------------------------------- ________________ તારાતંબોલની ચિઠ્ઠી [એક નગરનું દંતકથા જેવું વર્ણન આપતે એક પ્રાચીન પત્ર સંગ્રાહક- મુનિરાજ શ્રી કાંતિસાગરજી મૂળ પત્ર “વસ્તિ શ્રીગામ અમદાવાદ મહાસુભસ્થાનક પૂજ્યરાધે શ્રીપ શ્રી અનેક સર્વે એપમાં • લાયક તીરથ ભાઈ રતનચંદ, એતાન શ્રી હેદરાબાદથી લિખી ભાઈ પદમસીને પ્રણામ વાંચસોજી, અમે અમારા કુટુંબ સહિત દૂર દેશાંતરની યાત્રા કરવા સારૂ સં. ૧૮૦૫ કી સાલમાં ગયેલ તેની હકીકત ૧--પ્રથમ શ્રી અમદાવાદથી કાસ ૪૮૦૦ થીતારાતંબોલ ૧ શહર છે તેની વિગત સંભલાવે છે; ૧ પ્રથમ શ્રી અમદાવાદથી કોસ ૨૦૦ આગરા શહર છે. ૨ તેમાં થકી કોસ ૩૦૦ શ્રી લાહોર શહર છે, કે ત્યાં થકી કેસ ૧૫૦ શ્રી મૂલતાન શહર છે. ૪ ત્યાં થકી કેસ ૩૫૦ બંદર શહેર છે. ૫ ત્યાં થકી કોસ ૯૦૦ શ્રી આશાપુરી નગરી છે તેના બાજાર કેસ ૧૨ના છે. ૬ ત્યાં થકી કેસ ૭૦૦ ગયા એટલે શ્રી તારા બોલ શહર છે. તેની હકીકત સંભલાવે છે; શ્રીમુકુટસ્વામીની મુરતી છે, તે મુરતી પબાસણ ઉપર બીને આધારે છે, તે મુકુટસ્વામીની મુરતી ચેડી હાથ ૨૮ની છે, તેને ઉંચપણ હાથ ૩૮ને છે. તેના પગના અંગૂઠા ઉપર શ્રીફલ નંગ ૨૮ રહે છે, તેની જાત્રા કરીને હમેં આગળ ચાલ્યા તે ૭ તેહ થકી કેસ ૬૦૦ ગયા એટલે તલાવ નગ ૧ માટે આવે છે તેની વચ્ચેવચ શ્રી અજિતનાથજીને દેવરે છે. તેહાં અમે નાવડામેં બેસીને દરસણ કરવા ગયા હતા ત્યાં શ્રી અજિતનાથજીની પ્રતિમા ચડી હાથ ૬ની છે. તેને ઉંચ૫ણે હાથ ૧૦ને છે, તેની જાત્રાને હમે આગળ ચાલ્યા, ૮ ત્યાં થકી કેસ પ૦૦ ગયાં તેમાં તલંગપુર નગ્ન આવે છે. તે નગ્ર કેસ ૫૦ને છે. તેવાં જીન પરસાદના દેહરા નગ ૨૮ છે. તેહાંથી આગળ ચાલ્યા કે શ્રી. ચંદાપ્રભુજીનું દેવ મટે છે. તિહાં દેરાસરજી મળે શ્રી જિનપ્રતિમા નગ ૧૨૮ છે, તેના દરસણું કરીને હમાં આગળ ચાલ્યા, ૯-ત્યારે કેસ ૭૦૦ ગયા કે શ્રી નવાપુરી પાટણનામે સેહેર છે, ૧ આ તારાતાલ નગરનો ઈતિહાસ જાણવા માટે જુઓ * પ્રાચીન તીર્થમાળા ' તેમાં એનું સવિસ્તર વર્ણન મળે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ અંક ૩]. તારત બેલની ચિઠ્ઠી [ ર૩૩ ] ૧૦-તેની આગલ કેસ ૩૦૦ ગયા એટલે બીજુ તારાતંબોલ શહર ઘણો જ મોટો છે તે જોવા લાયક છે, તે નગરનો કોટ કેસ ૪૦ને છે. તે નમ્રને કોટ તાંબાને છે ત્યાંના રાજનો મેલ સંપેત ધાતુનો છે. રાજાનો નામ ધીરસેન મારાજા છે. તે વરધમાન રાજ કરે છે. ત્યાં વેપારી લોક હીરા-મોતી-માણક-જવાર-સેનો-રૂપિ-રતન સરવ વેચે છે, ને સરવ આપ અપના હાડ ઉઘાડા મુકીને સર્વે સરવના ઘર જાય છે, પણ કોઈ કોઈની ચીજ લેવા પામતું નથી. એવા સર્વે લોકે મોટા ધરમી છે. તે નમ્રને બજાર કોસ ૬ નો છે. તે નગ્ર મધ્યે શ્રી જૈન પરસાદના દેહરા નગ ૭૦૦ છે ત્યાના રાજા પરજા સર જેનધરમી છે. તે જેન વીના બીજા કોઈ દેવને માનતો નથી. તે પ્રતિમાની ગણતી નિચે લખી છે, શ્રી જેન પ્રતિમા ૧૫૦૦૦ પાસાણની છે, ને ૪૦૦૦ લીલા માણકની છે. તેમાં ૩૪૮૬ પ્રતમા ધાતુની છે. ૧૧૦૦ પ્રતિમા એક સરવણી રત્નની છે. ૧૬ પ્રતમા બાપના ચંદનની છે, ને ૧૧ પ્રતમાય ગેરચંદનની છે, ને ૯ પ્રતબાયો માણુકની આંગલી ૧ પરમાણુ છે, ને ૫૪પ પ્રતમાયો લાલ રત્નની છે, ને ૪૮૭. પ્રતમાયો કાલા રત્નની છે, ને ૧ પ્રતમાં સાચા મોતીની છે, ને ૪ પ્રતમા લાલ રત્નની આંગલી એક ૧ પ્રમાણ છે, ને ૪ પ્રતમા હીરાની છે, ને ૫ પ્રતમા લસણીયાની છે આંગલી 1 પ્રમાણ છે. સર્વ મિલી એકંદર પ્રતિમા ૨૪૭૬૪ છે. ત્યાંના રાજાનો એક છે ને એક મણે શ્રી રીખવદેવજીને દેહરે છે. તેનો ઉંચપણે કોસ ૪ને છે. ત્યાં એક એક દીસાયે મંડપ નગ ૯ છે. ચાર દીયાં મિલી મંડપ નગ ૩૬ છે ને જિન પરસાદને કોટ તાંબાને છે ને તે કેટના થંભા રૂપાના છે. તેને બીજા થાંભા સેનાને ગંભારાના છે તથા પરસાદ સંધાસન સેનાના છે, તથા જડાવના છે. સંધાસણ ઉપર પ્રતિમા નગ ૩ ચોવિસીની છે. તે પ્રતમાને વન આપઆપના જુદા જુદા રંગની છે. તે પણ સત તથા લીલે તથા કાલે એવા રંગ આપ આપના વરણ છે. ત્યારે રાજા દિન પ્રતે નિકલી પૂજા કરે છે. તે રાજ બહુ ગુણી છે તથા જૈનધરમી છે તથા સમતાવાન છે, તથા સીલવાન છે, જસવંત છે, ગુણવંત છે, વિનેવત છે સર્વે ગુણકરી વિરાજમાન છે. તે નઝમથે અમે દીવસ ૪૨ રહા હુંતા, ને બીજા પણ દેહરા ઘણું સારા છે. તે દેરાના મધ્યે પ્રતિમા સુવરણની છે તથા જડીવની છે, ગણતી નગ ૧૩૨ છે. તેહાં બિજી પ્રતિમા નગ ૧૦૫ છે તે ફટકારતનની છે. તે પ્રતમાના દરસન કર્યા છે. તે નઝમણે શ્રાવક મહાકુટંબી છે, તથા મહાધરમી છે. તપ જપ મધ્યે સરવે પુરણું છે. તે દેહરાના ભંડાર મથે દ્રવ્ય ક્રેડ ૯૦ નીવેને છે. તે દેહરાના ભંડાર મળે જવલા ગવલા તથા બીજા ગવલાના ગ્રંથ છે, તે ગ્રંથના સલેક ૧૦૪૦૦૦ છે. તે બીજા ગ્રંથના સિલક ૧૦૮૦૦૦ છે, તે તાડપત્ર પર લખેલા છે. તેને કોઈ પણ પંડીત વાંચી સકતા નથી. તે નમ્રના વનમણે શ્રી શાંતિનાથજીને દેહરો છે, તે નમ્ર મળે સાંફ બીજું વાધને ભય ઘણો છે. તે ત્યાંથી આગલ ચાલ્યા કે તેયાંશ્રી રખવદેવજી તથા નેમજી નામ સાધુજી રહે છે તે મુની ઉમર વરસ ૯૦ની અમો ગયા ત્યારે હતી. તે સાંજ ઉપરે (પલાં) આહાર લેવા નિકલે છે તે સુઝતા આહાર મિલે તે લેવે નહીતર લેવે હી. તે સાધુજીના દરસન થયાં છે. તયાં થકી કોસ ૬૫ ગયા એટલે ગંગાન છે. તે નમ્રના વન મધ્યે શ્રી રીખવદેવજીને દેહરો છે, તેમાં શ્રી પ્રભાચંદ્રજી નામ સાધુ રહે છે, તે માસ મધે બે વાર પારણો કરે છે. તે જોગવાઈને Page #246 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૪] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : આહાર મિલે તે લેણે નહી તે બીજે માસે વાત ગઈ. એવા મુનીરાજના દરસણું થાય છે. ત્યાંથી આગલ ચાલવાને કરતા હતા કે એટલે સાધુજી અમને કહે કે આગલ જાસો નહી. સાથી ને યેહાંથી કેસ ૩૦૦ ગયા એટલે પછે એક ટાંને મુલક આવે છે. એવી હકીકત અમાને શ્રીપરભાવચંદ્રજયે કહી એટલે અમે સં. ૧૮૨૧થી સાલમાં સર્વે જાત્રા કરી ૧૬ વરસે કુસલક્ષેમ ઘરે આવીયા છાં. એવા અમાના મોક્ષગામીના દરસન થયા છે. એ કાગલ સંપૂર્ણ લિખ્યો છે. નેધ–ઉપરના પત્રની નકલ મારી પાસે જુનીભાષામાં તેમજ બાળબોધ લીપિમાં લખેલી છે. અને તે લગભગ ૧૦૦ વરસની લખેલી લાગે છે. આ પત્રમાં જે જે વિગત આપી છે તે બધી બહુ વિચારણીય છે. એક ઠેકાણે શ્રીષભદેવ ભગવાનને પ્રાસાદ ૪ કોસ ઉંચો હોવાનું લખ્યું છે. આથી કોસને નિશ્ચિત અર્થ કરવો એ સમજાતું નથી. અતિહાસિક દૃષ્ટિએ પણ આનુ શું મૂલ્ય હોઈ શકે એ જોવાનું રહે છે. છતાં આ પત્ર ભાષાની દૃષ્ટિએ કે એવી બીજી કોઈ દૃષ્ટિએ વિદ્વાનોને ઉપયોગી થઈ પડશે એમ લાગવાથી અહીં છાપ્યો છે. એની સત્યાસત્ય હકીકત ઉપર વાચક વર્ગ વિચાર કરે અને ઇતિહાસના અભ્યાસીઓ એ સંબંધી કંઇ ખુલાશે બહાર પાડે એવી આશા છે. ( ૨૨ 9 મા પાનાથી ચાલુ) અનુમાન પ્રમાણમાં થઈ શકે છે. તે પણ તેમ કરવા જતાં કેટલીક અસ્પષ્ટતા થવ પામે છે તેથી પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર જૂદાં પ્રમાણે માનવાં એમ કેટલાકનું કહેવું છે જેનદર્શનને તે આઠ પ્રમાણુની કે ચાર પ્રમાણુની (નિયત સંખ્યાની) એક પણ વાત સમ્મત નથી, કારણ કે ચાર અગર આઠ માનવા છતાં બીજા અનેક માનવાં રહી જાય છે. અનુમાન, અને આગમ પ્રમાણને માનનાર, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને તર્ક પ્રમાણુને ન માને, એ ચાલી શકે તેમ નથી. અનુમાન માટે તક (વ્યાપ્તિજ્ઞાન)ની આવશ્યકતા છે, અને ઉપમાન તથા આગમ પ્રમાણ માટે સંકેત ગ્રહણ તથા વાચ્યવાચક ભાવના સંબંધના સ્મરણની આવશ્યકતા છે. એ કારણે યથાર્થ દશ શ્રી જૈનદર્શને ચાર કે આઠ પ્રમાણ આદિ માનવાની ખટપટમાં નહિ ઉતરતાં પ્રત્યક્ષ અને પરોક્ષ, એ બે જ પ્રમાણે સ્વીકારી લીધાં છે, અને પ્રત્યક્ષ સિવાય સઘળાં પ્રમાણેના પક્ષ પ્રમાણમાં અંતર્ભાવ કરી દીધું છે. જે કોઈ જ્ઞાન જેટલા અંશે પૂર્વ જ્ઞાન કરતાં અધિક વિષયને ગ્રહણ કરનાર હોય તે જ્ઞાનને પ્રમાણ માનવા માટે શ્રી જૈન દર્શન તૈયાર છે. અધિક વિષયને દર્શાવનાર છતાં તેને ભિન્ન પ્રમાણુ નહિ માનવું, એ યુકિતયુક્ત નથી. એટલા મા બધા વિશેષ જ્ઞાનેને જજુદાં જુદાં પ્રમાણ તરીકે નિરૂપણ નહિ કરતાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ છે એમ નિરૂપણ કર્યું છે. અને સર્વ પ્રમાણેને તે બે પ્રમાણમાં સંગ્રહ કરી દેવામાં આવ્યું છે. એ રીતે માનવાથી કોઈ પણ પ્રમાણ માનવું બાકી રહી જતું નથી તેમ જ સંખ્યાની નિરર્થક વૃદ્ધિ પણ થતી નથી. (અપૂર્ણ) Page #247 -------------------------------------------------------------------------- ________________ पांच पाण्डवों की गुफाएं लेखक-आचार्य महाराज श्रीमद् विजययतीन्द्रसरिजी भारतीय संस्कृति में कला का स्थान उतना ही ऊँचा और महत्वपूर्ण रहा है जितना कि अध्यात्मविद्या एवं दर्शन का । इस संस्कृति की महानता का रहस्य भी यही है कि इसकी अनेक विद्याओं का अन्तिम उद्देश्य सत्यान्वेषण तथा आत्मविकास होता है । इन्हीं गुणों के कारण भारतीय संस्कृति आज तक जीवित है । जिस प्रकार भारतीय विद्वानोंने अपने अध्यात्मज्ञान के प्रकाश में उस सत्ता के दर्शन किये उसी प्रकार यहाँ के कलाकारों एवं शिल्पकारों ने अपने हृदय की प्रस्फुटित भावनाओं को ज्योति में उसी एक सत्ता के, उसी अनेकों में एक रूप, एक रंग, एक रस तथा उसी अक्षय सौन्दर्य के दर्शन किये । मानवहृदय की पिपासा को शान्त करने के लिये शिल्प अथवा कला का जन्म हुआ । भारतीय कला का कोई भी प्रमाण संदेश-शून्य अथवा निरर्थक नहीं कहा जा सकता । वह मूक नहों, वाङ्मय है। उसका सन्देश उसके भाल पर चित्रित रहता है । पाश्चात्य कला की भांति वह किसी वस्तु का निर्जीव प्रतिरूप नहीं है। भारतीय प्रान्तों में मालवा ही ऐसा प्रदेश माना जाता है जहाँ प्राचीन कला के कितने ही प्रमाण उपलब्ध होते हैं। मालव प्रदेश में अनेक प्राचीन राजवंशों का उत्थान और पतन हुआ, जहाँ पर उनकी निर्माणित कलाओं की स्मृति का ध्वंसावशेष, अव भी प्राचीनादर्श का ज्वलन्त उदाहरण विद्यमान है। भारतीय इतिहासकारों के मतानुसार मालव प्रदेश में पांचवीं तथा छठ्ठी शताब्दी में बौद्धधर्म का दौर-दौरा था। भेलसा के आस-पास सांची के स्तूप, उदयगिरि, बेसनगर आदि स्थानों के लेख बतला रहे हैं कि बौद्धकाल में राजपुरुष ही नहीं बल्कि बड़े बड़े धार्मिक, श्रीमन्त, सर्वसाधारण गृहस्थ और मजदूर तक भी उस धर्म के प्रचारहेतु यथाशक्ति दान दिया करते थे जिनका दान-प्राप्त द्रव्य मन्दिर, गुफाएँ आदि के निर्माण में व्यय किया जाता था । सातवीं शताब्दी में भारत में भ्रमण करनेवाले चीनीयात्री ह्वेनसोंग ने लिखा है कि उसके समय में मालवे की गुफाएँ खाली पड़ी थीं जो पाण्डवों की गुफाओं के नाम से प्रसिद्ध थीं। जिन गुफाओं में बौद्धसाधु रहते थे। उन स्थानों में चीन, जापान, तिब्बत, मलाया आदि देशों के निवासी बौद्ध-धर्म का अध्ययन करने के लिये आया करते थे वे यहाँ साधुओं के समीप रहते और अपना जीवन साधुओसा व्यतीत करते थे। इसी मालव प्रदेश में बो. बी. एन्ड सी. आई रेल्वे के महू स्टेशन से लगभग in Education International Page #248 -------------------------------------------------------------------------- ________________ [२३ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [१४ ८० मील पश्चिम की ओर बौद्ध भिक्षुओं के रहने के लिये प्राकृतिक सौन्दर्य से परिपूर्ण गुफाएँ बनी हुई हैं जो पाँच पाण्डवों की गुफाओं के नाम से प्रसिद्ध हैं। ___ ग्वालियर स्टेट के अन्तर्गत बाग कस्बे से ४ मील दक्षिण-पूर्व कोण में बाघली (बागेश्वरी) नदी के दक्षिण तट पर इन सुप्रसिद्ध गुफाओं का निर्माण हुआ है जो जमीन से १५० फीट ऊँची और ७५० फीट लम्बी है । गुफाएँ पहाड़ की चट्टानों को काट छाँट कर प्राकृतिकता लिये हुए बनाई हुई हैं, जिनकी बनावट भारतवर्षीय लभ्य गुफाओं से भी पहले की है। क्योंकि इन गुफाओं के देखने से सहसा बौद्धधर्म की तत्कालीन परिस्थिति का स्मरण हो आता है । गुफाओं के निर्माण का समय ईस्वीय पाँचवीं और सातवीं शताब्दी के बीच का माना जाता है जिसकी पुष्टि वहाँ पर मिले हुए ताम्रपत्रों के लेखों से होती है । गुफाओं की कला, एवं शिल्पकारी बहुत समय बीत जाने पर भी नवीनता लिये हुए मालूम होती है । कितनी ही खड़े आकार की बड़ी बड़ी बौद्धमूर्तियों को देख कर सर्वसाधारण जनता इन्हें पाँच पाण्डव को गुफाएँ कहती है । दंतकथाओं के आधार पर लोग कहते हैं कि पाँच पाण्डवोंने यहाँ अज्ञातवास बिताया था इत्यादि, जैसा कि प्रायः और गुफाओं तथा जलस्रोतों के विषय में भी यही कहा जाता है, किन्तु वास्तव में ऐसा नहीं है। बुद्ध के जीवन की तीन मुख्य घटनाएँ प्रसिद्ध हैं : बोधिवृक्ष के नीचे ध्यानावस्थित बुद्धमूर्ति, बुद्धधर्म का उपदेश, तथा निर्वाण, ये तीन घटनाएँ बौद्धकला में विशेष रूप से अंकित की जाती हैं, जोकि चिह्न यहाँ पर मौजूद हैं। दरअसल में ये बौद्ध भिक्षुओं के रहने की गुफाएँ हैं। बौद्धमठों में विद्यार्थियों को जो हुन्नर, चित्र और शिल्पकला सिखलाई जाती थी, कलाकौशल बताने के लिये उस समय ऐसी ऐसी विशाल गुफाओं का बड़े बड़े पहाड़ी स्थानों में बनाने की प्रवृत्ति मौजूद थी। ऐसो प्राकृतिक स्वरूप गुफाएँ बनानेवाले विद्यार्थी श्रेष्ठतर समझे जाते थे । ऐसो कृतियों निर्माण करनेवाले की कदर अच्छे शिल्पियों में होती थी और उन्हें राज्य की ओर से वर्षासन भी मिलता था । भारत में बौद्ध भिक्षुओं की देख रेख में उनके विद्यार्थियोंने ऐसी ऐसी अनेक गुफाओं का निर्माण किया है जो उनकी अमर कीर्ति को आज भी बतला रही हैं। यह तो ऊपर ही लिखा जा चुका है कि मालव प्रदेश में ईस्वीसन् की पांचवीं तथा छट्ठी शताब्दी में बौद्धधर्म का दौर दौरा था । ठीक उसी समय में इन गुफाओं का निर्माण हुआ था । वहाँ के ताम्रपत्र के लेखानुसार माहिष्मती नगरी (ओंकार मान्धाता) के राजा सुबन्धु ने इन गुफाओं में स्थापित बौद्धमूर्तियों की पूजा के लिये और इनमें रहनेवाले Page #249 -------------------------------------------------------------------------- ________________ ३] પાંચ પાંડવોં કી ગુફાઓ. [ २३७ ] भिक्षुओं की जीविका के लिये भूमि अर्पण की थी जोकि दानपत्र से सिद्ध होता है। बौद्धगुफाएँ दो तरह की पाई जाती हैं एक तो चैत्य या मन्दिर और दूसरे मठ या विहार । परन्तु बाग की गुफाएँ इस नियम से विलक्षण है। इन गुफाओं में कुछ बिहार, कुछ अध्ययनशाला, कुछ भोजनशाला, कुछ व्याख्यानशाला, कुछ ध्यानालय और कुछ निवासस्थान के रूप में हैं। पहाड़ी का वह भाग जिसमें इनका निर्माण किया गया है मुलायम तथा कर्कश होने के कारण इतना उपयुक्त सिद्ध नहीं हुआ जो लम्बे समय तक दृढ़ रहता । इसी लिये इनमें की बहुतसी गुफाएँ गिर गईं जिनकी अमूल्य प्राचीन सामग्री बहुत कुछ नष्ट हो गई ये गुफाएँ चित्रकारी के लिये बहुत प्रसिद्ध हैं, जिनमें पाषाण पर खुदी हुई सुन्दर मूर्तियों अच्छी नकाशी और बेलबूटों का बड़ा ही रमणीय और दर्शनीय कार्य किया गया है । सम्भवतः पत्थरों की खराब हालत देख कर या अन्य किसी कारण से इनके बनानेवालोंने यहाँ चित्रकारी से अधिक काम लिया हो । दुर्देव वश गुफाओं के गिर जाने से नयनाभिनन्दिनी चित्रकारी को भी बड़ा का पहुंचा है, पर वर्तमान में जितनी भी गुफाएँ बची हुई विद्य मान हैं वे बहुत ही उच्चकोटि की है । पाश्चात्य देशों की मध्ययुगीन चित्रकारी भी इनकी चित्रकारी की समता नहीं कर सकती पेसा इति हासकारों का मत है । अज्ञानी लोगोंने इस चित्रकारी की बड़ी हानि की, किन्तु ग्वालियर स्टेट के पुरातन विभाग की ओर से इन गुफाओं को सब प्रकार से सुरक्षित कर दिया है। उसने इस स्थान के अंकित चित्रों के आधार पर आधुनिक प्रसिद्ध चित्रकारी द्वारा नवीन चित्रों का चित्रण करा कर ग्वालियर की राजधानी लश्कर में माधवम्यूजियम ( अजायबघर में रखवा दिया है जिनकी नकलों के छपे हुए चित्र गुफाओं में लगवा दिये हैं, जिन्हें देख उनकी प्राचीनता व सुन्दरता का अनुमान किया जा सकता है। देखने की सहूलियत के वास्ते गुफाओं पर नम्बर डाल दिये गये है। जिससे दर्शक लोग प्रत्येक गुफाओं के विचरण का सर्वदा के लिये स्मरण कर सकें । गुफाओं की संख्या ९ है जिनमें कोई बडी है कोई छोटी और कोई समचौरस है । शिल्पदृष्टि से सभी गुफाएँ भिन्न भिन्न आकृतियों लिये आश्चर्य जनक है। (२) प्रथम नम्बर की गुफा का मण्डप २३४१४ फीट है और वह चार स्तम्भों पर अवलम्बित है । इसका आंगन और छत मजबूत चूने से जोर्णोद्वार ( रिपेयरिंग ) किया हुआ है । आज पन्द्रहसौ वर्षों तक हवा, पानी और पृथ्वीप्रकम्प को भारी चोटें लगने पर भी इसने अपने अस्तित्व को स्थिर रक्खा है, यही इसकी दृढ़ता का ज्वलन्त प्रमाण है । Page #250 -------------------------------------------------------------------------- ________________ [ २३८ ] શ્રી જન સત્ય પ્રકાશ [१५ (२) दुसरे नम्बर की गुफा जो पाँच पाण्डव की गुफा कहलाती है वह प्रवेशद्वार से पीछे की दीवार तक १५० फीट लम्बी है। इसके अन्दर के दालान में चार कतारों में २० स्तम्भों का निर्माण किया हुआ है, जो कि प्रत्येक १२ फीट ऊँचा और ४ फीट मोटा है । इसमें पूर्व से पश्चिम की ओर छोटे छोटे बीस और दक्षिण की तरफ ५ कमरे बने हुए हैं जो सम्भवतः बौद्ध विद्यार्थियों अथवा भिक्षुओं के रहने और उनका सर सामान रखने के लिये थे । दक्षिणी मध्य कमरे में विशाल बौद्धस्तूप है जिसको यहाँ के निवासी “मही का मटका" कहते हैं । बुद्ध के निर्वाण स्थान या उसकी स्थापना के स्थान पर ऐसे स्तूप बनाने की प्रथा बौद्धधर्म में अब भी प्रचलित है । स्तूपवाले कमरे में द्वार की उपरी दीवार पर रंगीन चित्रकारो का काम बहुत हो बढ़िया है। इसी के पूर्वपश्चिम तरफवाली दीवार में खड़े आकार की स्त्री पुरुषों को आठ मूर्तियां खुदी हुई है, जिनको लोग पाँच पाण्डव तथा कुन्ती माता की मूर्तियां कहते हैं, किन्तु वास्तव में इनके मध्य की मूर्ति जो झोली लिये हुए है वह गणधर (बुद्ध आर्हत्) की और शेष उनके अनुचर भिक्षु-भिक्षुणियों की है । इसका बाहिरी भाग जो छ स्तम्भों पर बना हुआ था, नष्ट हो गया है और उसके भग्नावशेष भी इतस्ततः बिखरे पड़े हैं। (३) तीसरी गुफा हाथीखाने के गाम से प्रसिद्ध है। इसकी दीवारों एवं छतों पर हाथी, शेर और बौद्ध भक्तों की वन्दन करती हुई मूर्तियों रंगोम चित्रों में बनी हुई हैं। जिनमें हाथी के चित्र अधिक होने के कारण ही लोग इसको हाथीखाना कहते हैं, किन्तु वास्तव में यह हाथीखाना नहीं है बौद्ध भिक्षुओं की अभ्यासशाला है। इसमें भी दक्षिण पश्चिम और पूर्व में २४ कमरे हैं-जिनमें कोई कमरा अष्ट कोण का भी है जो शान्ति पूर्वक एक ओर बैठ कर अभ्यास, समाधि अथवा ध्यान करने के योग्य है। इसके बाहर का बहुतसा भाग प्रायः नष्ट हो गया है। जो कुछ भी अवशिष्ट है उसको भी मरम्मत (रिपेयरिंग) की आवश्यकता है। (४) चौथी गुफा रंगमहल के नाम से प्रसिद्ध है। यह रंगीन चित्रकारी में बहुत ही बढ़ी चढ़ी है। तीसरी और इसके दरम्यान की छत एक सिरे से दूसरे सिरे तक २५० फीट लम्बी और बिल्कुल प्राचीन अवस्था म है। इसका बाह्य भाग २२० फीट लम्बा, २२ स्तम्मों पर आश्रित है जो पीछे से बना मालूम होता है, जिसका कुछ भाग गिर चुका है और अवशेष भाग भी गिरने जैसा ही है। इसके बीच का कमरा ९४ फीट लम्बा और उसमें २४ स्तभ्मों के बजाये ४४ स्तभ्म लगे हैं। जिसमें दो कमरे हैं। लेकिन दूसरे नम्बर का कमरा जमीन में फंस गया है। इसके तीन प्रवेशद्वार और दो खिडकियां हैं। बीच में हॉल है जो www.jainelibrarya Page #251 -------------------------------------------------------------------------- ________________ 33] પાંચ પાંડ કી ગુફાઓ [२३] चार स्तभ्पों पर अवलम्बित है जिसको रचना प्राकृतिकसी है। हॉल की छत भी ढाल उतारवाली है-जिसको देखने से पता लगता है कि यह छत अभी गिरनेवाली है। इसके रंगीन चित्रों में कुछ जानवरों के और कुछ सवारों के चित्र हैं तथा दरबाजे की सजावट गुप्तवंशीब तथा कुशानवंशीय राजाओं के जमाने की सी प्रतीत होतो है। इस गुफा की बनावट ग्रीस और सीरिया की इमारतों के समान तथा शिल्पकारी मंडलामहल से श्रेष्ठ है। (4) पाचवे नम्बर को गुफा के योच का कमरा ९५४४४ फीट लम्बा चौडा दो कतार में बना हुआ है, जिसमें साधारण रंगाई का कार्य है। इसमें सामने का दरवाजा तथा चार खिड़कियों का काम पीछे से बनाया गया है। यह गुफा भी चौथे नम्बर की गुफा की भाति ही है। (६) छटे नम्बर की गुफा के दरवाजे से आगे जाने पर ४६ फीट ममचोरस एक कमरा है, जिसकी दो छतें दक्षिण पश्चिमवाली और तीन छतें दक्षिण की ओर है-जिनकी सजावट आदि का कार्य बिल्कुल सादा है, जिसमें कि १६ कमरे हैं। इनकी बनावट को देखने से मालूम पड़ता है कि यह पांचवे नम्बर की गुफा का अनुकरण किया गया है। इसके बाहिर की छत का भाग भी गिर गया है इसलिये इसके सभी कमरे प्रायः दब गये हैं । अवशिष्ट तीन गुफाओं के गिर जाने से उनका हम विवरण लिखने में असमर्थ है, जो कि बिल्कुल भग्नावस्था में पड़ी है। भीतर जाने का कोई साधन नहीं है। उपर्युक्त प्राचीन गुफाएं विन्ध्याचल पर्वत के सिलसिलेवाली पहाड़ीयों में ही हैं, जिनके चारों ओर मामूली जंगल तथा भीलों की आबादी है। ग्वालियर स्टेट में जब किसी ऑफिर को सजा दी जाती है तो इस जंगली प्रदेश में भेजा जाता है, जोकि ग्वालियर स्टेट का सरदारपुर जिला कहलाता है। आजकल स्टेट भीलों के सुधार की ओर विशेष ध्यान दे रहा है। यहां के जंगलों में कभी कभी शेर और चीते का भय रहता है। इन गुफाओं का निर्माण सरस्वतीनदी के तटवर्ती जेतवला गांव के गन्धकुटी स्थान के बाद हुआ प्रतीत होता है । अजन्ता की कैलाशगुफा और इनमें थोडा ही अन्तर है लेकिन चित्र व शिल्प में ये उससे बढ़ी हुई हैं। अशोक, चन्द्रगुप्त, विक्रमादित्य, शालिवाहन, शक, हूण आदि राजाओं के समय की भारत में कितने ही शिल्पकलाओं के प्रमाण है जो विश्व का आज भी, अपनी ओर ध्यान आकर्षित करते हैं। भारत का अतीत उज्ज्वल था जिसकी हजारों वर्षों की प्राचीन ध्वंसावशेष शिल्पकला अभी तो भूगर्भ में ही विश्राम कर रही है, जिनकी खोज के लिये ब्रिटिश सरकार की ओर से विशेष यान दिया जा रहा है। www.jainelibrary. Page #252 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા [[દિવાળી પર્વનું ધાર્મિક વર્ણન તથા આરાધન ] લેખક:-મુનિરાજ શ્રી રામવિજયજી અખિલ સંસારવર્તિ સમસ્ત જીવ થેડા અગર વધારે પ્રમાણમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી પીડા પામી રહ્યા છે. સર્વે માં મનુષ્ય એ બુદ્ધિવંત પ્રાણી હોઈ તે પિતાના બુદ્ધિબળે દુઃખમાંથી કઈક આશ્વાસન મેળવવાનો ઉપાય શોધી શકે છે. નાની પુરૂષોએ મનુષ્યના સુખની ખાતર અને દુઃખમાં વિસામારૂપ પર્વોની યોજના પૂર્વકાળથી કરેલી છે. મનુષ્યો પોતપોતે સ્વીકારેલા આપ્ત પુરૂએ બતાવ્યા પ્રમાણે તે તે પર્વોની આરાધના કરે છે અને તે મારફતે સુખ-આનંદને અનુભવ કરી શાન્તિ મેળવે છે. દીપાલિકા પણ તે પર્વેમાંનું એક પર્વ છે કે જેની ઉજવણી ભારતવર્ષમાં અદ્વિતીય રીતે સમસ્ત હિંદુ જનતા કરે છે. આ પર્વ ક્યારે અને કેવી રીતે પ્રસિધ્ધિને પામ્યું તે સંબંધી કંઈક ઉલ્લેખ કરવાને આ મારો પ્રયાસ છે. દીપાલિકા પર્વની ઉત્પત્તિ એક વખત સંપ્રતિમહારાજે શ્રી આર્યસુહસ્તિસૂરિજીને પૂછ્યું: “હે પ્રભે ! ત્રિકાલાબાધિત જિનશાસનમાં દીપાલિકા પર્વ શા કારણથી પ્રવર્તુ? ' શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજાએ આના ઉત્તરમાં કહ્યું કે, હે રાજન, દીપાલિકા પર્વ એટલે ત્રિશલાનંદન શ્રી મહાવીર પ્રભુનું પાંચમું–મેક્ષ કલ્યાણ. તેનું વર્ણન ટુંકાણમાં આ પ્રમાણે છે: - દીપાલિકા પર્વની ઉત્પત્તિ કહેવા માટે પ્રથમથી તે અંત સુધી શ્રી વીરચરિત્ર કહ્યું. તેમાં પ્રથમ પાંચ કલ્યાણકે, ચ્યવનકલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળકલ્યાશુક, મેક્ષકલ્યાણક એનું સવિસ્તર વર્ણન સૂરીશ્વરજીએ કહ્યું. તેમાં ચૌદસ્વપ્ન, ઉપસર્ગો, અઘોર તપશ્ચર્યા, ચતુર્વિધ સંઘની સ્થાપના, તેની સંખ્યા વગેરે સર્વ ઇતિહાસ કહ્યો. દ વટે પ્રભુશ્રી મહાવીર પાવાપુરિમાં મેક્ષ પધાર્યા ત્યારે ભાવ પ્રકાશ ગયો, તે વખતે નવમલિ અને નવલચ્છિ એમ અઢાર રાજાઓએ સેળ પહોર સુધી પ્રભુની દેશના પસહમાં રહીને સાંભળી. જ્ઞાતવંત પ્રભુ ગયા ત્યારે લેકેએ દ્રવ્ય ઉઘાત કર્યો. પ્રથમ રત્નદીપક પ્રકટાવ્યા. પછી રજત ભાજનમાં અને કાલા-તરે માટીના ભાજનમાં દીપક પ્રકટાવવાની રૂઢી ભારતવર્ષમાં પ્રવતી. આ પ્રવૃત્તિને દીપાલિકા પર્વ કે શ્રી મહાવીર નિર્વાણુકલ્યાણકદિન કહેવામાં આવે છે. દીપાલિકા એટલે વીરનિર્વાણ કલ્યાણકદિન શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામી આદિ જીવને ઘણું જ દુઃખ થયું હતું. પ્રભુ જે વખતે નિર્વાણ ભૂમિ ઉપર પધાર્યા તે વખતે તે ભૂમિનું નામ અપાપાપુરી હતું. પણ જે ઠેકાણે જગતને પ્રભુને વિરહ પડે તે સ્થાનનું હવે પછી તે નામ કાયમ રાખવું, દે અને મનુષ્યને એગ્ય ન લાગ્યું તેથી તેનું પાવાપુરી એવું નામ રાખ્યું. Page #253 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા [ ૨૪૧ ]. જે આજ આબાલગોપાલ મશહુર છે. આવી રીતે દીપાલિકા પર્વની ઉત્પત્તિ પાવાપુરીમાં શ્રી મહાવીરના વિયોગ નિમિત્તે થઈ છે એમ એતિહાસિક રીતે સાબિત થાય છે. શ્રી. ધર્મચંદજી શ્રી દીપાલિકાપર્વના સ્તવનમાં નીચે પ્રમાણે કહે છે. - વીર નિર્વાણ ગૌતમ કેવળ, કલ્યાણક દિન જાણી રે, દ્રવ્ય ભાવ દેય ભેદે કીજે, દિવાળી ભવિ પ્રાણી. પ્રગટી દિવાલી રે, પામ્યા કેવળનાણું કર્મ પ્રજાલીછરે. કાર્તિક વદિ અમાવાસ્યા (ગુજરાતી આ વ. ૦)) ની રાત્રે છેલ્લી ચાર ઘડી રાત બાકી હતી ત્યારે રાત્રિના પાછલા પ્રહરે પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે સ્વાતિ નક્ષત્ર હતું, બીજો ચંદ્ર સંવત્સર હતું, પ્રીતિવર્ધન નામે માસ હત, નંદિવર્ધન પક્ષ હતા. ઉપશમ નામને દિવસ હતું, દેવાના નામની રાત્રિ હતી, સર્વાર્થસિધ્ધ મુહૂર્ત હતું, નાગ નામનું કારણ હતું અને પ્રભુ પદ્માસને બેઠા હતા. તે વખતે પ્રભુ અગી નામના ચૌદમાં ગુણસ્થાનક ઉપર આરૂઢ થયા. સર્વે વેગોને રૂંધી શેલેશીકરણ કરી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતીયાં કર્મોનો નાશ કરી મોક્ષ પધાર્યા. આ વખતે ઈકોએ પ્રભુના દેહને અગ્નિસંસ્કાર કર્યો. દેવોએ નંદીશ્વર દ્વીપમાં જઈને અમનિકા મહત્સવ કર્યો અને પછી સ્વસ્થાનકે ગયા. આ હેતુથી ચેકકસ સમજાય છે કે દીપાલિકા પર્વ પ્રભુના પાંચમાં નિર્વાણકાણુક રૂપ જ છે. લૌકિક અને લોકોત્તર પર્વનું પૃથકકરણ - લૌકિક પર્વ અને કેત્તર પૂર્વ એ બન્નેમાં ઘણું જ અંતર છે. કયાં એક નાનું ગામડું અને કયાં એક ઇંદ્રપુરી ! ટુંકાણમાં કહીએ તે જેમાં ખાન પાનાદિ ભાગો વડે કરીને પુદગલભાવ ધર્મના બહાને પ૧ ય તે લૌકિક પર્વ કહેવાય, જ્યારે કેન્દ્રર પર્વ તેનાથી તદ્દન વિપરીત છે. જેમાં તપ અનુષ્ઠાનાદિ વડે ભોમના ત્યાગની સાથે આત્મિક ભાવનું પષણ થાય તે લોકોત્તર પર્વ કહેવાય.. લૌકિક પર્વ–આ વિષયમાં બાર વ્રતની પૂજામાં કવિરત્ન શ્રીમાન વીરવીજયવા મહારાજ પ્રકાશે છે કે લૌકિક દેવગુરૂ મિથ્યાત્વ ત્યાસી ભેદે રે, તુજ આગમ સુણતાં આજ હેય વિચ્છેદે રે. વળી શ્રી શ્રાધ્ધપ્રતિક્રમણની ટીકામાં વંદિતાસૂત્રનું વિવેચન કરતી વખતે સમકિતના અતિચારોના વર્ણનમાં લાકિક દેવગુરૂ મિથ્યાત્વના ૮૩ ભેદો ગણાવ્યા છે. તેમાં ધર્મને બહાને પુદગલભાવને પિથી મિથ્યાત્વ પર્વનું સેવન થાય છે. મેટા અતિચારમાં પણ લાકિક પર્વ ગણાવ્યાં છે, જેવાં કે શ્રાદ્ધ, હોળી, બળેવ, ધનતેરસ વગેરે. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [૫૪ લોકોત્તપ-આમાના જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણને પુષ્ટ કરવામાં કારયુભૂત પ, જેવાં કે કાર્તિક સુદી ૧૫, પણુ, દરેક તીર્થંકર દેવના પાંચે કલ્યાણક દિન વગેરે. આરાધક વાગે આવા પર્વનું આરાધન કરવું જોઈ એ. દીપાલિકા પર્વનો લેાકેાત્તર રીતે કેવી આરાધના કરવી ? સૌથી પ્રથમ બની શકે તો ચર્ચા અને અમાવાસ્યાનો છઠ્ઠું કયા કારણ ક પ્રભુની દેશનામાં બહાર દેશના રાએ છાની તપમાં અતિ પસદ વ્રતમાં રહ્યા હતા. વીર પ્રભુની સ્તુતિમાં પણ કહ્યું છે કે ‘છઠ્ઠું શિવ પહેાંત્યા વીર વળી, કાર્તિક વદી અમાવાસ્થા નિ'લી.' પ્રભુ મહાવીરે વર્ડ બે ઉપવાસની તપચય કરી અંતિમ દેશના દીધી હતી માટે યથાશકિત તપ અવશ્ય કા. * ૨૪૨ ] રાત્રિના પ્રથમ પ્રહરે દી મઢાવીરસ્વામિસર્વજ્ઞાય નમઃ એ પદની વીસ નવકારવાલીના જાપ જપવે, મા ત્રિએ તે મહી-માર્કશાય ચ । એ પદની વીસ નવકારવાલીને જાપ જપવા. સવારમાં અરૂણોદય સમયે ૐ દૂત જ્ઞાતમસ્વામિ સમજ્ઞાય નમઃ || એ પદની વીસ નવકારવાળીના જાપ કરવા. શ્રી મહાવીર દેવની પૂજા ને વગેરે કરવી. જી. મહાવીર પ્રભુના ચરિત્રમાંથી ગુણાને ખેંચી પોતાના જીવનમાં ઉતારવા. પ્રભુએ પૂર્વ સાથી ક્રોધ જ્યો, અપૂર્વ નમ્રતાથી માનને થો, સરળતાથી માયાને છતી, સતેથી લાભને હર્ષે. શ્રી ગીરપ્રભુનું વનચરિત્ર એટલું બધું વિશાલ, મનનીય અને અવિનાશી સુખદાતા હું કે કોઈ પણ મનુષ્ય કાઈ પણ ગુણુ લેવા ધારે તે તે તેને મળી શકે જ. વીરપ્રભુનું જીવનચરિત્ર આપણા છાને ખાદામાં પ્રતિબિંબિત કરાય તો જ વાસ્તવિક રીતે દિવાળી અથવા શ્રી વીર મેાક્ષકલ્યાણુક રૂપ લૉકાર પનું આરાધન કર્યું કહેવાય. જેને માટે શ્રી ધર્માંચદ્રજી મહારાજ ખેલ્યા છે કે :~~~~ વીર નીર્વાણ ગામ દેવળ, કસબુક દિન આણી રે, દ્રવ્ય ભાવ દોષ ભેરે કીજે, દિવાળા ભવિકાણી, પગી, દિવાળી રે. પામ્યા કેવળજ્ઞાન, ક્રમ પ્રજળી પોસ્ટ પ્રતિક્રમણ યુનિયન. સુદર વર્ષે કરીયે છ ૨, ધર્મચંદ્ર પ્રભુગુણ ગાતાં, યશકમલા નિત્ય વરીયે. પ્રગટી. દીપાલિકાપ ૧. દ્રવ્યવિાલી. શ્રી મહાવીર પ્રભુનું પૂજન, તેમની પાસે અક્ષત, દીપક, નવ, કુલ એમ અષ્ટપ્રકારી પૂનની સામગ્રી મૂકવી, કે બાવપૂર્જાના (લાકાતર દીપાલિકાપના) સાધનરૂપ અને તે. ૨. ભાવ દિવાલી-વીર પ્રભુના ગુણો આપણા જીવન ધ્યુમાં પ્રતિબિંબત કરવા. હું અને શાકના અવસર શાક—આ ચાલુ કુંડા અવસર્પિણીના પ્રથમ ત્રણ આય નવ પમના વ્યતીત થઈ ગયા પછી ૪૨૦૦૦ વર્ષ ન્યૂન એક કાડાકોડી આરા શરૂ થયા. તે પણ લગભગ સંપૂર્ણ થવા આવ્યો અને ફ્ક્ત ના પખવાડિયાં ભાકી કાંઠાકાંડી. મગશસાગરાપમના ચેથે Page #255 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] દીપાલિકા રિ૪૩] હતાં તે વખતે શ્રી પાવાપુરિમાં પ્રભુ મેક્ષ પધાર્યા તે વખતે આખા ભારતવર્ષમાં શ્રી વિરપ્રભુના અનુયાયીઓને મોટું દુઃખ ઉત્પન્ન થયું. શ્રી. ગૌતમસ્વામી પ્રશસ્ત સગથી શેકસમુદ્રમાં ડુખ્યા. શ્રી વિરપ્રભુ શ્રી ચતુર્વિધસંધના આધારભૂત હતા, મહાઉપકારી હતા. તેમને વિગ થયે લોકોની સ્થિતિ સેનાપતિ વિનાના સૈન્ય અને માત વિનાના બાળક જેવી નિરાધાર થઈ ગઈ. પ્રભુના ભક્તને શેક છાયા સાથે એવા એવા વિચાર આવવા લાગ્યા કે પ્રભુ છકાયનું રક્ષણ કરવામાં મહાપ હતા, સંપૂર્ણ–વસવસ દયા પાળવામાં મહામાહણ હતા, ભવ અટવીમાં શુધ્ધ માર્ગદર્શકરૂપ સાર્થવાહ હતા અને ભવસમુદ્રમાં નાવિક સમાન નિર્ધામક હતા. એવા ગુણોથી યુકત ભગવાન આ ભારતને તજીને ચાલ્યા ગયા. હવે આપણને કોને આધાર રહ્યો. આવા વિચારોથી દીપાલિકા શેકરૂપે ઉજવાય. - હર્ષ શ્રી. ગૌતમસ્વામી પ્રશસ્ત રાગના પ્રતાપથી શેક સમુદ્રમાં ડુખ્યા હતા તે પ્રશસ્ત રાગને ક્ષય કરતાં કેવળજ્ઞાન ઉપજાવે, તે સાંભળતાં ભવ્ય જીવોને હર્ષ પેદા થાય તે વાસ્તવિક છે વીરના વિરહદુઃખમાં શ્રી ગૌતમનું કેવળજ્ઞાન આસ્વાસનરૂપ નીવડ્યું. શ્રી. ધર્મચંદ્ર મહારાજે કહ્યું છે કે: વીર નિર્વાણ સુર મુખથી જાણી, મેહ કર્યો ચકચુર કરે, કેવળજ્ઞાન ને દર્શન પ્રગટયાં, ગૌતમને ઉગતે સૂર્ય, પ્રગટી દિવાલીજી રે. પામ્યા કેવળજ્ઞાન કર્મ પ્રજાલી રે. જન શાસનમાં હર્ષ અને શોક દોષ રૂપ જણાવ્યાં છે. પરંતુ જે આભાએ અમુક હદ સુધી જે-સાતમ આઠમા ગુણસ્થાનક સુધી પહોંચ્યા નથી તેમને અપ્રશસ્ત હર્ષ શોક ત્યાજ્ય છે અને પ્રશસ્ત હર્ષશોક આદરણીય છે. અમુક હદ સુધી ચઢયા વિના પ્રશસ્ત હર્ષ કે શેક ન થાય. ચેથાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને પ્રશસ્ત હર્ષ શેક અવશ્ય થાય છે, અને તે તે ગુણસ્થાનકોનું ભૂષણ સમજવું. આગળ જતાં એ પ્રશસ્ત હર્ષશોક સ્વયમેવ છૂટી જશે. થી વીરશાસનમાં ત્રેવીસ ઉદયે છે. હાલ ત્રીજે ઉદય વર્તે છે. સંપૂર્ણ ત્રેવીસ ઉદયામાં ૨૦૦૪ યુગપ્રધાને શાસનના સ્થંભ રૂપ થશે. આ ઉદયમાં કલંકી કયારે થયું કે થશે? તે બાબત સંશય છે, પરંતુ દિવાલીકલ્પની એક પ્રતમાં લખ્યું છે કે હાલ ત્રીજો ઉદય વર્તે છે. આઠમા ઉદયમાં કલંકી થશે તે ચાલતા સંવત્સરી ઉથાપી પિતાને સંવત્સર સ્થાપશે. અને ઘણું જ ત્રાસ આપશે. હાલ એટલે બધે ત્રાસ જણાતું નથી, એથી જણાય છે કે હજુ કલંકી થયા નથી. પણ આઠમા ઉદયમાં થશે. આવા સમયમાં પણ વિરપ્રભુના શાસનને રસ લેનાર તે લેશે જ. એક સાવનમાં કહ્યું છે કે ઉત્તમ આચારજ મુની આજની, શ્રાવક શ્રાવિકા અચ્છજી, લવણુજળધિમાં મીઠું જળ પીવે શગી મચ્છજી વીર જિર્ણોદ જગત ઉપગારી. લવણસમુદ્રમાં શગીમછ જેમ મીઠું પાણી મેળવે છે તેમ આ કલિકાલમાં પણ શાસન રસિક છે આવાં ઉત્તમ પર્વોને આરાધી આત્મકલ્યાણ સાધી શકે છે. ભવ્ય આત્માઓ આ ઉત્તમ દીપાલિકા પવને દ્રવ્ય અને ભવથી આરાધે અને ઉત્તરોત્તર આત્મક૯યાણ સાધી મેક્ષની પ્રાપ્તિ કરે એ જ ભાવના ! Page #256 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી [ જ્ઞાનપંચમીનું, શ્રતજ્ઞાનના આરાધનની દૃષ્ટિએ, મહત્ત્વ ] લેખત–શ્રીયુત કેસરીચંદ હીરાચંદ ઝવેરી, સુરત પ્રશ્ન-જ્ઞાનપંચમીનું આરાધન શું કરશો ? ઉત્તર–પ્રાચીન જીણું પુસ્તકોનો ઉદ્ધાર વગેરે. જ્ઞાનપંચમીના માહામ્ય સંબંધમાં અનેક ગ્રંથે અને અનેક પૂજાઓમાં હિપદેશનાં પદે પૂર્વાચાર્યોએ આપણને અર્યા છે. ચાલુ વર્તમાન કાળમાં પણ શ્રુતજ્ઞાનની આરાધના જે અનેક રીતે થઈ રહી છે તે પૂર્વાચાર્યોના પ્રતાપ અને તેમના ઉપદેશનું પરિણામ છે. શ્રુતજ્ઞાનની આરાધના શ્રુતજ્ઞાનના, શાસ્ત્ર–સિદ્ધાંતમાં અનેક પ્રકારે વર્ણવેલા છે, અને એના આરાધનના પણ અનેક પ્રકારો છે, પણ આ લેખ ખાસ કરીને પુસ્તકોના ઉદ્ધારને ઉદેશીને લખાયેલ છે જેથી તત્સંબંધી વિચારીએ. પુસ્તકોહારના મુખ્યત્વે કરીને ત્રણ ભેદ સંભવી શકે છે : (૧) સંગ્રહ (૨) પ્રચાર (૩) રક્ષણ. (૧) સંગ્રહ-આ સંબંધમાં ભંડારની આવશ્યકતા છે કે કેમ ? તે વિચારવાનું રહે છે. છેલ્લાં પચ્ચીસ પચાસ વર્ષને ઈતિહાસ જોતાં, પહેલાં ઘણાં ઓછો ભંડાર હતા. પ્રાય જુના ભંડારો હસ્તલિખિત પ્રતેના જ હતા. આજે તેમાં કેટલેક અંશે પરિવર્તન થયું છે. પ્રાય: ઘણાખરાં ગામોમાં આજે જ્ઞાનભંડાર છે અને તેમાં મુખ્યત્વે કરીને ઘણા મુનિરાજેના (મુદ્રિત) ગ્રંથને સંગ્રહ જોવામાં આવે છે. આ સર્વે ભંડારોના પ્રેરકે, સ્થાપક વહીવટદાર વગેરે પિતાના વિચારે વિશાળ કરી જાહેરને લાભ આપવા તૈયારી બતાવે છે તે પણ શ્રતજ્ઞાનની આરાધના જ છે. ૨) પ્રચાર-સંગૃહીત ગ્રંથો જાહેર વાચન માટે મુકવી, એને સમાવેશ પ્રચારમાં આ છે, કારણકે વાચન વધવાથી અનેક આત્માઓ જ્ઞાન સંપાદન કરશે. વળી મુદ્રણકળા ભારફતે પણ આજે સારો લાભ લઈ શકાય. અનેક પુસ્તકો છપાયાં છે અને છપાય છે. (૩) રક્ષણ–જુના નવા બધા ગ્રંથનું રક્ષણ એ મુખ્ય પ્રશ્ન છે. એક વસ્તુ મેળવવી દુર્લભ છે, મળ્યા પછી સાચવવી-સુરક્ષિત રાખવી અને તેને ગ્ય લાભ લેવો એ તે અતિ દુર્લભ છે. અનેક પૂર્વાચાર્યો અને વર્તમાન આચાર્યો પિકાર કરીને કહે છે અને Page #257 -------------------------------------------------------------------------- ________________ *ક ૩] જ્ઞાનપ`ચમી [ ૨૪૫ ] આપણા અનુભવે આપણે જોયું છે કે આપણા અનેક ભડારા ભારે છતું થતા જાય છે. જે પ્રતે આજે જલશરણ કરવી પડે છે, જે પ્રતા ઋણ થતી જાય છે. તેના ઉદ્દાર માટે આપણે શું કર્યું' | એ વિચારણીય છે. જ્ઞાનપંચમીને દિવસે ભંડારના કાર્ય વાહકો પ્રતાને સૂર્યના અને સમાજને પ્રતાનાં દર્શન કરાવે છે અને ભકતજના પૈસા, વાસક્ષેપ, કાગળ, કલમ વગેરેથી તેનું પૂજન કરે છે. પણ પૂજનમાં આવેલી આ સામથી અને ના ઉપયોગ શું થાય છે ? તે જોવાની જરૂર છે. રાડ રકમ, જો ભડાર તરફથી જ્ઞાનપૂજન હાય તો, પ્રાયઃ ભંડારની એવામાં જાય છે અને ઉપાશ્રય તરફથી ય તો મુનિજના અભ્યામ, પુસ્તકા ઈત્યાદિમાં ખાસ કરીને વપરાય છે. કાગળ અને બરૂ વેચી તેના પૈસા રોકડા કરાય છે. ધ્વની પ્રણાવિંકા પ્રમાણે પુસ્તકવાના કામમાં આવે જેવી મામી મૂકવાના રીવાજ છે. અને ઉપર લખેલી બધી સામગ્રી પુસ્તકાના ઉદ્ધાર માં અવશ્ય આવી શકે. ઋણ થતાં પુસ્તકના રૂપારનું, તેના રસનું કાર્ય કે પણ સસ્થા વ્યવસ્થિત રીતે કરે છે કે કેમ તેની વિશેષ ખબર નથી. મારી જાણ, પ્રમાણે અત્યારે સુરતમાં શ્રીમદ્ વિજયકમલમરીશ્વરજી પ્રાચીન હસ્તલિખિત પુસ્તકારક ડ ા માટે ચયકિત પ્રયત્ન કરી રહ્યું છે. ઉપલબ્ધ થઈ શકે તે માયિ કાસ્મીરી કાગળ ફેર પુસ્તકાર કરાવી મંત્ર કરે છે. તેમજ કારખી કાગળ બીજી સંસ્થાઓને વેચાતા આપે છે. એ કાગળના ઉપયોગ દરેક જૈન સંસ્થાએ કરે તેા પેાતાના હસ્તકનાં છઠ્ઠું પુસ્તકો રીપ્લેસ કરી ( ક્રી લખાપી ) શકરો અને પોતાનું અમૂલ્ય સાહિત્યધન સાચવી શકો જ્ઞાનપાંચમી નિમિત્તે અનેક આત્માએ અનેક રીતે શ્રુતનું આરાધના કરે છે. તપ, જષની શરૂઆત તે જ દિને થાય છે. પણ આ વૈખનો મુખ્ય ઉદ્દેશ્ય કયું પુસ્તકોન ઉધ્ધાર છે. જ્ઞાનપરંચમીની આરાધના છે નેજ બતાવવાનો છે. એટલે બીઇ વાતની ઉદય કર્યો નથી. દરેક ઉપાય અને ભારના કાયદાને વિનંતિ છે કે પોતાના હસ્તકના સંતને વ્યષિત સે ! ભગ્ન ! નેમિનાથ સ્તુતિ नमामि नेमिनामानं मुनीनामिनमानिनम् । नमनुन्नेमनामानं ननामानन्तु मानिनम् ॥ १ ॥ -મુનિરાજ યાચસ્પતિવિજયજી આ સ્મૃતિમાં શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ કરવામાં આવી . આની ખાસ વિશેષતા એ છે આ આખાય કાકમાં માત્ર ૬ અને મએ એ જ વ્યંજનાને ઉપયેગકરવામાં આવ્યો છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ વૈરાટનગરીનો પ્રાચીન શિલાલેખ [ ભૂતકાળના પડમાં સમાઈ ગયેલી એક પ્રાચીન નગરીને ઐતિહાસિક પરિચય ] લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી વૈરાટનગરને ઇતિહાસ ઘણો જ પ્રાચીન છે. મહાભારતયુગમાં આ સ્થાન એક * મહત્ત્વનું સ્થાન ગણાતું હતું. પાંડે, કૌરવો સાથે ધૂતમાં હાર્યા અને તેમાં તેમણે રાજપાટ અને છેવટે સતીશિરોમણી દ્રૌપદીને પણ મુકી. પરિણામે તેમને બાર વર્ષને વનવાસ અને એક વર્ષને ગુપ્તવાસ સ્વીકારવો પડે. પાંડવોના ગુપ્તવાસનું સ્થાન વિરાટનગર હતું એમ મહાભારત કહે છે. આજે પણ વૈરાટની ચેતની પહાડીએ અને જંગલો આપણને વિશ્વાસ કરાવે છે કે અહીં પાડવો ગુપ્તવાસ રહ્યા હશે—હતા. હમણાં નવી બનેલી જયપુરથી અવર થઇને દિલ્હી જતી સડક ઉપર આ ગામ આવ્યું છે. જયપુરથી આ રસ્તે આવતાં પ્રથમ આમેર આવે છે. આમ તે જયપુરથી જ પહાડી શકે થાય છે, પરંતુ આમેર તે પહાડોમાં જ વસ્યું છે. પહાડ ઉપરને કિલ્લે અને મકાને જોવા ગ્ય છે. અહીં જંગલે પણ ઘણાં છે. તેમાં વાઘ, ચિત્તા આદિ દૂર પશુઓ ઘણાં રહે છે, ધોળે દિવસે પણું એકલા જંગલમાં જવું એ જીવને જોખમમાં મૂકવા જેવું છે. તેમાંયે હવામાં કે સાંજે તે કઈ રીતે આ રસ્તે નીકળવું ઉચિત જ નથી. આમેર–આમેરમાં સુંદર વિશાલ જિનમંદિર છે. જિનપ્રતિમાઓ ભવ્ય અને દર્શનીય છે. જે મહાનુભાવો એકાંત અને શાન્તિના ઇછુક હોય, જેમને ધ્યાન કરી આત્મકલ્યાણમાં મસ્ત બનવું હોય, નિરવ શાન્તિમાં આત્માનંદને સાક્ષાત્કાર કરવો હોય તે મુમુક્ષુઓ અહીં એકવાર જરૂર આવે. અહીં નથી જનરવનો કોલાહલ કે નથી ઘોંધાટ, નથી અશાન્તિ કે નથી ઉદ્વિગ્નતાનું વાતાવરણ. અહીં છે પરમ શાન્તિ અને વીતરાગપદનું ભાન કરાવે, અને આત્માની શુદ્ધ દશા પ્રગટાવે તેવું વાતાવરણ. આમેરમાં પ્રથમ તે જનની ઘણી વસ્તી હશે-હતી. જયપુર વસ્યા પહેલાં આ નગરનું મહત્ત્વ ઘણું હતું. બાદમાં રાજધાની બદલાઈ અને–આમેરનું મહત્ત્વ ધટયું. આજે ત્યાં એક પણ જનનુ ઘર નથી. માત્ર વિશાલ ભવ્ય જિનમંદિર અને સુંદર ધર્મશાળા છે જેની વ્યવસ્થા જયપુરને શ્રી સંધ સાચવે છે. હમણું ત્યાંના નાજર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન છે. ભાવિક અને શ્રધ્ધાલુ છે. જયપુરથી વર્ષમાં એકવાર ઘણું જેને યાત્રાએ આવે છે; મેળો ભરાય છે. અમે ગયા ત્યારે પણ જયપુરથી જેને આવ્યા હતા અને શેઠ સેહનલાલજી ગુલેચ્છાનાં માતાજીએ સ્વામિવાત્સલ્યક કર્યું હતું. આમેથી વિહાર કરતાં રસ્તામાં વિકટ પહાડી અને ઝાડી આવે છે. હમણાં જયપુરના અંગ્રેજ Page #259 -------------------------------------------------------------------------- ________________ અ' ૩ ] વરાટનગરીના શિલાલેખ [ ૨૪૭ ] વહીવટકારાએ પાતાની સગવડ માટે પાકી સડક બંધાવી નવા રસ્તો કરાવ્યો છે. દ અલ્વરની સરહદ સુધી પાકી સડક છે. વચમાં પહાડીએને તેડીને આ રસ્તા કર્યાં છે. થયાનું માને છે. હી વૈરાટ—અનુક્રમે અમે વિહાર કરતા વૈરાટનગર આવી પહોંચ્યા. આ પ્રાચીન શહેની હદમાં જતાં જ વિશાલ મેદાન, દૂર સર પૂર્વમાં પહાડીઓ, અનેક વનસ્પતિથી શેભતા ગીચા અને કળકોથી શોભતી વાડીઓ દેખાય છે, પ્રદેશ તદ્દન શાન્ત અને રળિયામણો લાગે છે. પહાડામાં પ્લાનને યોગ્ય ગુવાચ્ય પશુ છે. કેટલાગે ભાવા સન્યાસી સાધુસનો આ પહાડામાં વસે છે. જે પહાડામાં પાંડયા ગુપ્તવાસ રહ્યા હતા તે સ્થાન આજે પણ બતાવાય છે. અહીં મોટા મેળા ભરાય છે અને અનેક ભેાળા ભગત ત્યાં પાત્રાએ જાય છે. એ સ્થાનની ધુળ માથે ચડાવી કૃત કિંગભર અનાની વસ્તી કીક પ્રમાણમાં છે. શ્વેતાંબર જૈનનાં માત્ર પાંચ સાત કરે છે. અને તે પણ તદ્દન સામાન્ય સ્થિતિનાં જ છે. જીંદગીમાં કદી સાધુ જોયા ન હતા. તેમાંના એ ચાર ભાઇઓએ જયપુરમાં યતિ-શ્રીપૂજ્યા અને કદી કોઇકવાર સાધુ મહાત્માનાં દન કરેલાં એટલું ઠીક હતું. બાકી સાધુઓના આચારવિચારથી તેા ત અનભિજ્ઞ જ હતા. એમની એક દુકાનમાં અમને ઉતાર્યાં, પછી પૂછ્યું પાણી ભરી લાવીએ. અમે કહ્યું એમ નહિ. આપણા સાધુઓ તો ગરમ પાણી જ વાપરે અને તે પણ ધૃસ્થને ત્યાંથી જાતે જ લાવીને પછી મધુઓના આચાર સમજાવ્યો. તેમણે કહ્યું નારાજ અહીં કાણુ સાધુએ આવે ? અત્યાર સુધી તે રસ્તા ભયંકર અને વિકટ હતા. હવે સડક બની છે. છતાંયે શેર- વાધ ઈત્યાદિના ડર ખરે, અમે બપોરે પ્રાચીન વરત જિનમદિરના ને ગયા. વૈરાટ નગરના આ પ્રાચીન જિનમંદિરનો પ્રતિાસ અમને દિલ્હીનાં જ મળ્યે હતા. મુનિસમ્મેલન વખતે દિલ્હીથી અમદાવાદ આવતાં દિલ્હીના પ્રસિંહ વેરી લાલા ખેતીવાલજી રામાણે કહેલું કે “ મંદિ આપ બૈરાટ પધારો તે હું આવીશ. ત્યાં એક જુનું જિનમદિર અને શિલાલેખ છે જે આપને ઉપયોગી છે. અને તે જિનમંદિર અમારા પૂર્વજોનું પાવેલું છે. ” પરન્તુ તે વખતે અમને સમય ન હતા એટલે બીજા-સીધા રસ્તે જ આવેલા . આ વખતે ખાસ એ રસ્તા જ લીધો. આ બ્વે જિનભદિનું નિર્માણ પૂ. પા. જગદ્ગુરૂ શ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી યગ્નેલું, અને પ્રતિષ્ઠા પણ તેમના નામથી જ પૂ. પા. ઉપાધ્યાયજી શ્રી કલ્યાણુવિજયજી મહારાજે કરાવેલી છે. જગદ્ગુરૂ શ્રી હીરવિજયસુરીશ્વરજી મહારાજા, મહાન્ મેાગલસમ્રાટ્ટ અકબરના દરબારમાં જઈ તેમને પ્રતિષ્ઠાધ આપી, ગુજરાત તરફ પાછા પધારતાં ભારવાડમાં પિપાઠ નગરમાં જને ચાતુર્માંસ રહ્યા. ચાતુમાસમાં સંધવી ઈન્દ્રબલજી, સૂરિભરાનાં દર્શને આવ્યા અને ચાતુર્માંસ પછી નિમન્દિરની પ્રતિષ્ઠા માટે વૈરાટ પધારવા આમ વિનંતિ કરી. કિન્તુ સૂરિજી મહારાજની યહાવસ્થા હતી, અને ગુજરાતમાં જ્વાની તાકીદ હતી જેથી સકિનારાજે ત્યાં આવી શકાય તેમ નથી એમ જણાવ્યું. અને ઇન્દ્રરાજના અતિ આગ્રહથી પોતાના પ્રિય શિષ્ય મહાપાધ્યાય શ્રી કલ્યાણુવિજયને મેકલવાની હા કહી. ન્દ્રિમલજીએ બધી પરિસ્થિતિને વિચાર કરી સુરીશ્વર૭ મહારાજની મમ માન્ય રાખી. ચાર્મીન બાદ ગુરૂઞાથી Page #260 -------------------------------------------------------------------------- ________________ [ २४८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ४ ૭. શ્રી કલ્પવૃષ્ટિ તાજ વિહાર કરી મા પધાયાં અને ત્યાં પ્રતિષ્ઠા કરાવી. અને જગદ્ગુરૂજી આદિ પીપાડથી વિહાર કરી શિવગજ સિરોહી થઇ ગુજરાત પધાર્યા. માશ આ લખાણને નિમ્ન પ્રમાસીના મુજબ ૩૩ા છેઃ : प्रामावपिताम्रयान्यधिपति सामान्तवचोऽजनि श्रीमालान्वयभारमल्लतनय : श्री इन्द्रराजस्तदा । आह्वानुं सुगुरुन स्वकीय सचिवास्तेनाथ संप्रेषिता:, प्रासादे निजकारिते भगवतां मूर्तिप्रतिष्ठाकृते ॥ २६९ ॥ (४.) : टीका - तदा तस्मिन् पपादिपुरपादावधारणप्रस्तावे श्रिया युक्त इति नामा वणि वर्तते । किंभूत: ? श्रीमाल इत्यन्वयो वंशो यस्य तादृशो यो भारमलस्तस्य तनय पुत्रः पुनः किंभूतः ? प्रामाणां पंचशतिसनियेशानां तथा अभ्वानां तुरंगमानां तथा द्विपानां हस्तिनां तथा ताम्राणां खानेराकरस्वाधिपति: स्वामी किंवत् सामन्तवत् यथा सामन्त सीमापालपालः कतिचिद् ग्रामपुराधिपति: सामान्यनृप : स्थात् ।.... अथ प्रभोर्मरुदेशे समागमनानन्तरं तेनेन्द्रराजेन सुगुरुन हीरविजयप्रामान्यद्विपवान्यधिपति सूरीन् आह्वानुं स्वविराटनगरे आकारयितुं स्वकीयसचीवा नीजप्रधानपुरुषाः संप्रेषिता प्रस्थापिता । किमर्थम १ निजेनात्मना कारिते निर्माते सादे बिहारे भगवतां ती कृतां मूर्तिप्रतिष्ठाकृते प्रतिष्ठापवितुम् ... अथ विज्ञप्तेरनन्तरं खरीभ्वर अभ्यर्थग समीपस्थापिनं श्रीहर्षाद्रजवाचके थिया वाचकलक्ष्म्या युक्तं हर्षा इति वणिज : अङ्गजं नन्दनं कल्याणविजयनामानं वाचकेष्ववनि मणिमुपाध्याराजे प्रेषित तत्र प्रस्थापयति स्म । उत्प्रेक्षते अपरामन्यां स्वीयमात्मीयां मूर्ति कितमिव स्वप्रतिमामिव कि कृत्या स्वामात्यीय शकि शरीरासामर्थ्य ज्ञात्वाऽवधार्य । किं कर्तुम् । इत: पपाढिपुरात् मेवातमंडलस्थबिराटनगरे प्रयातुम् तत: प्रेपणानन्तरं सोऽपि वाचकेोऽपि गन्तुं सपदि शीघ्रमविच्छिन्नप्रयाणै: क्रमाद् ग्रामानुग्रामविहारपरिपाटयापुरं विराटनगरं प्राप्य, साद्य प्तैर्निर्मितैरसाधारण: तस्य तेन च महामहै : प्रतिष्ठां विरचयांच कृतवान् ॥ । ( હીર સૌભાગ્ય-સ’-૧૪-સ્ત્રાપજ્ઞ ટીકા ) આ કાવ્યક્રાર ખુદ શ્રી જગદ્ગુરૂછ સાથે विद्यमान हता. આ ગ્રન્થકારીના લખયા મુજબ વૈટના ઇન્દ્રરાજે વૈરામાં પ્રતિષ્ઠા કરાવવા પેાતાના પ્રધાનાને વિનંતી કરવા સુરિજી મહારાજ पा हता, સૂરીછ મહારાજ પુન : વરાટ જવામાં भोपा ગુજરાતની તાકીદ વાપી પાનના નિને પ્રતિષ્ઠા કરવા માકો છે. પરન્તુ બવાથી અને Page #261 -------------------------------------------------------------------------- ________________ અ'ક ૩] વરાટનગરીને શિલાલેખ [૨૪] આ સાથે ગ્રંથકાર ઈદ્રરાજના વૈભવનું પણ સુંદર ખ્યાન આપે છે. ઈન્દ્રરાજ પાંચ ગામોને ઉપરી અધિપતિ હતા, હાથી અને ઘોડાને ઉપરી હતું અને વેરાટ નગરની તાંબાની ખાણેને પણ તે ઉપરી હતો. ગ્રંથકાર મહાત્માજી તે ઈન્દ્રરાજને એક સામન્તની ઉપમા આપે છે. અર્થાત ઇન્દ્રરાજ એક ઉચ્ચ અધિકારી હતા. આ જ વસ્તુને ઉલ્લેખ તેના શિલાલેખમાં પણ છે એટલે આ વસ્તુના લખાણના મહત્ત્વમાં ઓર વધારે થાય છે. આ જ વસ્તુ થોડા જ ફેરફાર સાથે મહાકવિ અભદાસજી પોતાના હીરવિજયરિરાસમાં આ પ્રમાણે રજુ કરે છેઃ “ કરી ચોમાસું ગુરૂજી ચાલે, પિંપાડ નગરે આવે; તાલે પુષ્કરણો ધન ખર્ચ, સેવન કૂલ વધાવે છે. વડનગરમાંહીં નર વસત, સંધવી ભારમલ નામ; ઇન્દ્રરાજ બેટે તસ કહીએ, આ વંદન કામ. કહિં ગુરૂ માહારે નગરે પધારે, બિંબ પ્રતિષ્ઠા કરસ્યું; હીર કહે નવિ આવ્યું જાયે, સિનેહીએ સંચરસ્યું છે. કલ્યાણવિજય વાચક મેકલીઓ, પાગવંસ મુખચંદે; બિંબ પ્રતિષ્ઠા તિહાંકણિ કીધી, હીર નામે આનંદે. ચાલીસ હજાર રૂપિયા ખરચ્યા, સફલ કર્યો અવતારે; હીરના શ્રાવક ઈન્દ્ર સરીખા, એક એકપે સારો. હીરગુરૂ સીરોહીએ આવે, વિજયસેન ત્યાં આવી; ચંદસર એક થાઉં દેખી, સંધ મનોરથ ફળીઆ. વિજયસેન ગુજરાતે પુહુતા, ત્રબાવતીમાં આવે, રાજઆ વાજી કરે પ્રતિષ્ઠા, નરહ્મવલહી તે ફાવે.” (હીરસૂરિરાસ ૫. ૧૫૨ ) આ જ વસ્તુ ટુંકમાં “સૂરીશ્વર અને સંગ્રાષ્ટ્રના સુવિખ્યાત લેખક મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તે પુસ્તકમાં નીચે પ્રમાણે જણાવે છે: “વૈરાટમાં સંધવી ભારમલ અને ઇન્દ્રરાજ વગેરે હતા. હીરવિજયસૂરિ અકબર બાદશાહ પાસેથી વિદાય થઈને જ્યારે ગુજરાતમાં આવતા હતા ત્યારે પીપાનગરમાં સરિ ને વંદન કરવા વિરાટના સંઘવી ભારમલને પુત્ર ઇન્દ્રરાજ આવ્યા હતા. અને તેણે સૂરિજીને પિતાના નગરમાં પધારવા માટે ખૂબ વિનંતિ કરી હતી. પરનું સુરિજીને જલ્દી સિનેહી જવાનું હોવાથી પિતે ન પધારતાં કલ્યાણુવિજયજી ઉપાધ્યાયને મોક૯યા હતા. કલ્યાણુવિજય ઉપાધ્યાય પાસે ઇન્દ્રરાજે ચાલીસ હજારને વ્યય કરી મહેકી ધામધુમથી પ્રતિષ્ઠા કરાવી હતી. ” (સૂરીશ્વર અને સમ્રા ૫-૨૫૬) સુજ્ઞ વાચક આ ઉપરથી સમજી શકશે કે વૈરાટનગરના ઈન્દ્રરાજ સંઘવીએ ખૂબ મહે સવ પૂર્વક પ્રતિષ્ઠા કરી હતી. મહાકવિ ઋષભદાસજી પિતાને શ્રી હીરસૂરિરાસમાં લખે Page #262 -------------------------------------------------------------------------- ________________ [ s ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ * છે કે જગદ્ગુરૂજીના શ્રાવકા ઈન્દ્ર સરિખા છે. અર્થાત્ મહાન્ સમૃધ્ધિશાલી અને પરમ ગુરૂભકત છે. આ મંદિર જે વખતે બન્યું તે વખતે તો આ નગરી બહુ જ ઉન્નત દશામાં હતી. એકલા શ્રીમાલાનાં જ ૩૦૦ ધર હતાં. મંદિર પણ ભવ્ય અને વિશાલ બન્યું છે. સુંદર ત્રણ ગભારા; પ્રદક્ષણા અને વચમાં વિશાલ ચેક છે. આજે આ ભવ્ય મંદિર ખંડેર હાલતમાં પેનના ભૂતપૂર્વ ગૌરવને કહેતું ઉભું છે. વચશે ગુમ્બજ બિબબ ટુટી ગયા છે. ગમારા ત્રણે અતિ છે. શિખર નથી રહ્યુ. સુંદર કારીગરી પશુ કરી. પરન્તુ થોડા ખંભા કે નળીઓ સિવાય ભારે કશું નથી શું. આ મંદિરમાં એક સુંદર પ્રાચીન શિલાલેખ છે અને તે જોવા માટે જ અમે આ બિહામણા ભય કર અજાણ્યા રસ્તે આવવાનું સાહસ કર્યું હતું. આ શિલાલેખ મળવાથી અમને તો પુષ્કળ આનંદ થયા હતા. ( અપૂર્ણ ) વિશેષાંકમાં ભૂલસુધાર પાનું ૨૬, પૉંકિત દસમાં ૩૫૦૦૦ ના સ્થાને ૩૫૦૦૦૦ સમજવું. પાના ૫૧ માં જંબૂસ્વામીના જન્મ ઋષભદત્ત બ્રાહ્મણને ત્યાં થયાનું લખ્યું છે. તેના બન્ને ઋષભદત્ત શું સમજવું. પાનું ૨૦૦—આ પાનામાં વીરજન્મ સંવત્ ૪૩ (સ્વિી સન પૂર્વે ૫૫૫ )ની ઘટનાઓના પરંગાકની ચર્ચાથી પતિના અંતમાં “ આ સત્રમાં ”ના સ્થાને “તે સમયે જ એમ ખવું. આ કર ગેરકામાં ત્યારપછીની રાજા શ્રેણુિકના જન થવાથી અશ્વને ( પુ ૨૦૧ માં ) પેટના બ્રુની કઢના ખાપી ૐ તે બધી આ સાલમાં ( વીર જન્મ સન ૪૩ માં નથી બની. તેને કોઈ નિશ્ચિત સંવત્સર નથી એટલે તે ઘટનાજુદા પેરેગ્રારૂપે સમજીને તેની આગળ સંવતના અંકને સ્થાને, એ લેખમાં સ્વીકૃત સંકેત પ્રમાણે, અનુપલબ્ધ સંવત બતાવવા માટે ડેશ (-)નું નિશાન સમજવું. Page #263 -------------------------------------------------------------------------- ________________ જેન મૂર્તિનિર્માણલા લેખક:-શ્રીયુત પંડિત ભગવાનદાસ જૈન, જયપુરસિટી ન મૂર્તિઓનું વિધાન, ભારતીય પુરાતત્ત્વના આધારે સર્વથી. પ્રાચીન છે. અર્થાત્ વેણુનાદિ મૂર્તિઓની પહેલાં જેનમૂર્તિપૂજાની પ્રથા ચાલુ થઈ હોય તેમ જયપુર પુરાતત્વ વિભાગના કયુરેટર રાયબહાદુર પં. દયારામ સહાની સી. આઈ. ઈ. એમ. એ. જણાવે છે. મહેદારમાં એવી પ્રાચીન નાસાપ્રધ્યાન અવસ્થાવાળી મૂર્તિઓ મળી છે, કે જે ઠીક જૈનમૂર્તિઓને મળતી આવે છે. તે ઈ. સન ૩૦૦૦ વર્ષ પહેલાંની માનવામાં આવે છે. તેમજ મથુરાના કંકાલી ટીલામાંથી અનેક જૈન મૂર્તિઓ મળી છે, તેમાં એક સ્તૂપ મળ્યો છે. તે સ્તૂપ નમૂત્તિઓથી અલંકૃત છે. તેને મિ. બૂલર સાહેબ ઈ. સન પૂર્વે ૮ મી શતાબ્દીને બતાવે છે. ઉડીસા પ્રાંતના પ્રખ્યાત હાથીગુફાવાળા શિલાલેખમાં લખેલ છે કે-કલિંગની આદિમાં જિનેન્દ્રની જે મૂર્તિ મગધને નંદરાજા લઈ ગયો હતો, તે મૂર્તિને કલિંગ ચક્રવર્તિ શ્રી અલ ખાલ પાછો કલિંગ લઈ ગયે હતો.૨ ઇત્યાદિ પુરાતત્ત્વ શિલાલેખ વગેરેથી જણાય છે કે જૈનમૂર્તિ ઘણું પ્રાચીન સમયથી વિદ્યમાન છે. તે સંબંધી પુરાતત્ત્વના વિદ્વાનોએ અધિક પ્રકાશ કર્યો છે જેથી તે સંબંધી વધુ ન લખતા તે મૂર્તિના નિર્માણ સંબંધી જૈન શિલ્પશાસ્ત્રના આધારે કંઈક જણાવું છું. મૂત્તિઓનાં આસન જૈન તીર્થકરની મૂર્તિઓ સૌમ્ય અને શાંત સ્વભાવની તથા ધ્યાનસ્થ અવસ્થાવાળી જ માનવામાં આવે છે. મૂર્તાિઓ પદ્માસન વાળી, અર્ધપદ્માસનવાળી અને ખગ્રાસન ( કાત્સર્ગ ) વાળી તથા સમચતુરન્સ સંસ્થાનવાળી જ માનવામાં આવે છે. પઘાસનનું સ્વરૂપ બેઠેલી મૂર્તિની જમણી જાંધ અને પીંડી ઉપર ડાબો પગ અને ડાબા હાથ રાખે, તથા ડાબી જાંઘ અને પીંડી ઉપર જમણો પગ અને જમણે હાથ રાખ, આ પ્રમાણે આસન હોય તે પદ્માસન કહેવાય. સમચતુરસ્ત્ર સંસ્થાનનું સ્વરૂપ બેઠેલી મૂર્તિના જમણા ઢીંચણથી ડાબા ખંભા સુધી એક, ડાબા ઢીંચણથી જમણું 1 Jaina & other antiquities of Jathura, P. 13 ૨ મિ જાયસવાલ લખે છે કે “In line 12 it is clearly stated that king anda had taken away image known as The Jaina of Kalinga' and that after the defeat of Bharati Mitra, the Kaling emperor brought it back to Kalinga along with other trophies.... The Datum...Jaio images about or rather before 450 B, 0." Journal of The Behar & Orissa Res. Society XIII 245, Page #264 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [** ખભા સુધી બીજી એક તીચવી ખીન ડીણુ સુધી ત્રીજી અને નીચેના વસ્ત્રની પાટલીથી ઉપર કપાળના કેશ ભાગ સુધી ચેથું સૂત્ર, આ પ્રમાણે ચારે સૂનું માત્ર બરાબર હોય તો તે પ્રતિમા સમચતુઃસ્ત્ર સંસ્થાનવાળા કહેવાય. કાઉસ્સગ ધ્યાનમાં કુલ ઊભી મૂત્તિઓમાં ૐ અગિયાર અંગ છે. તેની ઊંચાઇનું માને નયનાથ (૧૦૮ માંગળ)ના હિંસાજે નીચે પ્રમાણે — શ્વે. મૂત્તિ'નાં અ’ગેનું માન દિ. મૂર્ત્તિનાં અગોનું માન ૪ ગળ. કપાળ નાક મુખ * ગળુ 3 ગળાથી હૃદય ૧૨ બ્રહ્મથી નાભિ ૧૨ નાભિથી શુદ્ઘભાગ ૧૨ જધા २४ ગણ પીડી ઘૂંટીથી પગના ૨૪ 39 .. 29 ** 22 31 33 કપાળ નાક મુખ ૪ આંગળ ૪ ગળુ ગળાથી હૃદય ૧૨ ૫થી નાભિ ૧૨ નાભિથી હિંગ ૧૨ 5] ૨૪ T ૪ પીડી ૨૪ ધૂંટીથી પગતલ ૪ "3 23 22 '' "3 22 ૧૦૮ આંગળ ૧૦૮ આંગળ આ ૧૦૮ આંગળ તે પગના તલિયાથી કપાળના કેશ ભાગ સુધી જાણવાં, તથા માથાની ઊંચાઈ ૩ આંગળ, અને માથા ઉપરની શિખાની ઊંચાઈ એ આંગળની મેળવતાં કુલ ૧૧૭ આંગળ ઊભી મૂર્તિની ઊંચાઈનું ભાન જાણવું. તેમાં નીચેની ગાદીના ૮ ભાગ મેળવતાં કુલ ૧૨૧ ભાંગળ ઉર્ષમાં થાય, પદ્માસને બેઠી મૂર્તિનાં કપાળ, નાક, મુખ, ગળ, હર્ષ, નાભિ, ગ્રુવભાગ, અને ગાણુ એ આઠ ગ છે, તેનું માન ઉભી મૂત્રના અગ વિભાગના માન પ્રમાણે ગાં કુલ છપ્પન ભાગ ઉદયમાં થાય છે. તેમાં ભરતકના ઉદયના ૩ ભાગ અને ઊખાતા એ ભાગ, તથા નીચેની ગાદી- આઠ ભાગ મેળવતા કુલ ૯ ભાગ એઠી મૂર્ત્તિના ઉદય નમુવા .િ શાસ્ત્રના ખાધારે બેઠી મૂર્ત્તિના ૫૪ ભાગ માનવામાં આવે છે. વિરલ ખુલાસાવાર નરૂવા માટે પમંજન કર ક્રૂર । બનાવેલ વસ્તુસાર મા મિત્રસ્તર ભાવના અને ચિત્રા સાથે મારા નથી પાળેય કે તે એવા. મૂર્તિઓની ઊંચાઇ શાસ્ત્રમાં વિસમ એટલે ૧૩-૫-૭-૯-૧૧ ઇત્યાદિ એકી આંગળની શુભ ગણવામાં આવી છે. અને સન એટલે ૨-૪----૧ ત્યાદિ બેંકી ૩ જૈન શિલ્પશાસ્ત્રના બૃહદ્ ગ્રંથ · જિનસ'હિતા 'માં તથા અન્ય શિક્ષત્ર થા શિલ્પરન કાશ્યપશિલ્પ અને માનસાર શિલ્પશાસ્ત્રમાં જૈનમુત્તિ દરા તાલ એટલે ૧૨૦ આંગળના હિસાબે બનાવવાનું જણાવે છે. તેમાં શિખાથી પગતલ સુધી ૧૨૨ અથવા ૧૨૪ ભાગ બતાવે છે. તે । ખુલાસા માટે ન્રુ સચિત્ર ‘વાસ્તુસાર પ્રકરણ' ગૂજરાતી અનુવાદ સાથે, Page #265 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ] જૈન મૂત્તિનિમણુકલા [ ૨૫૩ ] આગળની અશુભ ગણવામાં આવી છે. તેમાં એકથી અગ્યાર આંગળની ઉંચાઈ સુધીની મૂત્તિઓ ઘર દેરાસરમાં રાખી પૂજી શકાય, અને અગ્યાર આંગળથી અધિક ઉંચાઈની મૂર્તિ ઘર દેરાસરમાં રાખવાની કે પૂજવાની શાસ્ત્રમાં મના છે, જેથી અગ્યાર આંગળથી વધારે ચાઇની મૂર્તાિ દેહરાસરમાં જ રાખીને પૂજી શકાય મૂર્તિના બે ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં એક અરિહંતની અને બીજી સિદ્ધભગવાનની મૂર્તિ જાણવી. જે મૂર્તિને અષ્ટમહાપ્રાતિહારિવાળું પરિકર ન હોય તે સિદ્ધભગવાનની અને પરિકરવાળી મૂત્તિ અરિહંતની જાણવી. ઘરદેરાસરમાં અરિહંતની જ મૂર્તિ રાખવાને આદેશ શાસ્ત્રકાર જણાવે છે. તેમાં પણ પાષાણુ, લેપ, કાષ્ઠ અથવા હાથીદાંતની મૂર્તિઓ પરિકરવાની હોય કે પરિકર રહિત હોય તે ઘરદેરાસરમાં રાખી શકાય નહિ. પણ ફકત ધાતુની મૂર્તિઓ પરિકરવાળી હોય અને અગ્યાર આંગળથી વધારે ઉંચી ન હોય તે ઘરદેરાસરમાં રાખી પૂજી શકાય. ચંદ્રકાન્ત, સૂર્યકાંત આદિ સર્વ મણિરત્નની જાત, સેના, ચાંદી, તાંબા, પીત્તલ, પાષાણુ, કાષ્ટ, ચિત્રોલ અને હાથીદાંત વગેરે મૂર્તિઓ બનાવવા માટે શુભ છે, તેમાં પાષાણુ અને કાષ્ઠની પરીક્ષા કરીને તેમાં ડાધ વગેરે ન હોય તે જોઈને પછી તેની ત્તિ ઓ બનાવવી. ગભારાના અદ્દભાગના પાંચ ભાગ કરીને તેના વચલા ત્રીજા ભાગમાં જિનમૂત્તિને સ્થાપિત કરવી જોઈએ. પરંતુ ભીતની સાથે લગાડવી ન જોઈએ, એમ શાસ્ત્રકાર લખે છે, છતાં આજકાલ ઘણે ઠેકાણે મૂર્તિઓ ભીતની સાથે ચૂના આદિથી ચડેલી જોવામાં આવે છે તે આશાતના ૫ છેમાટે મૂર્તિને પાછળના ભાગમાં ચૂના આદિથી નહિ ચડવી જોઈએ, પરંતુ ખુલાસાવાર રાખવી એ શ્રેષ્ઠ છે. પ્રતિમાનું શુભ-અશુભ લક્ષણ મૂર્તિનાં નખ, આંગળી, ભુજા, નાક અને પગ એટલાં અંગોમાંથી કોઈ એક અંગ ખંડિત હોય તો તે મુક્તિ અનુક્રમે શત્રુને ભય, દેશને વિનાશ, બંધન, કુલને નાશ અને દ્રવ્યને ક્ષય કરનારી જાણવી, પાદપીક, ચિહન, પરિકર, છત્ર, શ્રીવત્સ અને કાનથી ખંડિત મૂર્તિ અનુક્રમે સ્વજન, વાહન, સેવક, લક્ષ્મી, સુખ અને બાંધવની હાનિકારક જાણવી. જે મુર્તિ વાંકા નાકવાળી હોય તે દુઃખ દેવાવાળી; ટુંકા અવયવની હોય તે ક્ષય કરનારી; ખરાબ આંખવાળી હોય તે નેત્રપીડા કરનારી; સાંકડા મુખવાળી હોય તે ભોગની હાનિકારક; કમરહીન હોય તે આચાર્યને નાશ કરનારી; હીન જાંધવાળી હોય તે પુત્ર, મિત્ર અને ભાઈને નાશ કરનારી; હીન આસનવાળી હોય તે અદ્ધિને નાશ કરનારી; હીન હાથ પગવાળી હોય તે ધનને નાશ કરનારી; ઊંચા મુખવાળી ધનને નાશકારક; નીચા મુખવાળી ચિન્તા ઉત્પન્ન કરનારી અને વાંકા મુખવાળી વિદેશને ભંગ કરનારી જાણવી. વિસમ આસનવાળી વ્યાધિ કરે, અન્યાયથી પેદા કરેલ દ્રવ્યથી બનાવેલી મૂર્તિ દારકારક જાણવી. માપમાં જૂનાધિક અંગવાળી હોય તે કષ્ટ દેવાવાળી જાણવી; રૌદ્ર એટલે ભયાનક મુખવાળી મૂર્તિ તે કરાવનારને, માનની અધિક અંગવાળી કારિગરનો અમે દુબર્લ પટવાળી દ્રવ્યને નાશ કરે. ઉપર પ્રમાણે સંક્ષેપમાં મૂર્તિ નિર્માણ સંબંધી જણાવેલ છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ પરમર્જન ઠકકુર “ફેર’ને બનાવેલ વાસ્તુસાર નામનો ગ્રંથ વાંચો. ૪ ૫રિકરનું સ્વરૂપ હવે પછીના બીજા લેખમાં સવિસ્તર જણાવીશ, Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશના શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકનો સત્કાર - ઉદાર મદદ જામનગર નિવાસી શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ સંઘવી તથા શેઠશ્રી ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ સંઘવીએ, તેમણે આ વર્ષમાં કાઢેલા સંઘના પવિત્ર મરણ નિમિત્તે, આ વિશેષાંકના ખર્ચ પેટે પાંચસો રૂપિયાની ઉદાર મદદ સમિતિને આપી છે, એની નોંધ લેતાં અમને ઘણો આનંદ થાય છે. અમે કેટલાક વખત પહેલાં તેઓશ્રીને આ માટે વિનંતી કરી હતી, અને આ વિશેષાંક જોયા પછી, સમિતિના આ પ્રકાશનથી સંતુષ્ટ થઈને તેમણે અમારી એ વિનંતી માન્ય રાખી છે. તેઓએ સમિતિને જે ઉદાર મદદ આપી છે, તે માટે અમે તેમને બહુ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ તેઓના તરફથી તેમજ અન્ય ઉદાર સદ્દગૃહસ્થો તરફથી સમિતિને આ જ સહકાર મળતું રહેશે એવી આશા રાખીએ છીએ. - આ વિશેષાંકને આવો સત્કાર થયે જાણીને અમને સંતોષ થાય છે. -વ્યવસ્થાપક, અત્યાર સુધીમાં આ વિશેષાંક માટે જે અભિપ્રાય મન્યા છે તેમાંથી નીચે પ્રમાણે રજુ કરીએ છીએ, જેથી એ વિશેષાંકની મહત્તા અને ઉપયોગિતા ખ્યાલમાં આવી શકે. ( વર્તમાનપત્રો ). “ અમદાવાદથી પ્રગટ થતા પ્રાચીન જૈન સાહિત્યના ૨. માસિકે શ્રી પર્યુષણ પર્વના સુપ્રસંગે આશરે સવાબસે પાનાને ખાસ અંક પ્રગટ કરીને જેનેની ભૂતકાળની ભવ્યતાને ખ્યાલ કરાવ્યા છે. આ અંકના મુખપૃષ્ઠ પર ભગવાન મહાવીરસ્વામીનું એક ભાવવાહી ત્રિરંગી ચિત્ર રજુ થયું છે. અંદરના ભાગમાં પ્રાચીન જૈન શિપનાં, ચિત્ર તેમજ શ્રી. કનુ દેસાઈની Page #267 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ] વિશેષાંકને સત્કાર [ ર૫૫ ] પિંછીનાં સુશોભને શોભે છે, સાહિત્ય વિભાગમાં વિદ્વાન જૈન મુનિ મહારાજેમાં શ્રી. ન્યાયવિજયજી, શ્રી. દર્શનવિજયજી, શ્રી, સાગરચંદ્ર સૂરિજી, શ્રી. જ્ઞાનવિજયજી તથા લેખોમાં શ્રી. હીરાલાલ કાપડીયા, શ્રી. સારાભાઈ નવાબ, શ્રી. નાથાલાલ શાહ વગેરેના લેખે અપાયેલા છે. વાર નિર્વાણ સંવત એક હજાર વર્ષ સુધીનાં જૈન તીર્થોશીર્ષક લેખ જેનેની તેજસ્વી સંતિની ઝાંખી કરાવે છે. એક લેખમાં સરાક નતિનો ઈતિહાસ રજુ કરવામાં આવે છે. ઈતિહાસ તપાસતાં અને વર્તમાન સરાકેની રહેણીકરણી તથા રીતરિવાજે જોતાં તેઓ જેને હોવાનું પુરવાર થયું છે. ઉપરાંત , ચીન ઈતિહાસ, આગમનું પર્યાલોચન, જન રાજાઓ. જન સ્થાપત્ય એક હજાર વર્ષનાં ૫૬ ચિન્હ વગેરે લે ધ્યાન ખેચે તેવા છે. આ અંની સંગીન સામગ્રી ત ત્રીની પસંદગી પ્રત્યે માન ઉપજાવે છે. છુટક નકલની કિંમત ૧ રૂપિયા છે. ” મુંબઈ સમાચાર તા. ૧-૧૦-૧૮ અંક જોતાં જ આંખને ગમે તેવાં સુપ્રિ રજુ થાય છે. સુંદર સ્વરૂપ નીરખી ખાત્રી થાય કે જેનેની વૈમવી દુનિયા હજી જીવતી છે. જ્ઞાતિના પત્રોમાં આવી વિશિષ્ટતા કદી જોવામાં આવી નથી તેમાં સમાજને, ધર્મને ને જ્ઞાતિને ઐક્તાનો તાર ગુંજે છે. કલા, સાહિત્ય, ઇતિહાસ ને ધર્મભાવની એક્તા અહીં ખડી થાય છે. આ અંકમાં સુંદર સ્કે, મહાવીર સ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર છે. અને ગુજરાતી સાથે હિંદી લેખે પણ છે. “જેને ની વમવલી ઇતિહાસકથાઓ બેટી નથી એ ખ્યાલ આ અંક જોનારને તરત જ આવે. જેનેનું ઈતિહાસમાં, દેશના ધડતરમાં, હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં જેટલું સ્થાન છે; એટલું બીજી કઈ જ્ઞાતિનું નહીં હોય જનધર્મે હિન્દમાં સુવર્ણયુગને સજર્યો છે ને હિન્દની સંરકતિને અમર બનાવી છે. “આ અંક જોતાં આ વસ્તુ સ્પષ્ટ થાય છે. અતિહાસિક ને ધાર્મિક લેખે દરેકને ઉપયોગી થઈ પડે તેમ છે. સાહિત્યમાં આ પ્રકારના ઇતિહાસને સ્થાન છે. ધર્મની દૃષ્ટિએ તે આ અંક અજોડ છે, પણ સાહિત્યની દષ્ટિએ પણ તેનું મૂલ્યાંકન ઘણુ જ વધારે છે. ઐતિહાસિક લેખ, એ માટે શોધખેળ, જુનાં શિ૯પે–તેનાં ચિત્રો વગેરે વસ્તુ આપણી જુની સંસ્કૃતિ ની મધુરી યાદે છે. તેને ભૂલી શકાય એમ નથી. - “આ સુંદર અક કા કી જૈન ધર્મની સેવા બજાવી છે; એટલુ જ નહિં - જૈન ધર્મના કે તેના ઈતિહાસના અન્ય સ. એને અન્ય પ્ર થ આપે છે. એટલું જ નહિ પણ ઇતિહાસના સાહિત્યમાં પણ એક ઘગે જ સુંદર ને મને ગમ્ય અંક આપ્યા છે. ને જેન ધર્મના વૈભવની, સંસ્કૃતિની, મહત્ત્વની ઉગ્ય તેજરેખા દોરી છે.” સત્યપ્રકાશ અને વિદેશ તા. ર૮-૯-૨૮ જૈન સત્ય પ્રકાશના પર્યુષણ વિશેષાંકમાં શ્રી મહાવીરસ્વામીની જે ચિત્રિત મૂર્તિ' દાખલ કરી છે, તે મૂર્તિમાં શાંતિ, ત્યાગ, ધ્યાન, વીતરાગદશાનાં સાક્ષાત્ દર્શન થાય છે. આવી મૂર્તિની જના કરનારને અમો ધન્યવાદ આપીએ છીએ. કેમકે એ મૂર્તિ દેખતાં જ જોનારના હૃદય ઉપર વેરાગ્યની, શાંતિની અને વીતરાગ દશાની છાપ પડે છે..... “આ મૂત્તિમાં એટલી બધી વિશેષતા છે કે જંગલમાં ઝાડ નીચે પ્રભુ ધ્યાનમાં બેઠા છે, નેત્રો જેમનાં ઢળી ગયાં છે અને શાંતિનું સામ્રાજ્ય જ્યાં જામી ગયું છે. આવાં પ્રભુનાં દર્શન કોના હૃદયને ન આકર્ષે ? માટે આવી મૂર્તિની પસંદગી કરનારને પુનઃ અમે ધન્યવાદ આપીએ સમયધર્મ તા. ૨-૧-૨૮ “ રાજનગરમાં મળેલા સાધુ સંમેલનની પ્રતિકાર સમિતિ તરફથી શરૂ થયેલુ” “શ્રી જેને સત્ય પ્રકાશ” ચતુર્થ વર્ષમાં પદાર્પણ કરતાં શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ની સમાજને ભેટ ધરે Page #268 -------------------------------------------------------------------------- ________________ [૨ ] શ્રી જન સત્ય પ્રકાશ છે. ......... આ માસિકને આટલો વિકાસ થઈ શકશે તેમ એ વખતે ક૯૫ના ન હતી, પણ તેની ત્રણ વર્ષની કાર્યવાહી જોયા પણ અમને લાગે છે કે તેણે જેને સમાજને એક સુવા, માસિક આપ્યું છે. પ્રસ્તુત અંકમાં જુદા જુદા લેખકોના લખેલા ર૦ લેખે અને પ્રભુ મહાવીરનું એક ત્રિરંગી ચિત્ર છે તેનું કવર દ્વિરંગી અને સુઘડ છે વિષયમાં ઇતિહાસને પ્રધાનપદ અપાયું છે. ન ડર સંશાધન નહિ પણું સુ પ્રહ તેની મુખ્ય દૃષ્ટિ છે. અને તે દ્રષ્ટિએ પરિશ્રમ સફળ છે. એ. સિવાય સ્થાપત્ય ને બે કથાઓ પણ આપેલી છે. પ્રારંભમાં આપેલ પ્રભુ મહાવીરનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર શ્રી. કનુ દેસાઈએ બનાવેલું છે. બેડોળ આભૂષણેથી લદાયેલી પુના ચિત્રશાળાની પ્રભુ મહાવીર અને શ્રી ગૌતમની છબીઓ કરતાં આ ચિત્ર અનેકગણું સારું છે, એટલું જ નહિ, પણ વિમાની દ્રષ્ટિએ પણ અનેકગણું ચડિયાતુ છે. સાધુસંમેલનનું મુખપત્ર આ રીતનાં આભૂષણો વિનાના ચિત્રો પ્રચાર કરે એથી જરૂરી સુધારાને આનંદ થશે........... ‘એકદરે અંકની છપાઈ ને વ્યવસ્થા પણ સુંદર છે. અને તેની એક મત જરૂર દરેકને સંઘરવાની ભલામણ છે.” –જેન જયોતિ તા. ૮-૧૦-૩૮ “પ્રી જન સત્ય પ્રકાશના ચેથા વર્ષના અંક ૧-રને સંયુકત અપયુષ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થયે છે, આ વિશેષાંકમાં મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઇતિહાસને લગતા લેખે આપવામાં આવ્યા છે. લેખસામો એ કાળને ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે એ છે અને એ દ તિહાસના અભ્યાસીન માર્ગદર્શક થઈ પડે એવી છે. જન ધર્મના અનેકવિધ ઇતિહાસની ટી હરકતાને એકી સાથે આ અંકમાં આપવામાં આવી છે. એ રીતે આ અંક એ એતિહાસિક પુસ્તક જેટલું મહત્વને થયો છે. એમાં ન તીર્થો, રાજઓ અને ગુરૂઓને સળંગ ઈતિહાસ આપવા ઉપરાંત જીવનચરિત્ર, એતિહાસિક નવલિકાઓ, સાહિત્ય સંબંધી લેખે અને પુરાતત્તનની શોધખોળ સંબંધી લેખે આપવામાં આવ્યા છે. આ રીતે આ વિશેષાંક રસપૂણું સામગ્રીથી સમૃદ્ધ બન્યા છે. “સારા સારા લેખે ઉપરાંત આ અંકમાં કેટલાંક પુરાતત્વને લગતાં ચિત્રો પણ આપવામાં આવ્યાં છે, જે અંકની ઉપયોગિતામાં વધારો કરે છે. ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર બી. કનુ દેસાઈએ દોરેલ ભગવાન મહાવીરનું સુંદર ત્રિરંગી ચિત્ર પ્રારંભમાં જ અપાયું છે, આ ચિત્ર કળાની દૃષ્ટિએ સુંદર બન્યું છે અને કોઈ પણ ધ્યાન કરનારને પ્રેરણા આપે એવું છે. “૧૬ પાનાના આ દળદાર અંકનું છુટક મૂલ્ય માત્ર એક રૂપિએ (ટપાલ ખર્ચ સાથે ) રાખવામાં આવ્યું છે, અને માસિકના ગ્રાહકને એ કોઈ પણ જાતના વિશેષ મ૯ય વગર, ચાલ અંક તરીકે આપવામાં આવે છે. (આ માસિકનું વાર્ષિક લવાજમ બે રૂપિઆ છે, ). આ અંક “નવસૌરાષ્ટ્રના મુદ્રણાલયમાં છપાયે છે, એ અંક ઉપર એક માસ સુધી શ્રી. રતિલાલ દેસાઈએ લીધેલી « હભરી મહેનતના અમે સાક્ષી છીએ પરિણામે આ વૈવિધ. મય, કલાયુકત, સમૃદ્ધ અંક ગુજરાતના ઈતિહાસ-સાહિત્યના પ્રેમીઓ સમક્ષ ધરી શકવા બદલ, સંચાલકને અમારાં અભિનન્દન છે.” નવસારા તા. ૧૩-૧૦-૩૮ “ચોથા વર્ષના પહેલા-બીજા અંક તરીકે મહાન જૈન પર્વ-પર્યુષણને વિશેષાંક કઢાય છે. એ વિશેષાંકના લેખે જેના દ્રષ્ટિએ મહત્વના હોવા ઉપરાંત સામાન્ય સમાજને પણું જેના દ્રષ્ટિબિન્દુ, જૈન વ્યકિતત્વ અને જેને ઈતિહાસ ને તેનાં તેજથી રન્નેનાં જીવન સમજવામાં સહાય બને એવા છે, છેલ્લા બે કથામક લેખે વર્તમાન શૈલીની ચમક પણ ખીલે છે. છલાં જન તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના એક સર્વાગ સુન્દર ચિત્રની ખામી હતી-તે ખામી પણ આ વિશેષાંકે દૂર કરી છે.” સુવાસ આસે ૧૯૯૪ www.jainelibrary.or Page #269 -------------------------------------------------------------------------- ________________ વિશેષાંક અંગે મળેલા કાગળમાંથી - પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલલિતસૂરિજી ઉમેદપુર તા. ૨૪-૯-૩૮ તંત્રી શ્રી જન સત્ય પ્રકાશ, યોગ્ય ધર્મલાભ સાથે આચાર્ય શ્રી. વિજયલલિતસૂરિજી તથા મુનિ વિક્રમવિજયજીના તરફથી લખવાનું કે તમારી તરફથી પ્રગટ થએલ પયુંષણ પર્વના અંકની બે નકલ મળી છે, કામ સુંદર છે. માસિક ઉ નતિ ઉપર છે તે જાણી આનંદ થયે છે. તેમાં પણ આ માસિકમાં કેઈને ખાસ ઉકર્ષ કે અપકઈ આલેખવામાં આવતું નથી તે ખાસ પ્રશંસનીય છે. પૂજય મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી વાંક મા થા, તે સંતેય, તેમાં આપેલ શ્રી મહાવીર પ્રભુને ફેટે જોઈ આનંદ. પૂજ્ય મુનિરાજ શ્રી વીરસ્વામીજી મિસકમાં લેખ ધણા જ આકર્ષક ને અતિહાસિક વાંચવા લાયક આવે છે. પૂજ્ય મુનિરાજ શ્રી દશનવિજયજી આ ૫ ર છે, મહેનત સારી કરી છે. લેખે પણ સારા છે. ચિત્ર પણ સુંદર છે. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ મા નરથી બહાર પડેલ “પયુંષણ અંક મળે. અંકમાં એતિહાસિા લે એ અમારા સ ધીમે વાંચ્યા તેથી તેને ઘણે આનંદ થયે. શ્રવૃન માકાંત પ્રેમાનંદ શાહ એમ. એ. વડોદરા ૩૦-૯-૩૮ | | ન સત્ય પ્રકારના ચાલુ વર્ષના પયુંષણ પર્વ વિશેષાંકથી ઘણો જ આનંદ થયે. છે કે વર્ષ માં તમે જે પરિશ્રમ ઉઠાવ્યા કર્યો છે તે સ્પષ્ટ દેખાય છે. જન સાહિત્ય મને ના શાસ્ત્રીય અભ્યાસને આ રીતે ખૂબ વેગ મળે અને “જન સત્ય પ્રકાશ' દ્વારા જ ખુશ પ્રચાર થાય એવી અભિલાષા રાખું છું શ્રીયુન અજિતપ્રસાદજી, એમ. એ. એલ એલ. બી. લખનૌ તા. ૨૩-૧૦-- ૩૮ ‘પણ છે કે આજે મr. મુખચિત્ર નરીકે મૂકેલું મહાવીર સ્વામીનું ચિત્ર સરસ રીતે સવારે કર્યુ છે અને સુંદર રીતે છપાયું છે. ( તેમના અંગ્રેજી પત્રમાંથી ) બ, મેટર પેસમાં મેકલતી વળ, “ કહી દશા ઓસવાળ પ્રકાશ” ના તંત્રીશ્રીને પત્ર મા છે, તેઓ લખે છે- “ આપને વિશેષાંક સુંદર છે, અભિપ્રાય આગામી અંકમાં-નબરમાં Page #270 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B, 8801 == = જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક અને શ્રી જૈન સત્ય પ્રકાશનો = = શ્રી પર્યષણ પર્વ વિશેષાંક ૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં જમવાન મહાવીર સ્વામી પછીના એક હુમર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેખો, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર નિરંગી ચિત્ર, ઐતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખ તથા ચિત્રો આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કોઈ મુકત કેકે પ્રશંસા કરે છે. ( અભિપ્રાય માટે આ અંકની અંદર જુએ } ઉચા કાગળ, સુંદર છપાઈ, છતાં છૂટક મલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિએ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા ૧૦ ચાલુ અંક અપાય છે. અમૂલ્ય તક ! ] { આજે જ મંગાવો ! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાત કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચલ ને - પરમ શાંત-ધ્યાનસ્થ મુધ અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જૈન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. ૧૪” x ૧૦”ની સાઈઝ, જહા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સેનેરી બેડર સાથે મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના બે આના વધુ. લખે– શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત Page #271 -------------------------------------------------------------------------- ________________ . * * * * * * * * * * * * * * * * વધG બe HITI:ILLI E/III EllllFiEI તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ : ક્રમાંક ૪૦ : વર્ષ ૪: : અંક ૪. www.jainelibrary.on Page #272 -------------------------------------------------------------------------- ________________ श्री जैन सत्य प्रकाश (માસિક પત્ર ) વિષ–૨–૬–શન १ श्री सूरीश्वरसप्ततिका : आ. म. श्री. विजयपद्मसूरिजी : २५७ ૨ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન : આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિ : ૨૫૮ કે તક્ષશિલા : મુ. ભ. શ્રી. જ્ઞાનવિજયજી : ૨૬૦ ૪ ગંભૂતાને ધૂળ પરિચય : પ્રે. હિરાલાલ ર. કાપડિયા ૫ જૈન શાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન : શ્રી સર્વજ્ઞશાસનરસિકોપાસક : ૨૭ ૬ શ્રી અવતિસુકુમાલ : મુ. ભ. શ્રી. યશોભદ્રવિજયજી : ૨૭૦ • , વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ : મુ. ભ. શ્રી. ન્યાયવિજયજી : ૨૭૪ ૮ દુર્લભ પંચક : આ. ભ. શ્રી વિજયપામુરિક : ૨૮૦ ૯ ધનપાલનું આદર્શ જીવન : મુ. ભ. શ્રી. સુશીલવિજયજી : ૨૮૩ 11 દાઢી-Tનાથ gfસદાપક : બીડુત મંકાઢી નાદરા : ૨૮૬ ૧૧ વેદ-વાક : મુ. ભ. શ્રી. સુશીલવિજય : ૨૮૯ ૧૨ નવી-મદદ, વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય : ૨૯૪–૨૯૫ સમાચાર, : ૨૯૬ ના સામે સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના–સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેઓ અમારે માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે ! – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિહવે માસું પૂરું થયું છે તેથી વિહાર દરમ્યાન માસિક વખતસર અને કાણસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિકારસ્થાની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સો પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. લવાજમ સ્થાનિક ૧-૮-૦ બહારગામ ૨-૦-૦ મુદ્રાક: નરોત્તમ હરગોવિન્દ્ર પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : યુગધર્મ મુદ્રણાલય સલાપસ કેસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. Page #273 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥१॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૪ : 3भां४० : અંક ૪ વિક્રમ સંવત્ ૧૯૯૫ : કાતિક વદી ૮ વીર સંવત્ ૨૪૧૫ મંગળવાર : સન ૧૯૩૮ નવેમ્બર ૧૫ श्रीसूरीश्वरसप्ततिका (श्री आचार्यपदस्तोत्रापराभिधाना) कर्ता-आचार्य महाराज श्री विजयपद्ममूरिजी ( आर्यावृत्तम् ) (गतांगथी चालु) जियगुणठाणुवएसे, पडिरूवाइप्पहाणगुणणिलए । गारवसण्णासल्ल, च्चाईजोगस्सरूवण्णे ॥२८॥ दव्वाभिग्गहयारी, उग्गमणुप्पायणोवएसदए । संजमवयणपदंसी विराहणादोसणीसंगी ॥२९॥ पव्वजाएऽट्ठारस-ऽजुग्गे जे ण प्पयच्छए दिक्ख । णिप्पावजोगवित्ती, सययं सूरीसरे सरमि ॥३०॥ काउस्सग्गपदोसे, सगदप्तमरणे जियाण बोहते । एसणमंडलिदोसे, मिच्छत्तऽसमाहिठिइविरए ॥३१॥ सबलणिबंधणविरई, सिक्खठाणोवदंसगे विणणे । चत्तभंतरगंठी, परीसहावसरणिब्भीए ॥३२॥ समणगुणावलिवरिए, नवकोडीसुद्धिरक्खणुज्जुत्ते । पडिलेहणापजत्ते कायकिवे वेइयासुद्धि आयरणाइयभावे, णिम्मलयरजोगसंगहायरणे । अडवीसलद्धिललिए, पहावगे णममि आयरिए ॥३४॥ पावस्मयपरिवजी, विसोहिगुणदेसगे उयरहियए । विजियंतरारिवग्गे, मोहट्ठाणाविलितंगे ॥३५॥ णाणाई सिद्धगुणे, संसंते जीवभेयसदोहे । संतजिओवसग्गे, विणया झाएमि सूरीसे ॥३६॥ (अपूर्ण) Education International WWWahn Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખકઃ——આચાર્ય મહારાજ શ્રી વિયલબ્ધિસૂરિજી ( ક્રમાંક ૩૦ થી ચાલુ ) પુણ્યતત્ત્વના સામા બેંક તરીકે વધારાચમધાળુનું વન વાચકો જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૩૦માંના ૨૧-૨૨મે પાને વાંચી ગયા. હવે સત્તરમાં બેક સમયનુસ સંસ્થાન છે, જેને અ ચારે તરફથી સમાન માપ થવું એવા નીકળે છે. પકાયને બેઠલા પુરૂષના ડાબા ખભાથી જમણા ડીચનું, જખરા ખભાથી પ્રભા ટી'ચળનું, એક દ્વીપણુથી બીજા દીચનનું અને શિસ્ત્રી પલાંઠી સુધીનું દેરીથી ભાષ લેતાં એક સરખું આવે તે સમચતુસ્ર સંસ્થાન કહેવાય. આ આકૃતિ સર્વ આકૃતિથી શેાનિક હેાય છે. આવી આકૃતિવાળાએથી લેાક આકર્ષાય છે, તેથી આ સંસ્થાનવાળા લોકના આદરને પામે છે, માટે એ પુણ્યપ્રતિ કહેવાય. છતાંય માત્ર જવાને માટે મ ધ્વજાપમનાચે સંઘષ્ણુની જરૂરત રહે છે તેમ આ સ ંસ્થાનની જરૂરત હેતી નથી. કારણ કે મુકિતમાં પહાંચવાને ધાર તપ, જપ અને વિશિષ્ટ યાન વગેરે સાધન માટે શારીરિક બળની જરૂરીઆત રહે છે તેવી આકૃતિની અપેક્ષા રહેતી નથી. એટલે કચિત્ ઉપાયમાં પહેલું પપણુ આવે તેમ પહેલાં સંસ્થાનની જરૂરત નહાળી તે તેવું ઉપાદેય નથી. ૧૮–૧૯-૨૦-૨૧, એ ચાર ભેદ પ્રશસ્ત વણુ-ગધ-રસ અને સ્પર્શના થાય છે. તે પણ દરેક જીવનને ગમતા તેમ પુછ્યું પ્રકૃતિમાં છે. અમુલવુ એ ભાનીરામા ભેદ છે. ‘ ન હળવુ, ન ભારે ’ એ પુણ્ય પ્રકૃતિ અનુભવસિદ્ધ છે. હળવા હોય તા તુલની જેમ હવાથી પશુ ઉડી જાય અને ભારે ય તો ઉંબુ ય ન થાય માટે અગુરૂ વધુ બે મધુ રાવાથી, પુના બાવીસમા બેડ છે. પરાવાત નામકમ કે જે વડે ખીતે તેની સામે ન થઈ શકે, તેને જોઇને જ પાછો પડે તે પુણ્યને તેવીશમેા ભેદ છે. ચેવીશમા ઉશ્વાસ નામક માં પુણ્યપણુ સ્પષ્ટ જ છે. સારી રીતે શ્વાસેાશ્વાસની ગતિથી મતિમાં શાન્તિની તતિ થવા કરે છે, ત્યારે તેનું વિશ્ચમ સ્વરૂપ, દુઃખમય વાતાવરણું ઊભું કરી મુકે છે. જ્યાંસુધી શ્વાસ ત્યાંસુધી જીવન જીવન મેં મને વ્હાલુ છે તે તેનું સાધન શ્વાસ પ્રિય પ્રેમ ન ય 1 માટે તે પુણ્યપ્રકૃતિ ગય છે. તપ નામનું બારુ આ પ્રમાણે છે: થરપતોડનુકળાનાં શરીરાળામુળટ્યપ્રયોગ ધર્મ સતપનામ | સ્વભાવથી જ અનુષ્ણ શરીરને ઊષ્ણુતા આપનારી ગુરુ આપ નામના રાક્ષ છે. અને તે સૂર્યના વિમાનમાં રહેલાં પૃષ્ણાયના ન હેાય છે. ગામનુ જીવોને प्रकाशप्रयोजकं कर्म उद्योतनाम, तच्च यतिदेवोत्तरवैकियचन्द्रग्रहताराરમાવીનામ । શરીરને અનુભૂ પ્રકારો આપનાર ૫ ઉદ્યોત નામકી થાય છે, તે સાધુ અને રૈયના ઉત્તર વૈક્રિયમાં ગ, ચત, તારા અને રત્નાદિમાં હોય છે. વાનગ मनहेतुः कर्म शुभखगतिनाम । जातिलिङ्गाङ्गप्रत्यङ्गनां प्रति नियतस्थापनाપ્રયોનલ હર્મ નિર્માળનામ જે કમથી સારી ચાલ હોય તે કને શુભ ખગતિ નામ્ર Page #275 -------------------------------------------------------------------------- ________________ અક ૪ ] પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન રિ૫૯] કહે છે. અને જાતિ લિંગ અંગ પ્રત્યંગેનું જે સ્થળે જોઈએ તે સ્થળે જન, નિર્માણ નામકર્મથી થાય છે. એ પ્રકૃતિએ પુણ્યપ્રકૃતિ કહેવાય તે સ્વતઃસિદ્ધ છે. उष्णाद्यभितप्तानां स्थानान्तरगमनहेतुभूतं कर्म त्रसनाम १ । चक्षुबंधशरीरप्रापकं कर्म बादरनाम २ । स्वयोग्यपर्याप्तिनिवर्तनशक्तिसंपादकं कर्म पर्याप्तनाम ३। प्रतिजीवं प्रतिशरीरजनकं कर्म प्रत्येकनाम ४ । शरीरावयवादीनां स्थिरत्वप्रयोजकं कर्म स्थिरनाम ५। उत्तरकायनिष्ठशुभत्वप्रयोजक कर्म शुभनाम ६। अनुपकारिण्यपि लोकप्रियतापादकं कर्म सौभाग्यनाम ७ । कर्णप्रियस्वरवत्वप्रयोजक कर्म सुस्वरनाम ८ वचनप्रामाण्याभ्युत्थानादिप्रापर्क कर्माऽदेयनाम ९। यशःकीर्युदयप्रयोजकं कर्म यशःकीर्तिनाम १०॥ [पकदिग्गमनात्मिका कीर्तिः सर्वदिग्गमनात्मकं यशः, दानपुण्यजन्या कीर्तिः शौर्यजन्यं यश इति वा] તડકે, ટાઢ અને ભયાદિના કારણે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમન કરવામાં હેત ભૂત જે કર્મ તે ત્રસ નામકર્મ કહેવાય છે. દુ:ખથી સુખ ભણી પ્રેરક હોવાથી આ પુણ્ય પ્રકૃતિ છે. ચક્ષુથી જોઈ શકાય તેવું શરીર જે કર્મથી મળે તે બાદર નામકર્મ કહેવાય. પિતાને યોગ્ય પર્યામિની શક્તિનું સંપાદક કર્મ પર્યાપ્ત નામનું પુણ્ય છે, કારણકે અપર્યાપ્ત અવસ્થામાં જલદી ભરણુ આવે અને અહીં પર્યાપ્તિ પૂર્ણ કર્યા સિવાય આવે જ નહીં એટલે તેની અપેક્ષાએ દીર્ધાયુષી છે, એટલે પુણ્યપ્રકૃતિ હોય તે સ્વભાવિક છે. દરેક જીવને જુદા જુદા શરીર આપનાર જે કર્મ હોય તે પ્રત્યેક નામકર્મ કહેવાય છે. શરીરનાં અવય આદિ જે વડે સ્થિર થાય તે સ્થિર નામકર્મ પુણ્યમાં ગણાય તે વ્યાજબી છે. શરીરના ઉપરના ભાગમાં શુભપણું સ્થાપનાર કર્મ શુભનામ છે, અને તેમાં પુણ્યપણું પ્રત્યક્ષ અનુભવાય છે. જેમ કેઈ આદમી પગમાં મસ્તક ઝુકાવે ય ખોળામાં મુકે તે ઇષ્ટ ગણાય છે, જ્યારે અધઃકાયના પગ વગેરે અવયવો લગાડે તે અનિષ્ટ લાગે છે. આથી સિદ્ધ થાય છે કે શરીરના ઉપરના અવય પુણ્ય પ્રકૃતિમાં ગણાય તે વાંધો નથી. કોઈ પણ પ્રકારને ઉપકાર નહી કરનાર હોવા છતાંયે લોકપ્રિય બનાવનાર કર્મ સૌભાગ્ય નામકર્મ નામની પુણ્યપ્રકૃતિ કહેવાય છે, તેમાં હેતુ આપવા જેવું કાંઈ પણ નથી. કર્ણપ્રિય સ્વર જનાર કર્મ સુવર નામકર્મ કહેવાય છે અને તે પુણ્ય પ્રસિદ્ધ જ છે. આદેય નામની પુણ્યપ્રકૃતિથી જીવનું વચન આદરણીય થાય છે અને લોકો તેને સારો સત્કાર કરે છે. જે કર્મથી યશ તથા કીતિને ઉદય થાય તે યશકીર્તિ નામનું પુણ્યકર્મ કહેવાય છે. એક દિશામાં ગમન કરનાર કીર્તિ કહેવાય છે અને સર્વ દિશામાં વ્યાપક યશ : કહેવાય છે. ] પૂર્વના અઢાવીશ જેમાં ત્રસ દશકના આ દશ ભેદ મેળવતા આડત્રીશ ભેદો થાય છે. देवभवनिवासकारणायुःप्रापकं कर्म देवायुः । मनुजभवनिवासनिदानायु:प्रापर्क कर्म मनुष्यायुः । तिर्यग्भवनिवासहेत्वायुःप्राप्तिजनकं कर्म तिर्यगायु:। अष्टमहाप्रातिहार्याधतिशयप्रादुर्भवननिमित्त कर्म तीर्थकरनाम ।। જે કર્મોના ઉદયથી દેવ મનુષ્ય અને તિર્યંચના આયુષ્ય મળે એ દેવ, મનુષ્ય અને (જુઓ પાનું ૨૬૪ ) ain Education International Page #276 -------------------------------------------------------------------------- ________________ તક્ષશિલા [ તક્ષશિલા સંબંધી જૈન શાસ્ત્રોના ઉલ્લેખોની ટુંકી ધ ] લેખકઃ મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી “ શ્રી. પર્યુષણ પર્વ વિશેષાંક”માં પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજે લખેલા જૈન તીર્થો' શીર્ષક લેખમાં તક્ષશિલા સંબંધી ઉલેખ કર્યો છે. કેટલાક સજજને તરફથી આ લેખ નિરાધાર હોવાની સૂચના મળતાં અમે આ માટે પૂ. મુ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજને પૂછાવતાં, તેઓશ્રી તરફથી અમને ખબર મળે છે કે તેઓશ્રીએ તક્ષશિલા સંબંધી એક આખું પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં તક્ષશિલાને જેને સાથે સંબંધ વિશદ રીતે ચર્યો છે. બની શકે તે તક્ષશિલા સુધી વિહાર કરીને જાતે એ બધું જોયા પછી એ પુસ્તક પ્રગટ કરવાને તેમને વિચાર હોવાથી એ પુસ્તક પ્રસિદ્ધ થવામાં વિલંબ લાગશે. દરમ્યાન પ્રસ્તુત ચર્ચાનું સમાધાન થઈ શકે એ આશયથી જૈન ગ્રંથોમાં જ્યાં તક્ષશિલા સંબંધી હકીકત આવે છે એની સંક્ષિપ્ત નોંધ તેઓશ્રીએ લખી મોકલી છે, જે અમે અહી પ્રગટ કરીએ છીએ. તંત્રી. તક્ષશિલા જૈનનું સૌથી પ્રાચીન તીર્થસ્થાન છે. ભલે ત્યાં કોઈ તીર્થંકર મહારાજનું પાંચમાંથી એક પણ કલ્યાણક ન થયું હોય, છતાં આ સ્થાન આ યુગનું મહત્ત્વનું તીર્થસ્થાન છે. ભગવાન શ્રીકષભદેવજીને સે પુત્રો હતા. તેમાં ભારત અને બાહુબલિ બે મુખ્ય હતા. ભરતને અયોધ્યા (વિનીતા)નું રાજ્ય મળ્યું હતું. અને બાહુબલિ તક્ષશિલા અને હસ્તિનાપુરના રાજા થયા હતા. “વસુદેવહિંડી' જેવા પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કે “વાદુવત્રિ હથિTI-તવનિરાણામ” (વસુદેવહિંડી; પૃ. ૧૮૬) આવી જ રીતે “વિવિધ તીર્થકલ્પ'માં શ્રીહસ્તિનાપુર કલ્પમાં ઉલ્લેખ મળે છે કે “વહુવત્રિો તરિસ્ટા four'' આવી જ રીતે “નવપદ બહવૃત્તિ’ અને ‘ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧માં પણ ઉલ્લેખ છે કે બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. હવે તક્ષશિલા તીર્થ કયારથી બન્યું તે જોઈએ. બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. પ્રભુ શ્રી ઋષભદેવજીએ દીક્ષા લીધી અને છદ્મસ્થ દશામાં વિહાર કરતા કરતા તે તક્ષશિલાના ઉદ્યાનમાં પધાર્યા, બાહુબલિને વનપાલે સમાચાર આપ્યા. બાહુબલિ પિતાજીનું આગમન સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને બીજે દિવસે પ્રાતઃકાલે પિતાની સમસ્ત રાજ્યાદ્ધિ સહિત વંદના કરવા જવાનો વિચાર કર્યો. પરંતુ તેમને આ મનોરથ મનમાં જ રહ્યો અને પ્રભુ તે પ્રાતઃકાલમાં અન્યત્ર વિહાર કરી ગયા. બાહુબલિ પિતાની રાજઋદ્ધિ સહિત મોડા મોડા પ્રભુજીને વંદના કરવા ઉધાનમાં આવ્યા. ત્યાં પ્રભુજીને ન જોવાથી ઉદ્યાન પાલકને પૂછયું. તેણે કહ્યું, પ્રભુ તે હમણું જ વિહાર કરી ગયા. આ સાંભળી બાહુબલિને અતીવ દુઃખ થયું; પિતાની બેદરકારી કે કમાદ માટે અતીવ ખેદ થયો. આ www.ainelibrary. Page #277 -------------------------------------------------------------------------- ________________ ४ ४] તક્ષશિલા [२१] વખતે તેમના મંત્રીએ કહ્યું કે હે દેવ અહીં આવેલા સ્વામીને (પ્રભુજીને) જેવા નહિં એવો શેક શા માટે કરે છે? કેમકે તે પ્રભુજી તે હંમેશાં તમારા હૃદયમાં વાસ કરીને રહેલા છે. વળી અહીં વજ, અંકુશ, ચક્ર, કમલ, ધ્વજ અને મત્સ્યથી અલંકૃત ચિહ્નથી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માને. મંત્રીનાં આ પ્રમાણેનાં વચન સાંભળી અંતઃપુર અને પરિવાર સહિત સુનંદાના પુત્ર બાહુબલિએ પ્રભુના તે ચરણ બિંબને વંદના કરી. આ ચરણ બિંબને હવે પછી કઈ અતિક્રમણ ન કરે, આ પુનીત પગલાંને કઈ ન ઉલ્લંધે એ ઉદ્દેશથી ત્યાં રત્ન મય ધર્મચક્રની સ્થાપના કરી અને ખૂબ ભક્તિથી तेनी पूल ४२. नन्नता पण 'यथा राजा तथा प्रजा" अनुस२५ री मस्तिભાવથી પૂજા કરી જેથી ત્યાં પુષ્પોને નાને પહાડ થઈ ગયો. ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ સર્ગ ૩માં આ સંબંધી વિસ્તૃત વિવેચન છે. મેં તે સંક્ષિપ્તમાં સાર માત્ર આપ્યું છે. વાચકોની પ્રતીતિ ખાતર તે મૂલ ક્ષેકે આ साथे ४ मा : स्वामी सम्प्राप सायाह्ने निकुंजमिव कुञ्जरः । बहलीमण्डले बाहुबलेस्तक्षशिलापुरीम ॥ ३३५ ॥ तस्याश्च बहिरुद्याने, तस्थौ प्रतिमया प्रभुः । गत्वा च बाहुबलये, तदायुक्तैर्य वेद्यत अथाऽऽदिक्षत् पुरारक्ष, क्षमापतिस्तत्क्षणादपि । विचित्रं हदृशोभादि, नगरे क्रियतामिति ॥ ३३७ ॥ भगवदर्शनोत्कण्ठारजनीजानिसगमात् । पुरं तदानीमुन्निद्रमभूत् कुमुदषण्डवत् ॥ ३४२ ।। प्रातः स्वं पावयिष्यामि, लोकं च स्वामी दर्शनात । इतीच्छतो बाहुबलेः, साऽभून्मासोपमा निशा ॥ ३४३ ।। तस्यामीषद्विभातायां, विभावर्या जगद्विभुः । प्रतिमां पारयित्वागात, क्वचिदन्यत्र वायुवत् ॥३४४ ॥ ॥ ३६७ ॥ अवरूह्य करिस्कन्धाद वैनतेय इवाऽम्बरात् । छत्रादिप्रक्रियां त्यक्त्वा, तदुद्यानं विवेश सः व्योमेव चन्द्ररहितं, सुधाकुण्डमिवाऽसुधम् । तदस्वामिकमुद्यानमपश्यदृषभात्मजः क्क नाम भगवत्पादा नयनानन्ददायिनः ? | इत्यपृच्छदतुच्छेच्छः, सर्वानुचानपालकान् तेप्यूचः किश्चिदप्यग्रे, यामिनीव ययौ विभुः । यावत् कथयितुं यामस्तावद देवोऽप्युपाययौ हस्तविन्यस्तचिबुको बाष्पायितविलोचनः । ॥ ३६८ ॥ . Page #278 -------------------------------------------------------------------------- ________________ [१२] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५४ अथेदं चिन्तयामास, ताम्यंस्तक्षशिलापतिः ॥ ३७० ॥ स्वामिनं पूजयिष्यामि, समं परिजनैरिति । मनोरथो मुधा मेऽभूद हृदि बीजमिवोषरे ॥ ३७१ ॥ चिरं कृतविलंबस्य, लोकानुग्रहकाम्यया । धिगियं मम सा जज्ञे, स्वार्थभ्रंशेन मूर्खता ॥ ३७२ ॥ धिगियं वैरिणी रात्रिधिगियं च मतिर्मम । अन्तरायकरी स्वामिपादपद्मावलोकने ॥ ३७३ ॥ विभातमप्यविभातं, भानुमानप्यभानुमान् । दृशावप्यदृशावेव पश्यामि स्वामिनं न यत् ॥ ३७४ ॥ अत्र प्रतिमया तस्थौ रात्रि त्रिभुवनेश्वरः । अयं पुनर्वाहुबलिः, सौधे शेते स्म निस्त्रपः ॥ ३७५ ॥ अथ बाहुबलिं दृष्ट्वा, चिन्तासन्तानसकुलम् ।। उवाच सचिवो वाचा, शोकशल्यविशल्यया ॥३७६ ॥ अत्र स्वामिनमायातं, नापश्यमिति शोचसि । किं देव! नित्यवास्तव्यः, स एव हृदि यस्य ते? ॥ ३७७ ॥ कुलिशाडूकुशचक्राब्जध्वजमत्स्यादिला-िछतैः । दृष्टैः स्वामिपदन्यासैदृष्टः स्वाम्येव भावतः श्रुत्वेति स्वामिनस्तानि पदबिम्बानि भक्तितः ।। सान्तःपुरपरीवारः सुनन्दासूरवन्दत ॥ ३७९ ॥ पदान्येतानि मा स्माऽतिक्रामत् कोऽपीति बुद्धितः । धर्मचक्रं रत्नमयं तत्र बाहुबलिय॑धात् ॥ ३८० ॥ अष्टयोजनविस्तारं, तच्च योजनमुच्छितम् । सहस्रारं बभौ बिम्बं, सहस्रांशोरिवाऽपरम् त्रिजगत्स्वामिनस्तस्य, प्रभावादतिशायिनः । सद्यस्तत्कृतमेवैक्षि, दुष्करं द्युसदामपि ॥ ३८२॥ तत् तथाऽपूजयद् राजा, पुष्पैः सर्वत आहृतैः । समलक्षि यथा पौरैः, पुष्पाणामिव पर्वतः तत्र प्रवरसङगीतनाटकादिभिरूदभटम् । नन्दीश्वरे शक इव स चक्रेऽष्टाह्निकोत्सवम् ॥ ३८४ ॥ आरक्षकानर्चकांश्च, तत्राऽऽदिश्य विशांपतिः । नमस्कृत्य च कृत्यज्ञो जगाम नगरी निजाम् ॥ ३८५ ॥ આ જ વાતને ઉલ્લેખ આવશ્યક નિર્યુકિતમાં પણ છે. આવશ્યક નિર્યુકિત ઉપર, મહાન ગ્રંથકાર યાકિની મહત્તરાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા રચી છે તેમાં વિસ્તારથી ખૂલાસે આપ્યું છે. તેમાં પણ શ્રી ઋષભદેવ પ્રભુજીનું તક્ષશિલામાં ગમન, બાહુબલિજીનું બીજે દિવસે વંદના કરવા જવું, અને પ્રભુજીનાં દર્શન ન થવાથી ધર્મ = Page #279 -------------------------------------------------------------------------- ________________ અક] તક્ષશિલા [ ૨૩ ] ચક્રનું સ્થાપન કરવું આદિ વર્ણવ્યું છે. “તથ ધHવયં વર્ષ , તે સવજળામય કોઈપરિમં ૮ પંથકના " ( આગોદય સમિતિદ્વારા પ્રકાશિત થી આવશ્યક નિર્યુકિત, શ્રી હરિભદ્રસૂરિજી કૃત ટીકાવાળું. પૃ. ૧૪૫–૧૮૭ મૂલ ગાથા ૩૨૨. ) શ્રી બાહુબલિજીએ પોતાના પિતા શ્રી ઋષભદેવનાં પગલાં ઉપર જે ધર્મચક સ્તૂપ બનાવ્યો તે ભારતીય ઈતિહાસમાં સ્તૂપની પ્રથમ જ રચના છે એટલે જનનું આ પ્રાચીનમાં પ્રાચીન તીર્થસ્થાન છે. આ ધર્મચક્રને ઉલ્લેખ આગમ શાસ્ત્રો, પ્રાચીન ધર્મગ્રંથ-શાસ્ત્ર અને અર્વાચીન ગ્રંથોમાં પણ મળે છે. ધર્મચક્રનું નામ આવે એટલે તક્ષશિલા જ સમજવી આટલું આ ધર્મચક્રનું મહત્ત્વ છે. સૌથી પ્રાચીન શ્રી આચારાંગ સૂ સ્કંધ ચૂલિકા, નિયુકિત શ્રી શિલાંકરિજી કૃત વૃત્તિ સહિત આગમેદય સમિતિદ્વારા પ્રકાશિત, પૃ. ૧૮૧૮–૪૧૮. અહીં મૂલમાં “ધર્મજ રપાઠ છે તેને અર્થ ટીકાકારશ્રી શિલાંકરિજીએ “ તક્ષશિલામાં ધર્મચક્ર” એ આપ્યો છે. આવી જ રીતે એઘનિયુકિતમાં પણ છે. જુએ ગોથા ૧૧૯. નિશીથર્ ર્ણિ અપ્રકાશિતમાં પણ “ધરમ "ને ઉલ્લેખ છે. મહાનિશીથસત્ર અપ્રકાશિત પૃ. ૪૩૫ માં છે કે ધwવ તૂ ત્યાં પણ તક્ષશિલાનું ધર્મચક્ર જ લીધું છે. રત્નસાર ભા. ૨, પૃ. ૨૧૮ થી ૨૩૨ પ્રકાશિતમાં શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીએ તક્ષશિલાના ધર્મચક્રનું વર્ણન આપ્યું છે. તે ધર્માતિર્થ માનનિદિઉપરવાઈ. '' આવી જ રીતે સુપ્રસિદ્ધ કુવલયમાલામાં પણ તક્ષશિલાનું અને સુંદર ધર્મચક્રનું વર્ણન છે. વિક્રમની પ્રથમ શતાબ્દીમાં થયેલા અને શ્રી શત્રુંજય તીર્થના ઉદ્ધારક અને ભાવડશાહના પુત્ર જાવડશાહ શ્રી શત્રુંજય મહાતીર્થમાં બિરાજમાન કરવા માટે તક્ષશિલામાંથી શ્રી ઋષભદેવ પ્રભુજીનું સુંદર વિશાલ ભવ્ય જિનબિંબ લઈ ગયા હતા. (જુઓ શ્રી શત્રુંજય માહાસ્ય સર્ગ ૧૪. ) લંબાણુના ભયથી તે ગાથાઓ અહીં નથી આપી. ઉચ્ચાનાગરી શાખા પણ તક્ષશિલાના એક પરાપાડા-ઉચ્ચાનાગરથી જ નીકળી છે. “ શ્રી જૈન સત્ય પ્રકાશ ના પર્યુષણ પર્વ વિશેષાંકમાં શ્રી માનદેવસૂરિજીને પરિચય આપતાં તક્ષશિલા માટે મુનિ શ્રી ન્યાયવિજયજી પણ આ પ્રમાણે લખે છે: x x તેમના સમયમાં તક્ષશિલામાં પાંચ જિનચૈત્ય હતાં અને ત્યાં મેટી સંખ્યામાં જનો રહેતા હતા. એક વખત ત્યાં ભયંકર મારીને રોગ ફાટી નીકળે. ત્યાંના શ્રીધે દેવીના કહેવાથી તે સમયે નાડોલમાં બિરાજમાન શ્રીમાનદેવસૂરિ પાસે વીરચંદ www.jainelibrary.on Page #280 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૫ ૪ k નામના શ્રાવકને શિલામાં પધારવાની વિનંતિ કરવા મોકયો "× “ સૂરિજીએ તકિાલા ન જતાં રામની શાન્તિ માટે ભ્રાન્તિ સ્તોત્ર' બનાવીને આપ્યું, અને એ સ્તોત્રના જાપથી મળેલા જળના ઢક્રાવથી પર્વની શાન્તિ થવાનું કહ્યું. શ્રાવક તમ શિલામાં જઇ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શાંતિ થઇ ગઈ. દેવીએ તે બાવાને કહ્યુ હતું કે પુ ષ બાદ નઝિાલાના ભંગ થવાના છે, તેથી પછા ખરા શ્રાવકો જિનમૂર્તિ વગેરે લઇને અન્યત્ર ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયે, અને તેમાં ઘણાં જિનમ'દિરા નાશ પામ્યાં. કેટલીક જિનમૂર્તિ એ પણ દટાઈ ગઈ, શ્રી પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂર્તિ એ મળી આવે છે. આ ઉલ્લેખ કપના કે અનુમાન નથી, તક્ષશિલાના ખોદકામ દરમ્યાન સમાજ઼ સત્રતિગ્મે બનાવરાવેલ કુણાલસ્તુપ,૧ તથા જૈન મૂર્તિ નીકળી છે. તક્ષશિલા જેનેાનું તીક્ષેત્ર અને વિદ્યાક્ષેત્ર હતું. પરદેશીએના વારવાર હુમલાથી તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તાશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે.” બાદમાં ચંદ્રપ્રભુનું ધર્મચારૂપે તાજું ધામ તકિશલા બન્યું હતું. એનુ ગૌરવ પઢતાં તે બૌદ્ધોના દ્રાથમાં ગયું, બૌદ્દો પણ તેને ચપ્રભુના પોધિસત્વ તરીકે ગણુતા હતા. આ પણ જે તકાશિલા પુરાતત્ત્વ પ્રેમીઓ માટે તીધામ મુગ્ધ ગણાય છે.'' આ પ્રાચીન તીર્થસ્થાનના વિગતવાર ઇતિહાસ ત્યાં જઇને જોવાની અમારી ઇચ્છા છે. તે પાળમાં જવાનું થયું તો અમે તકિરાવાનાં દાન અવશ્ય કરીશું અને તેનો સંપૂર્ણ પ્રતિહાસ જરૂર પ્રકાશિત કરીશું એવી ભાવના છે. એટલે વધુ પ્રમાણેની સાં મંત્રી પ્રતીક્ષા કરવાનું સૂચવી અહી આપેલાં પ્રમાને વાચકો યોગ્ય ન્યાય આપી એવી આશા રાખું છું. ( ૨૫૯મા પાનાનું અનુસધાન | નિષચ આપુ નામની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. તેનાં પિચ ગતિના આયુષ્યને પુણ્યપ્રકૃતિમાં લેવાનું કારણ એટલું જ છે કે તે આયુષ્ય પ્રાપ્ત થયા પછી છેડવાનું મન થતું નથી, કીડાને પણ મરવું ગમતું નથી. જે સ્થળે મરણ ભય ઉત્પન્ન થતા હાય તે સ્થળેથી એકદમ ભાગે છે, માટે તેનું આયુષ્ય ક` તેને પ્રિય હાવાથી પુણ્યમ ગણાય છે. આ મહાપ્રાતિહાર્યાદિ અતિશયાને પેદા કરાવનાર કર્મ તીર્થંકર નામ ક્રમ કહેવાય છે, જેના ઉદ્દેશ્યથી ત્રણ ભુવનને પશુ માન્ય થાય છે.ચૈાન ગામિની દેશના વડે જગતનું પરમ કલ્યાણું કરનાર આ ક્રમ પરમ પ્રકૃતિ છે. કારણ કે એકતાલીશ પુણ્યપ્રકૃતિએ પામ્યા છતાંય સંસારની રખડપટ્ટીથી દૂર થવાતું નથી. ત્યારે આ પુણ્યપ્રકૃતિને વિપાકથી અનુભવ કરનાર તે જ ભવમાં મુકિત પામે છે. આ પુણ્યપ્રકૃતિનું વિરતિસ્થના તપ કારણભૂત છે. મહાન તપસ્વીઓ આ પદને મેળવી શકે એ જ એના પરમપામાં કારણ છે. ( અપૂર્ણ ) ૧ જુએ ‘મેગેસ્થનીઝના સમયનું હિન્દ' તેમાં તક્ષશિલાને નકશે આપ્યા છે અને કુણારૂપ મતાન્યા છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ગંભૂતાનો સ્થળ પરિચય લેખક–. હીરાલાલ રસિકદાસ કાપડીયા. એમ. એ. દ્વાદશાંગીમાં સ્થાપના દૃષ્ટિએ પ્રથમ સ્થાન ભોગવતા આયાર (સં. આચાર ) નામના અંગની શ્રી.૧ શીલાચાયૅ જે સ્થળમાં ટીકા રચી છે તેનું “ગંભૂતા' નામ છે એમ એ ટીકાની કેટલીક મુદ્રિત તેમજ અમુદ્રિત પતિઓ ઉપરથી જોઈ શકાય છે. આ “ગંભૂતા” તે કયું સ્થળ છે એ સંબંધમાં અનેક વિદ્વાનોએ પિતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જેમકે છે. બીલ૨ (Bihler) પ્રો. પિટર્સન વગેરે યુરોપીય વિદ્વાનોએ “ગંભૂતા” તે “ખંભાત' એવો નિર્દેશ કર્યો છે. એવી રીતે બોમ્બે ગેઝેટીઅર હૅ. ૧, ભા. ૧, ગુજરાતનો ઇતિહાસ, પૃ. ૧૨૩ માં “ ગંભૂતા' એ ખંભાત'નું પ્રાચીન નામ છે એવો નિશ્ચયામક ઉલ્લેખ કોઈ કારણ કે પ્રમાણ આપ્યા વિના કરાય છે. વિશેષમાં જીતક૯૫સૂત્રની સંપાદકીય પ્રસ્તાવના (પૃ. ૧૨ )માં નીચે મુજબની પંકિત જોવાય છે?— આ ઉતારે શીલાચાયૅ ટીકાને આ ભાગ ગુપ્ત સંવતું ૭૭૨ ના ભાદરવા સુદી પાંચમને દિવસે ગંભૂતા (ખંભાત)માં પૂરો કર્યો એમ જણાવે છે.'' - આ પંકિતમાં કૌંસમાં જે “ખંભાત' લખેલ છે તે ઉપરથી એના લેખક મહાશય ગંભૂતા'ને “ખંભાત’ ગણતા હોય એમ અનુમનાય છે. હવે “ગભૂતા તે ખંભાત નથી' એવો ઉલ્લેખ કરનારાઓને હું નિર્દેશ કરીશ. વસંત પત્રની ચર્ચામાં સ્વ. શ્રીયુત તનસુખરામે ગંભૂતા નામ ખંભાતનું હોઈ ન શકે એમ લખ્યું છે ખરું, પરંતુ ત્યારે એ કયું સ્થળ છે તે જણાવ્યું નથી. એ સંબંધમાં “ ગુજરાતનું પાટનગર અમદાવાદ' વગેરેના ક્ત શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ જોટેäારા રચાયેલ ખંભાતને ઇતિહાસ (પૃ. ૧૫ ) પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે ગભૂતા એ ખંભાતનું પ્રાચીન નામ નથી એ નિર્વિવાદ છે. વનરાજના સમયના શીલગુણસૂરિના આચારાંગ સૂત્રની ટીકામાં નમૂતાયાં આવવાથી ઉચ્ચાર સાદૃશ્યથી આ ભૂલ ડે. ખૂલર આદિએ કરેલી જણાય છે. જમતાના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં ૧ આને શીલાંકસૂરિ, તત્પાદિત્ય અને શીલગુણસૂરિ તરીકે પણ કેટલાક એળખાવે છે. ૨ જુએ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિની આવૃત્તિ ( પત્તાંક ૨૮૮ અ ) ૩ જીતકપસૂત્રની સંપાદકીય પ્રસ્તાવના (પૃ. ૧૨ )માં નેધેલ પ્રતિ. * પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે:"शोलाचायेंण कृता गम्भूतायां स्थितेन टीकैषा " " - એ “ખંભાતનો ઇતિહાસ' (પૃ ૧૫) ૬ આના ૧૪મા પૃથડમાં સૂચવાયુ છે કે ગજી “ ખંભાતનું જ એ પ્રાચીન નામ હતું એમ કાઈ સપ્રમાણે લેખ કે ગ્રંથમાં જતું નથી ” આના ૧૬મા પૃષ્ઠમાં એ ઉલ્લેખ છે કે“જે સ્તંભનપુર નગરમાંથી સ્ત ભન પાર્શ્વનાથને ખભાતમાં લાવી સ્થાપન કરવામાં આવ્યા હતા તે નગર અને સ્તંભતીર્થ-ખંભાત એ છે કેવળ જુદાં જ શહેર છે. એટલે સ્તંભતી ખંભાત પ્રાચીન જૈન તીર્થ નથી.” Page #282 -------------------------------------------------------------------------- ________________ [ 5 ] શ્રી જિન સત્ય પ્રકાશ [વર્ષ : બે ત્રણ વખત આવે છે. એમાં મૂતા પથવી એ વાર્ષિક પથકની સાનિધ્યમાં છે, અને એની પાસે કલ્લરી ગામને પણ ઉલ્લેખ છે. આ વાર્ષિક પથક તે હાલનું વઢીઆર એટલે બહુચરાજી પાસેના ભાગ અને કાલ્લરી ગામને હાલ કાલડી કહે છે, તે પણ ત્યાં જ આવેલું છે. એટલે ગંભૂતા પાટણ જિલ્લામાં હોવાનુ સિદ્ધ થાય છે અને તે હાલનું મોઢેરાની પાસે આવેલું ગાંભુ ગામ છે. હાલ પણ એને કઓ કહી શકાય એવડું મોટું એ છે. એટલે પૂર્વે પથક એટલે તાલુકે અને તેનું તે મુખ્ય નગર હશે એ સિદ્ધ વાત છે. ખંભાત સાથે એને કાંઈ સંબંધ નથી.” આ પ્રમાણે “ગભૂતા’ એ 'ગાંભૂ હોય તે એ ગાંભૂ સાથે અને નહિ તો નામસાદસ્યવાળા અન્ય ગાંભૂ સાથે સંબંધ ધરાવનારી હકીકત પણ નોંધી લઈએ:– (૧) જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ (ભા. ૧)માંના ૭૩-૮૨ લેખ “ગામ ગાંસૂ'માંથી લીધેલા ઉલ્લેખ છે. (૨) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૧૭૪)માં નીચે પ્રમાણેની પંકિતમાં કૌંસમાં “ગાંભૂ ઉલ્લેખ છે - - “હવે નેમિનારમાંથી આપણને એમ જાણવા મળે છે કે પિરિવાલ જાતિ પ્રથમ શ્રીમાલમાં ઉત્પન્ન થઈ હતી. અને એ જાતિના (શ્રીમાલપુરમાં ઉત્પન્ન થયેલા) નિમય નામના એક સૈનિક માણસને (ગાંભૂ ગામથી) વનરાજે (ઇ. સ. ૧૮૬ -૮૦ ૬) પિતાની નવી રાજધાની અણહિલ્લ પાટણમાં વસવા માટે આમંચો.” આ પુસ્તકના ૧૭૫મા પૃષ્ઠમાં નીચે મુજબની પંકિતમાં “ગાંભુને નિર્દેશ છે?— વનરાજે શ્રીમાલપુરથી ગભૂમાં વસેલા નીના શેઠને પાટણમાં લાવી તેના પુત્ર લહિર નામના શ્રાવકને દંડનાયક (સેનાપતિ) નીમ્યા હતા, (આ નીના શેઠ તે જ ઉપયુકત નિમય શેઠ કે જેણે પાટણમાં ઋષભ જૈન મંદિર કરાવ્યું હતું,)" આ જ પુસ્તકના ૯૯૧મા પૃષ્ઠમાં “ગાંભુ (ગંભૂત) ગામ” એવા ઉલ્લેખથી ગાંભૂ તે ગભૂત સૂચવાતા ગંભૂત સાથે સંબંધ ધરાવતી નીચે મુજબની પંકિત પૃ. ૨૮૨માં જોવાય છે. સં. ૧૨૨૮માં સિદ્ધાંતિક યક્ષદેવ શિષ્ય પાર્શ્વનાગે ગંભૂતમાં જંબૂ નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયથી શક ૮૨૬માં એલી શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર પર વૃત્તિ તાડપત્ર પર લખાઈ (પાટણ સૂચિ).” (૩) શ્રી દેશવિરતિ આરાધક સમાજ તરફથી વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ થયેલા શ્રી પ્રશસ્તિ સંગ્રહના દ્વિતીય વિભાગના ૭મા પત્રમાં “શ્રી અંબઇચરિત્ર ૨૭૧” માં નીચે મુજબની પંકિતમાં ગાંભૂને નિર્દેશ છે - " संवत १५७१ वर्ष जेष्ठ सुदि२ भौमे गांभूग्रामे श्री आगमगच्छे जगदगुरु श्री महोपाध्याय श्री मुनिसागरशिष्येन स्ववाचनार्थ अधपरार्थं लिखिતમિતિ મદ્ર ” આ પ્રમાણે ગાંભૂ, ગંભૂત અને ગંભૂતાને લગતા જે ઉલ્લેખ મને અત્યારે ખ્યાલમાં હતા તે મે અત્ર નેંધ્યા છે. એ ઉપરાંત બીજા જે કઈ ઉલેખ હોય તે કોઈ સુન રજુ કરશે તે આનંદ થશે; નહિ તે પછી યથાસમય હું એ દિશામાં પ્રવૃત્તિ કરીશ. સાંકડી શેરી, ગોપીપુરા, સુરત તા. ૧૮-૫-૧૮ www.jainelibrary lain Education International Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન લેખક—શ્રી સર્વજ્ઞશાસનરસિકપાસક (ગતાંકથી ચાલુ) ઓપચારિક પ્રત્યક્ષ જૈનદર્શન પ્રત્યક્ષ સિવાયનાં સર્વ પ્રકારનાં પ્રમાણેને પરોક્ષ પ્રમાણમાં સમાવેશ કરે છે એનો અર્થ એ નથી કે અનુમાન, ઉપમાન કે આગમ પ્રમાણને તે પ્રમાણે માનવા ના પાડે છે. જેટલા પ્રકારનાં યથાર્થ જ્ઞાન અને તેનાં સાધન છે તે બધાં શ્રી જૈન દર્શનને પ્રમાણુ તરીકે સ્વીકાર્ય છે. એ જ કારણે સંભવ અને અતિશ પ્રમાણ જેવા અત્યંત પરોક્ષ પ્રમાણેને પણ શ્રી જૈન દર્શન પ્રમાણ તરીકે માનવા તૈયાર છે તે છતાં સર્વ પ્રકારના પરોક્ષ પ્રમાણમાં આગમ પ્રમાણને જે મહત્ત્વ શ્રી જૈન દર્શનમાં છે તે અન્યને નથી. આગમ પ્રમાણુ એ સર્વ પ્રમાણમાં અતિશય મહત્વનું સ્થાન ધરાવે છે. આગમ એ આખનું વચન હોવાથી અને શ્રી જૈનદર્શને સ્વીકારેલ આપ્ત એ સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી તેનું પ્રામાણ્ય સર્વથી અધિક હોય, એમાં કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય નથી. સર્વે પ્રમાણમાં પ્રત્યક્ષ પ્રમાણુ એ ભેષ્ઠ પ્રમાણુ છે એમ કેટલાકને મત છે, તે પણ છસ્થા માટે આગમ પ્રમાણ એ જ સર્વોપરિ પ્રમાણ છે, એમ માનવું એ જ વધારે યોગ્ય છે. એન્દ્રિયક પ્રત્યક્ષ એ ઔપચારિક પ્રત્યક્ષ છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માને ઈન્દ્રિયાદિક બાહ્ય સાધનની અપેક્ષા છે ત્યાં સુધી તેનું જ્ઞાન તેટલા અંશે અવિશદ યાને અસ્પષ્ટ રહેવાનું જ છે. “પse પ્રત્યક્ષ' એ પ્રત્યક્ષની વ્યાખ્યા છે. જે જ્ઞાન જ્યાં સુધી થોડું પણ અસ્પષ્ટ છે ત્યાં સુધી તે જ્ઞાન નિરૂપચરિતપણે પ્રત્યક્ષ કહી શકાય તેમ નથી. પુસ્તકાદિ કોઈ પણ બાહ્ય સાધનોની સહાય વિના સીધું જ ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન પણ પ્રકાશાદિ બાહ્ય સામગ્રી અને ઇન્દ્રિય નિર્માલ્યતાદિ આંતર સામગ્રીની અપેક્ષા અવશ્ય રાખે છે. અન્યથા એક જ કેરીને રસ એકને ખાટો લાગે છે અને બીજાને માઠો અગર ઓછો ખાટ લાગે છે તે કદી બને જ નહિ. એક જ પદાર્થ એકને અધિક દુગધી જણાય છે અને બીજાને ઓછો દુગધી જણાય છે. એક જ પદાર્થ સૂર્યના પ્રકાશ વખતે અન્ય રૂપવાળો જણાય છે અને ચંદ્રના પ્રકાશ વખતે અન્ય રૂપવાળો જણાય છે. વગર દુબિંને જોનારને જે પદાર્થ સેંકડો માઈલ દૂર અને સૂક્ષ્મ દેખાય છે તે જ પદાર્થ તેવા પ્રકારના દુર્બિનની સહાયથી જોનારને તદ્દન નિકટવર્તિ અને સ્કૂલ દેખાય છે. એક જ પ્રકારને શબ્દ લાઉડસ્પીકર (યંત્ર)ની સહાય વિના બોલનારને થોડા જ માણસે સાંભળી શકે છે અને લાઉડસ્પીકર (યંત્ર)ને ઉપયોગ કરનારને તે જ શબ્દ લાખ માણસે સાંભળી શકે તેટલે મોટે હોય તેવું ભાન થાય છે. જે પદાર્થની Page #284 -------------------------------------------------------------------------- ________________ [ ! ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ = ૪ ગરમી ચરમામીટરની સહાયથી ૧૦૦ડીગ્રી કરતાં પણ અધિક હોય છે તે જ પદાર્થો એક તાવવાળા માસી સાથે ડો લાગે છે. એક પા સબંધી ગ્યા ઋતિનું ભિન્ન ભિન્ન જ્ઞાન થાય છે; એ એક જ વસ્તુ સિદ્ધ કરે છે કે અન્દ્રિયક પ્રત્યક્ષ બે વિંશક નથી કિના વાદ છે, પદાથ ના છે તેવું જ સ્પષ્ટ માન ઇન્દ્રિયાકારાએ થઈ શકતું હૈય તો ખૂદી જૂદી વ્યક્તિગત રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને સાદિનું એક સરખું જ ભાન થવું જોઇએ અને તેમ તે બનતું નથી. તેથી અન્દ્રિયક પ્રત્યક્ષને સ`થા સ્પષ્ટ પ્રતિભાસ રૂપ કહેવું એ સત્ય નથી. સર્વ જ્યેષ્ઠ પ્રમાણુ અનુમાનાદિ દ્વારા થનારા જ્ઞાન કરતાં ઐન્દ્રિયક પ્રત્યક્ષદ્વારા થતું જ્ઞાન વધારે સ્પષ્ટ ઢાય છે એટલા ખાતર તેને વ્યાર ( ઉપચાર )થી પ્રત્યક્ષ કહેલું ટોય તો કાઈ જાતની હરકત નથી. કિન્તુ આમાથી સાત થનારા જ્ઞાન કરતાં ઇન્ડિપેથી થનારૂં સાક્ષાત્ ન પશુ જ બરપષ્ટ હોય છે એ વાત ભુલવી ખેતી નથી. અને જેમાં અસ્પષ્ટ માને અવિક જ્ઞાનેન્ડ છે તેટમાં પરમાથી પક્ષ જ છે તેથી અન્ડિયક પ્રત્યક્ષને સર્વ જ્યેષ્ઠ પ્રમાણુ તરીકે સ્થાપન કરવાની ચૈન્ના કરવી એ કાઇ પણ તીએ ન્યાયસંગત નથી. શ્રી જન શાસનમાં આગમ પ્રમાણુ એ સર્વ જ્યેષ્ઠ પ્રમાણ એટલા માટે મનાય છે કે સકલ પદાર્થાને આત્મ પ્રત્યક્ષ કર્યાં બાદ તેને કથન કરનાર વક્તાના વચનને આગમ પ્રમાણ માનવામાં આવેલું છે. શ્રી જૈન શાસનનું આગમ પ્રમાણુ એ સન અને વીનામ એવા શ્રી જિનેશ્ર્વરના વમન સ્વરૂપ છે. યેક અને મ કાળના ભાવોને પ્રતિ સમયે ઇન્ડિયા કોઈ પણ સાધનાની સહાય વિના. કૈવલ આનંદારાએ જ પ્રત્યક્ષ કરનારા જ્ઞાની પુરૂષો, એ શ્રી જૈન દર્શનમાં સતુ મનાય છે અને તેવા આત્માત્મા દ્વારા પ્રકારિત થયેલ હિતકર પધના ચાય મગનું નામ ગામ છે. એ આગમનાં વચનાદારામે ધનારા બાપ નું નામ આગમ પ્રમાણુ છે, એ આગમ, પાશ્રીનું જે જાતિનું પ્રતિપાન કરે છે તે સર્વથા બ્રાન્ત અને વિદ્ધ છે કેટલું જ નહિ કિન્તુ સર્વાંને હિતકર છે. કેવળ સત્ય પદાર્થોનું નિરૂપણ પણ જો હિતના માથી ચૂકાવી અહિતના માર્ગે પ્રેરનારૂં હોય તે તે યથાર્થ હાવા છતાં પણ લેાકેાત્તર આગમ પ્રમાણુ તરીકે સન્માનને પાત્ર બની શકતું નથી. આગમ પ્રમાણ અને ઐતિહ્વ પ્રમાણ વચ્ચે જે કાંઇ અંતર છે, તે આથી સ્પષ્ટ થાય તેમ છે. અતિત્વ પ્રમાણ જો મધ્યસ્થ અને સત્યરૂપક વક્તાઓના વચનરૂપ રાય તે તે પ્રમાણુ બનવામાં કઈ હક પરન્ત હિતાતિનો વિવેક કરાવનાર કે અતિને ઠંડી વળ તિને જ ઉપદેશનાર તે રમ એવા નિયમ ।તા નથી. આગમ પ્રમાણમાં તે નિયમ અખંડિત છે એટલા માટે તેની તમે તે આવી શકે તેમ નથી. નથી, અનિતિ અનુમાના એવા પણ કેટલાંક અતિામિક વક્તવ્યા હોય છે જેમાં તેના ડૅનાત્માને અંગત કાઈ સ્વાર્થ કે રાગદ્વેષ હાતા નથી એટલું જ નહિ કિન્તુ ભાવિ પ્રજાના હિતનું પણ તેમાં બક્ષ્ય રૂમ છે. તોપણ તે વક્તવ્યે સંપૂર્ણ કાર્તિના આપ્ત કે જેઓ સર્જયા વીતરાગ અને અનન્તજ્ઞાની હોવાની સાથે જગતના તમામ જવા પ્રત્યે અનન્ત કરૂણાથી Page #285 -------------------------------------------------------------------------- ________________ અ'ક ૪ ] શ્રી જૈનશાસનમાં પ્રમાણુનું સ્થાન [૨૯] ભરેલા છે તેઓનાં વચનની તેલ આવી શકે તેમ નથી. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં ઐતિહાસિક પ્રમાણને એક સર્વોપરિ પ્રમાણુ તરીકે સ્થાપન કરવા પ્રયાસ કરો અને આગમ પ્રમાણને તેની દયા ઉપર જ જીવવાનો અધિકાર છે એવી જાતને પ્રચાર કરે એ કોઈ પણ રીતિએ ન્યાપ્ય નથી. આજે એક એવો વર્ગ ઉભો છે કે જે આગમ પ્રમાણુને ગૌણ બનાવવા અને ઐતિહાસિક કમાણને જ એક સર્વ શ્રેષ્ઠ પ્રમાણુ તરીકે રથાપન કરવા તનતોડ પ્રયાસ કરે છે. તે કેટલા અંશે વ્યાજબી છે તે અહીં જોવાનું છે. ચાર્વાક જેમ પ્રત્યક્ષને વિરોધ ન આવે તેવા આગમ પ્રમાણને માનવા તૈયાર છે તેમ કહેવાતા એતિહાસિક પ્રમાણુવાદીઓ પણ પિતે માનેલા ઇતિહાસને બાધ ન આવે તેટલા આગમ પ્રમાણને માનવા તૈયાર છે. ચાર્વાક જેમ પ્રત્યક્ષસિદ્ધ એવી વાતે પણ પિતાની બેગ લાલસાની તૃપ્તિમાં આડી આવતી હોય તે માનવા ના પાડે છે તેમ આજના ઐતિહાસિક પ્રમાણને પ્રમાણુ ભૂત કરનારાઓ પણ ઈતિહાસિથી સિદ્ધ થનારી વસ્તુઓ પિતાની ભેગલાલસા ઉપર કાપ મૂકનારી હોય તે તેને જૂના જમાનાની કહીને હસી કાઢવા તૈયાર છે. એ દષ્ટિએ ચાર્વાક કરતાં આજના ઐતિહાસિક પ્રમાણુવાદીઓમાં કાંઈ વિશેષતા નથી-કિન્તુ એક દષ્ટિએ ચાર્વાકે કરતાં પણ તેઓ બુદ્ધિમાં ઉતરતી પંક્તિના છે એમ કહેવામાં હરકત નથી. ભૂતકાળમાં થઈ ગયેલ ઇતિહાસકારે બધા સર્વજ્ઞ હતા કે કોઈ પણ પ્રકારના સ્વાર્થથી રહિત હતા એમ નથી તેથી તેઆની વાત ઉપર વિશ્વાસ રાખવાની ચાર્વાક ને પાડે છે, જ્યારે આજના ભણેલા ગણાતા પણ ઈતિહાસવાદીઓ ભૂતકાળમાં થયેલા ઇતિહાસકારોની બ્રાન્તિઓને ગળી જઈ તેઓને દેવવચનની માફક માનવા અને પૂજવા લલચાય છે. અને એના જ પરિણામે જમીનનાં ખોદકામોમાંથી નિકળતા પદાર્થો અને શિલાલેખ ઉપરથી ઘડી કાઢવામાં આવતાં અનિશ્ચિત અનુમાનોને આપ્ત વચને કરતાં પણ અધિક આદર આપવા તૈયાર થાય છે. ઐહિક સ્વાથ આથી કોઈ એ એમ માની લેવાની આવશ્યકતા નથી કે જૂની વસ્તુના ખોદકામો અને શિલાલેખ ઉપરથી કરાતાં અનુમાને એ સર્વથા અસત્ય જ હોય છે. એ અનુમાને સર્વથા ખેટાં નથી એ વાત માન્યા પછી પણ એ વાત કહ્યા વિના ચાલે તેમ નથી જ કે તેના ઉપર આગમ યાને આપ્ત વચનથી પણ અધિક અથવા તુલ્ય શ્રદ્ધા ધારણું કરવી એ કોઈ પણ રીતિએ ગ્ય નથી. આપ્ત વચનથી અવિરૂદ્ધપણે જે કોઈ અનુમાન જૂની શોધખોળ દ્વારા નક્કી થઈ શકતાં હોય તે સર્વ સત્ય છે એમ માનવામાં કોઈ પણ જાતને વિરોધ હોઈ શકે નહિ, કિન્તુ સત્ય શોધવા માટે તે જ એક પરમ આધાર છે એવી જાતને અંધ વિશ્વાસ કેળવાતે હોય તે તે શ્રી જૈનશાસનને કોઈ પણ પ્રકારે માન્ય નથી. આજના દેખતા કહેવાતા જમાનામાં પણ એવો અંધ વિશ્વાસ વધતો જતે હોય તે તેની પાછળ કોઈ હિક હેતુઓ હોવા જોઈએ એવી શંકા વિચક્ષણોને આવ્યા સિવાય રહે નહિ, એહિક સ્વાર્થોને જ પ્રધાન માનનાર લોક જ્યારે અતિહાસિક પ્રમાણે ઉપર આટલો બધો ભાર મૂકે ત્યારે તે દ્વારા તેઓના કોઈ પણ હિક વાર્થે સિધ્ધ થતા હોવા જોઈએ એ અનુમાન ઉપર આવવું, એ કોઈના માટે પણ સંભવિત છે. ( અપૂર્ણ ) Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી અવંતિસુકુમાલ (એકવીશ સો વર્ષ પૂર્વના એક મહર્ષિની માંચક જીવનકથા) લેખક:-મુનિરાજ શ્રી યશોભદ્રવિજયજી. એ નગરીને હત ભગવન્તનાં ચોથી વિભૂષિત અને માનવરત્નોની ખાણસમી અવન્તી નામની નગરી હતી. માલવાના મુકુટસમી એ નગરીને સીતારે ત્યારે મધ્યાહ કાલના સૂર્યની જેમ ચમકતા હતા. અહિંસાના સિધ્ધાંતથી મંત્રમુગ્ધ બનેલા પ્રજાવત્સલ સમ્રાટ સંપ્રતિ ત્યાં રાજ્ય શાસન ચલાવતા હતા. રથા નાગા તથા પ્રજ્ઞા એ યુકિત અનુસારે અવન્તીની પ્રજા પણ તેમના ઉચ્ચ આદેશને ઝીલતી અને અહિંસા ધર્મનું આચરણ કરી પિતાના આત્માને પવિત્ર બનાવતી. હતા. અહિંસાના સપતિ ત્યાં રાજ જે નગરીમાં આયંબાલા મયણાસુંદરીને જન્મ થયો હતો તે જ અવન્તીને એક સમૃધ્ધિશાલી શ્રેષ્ઠીને ત્યાં વિક્રમ સંવત પૂર્વ લગભગ દેઢ વર્ષે અવની સુકુમાલને જન્મ થયો. તેમના પિતાનું નામ મળતું નથી, પણ માતાનું નામ ભદ્રા હતું. માતા ભદ્રાના એ લાડિલા પુત્રનું લાલન પાલન સુખ સાહેબીથી થતું. પિતાની ફરજ સમજી ભદ્રા માતાએ કુમારને ઉચ્ચ શિક્ષણ આપી સંસ્કારી બનાવ્યા હતા. કુમાર યૌવન વય પામતાં માતાએ તેનું ઉત્તમ કુલની બીશ કુમારીકાઓ સાથે લગ્ન કર્યું. અને કુમાર સાંસારિક સુખો ભોગવવા લાગ્યા. એકદા ચરમ ચતુર્દશપૂર્વધર ભગવાન સ્કૂલિભદ્ર મહારાજના પટ્ટપ્રભાવક, દશપૂર્વધર, યુગપ્રધાન, સમ્રાટ સંપ્રતિ પ્રતિબંધક, ભગવાન્ આર્ય સહસ્તી મહારાજ વિહાર કરતા કરતા જીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે અવન્તી નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા. આર્ય સહસ્તીજીએ વસતિ માગવા માટે સાધુઓને ગામમાં મોકલ્યા. મુનિએ ભદ્રા શેઠાણીના ઘરે ગયા. ભદ્રા શેઠાણીએ પિતાના આંગણે મુનિઓને આવેલા જોઈ આનંદ પૂર્વક વંદન કરી પૂછયું, હે પ્રભે, શી આજ્ઞા છે ? મુનિઓ બેલ્યા, હે કલ્યાણી, અમે ભગવાન આર્ય સહસ્તીજીના શિષ્ય છીએ અને તેમના આદેશથી વસતિ માગવા આવ્યા છીએ. આથી અહોભાગ્ય સમજતી ભદ્રા શેઠાણીએ વિશાલ તબેલે કાઢી આપ્યું. ત્યાર પછી ભગવાન આર્યસહસ્તી સપરિવાર ત્યાં આવી રહ્યા. એકદા સંપ્યા વખતે ભગવાન આર્યસહસ્તી મહારાજ નલિની ગુલ્મ નામના શ્રેષ્ઠ અધ્યયનનું પરાવર્તન કરવા લાગ્યા. તે વખતે અવંતિસુકુમાલ પોતાના મહેલના સાતમા ભજલા૫ર સ્વર્ગની સુંદરી સમાન બત્રીશ રમણીઓ સાથે ક્રીડા કરતે હો. કર્ણને રસાયન જેવું તે અધ્યયન તેના સાંભળવામાં આવતાં તેનું મન તેમાં રોકાયું અને તેને વિશેષ સ્પષ્ટ રીતે સાંભળવા માટે તે મહેલ પરથી નીચે ઉતરીને વસતિના દ્વાર પાસે આવ્યો. Page #287 -------------------------------------------------------------------------- ________________ અક ૪ ] શ્રી અવંતિસુકમલ [૨૭૧ ]. પછી “આવું મેં કયાંક અનુભવ્યું છે,' એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એ જ્ઞાનના પ્રતાપે તેને દેખાયું કે હું નલિની ગુલ્મ' નામના વિમાનમાં પૂર્વભવે દેવપણે હતે. અને એ દેવપણું માછીમારના ભવમાં દયાનું પાલન કરવાથી પામી શકયો હતો. વાચકવર્ગને જિજ્ઞાસા થશે કે માછીમાર છતાં દયાનું પાલન કેવી રીતે કર્યું, તે તે બીના ઉપદેશતરંગિણીના આધારે આ પ્રમાણે જાણવીઃ બહુ છે, તેથી મારી નીકળ્યો. ગામ એનાયોની શ્રીપુર નામના નગરમાં એક માછીમાર રહેતા હતા. તે એકદા પિતાની કર ભાર્યાની પ્રેરણાથી રાત્રિના ચેથા પહોરે જાલ લઈને માછલાં પકડવા નીકળ્યો. ગામ બહાર નીક વ્યા પછી તેને જણાયું કે હજી રાત્રિ બહુ છે. તેથી માર્ગમાં એક આંબાના વૃક્ષ નીચે આવીને બેઠે. એ વૃક્ષ નીચે મુનિએ પણ રાત્રિ રહ્યા હતા. જ્ઞાની મુનિઓએ વિચાર્યું કે આ માછીમાર માછલાં પકડવા જાય છે. આપણી ફરજ છે કે તેને અહિંસામય બનાવ. આવી સુંદર ભાવનાએ ઉપદેશ આપ્યો અને તેથી માછીમારે નલમાં આવેલ પહેલા માછલાને છોડી મૂકવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી સમુદ્ર કિનારે જઈ જાલ નાંખી અને જાલમાં આવેલ પહેલા માછલાને નિશાની કરી છોડી મૂકવું. હવે કોઈ દેવને તેની પ્રતિજ્ઞાની પરીક્ષા કરવાનું મન થયું અને તેથી માછીમારની જાળમાં ફરી ફરી તે જ માછલું આવવા લાગ્યું. આવી ઘટનાથી માછીમાર કંટાળીને ખાલી હાથે ઘેર આવ્યા. માછલાં નહિ જોવાથી તેની પત્નીએ કંકાસ કરી તેને ઘરમાંથી કાઢી મૂકો. પત્નીથી તીરસ્કાર પામેલે માછીમાર ફરીથી તે જ સાધુઓ પાસે ગયે અને ધર્મનું રહસ્ય પૂછયું. સાધુઓએ ધર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવતાં માછીમારે દયામૂળ ધર્મ અંગીકાર કરી ઉત્તમ રીતે તેની આરાધના કરી. અને શુભ ભાવમાં મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયું. ત્યાંથી ચ્યવી ભદ્રા શેઠાણીને પુત્ર અવંતિસુકમાલ થયે ૧ નલિની ગુલમ વિમાન કયા દેવલેકમાં છે એ માટે શાસ્ત્રોમાં ત્રણ વિચારો જોવામાં આવે છે: ઉતરાધ્યયન સત્રમાં પહેલું દેવલોક, સમવાય સૂત્રમાં નવમું લેક અને વસુદેવહિડિમાં બારમું દેવલોક કહ્યુ છે અને તે સૂત્રોના પાઠ નીચે પ્રમાણે જાણવા सौधर्म नलिनीगुल्मविमानेऽसौ सुरोजनि प्रयुक्तावधिरज्ञासीच्छिष्यानागाढयोगिन : ॥ (उत्तराध्ययन ) आणए कप्पे देवाणं अत्थेगइयाणं जहण्णेणं अठारस सागारोवमाइ ठिा प०, जे देवा कालं सुकालं महाकालं अंजणं रिट्ठ साल समाण दुम महामं विशाल सुसालं पउमं पउमगुम्म कुमुदं कुमुदगुम्म नलिणं नलिनगुम्म पुडरीयं पुंडरीयगुम्मं सहस्सारवडिंसर्ग विमाण देवत्ताए उवषण्णा तेसि ण देवाण अट्ठारस सागरोवमाइ ठिइ प०। (समवायंग) रयणमाला वि देवी संगहियवय-सील-रयणमाला कालगया अच्चुए चेवं कप्पे नलिणिगुम्मे विमाणे उक्कोसद्वितीओ देवो जातो (वसुदेवहिडि) Page #288 -------------------------------------------------------------------------- ________________ [ ર૭ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ પિતાના પૂર્વ ભવેનું વૃતાંત જાણી ચૂકેલા અવંતિસુકુમાલે ભગવાન આર્યસહસ્તી પાસે આવી નમસ્કાર કરીને કહ્યું, હે પ્રભો, હું ભદાને પુત્ર છું, અને પૂર્વે નલિની ગુલ્મ વિમાનમાં દેવતા હતા. હમણાં જાતિસ્મરણથી તે નલિની ગુલ્મ વિમાનનું મને સ્મરણ થયું છે. અને ફરીથી ત્યાં જવાની ઈચ્છાવાળો હું આપની પાસે ચારિત્ર લેવા આવ્યા છું, માટે કૃપા કરી મને દીક્ષા આપે. પછી આર્યસહસ્તીજી કહેવા લાગ્યા કે હે વત્સ, તું સુકુમાર છે, વળી લેઢાના ચણા ચાવવા અને અગ્નિનો સ્પર્શ કરે સુલભ છે, પણ જિતપ્રતિ વ્રત, અતિચાર રહિત રીતે પાળવાં દુષ્કર છે. એટલે ભદ્રાસુત બોલ્યા: હે પ્રભે, દીક્ષા લેવાને હું અત્યંત ઉત્કંઠિત છું. પરંતુ સાધુ સમાચારીને ચિરકાળ પાળવાને સમર્થ નથી, તેથી પ્રથમથી જ હિંમત ધરીને હું અનશન સહિત દીક્ષા લઈશ, કારણ કે તેમ કરવાથી કષ્ટ અ૫ લાગે છે. આર્ય સહસ્તીજી બોલ્યા હે મહાભાગ, જે તારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તે તારા બંધુ વર્ગની અનુજ્ઞા મેળવી આવ ! પછી અવંતિસુકુમલે ઘેર જઈને પિતાનાં કુટુંબીઓ પાસે રજા માગી, પણ તેઓએ આજ્ઞા આપી નહિ એટલે તેણે પોતાના હાથે જ કેશને લેચ કરી નાખે, અને ગૃહ વ્યવહારથી વિમુખ થઈ સાધુને વેશ ધારણ કરી લીધો. પછી તે જ વેષે આર્યસહસ્તીજી પાસે આવ્યા. આ સ્વયમેવ સ્વતંત્ર વેષધારી ન થાય, એમ ધારીને આર્યસહસ્તી ભગવાને પ્રવજ્યાને વિધિ કરાવીને તેને દીક્ષા આપી. પછી ચિરકાળ પર્યત દુષ્કર તપ કરીને કર્મની નિર્જ કરવાને અસર્મથ એવા ભદ્રા પુત્ર અનશનની ઇચ્છાથી ગુરૂની આજ્ઞા મેળવી, ત્યાંથી અન્યત્ર ગયા. રસ્તે જતાં સુકુમાર પગ હોવાથી તેમાંથી નીકળતા રકતબિંદુઓથી પૃથ્વી જાણે ઈદ્રગોપ સહિત થઈ હોય એવી દેખાવા લાગી. પછી ચિતાની ભસ્મથી જ્યાં ભૂતલ ધુસર થઈ ગયેલ છે તેવા અને જાણે યમનું ક્રીડાસ્થાન હોય એવા સ્મશાનમાં તે ગયા. ત્યાં કંથારિકાકુડંગ નામના વૃક્ષની નીચે સમાધિ પૂર્વક પંચ પરમેઠી મંત્રનું સ્મરણ કરતાં તે અનશન લઈને કાયોત્સર્ગે રહ્યા. એવામાં લેહીના સ્ત્રાવથી આર્ક થયેલાં તેમનાં પગલાંને ચાટતી કોઈક શિયાલણી પિતાના બાળકો સહિત કંથારિકાના વનમાં પેઠી. ત્યાં શોધ કરતાં રકતથી વ્યાપ્ત થયેલા તેમના પગ જોઈને યમની બેન જેવી તે શિયાણી તેને ખાવા લાગી. ચર્મનું, માંસનું, મેદનું અને છેવટે હાડકાનું ભક્ષણ કરતી તે જંબુકી તેમને એક પગ રાત્રિના પહેલા પહોરે સંપૂર્ણ ખાઈ ગઈ અને તેનાં બાળકે બીજો પગ ખાઈ ગયાં. આવી રીતના ઉપસર્ગથી પણ તે સાત્વિક મહામાં ચલાયમાન ન થયા. ‘ છેવાડમ મેથSEP' એ યુકિત અનુસાર આત્મા નિત્ય છે અને દેહ અનિત્ય છે, એમ સમજીને ધ્યાનમાં વિશેષ મગ્ન થઈ ગયા. હવે બીજે પહોરે તે શિયાણી અને તેનાં બાળકો તેમનાં બે સાથળ ખાઈ ગયાં, તે વખતે પણ આ જીવ ભલે તૃપ્ત થાય, એવી ભાવનાથી તેમણે તેની દયા જ ચીન્તવી, ત્રીજે પહોરે તે તેમનું ઉદર ખાવા લાગી, તે વખતે મુનિએ વિચાર્યું કે આ મારા ઉદરનું ભક્ષણ કરતી નથી, પણ મારા કર્મનું ભક્ષણ કરે છે, ચોથા પહેરે તો તે મહાસાત્વિક મહાત્મા મરણ પામીને નલિનીગુભ નામના વિમાનમાં મહર્ધિક દેવપણે ઉત્પન્ન થયા. Page #289 -------------------------------------------------------------------------- ________________ અંક ૪] શ્રી અવંતિસુકમાલ [ ૨૭૭]. પછી આ, મહાનુભાવ અને મહાસાત્ત્વિક વંધ છે એમ ધારીને દેવતાઓએ તેમના શરીરનો મહિમા કર્યો. આ તરફ અવંતિસુકમાલ જોવામાં ન આવવાથી તેની સ્ત્રીઓએ આર્યસહસ્તી ભાગવાનને પૂછયું કે હે ભગવન અમારા પતિનું શું થયું? એટલે ઉપગથી બધી હકીક્ત જાણીને આર્યસહસ્તી ભગવંતે મધુર વાણીથી તે સ્ત્રીઓને તેને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો, એટલે અવંતિસુકુમાલની પત્નીઓએ ઘરે જઈ ને ભદ્રામાતાની આગળ તે બધા વૃત્તાંત નિવેદન કર્યો. ત્યારપછી અવંતિકુમારી માતા ભદ્રા શેઠાણી પ્રભાત કાળમાં કંથારિકાના વનમાં સ્મશાનમાં ગયા. ત્યાં નૈઋત્ય દિશામાં પડેલા પુત્રના કલેવરને જોઈને ભદ્રામાતા આંસુના મિષથી જાણે જલદાન દેવાને ઉધત થઈ હોય તેમ પુત્રવધૂઓ સહિત રૂદન કરવા લાગી, અને બોલવા લાગી કે હે વત્સ, તે પ્રાણીને પણું શા માટે તજી દીધાં, તું આ નિર્દય કેમ થ, દીક્ષા લીધા પછી એક દિવસ પણ વિહારથી અમારું ગૃહાંગણ કેમ પવિત્ર ન કર્યું. હવે એવી કલ્યાણકારી તે કઈ રાત્રિ થશે કે જ્યારે સ્વપ્નમાં પણ અમને તારું દર્શન થશે? હે વત્સ, વ્રતની ઈચ્છાથી નિર્મોહી થઈને અમારો તે કદાચ ત્યાગ કર્યો, પણ ગુરૂ મહારાજ પર પણ તું કેમ નિર્મોહી થયો કે તેમને પણ તજી દીધા? આ પ્રમાણે અતિશય વિલાપ કરીને ભદ્રા માતાએ ક્ષિપ્રા નદીનાં તટપર શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેનું ઔર્વદેહિક કૃત્ય કર્યું, અને તેની પુત્રવધૂઓએ પણ વારંવાર વિલ ૫ કરીને ક્ષિપ્રામાં પિતાનાં આદ્રવસ્ત્રનું વધારે આદ્રપણું કર્યું. પછી સુતકરણના શેકરૂપ અગ્નિથી વ્યાકૂલ થઈ ગયેલ ભદ્રા માતાને શમસુધાસરિતા સમાન પ્રવજ્ય લેવાની ઈચ્છા થઈ, તેથી ઘરે જઈને માત્ર એક સગર્ભા પુત્રવધૂને ત્યાં મૂકીને અન્ય પુત્રવધૂઓની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી. પેલી સગર્ભા વધૂથી જન્મેલા પુત્રે અવંતિસુકમાલને મરણું સ્થાન પર એક મોટુ દેવમંદિર કરાવ્યું. અવંતિનાં ભૂષણરૂપ તે મંદિર અદ્યાપિ વિદ્યમાન છે અને લેકમાં મહાકાલપ્રાસાદના નામથી સારી રીતે પ્રસિધ્ધ છે. આર્યસુહરતી ભગવાન પણ અંત સમયે એક શ્રેષ્ઠ શિષ્યને ગ૭ સેપીને અનશન પૂર્વ દેહને ત્યાગ કરી સુરલોકના અતિથિ થયા. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય કૃત પરિશિષ્ટ પર્વ આદિ ગ્રન્થના આધારે આલેખાયેલ આ લેખની અહીં સમાપ્તિ કરવામાં આવે છે. ઝલહતિ વેત સમા આ મહાપુરૂષના ચરિત્રમાંથી આભેન્નતિના સાધનભૂત ઉચ્ચ આદેશને ઝીલી, ભવ્ય છે અક્ષયપદને પામે એ જ શુભેચ્છા. વંદન હે ભગવાન આર્યસહસ્તીઓને અને સાત્વિક મહાત્મા અવંતિસુકુમાલને! Page #290 -------------------------------------------------------------------------- ________________ વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી | (ગતાંકથી ચાલુ) વૈરાટને અમે લીધેલ મૂળ શિલાલેખ (પાઠાંતરે સહિત ) (१) श्रीहीरविजयसूरीश्वरA गुरुभ्यो नमः । स्वस्ति श्रीमन्नु (૨) ......... ૨૦૦૬ પ્રવર્તમાને ત્રિપુર ૪ કિતીદામ . (૩) .....અણી પ્રતાપક્ષ માપ વટ તમારુ નિરતરવરVT.............. () ........ત્તિ×શિત નમૂત પર મારું વસ્ત્ર–પરાક્રમBત ચતુર્યામ............... * ૧ જૈન લેખ સંગ્રહમાં “ ” સૌથી પ્રથમ આ છે. ૨ જૈન લેખ સંગ્રહમાં[ ]” છે કે જન લેખ સંગ્રહમાં “નિરંતર વાળ મટ” લખ્યું છે. * જન લેખ સંગ્રહમાં નીચેના પાઠાંતરો છે. વાચકોની અનુકૂળતા ખાતર કેટલાક જરૂરી પાઠાંતરો ઉદ્ધત કર્યા છે. “ચતુર્વિજ્ઞ [ વિના ]” A જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ–૫૮ મા પાધર જન્મસ્થાન પાણુલપુર, ૧૫૮૩ માં જન્મ. ૧૫૯૬ માં પાટણમાં દક્ષિા. ૧૯૦૭ માં નારદપુરીમાં પંન્યાસપદ, ૧૬૦૮ માં વરાણુ પાનાથ-સમક્ષ વાચકપદ. ૧૬૦ માં સિરાહીમાં સૂરિપદ. તેઓ મહાપ્રતાપી પુન્યશાલી, ૫રમ પ્રભાવી ઉત્તમ ચારિત્ર શીલ હતા. તેમના ઉત્તમ ગુણથી આકર્ષાઈ મોગલ સમ્રાટું અકબરે તેમને પોતાના દરબારમાં પધારવાનું બહુમાન પૂર્વક નિમંત્રણ મોકલ્યું. ૧૬૩૯ માં સૂરિજી મહારાજ ફત્તેપુરસી ક્રી પધાર્યા અને બાદશાહને પતિબાધ આપી અહિંસા પ્રેમી-દયાળુ બનાખ્યો. મોગલ સમ્રાટના દરબારમાં બહુમાન પૂર્વક જવાનું સૌથી પ્રથમ માન તેમને જ ધટે છે. તેમણે અને તેમના શિષ્ય પ્રશિષ્યોએ બાદશાહને પ્રતિબધી છ મહીના અહિંસા પળાવી. શત્રુંજય આદિ તીર્થો જેન સંધ સ્વાધીન કરાવ્યાં. તેના કર માફ કરાવ્યા, જયા વેરા માફ કરાવ્યું. સૂરિજી મહારાજે ખંભાત, અમદાવાદ પાટણ, સિરોહી, આગ્રા, ઉના આદિમાં પ્રતિષ્ઠા કરાવી જન શાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરી-કરાવી છે. બાદશાહ અકબરે તેમના ગુણેથી આકર્ષાઈ તેમને “ જગદ્ગુરૂ”નું મહાન બિરૂદ આપ્યું હતું. તેમજ સિરોહી આદિના અનેક રાજાઓએ-અનેક સુબાઓએ તેમને ખૂબ સાર કરી અહિંસાનાં ફરમાન જારી કર્યા હતાં. સિરોહીના રાવ સુલતાનજીએ આબુને કર માફ કર્યો હતે. મહાપ્રતાપી રાણા પ્રતાપે સૂરિજી મહારાજને પોતાના દરબારમાં પધારી ઉપદેશ દેવાનું નિમંત્રણ આપ્યું હતું. સત્તરમી શતાબ્દી ન શાસન માટે હીરયુગ તરીકે ઓળખાય છે, સત્તરમી શતાબ્દીમાં તેમના જેવા બીજા પ્રાભાવિક આચાર્યો નથી થયા. અનુક્રમે ૧૯૫૨ માં ભા. સુ. ૧૧ ૧નામાં સ્વર્ગે પધાર્યા. આજે પણ સમસ્ત જૈન સંધ અવિભકતપણે તેમને નિર્વાણ દિવસ-જયક્તિ જવી તેમના ગુણગાન ગાય છે. વિરોષ માટે જુઓ સૂરીશ્વર અને સમ્રાટ”. Page #291 -------------------------------------------------------------------------- ________________ ४] વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ २७५ ] (4) .........न्यायैकधुगधरणधुरीण दुरुपासन मदिरादिव्यसननिराकरणप्रवीणनै............ ।' (६) ७पागोचरीकृत प्राक्तन नल नरेन्द्र रामचन्द्र युधिष्ठीर विक्रमादित्य प्रभृति महामहेन्द्र............ । (७) कीर्तिकौमुदि निस्तंद्रचन्द्र श्रीहीरविजयसूरीन्द्र चंद्र चारु चातुरी चंचुर चतुर नरा निर्वच............। (८) न प्रोदभूत प्रभूततरदयार्द्रता परिणतिप्रणीतात्मीयसमग्रदेशप्रतिवर्ष पर्युषणापर्वत............। (९) जन्ममास ४० रविवासर १८ संबंधिषडधिकशतदिनावधि सर्व जन्तुजाताभयदान फुरम.........। (१०) ११वली वर्ण्यमान प्रधान...१२...तिः । देदिप्यमान विशदतम निरयविद यशोवाद धर्मकृत्य............. । (११) श्रीअकब्बर विजयमानराज्ये । अधेह श्रीवईराटनगरे पांडपुत्रीय विविधावदात श्रवण १३चमचे......... । (१२) प्राधनेक गैरिक खानी निधानीभूत समग्र सागरांबरे । श्रीमाल ज्ञातीय राक्याणगोत्रीय सं० नालाभा१४......... । (१३) र्यादेल्ही१५ पुत्र सं० ईसर भार्या जवकू पुत्र सं० रतनपालभार्या मेदाइ पुत्र सं० देवदत्त भार्या धम्मू पुत्र पातसाहि ।१७......... (१४) टोडरमल्लB सबहुमान प्रदत्त सुबहु ग्राम स्वाधिपत्याधिकार कृत स्व प्रजापालनानेकप्रकार सं० भारमल्ल भा........। (१५) इंद्रराजनामा प्रथम भार्या जयवंती द्वितीय भार्या दमो१४ तत्पुत्र सं० चूहडमल्ल । स्व प्रथम लघुभ्रात्री सं० २०अजयराजभार्या ५१. भार शहानी मने सेभ संग्रहमा “रू" ने इसे "र" थे. "नै" नथा. ७"ण". ८ ["नी"] . "" श६ नयी. १० "फुर [मान]". ११ "ब". १२ “पियूष". १३ “चमच्चे" नथी. १४ “भा" नथी. १५'श्री देल्ही" झबकू १७“हि" नथी. १८" नाम्ना". १९" दमा" २०" अजयराज" (31. भार सहाना मा मात्र " अज......” छे.). Bટારમલ–લાહોરના રહેવાસી હતા. કેટલાક કહે છે કે લાહોર પાસે ચુનિયાં ગામનો રહેવાસી હતે. અને એશિયાટીક સંસાયટીની શોધ મુજબ તે લાહરપુર ઇલાકાના અવધનો રહેવાસી હતે. ઈ. સ. ૧૫૭૩માં અકબરના દરબારમાં તે દાખલ થયા. ધીમે ધીમે અકબરે રાજ્યના ૨૭ મા વર્ષ માં ટોડરમલને બાવીસ સુબાઓને દિવાન અને વજીર બનાવ્યા. તે ચાર હજારી હતે. તે એટલે હિસાબના કામમાં નિપુણ હતા, તેટલે જ પરાક્રમી પણ હતા. તે પક્ષપાતથી સદાય દૂર રહે છે. તેણે હિસાબ ગણવાની ચીઓનું પુસ્તક લખ્યું છે, જેનું નામ ખાજને ઈસરાર હતુ. ટોડરમલ ચુસ્ત હિન્દુ હત-ક્રિયા કાંડી હતે. ઈ. સ૧૫૮૯ ની ૧૦ નવેમ્બરે તે મરણ પામ્યા. (સૂરીશ્વર અને સમા, પૂ. ૫૪) ain Education International Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ (१६) जरीनां पुत्र सं० विमलदास द्वितीय भार्या नगीनां स्व द्वितीय gષાકી રંટ વાનાણ મા......... I (१७) का पुत्र सं० जगजीवन भार्या मोती२१ पुत्र सं० कचरा स्व द्वितीय પુત્ર સં૦ વતુર્મક પ્રવૃત્તિ સમસ્ત કુટુંકવુ............. (१८) इराट दंग स्वाधिपत्याधिकारं बिभ्रता स्व पितृनामप्राप्त शेल२३ मय श्रीपार्श्वनाथ १ री री मय स्वनाम धारी त श्री२४ (१९) चन्द्रप्रभ २ भ्रातृ अजयराज नाम धारीत श्रीऋषभदेव ३ प्रभृति प्रतिमालंकृतं मूलनायकश्रीविमलनाथबिंबं ।। (२०) स्वश्रेयसे कारितं बहुलतम वित्तव्ययेन स्वकारिते श्री इन्द्रषि हारापरानाम्नि महोदयप्रासादे स्वप्रतिष्ठायां । (२१) प्रतिष्ठितं च श्रीतपागच्छे श्रीहेमविमलसूरि२५ तत्पट्ट लक्ष्मी कमलाक्षी कंठस्थलालंकारहारकृत स्वगुर्वाज्ञप्ती । (२२) सहकृत उमार्ग पारावार पतजंतु२९ समुद्धरण कर्णधाराकार सुविहित साधुमार्ग क्रियोद्धार श्री आनंद। ૨૧ “મોત". ૨૨ (૪). ૨૩ “સરુ”. ૨૪ “શ્રી”. ૨૫ શ્રી હેમવિમલસૂચિ—૫૫ મા પટ્ટધર. તેમનું જન્મસ્થાન, જન્મ સંવત્ આદિ નથી મળ્યાં, પરન્તુ તેમના સમયમાં શિથિલાચાર વધ્યું હતું, છતાં પોતે પરમત્યાગી અને નિસ્પૃહી રહ્યા હતા. અને પોતાના શિષ્ય શ્રી આણંદવિમલ સૂરિને આજ્ઞા આપી ક્રિોદ્ધાર કરાવ્યું હતું. આ સમયે લોકાગચછના વિદ્વાન યતિ-સાધુ બપિ હાન ગષિ શ્રીપતિ બષિ ગણપતિ આદિએ જેને શાસ્ત્રના આધારે જિનપ્રતિમા સત્ય છે એમ માની લોકાગચ્છ ઇંડી શ્રી હેમવિમલસૂરિ પાસે સગી દીક્ષા લીધી હતી. હાષિના શિષ્ય સાલચંદ્ર ઉપાધ્યાય (સુપ્રસિદ્ધ સત્તર ભેદી પૂજાના રચયિતા ) થયા. તેમને અનેક શિષ્ય હતા, તેમાં શાન્તિચંદ્ર અને સૂરચંદ્ર મુખ્ય હતા. તેઓ પ્રખર વિદ્વાન (પંડિત) અને મહા વાદી હતા. તેમના શિષ્ય મહોપાધ્યાય ભ્રાતૃચંદ્ર થયા અને તેમના શિષ્ય સિદ્ધિચંદ્ર થયા. જેમણે બાદશાહ અકબરને પ્રતિબંધવામાં જબર ફળ આપે છેશત્રુંજયના કર માફ કરાવે. ઇજીયા વેરા માફ કરાવે. અને અને દિવસે અમારી પળાવી. અકબર અને જહાંગીર બાદશાહના દરબારમાં લગભગ ૨૫ વર્ષ રહેવાનું બહુમાન મેળવ્યું અને શાસનની પ્રભાવના ઘણી જ કરી. ૨૬ ડી. આર શાહનીમાં “પતન ” છે. શ્રી આણંદવિમલસૂરિ–૫૬ મા પધર. હેમવિમલસૂરિજીના શિષ્ય અને ભગવાન મહાવીરના ૫૬ મા પધર, વિ. સં. ૧૫૪૭ માં ઈડરમાં જન્મ. વિ. સં. ૧૫૫રમાં પાંચ વર્ષની નાની ઉમ્મરે દીક્ષા. અને ૧૫૭૦માં આચાર્યપદ. ૧૫૮૨ માં ગુરૂઆશા પૂર્વક ક્રિોદ્ધાર કરી ભગવાન મહાવીરના શુદ્ધ માર્ગની સ્થાપના કરી. તેમણે સૌરાષ્ટ્રમાં સાધુઓને વિહાર બંધ હતા તે ચાલુ કરાવ્યું, જેસલમેર આદિ મરૂદેશમાં શુદ્ધ પાણીની દુક૨તાથી સમપ્રભસૂરિજીએ વિહાર બંધ કરાવે તે તે, લાભનુ કારણ નાણી, પુનઃ મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગર ગણ દ્વારા વિહાર ચાલુ કરાવે. જેનશાસનને ખૂબ પ્રચાર કરી આ મહાન તપસ્વી ૧૫૯૬ માં ચૈત્ર સુદિ ૭ મે નવ ઉપવાસનું અણુસણું કરી અમદાવાદમાં સ્વર્ગે ગયા. www.jainelibrary.on Page #293 -------------------------------------------------------------------------- ________________ 4 4] વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ 277] (23) विमलसरितत्पट्ट प्रकृष्टतम महामुकुट मंडन चूडामणीयमान श्री विजयदानसरितपट्ट) पूर्वाचल तटीय / (२४).........वारण२७ सहस्रकिरणानुकारिभिः स्वकीय वचन चातुरीचमत्कृत कृत कश्मीर कामरूप / (25) ...28... मुल्तान काबिल बदकसां२८ ढील्ली मरुस्थली गुर्जरत्रा मालव मंडलप्रभृतिकानेक जनपदा / (26) .........(श्री द्वि) चरणनैक मंडलाधिपति चतुर्दश छत्रपति संसेव्यमान चरण हमाऊ नंदन जलाल३० / (27) (द्दीन महम्मद) श्रीअकबर...३१...प्रदत्त......३२...वर्णितामारि. फुरमान पुस्तक भांडागार प्रदान बंदी / 33 (28) ...... ३४......गीयमानं सर्वत्र प्रख्यात जगद्गुरु बिरुदधारिभिः / प्रशांतता निस्पृहता। (29) ......कृता संविग्नता३५ युगप्रधानताधनेकगुणगणानुकृत प्राक्तन वज्रस्वाम्यादि सूरिभिः / सुवि (30) हित चूडामणि सुगृहीत नामधेय भट्टारक पुरंदर परं गुरु गच्छाधिराज श्री श्री श्री श्री श्री श्री श्री श्री (31) श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री हीरमूरिभिः स्वशिष्य सौभाग्य भाग्य वैराग३७ / (32) ३८गांभिर्य प्रभृति गुणग्राम.........य ३४महामणागणरोहण क्षोणी। D વિજયદાનસૂરિ–૫૭ મા પધર તેમનું જન્મસ્થાન જામાલા. જન્મ સંવત્ 1553. 1562 માં દીક્ષા. 1587 માં સૂરિપદ અને 1622 માં વગલીમાં સ્વર્ગમાં તેમણે ખંભાત–અમદાવાદ– પાટણ-મહેસાણા, ગાંધાર બંદર આદિ અનેક સ્થાનોમાં ઉત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. તેમના ઉપદેશથી સૂરવાણું મહમ્મદના મંત્રી મલીક શો નગલેશ્રી સિદ્ધગિરિને છ મહીના સુધી કર-મુંડા વેરે માફ કર્યો હતે. જેથી સમસ્ત દેશમાં કુંકુમ પત્રિકાઓ મેકલી અનેક ગામના સમસ્ત સંઘે એકત્ર મળી શ્રી શત્રુંજયની યાત્રા કરી અને મેતિઓથી વધાવેલ હતું. ' સૂરિજીના ઉપદેશથી ગાંધારના શ્રાવક સા. રામજી અને અમદાવાદના સં. કુંવરજી આદિએ શત્રુંજય ઉપર ચૌમુખજીનું અને અષ્ટાપદનું મંદિર બનાવ્યું અને ગિરનારના મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. તેઓ મહાતપસ્વી અને ઉગ્ર વિહારી હતા. આગમ-સિદ્ધાન્તના પારગામી હતા. અને ઘી સિવાયની પાંચ વિગયા ત્યાગી હતા. 27" कारण". 28 "स्तान". 24 “सा". 30 "जलालो". 1 // सुरत्राण". 32 " पूर्वोप". 33 "......". 34 " दिबहुमान सर्वदोप". 35 " संविज्ञता". 36 (हित शिरोम ). 37 " वैराग्य". 340. भार शाइनीमा गांभीर्य श६ नथी. न्यारे से शभा ( औदा) 2. 36 " हनीयमहामणी'. Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૮ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : (23) ................. ગુર્વાજ્ઞા પાવા .....પાવનતાને મvsa महाडंबर पुरस्सर / () ...તિ તિષ્ઠા પ્રy ઢાક્ષ વાવર ફાર્મા પ્રા प्रव्रज्या प्रदा। (21) ....41 કર્મ નિમર્થળ વિશ્વકર્માદમાગમચ ગન મનઃ પવિત્ર ફોર बोधिबीज वपन प्रधान / / (26) .....તરત સુધારણ વાવિસ્ટાર રાકમર તરद्देशीय दर्शनस्पृहया / (37) .....મનોરથ પ્રથા પ્રથીત પઢતા પ્રવર્ષ ગુર્જ पर्वतायमान विबुधज४४ / (28) (૨).....ઉમર 45 giદર મurcથાય શ્રી શ્રી દત્યાविजय गणी परिवृतौ / (3) ........... છીદ્રવિદર પ્રાસાદ કારિતઃ પં. બ્રામવિના જf 40 (). 41 “ાર્મ”. 42 પ્રોત. 43 કુ. 44 કિશુધન, 45" તિ ". વાચકવર્ય શ્રી કલ્યાણ વિજયજી તેમને જન્મ લાલપુરમાં વિ સં. 1601 ના આ વદ 5 ના દિવસે થયે હતે. ૧૬૫૬ના વૈશાખ વદ 2 ના દિવસેમહેસાણામાં શ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી. અને 1642 ના ફાગણ વદી 7 ના દિવસે તેમને પંડિત પદ મળ્યું હતું. તેઓ જેવા વિદ્વાન હતા તેવા જ વ્યાખ્યાતા હતા. અને તેવા જ તાકિ પણે હતા. વળી તેમનું ચારિત્ર પણ નિર્મળ હતું, તેથી જનતા પર તેમના ઉપદેશની સચોટ અસર થતી. તેમજ રાજપીપડાના રાજા વછ વિવાડીની રાજસભામાં છ હજાર વિદ્વાન બ્રાહ્મણ પંડિતે સમક્ષ જગત કતત્વ ખંડન-વિષય ઉપર સુંદર વિવાદ કરી તક કૃતિ અને દલીલથી રાજાને સત્ય વસ્તુ સમજાવી રાન તરફથી બહુમાન પ્રાપ્ત કર્યું હતું. (સૂરીશ્વર અને સમ્રા પૃ. 242-243-244) આ અદ્દભુત ગુણોથી આકર્ષાઈને જગદ્દગુરૂજી મહારાજે તેમને વૈરાટ પ્રતિષ્ઠા કરાવા મોકલ્યા હતા. - 50 લાભાવિજયગણ-- આ પ્રશસ્તિના લેખકને વધુ પરિચય મને નથી મળ્યો, પરંતુ વાચકશિરોમણિ શ્રી યશવિજયજી મહારાજના દાદાગુરૂ તેઓ થાય છે. અર્થાત્ ઉપાધ્યાયજીના ગુરૂ શ્રી પં. નયવિજય ગણ ( ન્યાયવિજયજી ગણી) અને તેમના ગુરૂ શ્રી પંડિત લાભવિજયગણ થાય છે. પં. શ્રી લાભવિજયજી ગણું અકબરના દરબારમાં સૂરિજી સાથે વિદ્યમાન હતા. તેમણે નજરે જેઠ સત્ય હકીકત જ લખી છે પંડિત શ્રી લાભવિજય ગણીવર, પં. શ્રી કલ્યાણવિજયજીના શિખ્ય થાય છે. તેમણે પ્રમેયરત્નમનુષા ગ્રંથની શુદ્ધિ કરી છે. તેઓ બહુ વિદ્વાન અને સારા કવિ હતા, જેને છેડે પરિચય પ્રશસ્તિમાં મળે છે. સૂરિજી મહારાજ સાથે જે વિદ્વાન 67 સાધુઓ સમ્રાટના દરબારમાં ગયા હતા તેમાં તેર www.jainelibrar e ducation International Page #295 -------------------------------------------------------------------------- ________________ અંક 4] વેરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ 18 ] कृता लिखिता पं० सोमकुशलG गणीभिः४६ / 40) ...........મારા પુત્ર મારા મન માનવાઇ ! ધ– આ શિલાલેખની કુલ ત્રણ નકલ મારી પાસે છે. જે મેલ પાઠ છે એ તો અમે ઉતારેલ લેખમાંથી જ ઉદ્દત કર્યો છે. બીજી કોપી રાયબહાદુર ડી. આર. સહાની ઉતારી લાવેલા તે પણ અમને મળી છે. નીચે નોટમાં પાઠાંતર તેમના નામ સાથે જ આપ્યા છે. અને ત્રીજી નકલ પાછળથી મળે, જે પ્રાચીન લેખ સંગ્રહ ભા. 2 માં પ્રકાશિત છે. તેના પાઠ પણ નીચે નેટમાં ( ) આપેલ છે. મૂલ લેખની શિલાને પરિચય શ્રીયુત્ ભાંડારકરના શબ્દમાં જ આપું છું, અને અમે જોયું છે તે પ્રમાણે તે બરાબર છે. “આ લેખ ૧-૭૩લાંબી અને -4]" પહેળી શિલા ઉપર 40 પંક્તિઓમાં ઉતરાએલો છે. ભાષા સંસ્કૃત ગદ્ય છે. જમણી બાજુ તરફ પત્થરને ઉપરનો ભાગ ટુટી જવાથી તેમજ ડાબી બાજુએ નીચેને કેટલોક ભાગ ટુટી જવાથી ઘણુક લાઇને અપૂર્ણ જ હાથ લાગી છે. તે પણ જેટલે ભાગ અક્ષત છે. તેના ઉપરથી લેખને સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે, ( અપૂર્ણ ) મુખ્ય હતા. આ તેર સાધુઓમાં પં. લાભવિજયજી પણ છે. જુઓ હીરસૂરિરાસ“ લાભવિજયગાને મુનિ વિજે, ધનવિજય ચેલે અતિ ભજે.” ( હીરસૂરિરાસ. પૂ૦ 108 ) જે 5. સેમકુશલ ગી–તેમને પણ પરિચય મને નથી મ. પરન્તુ સોમવિજયજીને પરિચય મળે છે જે આપું છું. અહીં પ્રશ્ન એ છે કે સેમકુશલ અને સામવિજય એક છે કે જુદા છે? શ્રી જગદૂ ગુરૂજી મહારાજ સાથે તેર મુખ્ય સાધુઓનાં નામ જણાવતાં કવિવાર માષભદાસજી જણાવે છે. “વિમળ હષે મેટે ઉવજઝાય, શાંતિચંદ છે તેણે ઠાય. સેમવિજય પંડિત વાચાળ, સહેજ સાગર (50) બુદ્ધિ વિશાળ છે 6 5. સેમકુશલજીને પરિચય નથી મળ્યું એટલે નથી આપ્યો. (આ. કા. મ મો. -પૃ૦ 108) 5. સેમવિજયજી–મૂળ વીરમગામના રહેવાસી. તેમના પૂર્વજ વીરજી મલિ વછર હતા. પાંચસે ડેસ્વારે તેમની હાજરીમાં રહેતા. તેમને પુત્ર સહસાકરણ મલિક થયા. અને તે મુહમ્મદ શાહ બાદશાહને મંત્રી હતા. તેમને પુત્ર ગોપાળજી થયે. નાની ઉમ્મરમાં અભ્યાસ સારે કર્યો હતે. બાલ્યાવસ્થામાં જ બ્રહ્મચર્યની બાધા લીધી હતી. તેમણે પોતાના ભાઈ બહેન અને બીજા કુલ 18 જણ સાથે અમદાવાદમાં બહુ જ ઉત્સવ પૂર્વક શ્રી. હીરવિજયજી સૂરીશ્વરજી પાસે દીક્ષા લીધી. તેમને ઉપાધ્યાય પદવી મળી હતી. અને સૂરિજી મહારાજના પ્રધાન તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ જ કારણે સૂરિજી મહારાજે વટની પ્રતિષ્ઠા માટે ઉ. કલ્યાણ વિજયજીની સાથે વૈાઢ મોકલ્યા હતા. તેમણે બાદશાહના દરબારમાં સૂરિજી સાથે હાજર રહી નજરે જેએલી બધી વિગતે આ શિલાલેખમાં લખી છે, એટલે આ લેખનું મહત્વ ઘણું જ વધી જાય છે. 46 (0 fખના) ain Education International Page #296 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ પંચક લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયસિરિજી (ગતાંકથી ચાલુ) 4. શ્રી શાંતિનાથ પ્રભુ-જે પ્રભુના નામસ્મરણથી પણ અનેક વિઘ નાશ પામે છે તેમની પૂજા ભકિત કરવાથી વિશેષ લાભ થાય એમાં શી નવાઇ? પ્રભુ શ્રી શાંતિનાથ પાછલે ભવે મેઘરથ રાજા હતા, તે વખતે તેમણે પ્રાણના ભોગે પણ કબૂતરનું રક્ષણ કરી જગતના જીવોને દયાવીર થવાને અપૂર્વ બોધ આપ્યો હતો. આગમ ગ્રંથમાં વર્ણવેલા ધર્મવીર, દાનવીર, દયાવીર, તવીર, યુધ્ધવીર એમ અનેક જાતના વીર પુરુષમાં પ્રભુ શ્રી શાંતિનાથને આપણે દયાવીર તરીકે ગણવા જોઈએ. આ પ્રભુની જન્મભૂમિ ગજપુરનગર હતું. તેમના પિતા વિશ્વસેન રાજા અને માતા અચિરા રાણું હતાં. તે દેશમાં પૂર્વે મરકીને ઉપદ્રવ ચાલતે હતો. માતાના ગર્ભે પ્રભુ આવ્યા બાદ રાણીએ અમૃત છાંટયું, તેથી ઉપદ્રવની શાંતિ થઈ. આથી માતા પિતાએ તેમનું શાંતિનાથ નામ પાડયું. પ્રભુની 40 ધનુષ્ય પ્રમાણુ કંચનવર્ણ કાયા હતા. અહીંથી પાછલા ભવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં 33 સાગરોપમના આયુષ્યવાળા દેવ હતા. તેઓ ભાદરવા વદ સાતમની મધ્યરાતે મેષ રાશિ તથા ભરણિ નક્ષત્રમાં અચિરા રાણીની કુક્ષિમાં પધાર્યા. પ્રભુજી એક ભવમાં ચક્રવર્તીપણું ભોગવીને તીર્થકર પદવી ભોગવશે, માટે માતાએ પહેલાં ચક્રવર્તીપણાને સૂચવનારાં ચૌદ સ્વપ્નો અસ્પષ્ટ (ઝાંખાં) જયાં. અને ત્યારબાદ તીર્થંકરપણને સૂચવનાર સ્પષ્ટ 14 સ્વપ્ન જોયાં. એમ અચિરાની માફક (કુંથુનાથની) શ્રી માતાએ અને (અરનાથની) દેવી માતાએ પણ બે વાર સ્વપ્ન જોયાં હતાં. આ રીતે આ વીશીમાં (ચક્રવતિ-તીર્થકરની ) બે પદવીના ભોગવનારા ૧૬-૧૭૧૮મા તીર્થંકર થયા. કરદેશના ગજપુરમાં નવ માસ ઉપરાંત 6 દિવસ વીત્યા બાદ ચોથા આરાના ઉત્તરાર્ધમાં જેઠ વદ તેરશે મેષ રાશિ ભરણિ નક્ષત્રમાં પ્રભુ જમ્યા. તેઓ 1008 લક્ષણના ધારક અને જન્મથી જ મત, શ્રત, અવધિ જ્ઞાનવાળા અને મૃગલંછન યુકત હતા. તેઓ સર્વેકષ્ટ સુંદર સ્વરૂપી અને અનંત બલી હતા. તેમનું શરીર ઉત્સધાંગુલની અપેક્ષાએ 40 ધનુષ્ય ઉંચું હતું એટલે કે આત્માંગુલે કરી 120 આંગળ ઉંચું અને પ્રમાણગુલની અપેક્ષાએ 9 અંગુલ અને 30 અંશ પ્રમાણુ ઉંચું હતું). તેમને 64 હજાર અતિઉર આદિ ચક્રવર્તિપણાને ઉચિત પરિવાર હતે. પચ્ચીસ હજાર વર્ષ+ કુમાર * આ બંને અહીંથી કાલધર્મ પામી સનકુમાર નામના ત્રીજા દેવલેકે ગયાં છે. 4 ના પલ્યોપમ, 16 લાખ, 48 હજાર વર્ષ, 89 પખવાડીયા એટલે ચલે આરે બાકી રહ્યો હતે. + આગળ ગૃહસ્થાકાલ પિણે લાખ વર્ષો જણાવે છે, એ અપેક્ષાએ અહી ફેરફાર સંભવે છે. એટલે અહીં એકમાં પચીસ હજાર અને બીજા (ચક્રવમાં કે કુમારપણામાં) 50 હજાર વર્ષ સંભવે છે. કે આત્માં તેમનું શરીર ઉપર હતા. Page #297 -------------------------------------------------------------------------- ________________ " - દુલા પંથક [ 21] ભાવસ્થાના વીત્યા બાદ 13 અઠ્ઠમ કરી (એટલી ઉંમરે) છ ખંડને સાધી ચક્રવર્તિ થયા. તે સ્થિતિમાં 25 હજાર વર્ષ સુધી ચકિની અદ્ધિ ભેગવી પ્રભુદેવે અવધિજ્ઞાનથી સંચમને સમય નજીક જાણ્યો. લોક્નતિકદેવે શાશ્વત આચાર પ્રમાણે વીનંતિ કરી. એટલે નિર્મલ લેમ્યાવંત પ્રભુએ દરરોજના 1 કેડ આઠ લાખ સોનૈયા મણુતાં એક વર્ષમાં 388 કેડ 80 લાખ નૈયાનું દાન કરી મજપુરનગરમાં જ પાછલી વયે (50 હજાર વર્ષનું આયુષ્ય વીત્યું અને તેટલું જ બાકી રહ્યું ત્યારે) છઠ્ઠ તપ કરી જેઠ વદ ચૌદશે મેઘરાશિ અને ભણિ નક્ષત્રમાં સર્વાર્થ નામની શિબિકામાં બેસી ધામધૂમથી સહન સામ્રવન નામના બગીચામાં અશેક વૃક્ષની નીચે આવી ઘરેણાં વગેરે દૂર કરી પંચમુષ્ટિ લેચ કરી હજાર પુરૂના પરિવાર સહિત પ્રભુદેવે પાછલે પહોરે અપૂર્વ શાંતિદાયક સંયમ ગ્રહણ કર્યું. તે જ વખતે તેમને મન:પર્યવજ્ઞાન જ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવને (ઈ હવેલું) દેવદૂષ્ય વસ્ત્ર ઠેઠ (જનજીવ) સુધી રહ્યું છે. છઠ્ઠના પારણે સુમિત્રે મંદિરપુરમાં બીજા પહેરે પરમાન વહેરાવી સંસારસાગર પાર કર્યો. ત્યાં પંચદિવ્ય પ્રકટ થયાં. પ્રથમ પારણને પ્રસંગ હેવાથી 12 કોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. દાન આપનાર (પારણું કરાવનાર) ભવ્ય જીવ–મોડામાં મેવ ત્રીજે ભવે તે જરૂર મુકિતપદ પામે. પ્રભુશ્રી શાંતિનાથના વખતમાં ઉત્કૃષ્ટ તપ આઠ મહિના સુધીનું હતું. પ્રભુદેવ દીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી દ્રવ્યાદિ ચતુર્વિધ અભિગ્રહ ધારણ કરી આર્યભૂમિમાં વિચર્યા. એક વર્ષને છઘસ્થ કાલ વીત્યા બાદ મજપુરનગરના સહસ્ત્રાબ્રવનમાં નદી વૃક્ષની નીચે પાર સુદ નેમે મેષરાશિ ભરણી નક્ષત્રમાં પ્રભુદેવ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા, અને ઘાતિકર્મો બાળી પહેલા પહેરે કેવલજ્ઞાન પામ્યા. આ વખતે છઠ્ઠ તપ હતું. હવે તે પ્રભુ 18 દોષના ટાલનારા, 34 અતિશય અને 8 મહા પ્રાતિહાર્યને ધારક તેમ જ 35 ગુણવાળી. વાણીના બેલના થયા. પહેલા જ સમવસરણમાં પ્રભુએ તીર્થ (ચતુર્વિધ સંઘોની સ્થાપના કરી. તે તીર્થ પ્રભુશ્રી કુંથુના તીપત્તિ કાલ સુધી ચાલ્યું. આથી વચમાં તીર્થ વિચ્છેદ કાલ નથી. પ્રભુદેવના ચકાયુધાદિ 36 ગણધર અને 36 ગણ (ગચ્છ હતા. તેમને પરિવાર આ પ્રમાણે છે - સાધુ–૬૨૦૦૦, સાવી-અતિ વગેરે 616 00 શ્રાવક-૨૯૦૦૦૦ શ્રાવિક-૩૯૩૦૦૦ કેવલી-૪૩૦૦ મન:પર્યવજ્ઞાની–૪૦૦૦ સામાન્યમુનિ-૪૧૪૬૪ અવધિજ્ઞાની-૩૦૦૦ અનુત્તરમાં જનારા મુનિચઉદ પૂર્વી-૮૦૦ વૈક્રિયલબ્ધિવાળા મુનિ-૬ 000 પ્રત્યેક બુધ્ધ- 62000 વાદિમુનિ-૨૪૦૦ પ્રકીર્ણ ઈ૬૨૦૦૦ પ્રભુદેવના કૌણલ વગેરે અનેક ભક્ત રાજાઓ હતા. સાધુઓનો મહાગ્રત 4 અને બાવકનાં વ્રત બાર હતાં. આ શ્રી શાંતિપ્રભુના તીર્થમાં જિનકલ્પ હતા. 12 ઉપકરણ રાખનાર સ્થવિર કલ્પિક સાધુઓ અને 14 ઉપકરણ રાખનાર સાધ્વીઓ હોય. ત્રણ અથવા ચાર ચારિત્ર, નવ અથવા ત્રણ ત, અને થાર સામાયિક હેય. પહેલાં બે પ્રતિક્રમણ હોય અને ઉત્તર ગુણમાં રાત્રિભોજન ગણાય. સ્થિત ક૫ ચાર પ્રકારનો, અને અસ્થિત કલ્પ 6 પ્રકારને જાણ કલ્પ (આચાર)ની પાલના સુકર હેય કારણે in Education International Page #298 -------------------------------------------------------------------------- ________________ [ 282 ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ 4 પ્રતિક્રમણ હય, સંધમધારી મુનિવરે જુપ્રાસ હોય, ૭ભેદે સંયમ, ચાર ભેદે અથવા બે ભેદે ધર્મ હોય, વસ્ત્રના વર્ણને નિયમ નહિ. પ્રભુદેવ ગૃહસ્થપણમાં પડેલાં કહ્યા મુજબ ૭પ હજાર (50 હજાર-પણ) વર્ષ સુધી રહ્યા. અને વ્રત પર્યાયમાં 25 હજાર વર્ષો અને કેવલિ પર્યાયમાં એક વર્ષ ઊણ 25 હજાર વર્ષ સફલ કર્યા. જે ગૃહસ્થપણાને કાલ 75 હજાર વર્ષ ગણીએ તે લાખ વર્ષની ઘટના આ પ્રમાણે– 75000 ગૃહથપણામાં 1 છઘસ્થપણામાં 24999 કેવલિપણામાં ગૃહસ્થત્વકાલ-૫૦ હજાર વર્ષ ગણીએ તે આ રીતે એક લાખ વર્ષ થાય 50 હજાર-ગૃહસ્થપણામાં 1 વર્ષ-છદ્મસ્થપણામાં ૪૯૯૯૯-કેવલપણામાં 100000 પ્રભુશ્રી શાંતિનાથ અંતિમ ક્ષણે શ્રી સમેત શિખર (શિખરજી)માં પધાર્યા. ત્યાં ભાસખમણ કર્યું અને કાઉસ્સગ આસને શુકલ ધ્યાનારૂઢ થયા. છેવટે એગ નિરોધ કરી શૈલેશી અવસ્થામાં અઘાતિ કર્મોને ખપાવી, જેઠ વદ તેરશે મેશ રાશિ ભણિ નક્ષત્રમાં રાત્રિના પૂર્વ ભાગમાં નવસે મુનિવરેની સાથે પરમપદ–મુકિત પામ્યા. તે વખતે પૂર્વ અવગાહ્ના કરતાં હું શરીરની અવગાહના થઈ. ચોથા આરાના ઉત્તરાર્ધમાં પ્રભુદેવનું પાંચમું નિર્વાણ કલ્યાણક સમજવું. એટલે–પ્રભુના નિર્વાણ પછી એ આરે. પિણું પાપમ, 65 લાખ, 84 હજાર વર્ષ 89 પખવાડીયા જેટલે બાકી હતા. યુગાંત કદુ ભૂમિ સંખ્યા પુરૂષો સુધી ચાલુ રહી. આ તીર્થમાં–અસંખ્યાતા કાલ સુધી પૂર્વ શ્રતની પ્રવૃત્તિ ચાલી. ત્યારબાદ અસંખ્યાત કાલ સુધી પૂર્વ વિચ્છેદ રહ્યો શ્રત પ્રવૃતિ સ્વતીર્થની હયાતી સુધી જાણવી. શ્રી ધર્મનાથના નિર્વાણથી ત્રણ પોપમ જેમાં ઓછા છે એવા તે ત્રણ સાગરોપમ વીત્યા બાદ શ્રી શાંતિનાથનું નિર્વાણ થયું અને શ્રી શાંતિ પ્રભુના નિર્વાણુ સમયથી અડધા પલ્યોપમ પ્રમાણ સમય વીત્યા બાદ શ્રી કુંથુનાથ નિર્વાણ પામ્યા. અહીં ભાવી તીર્થંકર થનારા કઈ થયા નથી. તેમ કોઈ દર્શન (મત)ની ઉત્પત્તિ થઈ નથી તથા પિતાના સિવાય, અન્ય કોઈ ચક્રિ વાસુદેવાદિની પણ ઉત્પત્તિ થઈ નથી. આ શ્રી શાંતિનાથ પ્રભુના નામને આદિ અક્ષર “શ” કાર છે, તેમને ચોથા “શ” કાર તરીકે જણવ્યા. શ્રી શાંતિપ્રભુની સેવા ભકિત આદિથી જરૂર ઉપદ્રવાદિ જલ્દી નાશ પામે છે, એ જ ઇરાદાથી માનદેવસૂરિજી મહારાજે લઘુશાંતિ રચી સંધને નિરુપદ્રવ બનાવ્યું. પ્રબલ પુણ્યદયે જ આ પ્રભુની પૂજાદિ ભકિત મલી શકે માટે ચોથે શિકાર (“શ્રી શાંતિ પ્રભુ') દુર્લભ કહ્યો. અપૂર્ણ * સ-તિશત સ્થાનક પ્રકરણમાં-જિન ગૃહસ્યકાલ” આ ખાનામાં હ૫ હજાર વર્ષ કહાં છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખક-મુનિરાજ શ્રી સુશીલવિજયજી. (ક્રમાંક 36 થી ચાલુ) યજ્ઞ મહારંભ મંડપ હિંસારાક્ષસીએ વિશ્વના ખુણે ખુણામાં ફરીને પિતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને એને પ્રતાપે “સર્વભૂતાનુWા ' એ માનવગણના અસાધારણ ધર્મ પર છીણ મકાણી હતી. પરિણામે માણસે નિષ્ફર-ઘાતકી બન્યા હતા. પરસ્પર અમાનુષી વૃત્તિ ચલાવતા હતા. યજ્ઞાદિક જેવા મહાન ધર્માનુષ્ઠાનમાં પણ નિરપરાધી પશુઓના પ્રાણ હોમાતા હતા અને લોહીની નદીઓ વહેતી હતી, યજ્ઞાદિકમાં આહુતિ અપાતા નિરપરાધી પશએ બિચારાં હૃદયદ્રાવક આકંદન કરતાં આ ફાની દુનિયામાંથી વિદાયગિરિ પામતાં હતાં. આ વખતે બ્રાહ્મણની પ્રેરણાથી રાજા ભોજે એક મહાન યજ્ઞ કરાવવા માટે એક ભવ્ય મંડપ તયાર કરાવ્યું. તરેહતરેહનાં ચિત્રોથી મંડપને ઘણે જ શણગાર્યો હતો. જ્યાં ત્યાં હારબંધ આરીસાઓ તરેહતરેહનાં ઝુમ્મરે, ઘટે, ઘંટડીઓ, વગેરેથી તે અતીવ રમણીય લાગતો હતો. મંડપના વિશાલ દરવાજા પર આસોપાલવ, આમ્રવૃક્ષ વગેરેના તેરણો બાંધવામાં આવ્યાં હતાં. યજ્ઞ કરનારાઓને બેસવાનાં વિરામાસને ગોઠવવામાં આવ્યાં હતાં. યજ્ઞમાં આહુતિ આપવાને માટે યજ્ઞકુંડ બનાવ્યો હતો, નિરપરાધી પશુએને બાંધવા માટે મંડપમાં સ્તૂપ (થાંભલો) રોપાયો હતો. બલિદાન દેવાનાં સર્વ સાધન સજજ હતાં. જન સમુદાયને બેસવા માટે ચિત્ર વિચિત્ર બિછાનાંઓ બિછાવવામાં આવ્યાં હતાં. એકંદર યજ્ઞમંડપની વિશાળતા, ભવ્યતા, સુંદરતા લેકવૃન્દને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી. યજ્ઞને પ્રરંભકાલ યિત કરેલે દિવસે યજ્ઞને પ્રારંભ કરવામાં આવ્યો. ધુપ વગેરેના સુગંધી ધુમાડાઓ ઉંચે ઉછળવા લાગ્યા. યજ્ઞકુંડમાં ધગધગતી જ્વાલાઓ એકમેક થઈને પિતાને જાવવ્યમાન પ્રકાશ ચારે તરફ ફેકવા માંડી. બ્રાહ્મણે મત્રોનાં ઉચ્ચારણે, ઉદ્યોષણ પૂર્વક, ઉદાત્ત અનુદાત્ત સ્વરિત સહિત ઉચ્ચારવા લાગ્યા. ફલ, પુષ્પ, વ્રત વગેરેની આહુતિઓ અપાવા માંડી. મંડપ બહાર વાજિન્નેના દિવ્ય ધ્વનિઓ સંભળાવવા લાગ્યા. યજ્ઞ પૌષ્ટિક ધવલ-મંગલ ગીત ગવાવા લાગ્યાં. લોકોના ટોળે ટોળાને ઠઠ જામતે ગયો. રાજા ભોજ પણ પિતાના પરિવાર સહિત આવું દશ્ય નિહાલ આનંદમાં મગ્ન બની ગયે. પૂર્ણાહુતિ, પશુને પિક જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ પૂર્ણાહુતિને સમય પાસે આવતે લાગે. હિંસારાક્ષસી પણ આનંદમાં મગ્ન બનેલી સ્વ ભક્ષની રાહ જોઈ રહી હતી. યાવિદ્ યજ્ઞની અંદર આહુતિ આપવાને માટે મેષ (બેકડો) ને યજ્ઞમંડપમાં લાવવામાં આવ્યો. સ્તૂપે બાંધવામાં આવ્યું. મરણ સમય નજીક આવેલ જાણીને મેષ થરથર ધ્રુજતે Page #300 -------------------------------------------------------------------------- ________________ PS 24] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 4 હતો. બીજી બાજુ સામે યજ્ઞકુંડમાં અગ્નિની ધગધગતી જ્વાલાઓ ઉછળી રહી હતી. મેષ ઉપર મંત્રોનાં ઉચ્ચારણ થઈ રહ્યાં હતાં. ઘાતકી મારા હાથમાં ચમકતી તીણ ધારવાળી તરવાર લઈ ઉભા હતા. આવું ઘાતકી દસ્થ નિહાળતાં મેવને શરીરના રે મેરેમમાં કંપારી છુટવા લાગી. રાતીચોળ બની ગયેલી આંખમાંથી અશ્રુની ધારા છુટવા લાગી. અવ્યકત (અસ્પ.) આક્રંદનાદ કરતે એવો મેષ ત્યાં બુમબુમ પાડવા લાગે, છતાં હિંસારાક્ષસીના ઉપાસક મદિરાપાનથી મર્દોન્મત્ત બનેલા પાગલની માફક નિષ્ફર બની મેપને યજ્ઞકુંડમાં આહુતિ આપવા એકદમ મંત્રાનાં ઉચ્ચારણ પૂર્વક સજજ થયા. તે વખતે મેષ વધુ ભયથી બરાડા પાડવા લાગ્યો અને યજ્ઞમંડપમાં આહાકાર મચી ગયો. ધનપાલની યુક્તિઓ આપું હૃધ્યદ્રાવક દશ્ય જોઈ રાજા ભેજ કવિ ધનપાલને પૂછવા લાગ્યા કે હે ધનપાલ, આ મેપ બરાડા પાડતો શું કહે છે, તેનું વર્ણન કરે. જેના મેરેમમાં “અહિંસા ઘર ધર્મઃ” એ મહાન સૂત્ર ગૂંજી રહ્યું હતું, જેના હૃદયમાં દયાનું નિર્મળ ઝરણું વહેતું હતું એવા સમયજ્ઞ કવીશ્વર ધનપાલે નિડરતા પૂર્વક જણાવ્યું હે રાજેન્દ્ર, આપને એ મેષ એમ સૂચવે છે કે “નાદું વસ્ત્રમાસિક નાથિંતરત્વે મા, संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव // स्वर्ग यांति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो, यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बांधवैः // 1 // " આપ મને યજ્ઞકુંડમાં આહુતિ આપવાને સજ્જ થયા છે, પણ સ્વર્ગના દેવી મુખ ભેગવવાની લેશમાત્ર મને અભિલાષા નથી, અને કઈ વખત આપને મેં એ માટે પ્રાર્થના પણ કરી નથી, હું તે સદા તૃણ (ઘાસ) ભક્ષણ કરીને સંતુષ્ટ રહું છું, માટે હે સાધુ પુરૂષ, મારે ઘાત કર એ આપ જેવાને યુકત નથી. આટલાથી પણ નહીં અટકતે મેષ આગળ વધીને શું બોલે છે કે -યજ્ઞકુંડમાં હોમાતાં પશુઓ જે સાચે જ સ્વર્ગ લેકમાં સીધાવતાં હોય તો તે ભૂપ, તારાં માતા, પિતા, પુત્ર, તેમજ બાંધવ વગેરેને વકુડમાં આહુતિ આપીને સ્વર્ગનાં સુખ કેમ આપતું નથી ?" એમ આ મેષ આપને વદે છે. આ સાંભળવાની સાથે જ રાજાના હૃદયમાં ધાનલ સળગી ઉઠયો. તેના ને લાલ થઈ ગયાં અવયવે થરથર કંપવા લાગ્યાં. પણ યુતિ આગળ તે શું કરે? પછી રાજેન્દ્રને ક્રોધ શાંત કરવાની ખાતર અને તેને સન્માર્ગમાં લાવવાની ખાતર પુન કવીંદ્ર ધનપાલે યુકિતપુસ્મર, શાસ્ત્રોના અનેકશઃ પ્રમાણે આપવા માંડયાં– “यूपं छित्वा पशून हत्वा, कृत्वा रुधिरकर्दमम् // __ यद्येवं गम्यते स्वर्ग, नरके केन गम्यते // 1 // " “યજ્ઞમાં પશુઓને બાંધવાને ચૂપ (થાંભલો) રેપી, તેની સાથે પશુઓને બાંધી જાજવલ્યમાન અગ્નિકુંડમાં હેમ કરવા માટે પશુઓને ઘત કરી, રકતની નદીઓ Page #301 -------------------------------------------------------------------------- ________________ અંક 3 ] મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન [ 285 ] વહેવડાવીને અર્થાત્ રૂધિર (લોહી)થી કાદવ રેલમછેલમ કરીને જે સ્વર્ગમાં જવાતું હેય, તે પછી નરકમાં કશું જશે?” આવું યુકિત ભરેલું ધનપાલનું વચન સાંભળી રાજાના અંતઃકરણમાં કાંઈક શાંતિ વળી. અને તેની સત્ય-જિજ્ઞાસા સતેજ બની ! રાજાએ એ જિજ્ઞાસાનો ઉકેલ કરવા માટે-સત્ય સ્વરૂપ સમજવા માટે–ધનપાલને પૂછયું–આ વસ્તુ આમ જ છે તો પછી યનું વિધાન કેવા પ્રકારનું હોવું જોઈએ? યજ્ઞમંડપમાં ચૂપ કેવા પ્રકારને રેપ જોઈએ ? અગ્નિ કેવા પ્રકારની હોય? ઈધન કર્યું હોય? યજ્ઞમાં આહુતિ કની અપાય? કે જેને લઈને સર્વ જીવ સ્વર્ગાદિ ફલ પામી શકે, દૈવિક સુખ ભોગવી શકે, અને પ્રાંત મુકિતના મેવા લઈ શકે. આને જવાબ ધનપાલે એક જ શકમાં આપે - " सत्ययूपं तपो ह्यग्निः, प्राणास्तु समिधो मुदा / સામrદુર્તિ યુવા-ફેર યજ્ઞ સનાતન | ? " “સત્યરૂપ યજ્ઞસ્તંભ, તપશ્ચર્યા રૂપી દેદીપ્યમાન અગ્નિ, તેમાં પિતાના પ્રાણરૂપી ધન (લાકડાં) અને જ્યાં અહિંસારૂપી દેવીને આહુતિ આપવામાં આવતી હોય, એવા પ્રકારને યજ્ઞ કરવામાં આવે, તે જ સનાતન યજ્ઞ કહેવાય છે.” આવા યજ્ઞથી સર્વ જેવો વર્ગાદિ ફલે પામી છેવટે મુક્તિ મેળવી શકે છે. હે નરેન્દ્ર, આવા પ્રકારને જે યજ્ઞ તે જ સર્વશ્રેષ્ઠ છે. તે જ જગતના સર્વ જીવોને ઈષ્ટ ફલ આપી શકે છે. ફરી રાજાએ પૂછ્યું –“હે ધનપાલ, આ વાતને શાસ્ત્રો પિકારી પિકારીને કહે છે છતાં પણ કેટલાએકને નહીં ગમતી હોય તેનું કારણ શું ? મનપાલ–હે નરેંક, કેટલેક અંશે તેમ પણ બને છે. કહ્યું છે કે - "हिंसा त्याज्या नरकपदवी सत्यमाभाषणीयं, स्तेयं हेयं सुरतविरतिः सर्वसंगानिवृत्तिः // जैनो धर्मो यदि न रुचितः पापपंकावृतेभ्य:, सर्पिदुष्टं किमलमियता यत्प्रमेही न भुङक्ते // 1 // " નરકના માર્ગ રૂપ હિંસાને ત્યાગ કરે, સત્ય વાણું બોલવી, ચોરી ન કરવી, બ્રહ્મચર્યવ્રત સ્વીકારવું અને સર્વ પ્રકારના પરિગ્રહથી નિવૃત્ત રહેવું, આવા પ્રકારને જૈન ધર્મ પાપપંકમાં લપટાએલા પ્રાણીઓને રૂચ નથી. પ્રમેહના રેગવાળાને ધી ભાવતું નથી, તેથી શું ઘીમાં દુષ્ટતાનો સંભવ છે ?" વળી પુરાણ વગેરેમાં પણ કહ્યું છે કે - ___“अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम् / ઉજૈતાનિ પવિત્રનિ, સર્વેષ ધર્મચારિણામ I " અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહને ત્યાગ, આ પાંચ વસ્તુઓ Jain Education સર્વે દાર્શનિકોએ–સર્વ ધર્માવલંબીઓએ સ્વીકારેલી છે. સવ Page #302 -------------------------------------------------------------------------- ________________ फलौधी-पार्श्वनाथजीके प्रतिष्ठापक ले. श्रीयुत भंवरलालजी नाहटा मारवाड का फलौधी-पार्श्वनाथ तीर्थ सर्वत्र प्रसिद्ध है। उस तीर्थराज के विषय में अधिक परिचय देना अनावश्यक है, क्योंकि सैंकडो वर्षों के प्राचीन प्रबन्ध, तीर्थकल्प, स्तवन, रास, स्तोत्रादि में पूर्वाचार्यों ने उसका प्रशस्त यशोगान किया है / उस जिनालय के निर्माता और प्रतिष्ठापक आचार्य महाराज कौन थे इस विषय में समग्र लेखक एकमत नहीं है, अत. एव उन प्राचीन अभिप्रायों को विद्वानों के समक्ष उपस्थित कर निर्णय की ओर अग्रणी होना परमावश्यक है। चौदहवीं शताब्दी के सुप्रसिद्ध विद्वान प्रभावक जैनाचार्य श्री जिनप्रभसरिजी महाराज अपने 'विविध तीर्थ कल्प' में फलौधी तीर्थ का परिचय देते हुए उस गांवकी प्राचीनता के विषय में लिखते हैं कि पार्श्वनाथ भगवान के वहां प्रगट होनेसे पूर्व वह ग्राम समृद्धिशाली और भगवान महावीर के मन्दिर से सुशोभित था और फिर उजड हो गया, जैसाकि निम्न अवतरण से प्रगट है: ___" अस्थि सवालक्खदेशे मेडत्तय नगर समीवठिओ वीरभवणाई-नाणाविह देवालयाभिरामो फलवद्दी नाम गामो x x x सो वि रिद्धि समिद्धो वि कालक्कमेण उव्वसपाओ संजाओ।" વળી હે રાજન, આપણું પ્રાણુ જેમ આપણને પ્રિય છે, તેમ દુનિયાના સર્વ પ્રાણીઓને પિતાના પ્રાણ પ્રિય હોય છે. નાનામાં નાની કીડીથી માંડી મોટામાં મેટા હાથી સુધી, દરેકને આત્મા એક સરખો છે. આ વાતને પૂર્વ મહર્ષિઓએ ધર્મશાસ્ત્રોમાં है। ये उपदेशाने 'अहिंसाने। प्रया२ यो छ भने मेरीत गत्ने डिसाना માર્ગેથી પાછું વાળ્યું છે. ધનપાલના આવાં લાગર્ભિત. શાસ્ત્રીય પુરાવા અને યુકિતયુકત વચને આગળ રાજા ભેજને લેશ માત્ર પણ બેલવાને અવકાશ રહ્યો નહીં, અને તેને સત્ય વસ્તુનો ખ્યાલ આવવા લાગ્યો. આ ઉપરથી પરમહંત કવિ ધનપાલ જૈનધર્મી હેવાથી રાજાને રાજી કરવા માટે પણ ધર્મથી લેશ માત્ર વિરૂદ્ધ વચન પિતાના મુખથી બોલતા ન હતા એ વાત સિદ્ધ याय छे. युछे -"धर्मात् पथः प्रविचलंति पदं न धीराः" घार पु३५॥ પિતાના ધર્મમાર્ગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી. ગમે તેવા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય છતાં પણ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ સ્થિત રહે છે. (अपूर्ण) Page #303 -------------------------------------------------------------------------- ________________ અંક 4] ફલધી–પાશ્વનાથજીકે પ્રતિષ્ઠાપક किन्तु इस समय वहां वीर-भवन का कोई खण्डहर चिह्न भी विद्य. मान नहीं है। उसके पश्चात् जब फिरसे गांव वसा, महाजन लोगों की वस्ती हुई, तब भगवान पार्श्वनाथ का बिम्ब प्रगटा, जिनालय निर्मित होकर प्रतिष्ठा हुई / यह घटना वि. सं. 1181 और सं. 1204 के मध्य की है / इस विषय के कुछ प्राचीन उल्लेख यहाँ दिये जाते हैं 1 राजगच्छीय शीलभद्रसूरि के पट्टधर श्री धर्मघोषसरिने सं. 1181 में पार्श्व-चैत्य की प्रतिष्ठा की। निर्माता का नाम श्री श्रीमालवंशज धंधल श्रावक लिखा है। [विविधतीर्थकल्प, पृ. 105-6 ] 2 देवसूरिने धामदेव गणि और सुमतिप्रभगणि को वासक्षेप देकर भेजा। सं. 1199 ( पाठान्तर 1988) फागुण सुदि 10 को बिम्बस्थापन किया। सं. 1204 माघ सुदि 13 शुक्रवार को देवग्रह निर्माण हो जाने के पश्चात् श्री जिनचन्द्रसूरि के वासक्षेप द्वारा कलश व ध्वजारोपण हुआ। श्रावक का नाम पारस लिखा है! [ पुरातन प्रबंन्ध संग्रह, पृ० 31 / 3 वादिदेवसूरि मेडता चौमासा कर फलौधी आए तब पार्श्वबिम्ब प्रगटा / चैत्य निर्माण हो जाने पर सं. 1204 में उनके शिष्य श्री मुनिचन्द्रसूरिने प्रतिष्ठा की / निर्माता पारस श्रावक था। [सोमधर्म कृत उपदेशसप्तति ] 4 सं. 1204 में वादिदेवमूरिने प्रतिष्ठा की प्रसिद्ध है। [ धर्मसागरोपाध्याय कृत तपा पट्टावली ] इन चारों उल्लेखों में 1 धर्मघोषसरि और 2 वादिदेवसरि या उनके शिष्यों के प्रतिष्ठा कराने का निर्देश है। दोनों आचार्य समकालीन थे अतएव किन्होंने प्रतिष्ठा कराई यह विचारणीय है। इनमें प्राचीन प्रमाण श्री जिनप्रभसूरिजी का है। वे विविध तीर्थ कल्प में धर्मघोषसरिजी के प्रतिष्ठा कराने का उल्लेख करते हैं। इस देश में धर्मघोषसरि विचरे भी हैं, उनके परम्परावाले महात्मा लोग अब भी नागोर में निवास करते हैं। फलौधी पार्श्वनाथ के मन्दिर में सं. 1625 के फागुण वदि 10 गुरुवार, मूल नक्षत्र, सिद्धियोग में प्रतिष्ठित श्री धर्मघोषसरिजीके चरण भी विद्यमान हैं। किन्तु वादिदेवसूरिजी की प्रतिष्ठा का उल्लेख भी कम प्रामाणिक नहीं हैं, अतएव जबतक कोई इनसे अधिक प्राचीन प्रमाण न मिल जाय, निर्णय करना कठिन है। श्री जिनप्रभसूरिजी महाराज आगे चलकर लिखते हैं कि थोडे वर्ष बाद कलिकाल के प्रभावसे अधिष्ठायक देव की अविद्यमानता में यवनों ने उत्पात मचाकर मन्दिर का भंग कर दिया। संघ ने जीर्णोद्धार कराया। गर्भगृह के प्रवेश द्वार की सं. 1221 की लक्ष्मट श्रावक की प्रशस्ति में उत्तानपट कराने का उल्लेख है। इस प्रतिष्ठा का उल्लेख एक प्राचीन गुर्वा Page #304 -------------------------------------------------------------------------- ________________ [28] શ્રી જન સત્ય પ્રકાશ [15. वली में है जो श्री बर्द्धमानसरिजी से जिनपद्मसूरिजी तक तीन भागों में शेष होती है। प्रथम भाग सुमतिगणि की गणधर सार्धशतक की बृहवृत्ति का है, दूसरा भाग श्री जिनपालोपाध्याय कृत जिनपतिमूरि चरित्र का है। इस जीवनचरित्र में महोपाध्यायजीने अपने नजरों देखी बातें लिखी हैं, क्यों कि उनकी दीक्षा सं. 1225 में पोहकरण में श्री जिनपतिसरिजी के करकमलों से हुई थी। सं. 1269 में जावालिपुर में उनका उपाध्याय पद हुआ और स. 1311 में पालनपुर में जिनपालोपाध्याय स्वर्गवासी हुए / वे अपने गुरु श्री जिनपतिमूरिजी के जीवनचरित्र में लिखते हैं कि 'सं. 1234 फलवद्धिकायां विधिचैत्ये पार्श्वनाथ : स्थापितः” इस प्रतिष्ठा के समय श्री जिनपालजी को दीक्षा लिये 9 वर्ष होगए थे, ये प्राय : अपने गुरु के साथ विचरे हैं, अतएव इससे बढकर प्रामाणिक ग्रन्थ और क्या हो सकता है ? अब यह निस्सन्देह प्रमाणित हो जाता हैं कि पार्श्वनाथ भगवान की प्रतिष्ठा सं. 1234 में खरतरगच्छाचार्य श्री जिनपतिसूरिजीने की थी। सतरहवों शताब्दी के सुप्रसिद्ध ऐतिहासिक ग्रन्थ " कर्मचन्द्र मन्त्रि वंश प्रबन्ध" में लिखा है कि मंत्रीश्वर कर्मचन्द्र सं. 1646 के लगभग जब बीकानेर का त्याग कर मेडता में रहते थे तब उन्होंने फलौधी में श्री जिनदत्तमूरिजो और श्री जिनकुशलसूरिजी के स्तूप निर्माण करवाए थे। किन्तु इस समय उन पूज्य स्तूपों का कोई पता नहीं है। मारवाड की भूमि भूकम्प आदि प्राकृतिक कोप से प्राय : सुरक्षित है अतएव यवनों के उत्पात के सिवाय दूसरा कोई भी कारण प्रतीत नहीं होता। न जाने कितना भव्य शिल्प अनार्यो के प्रबल हाथों से धराशायी हो गया ! इस समय फलौधी पार्श्वनाथजी में जो दादाबाडी विद्यमान है वह धर्मशाला के अन्दर ही नवीन बनी हुई है। सं. 1965 में मेड़ता निवासी भड़गोतया गोत्रीय श्रावक कर्णमलजी ने बनवाई हुई है। अतः प्राचीन स्तूपों का पता लगाना आवश्यक है। __ संख्याबद्ध जन तीर्थ जो प्रकृतिदेवी के अन्तस्थल में विलीन हो गये उन्हें खोजने व वर्तमान तीर्थो का प्रामाणिक इतिहास निर्माण करने व शिलालेखों का संग्रह करके प्रकाश में लाने के लिए वर्तमान युग का वायुमण्डल प्रेरणा करता है। जैनों को इस और खूब तमन्ना से संलग्न हो कर अपने पूर्वजों की कीर्तियां चमका देना चाहिए। Page #305 -------------------------------------------------------------------------- ________________ વેદ-વાક્યો સંગ્રાહક–મુનિરાજ શ્રી સુશીલ વિજયજી વિશ્વવંદ્ય ભગવાન મહાવીર પરમાત્માએ, ગૌતમાદિક જેવા સમર્થ અગિયાર સાક્ષરવરે કે જે ચદે વિદ્યામાં નિષ્ણાત હતા, અનેક શિથી પરિવરેલા હતા, સર્વજ્ઞપણને દાવો ધરાવતા હતા, અહંભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા, અમુક અમુક વેદ-પદના અર્થને યથાર્થ રીતે નહીં સમજવાથી તે સર્વે તે અર્થમાં સંશયવાળા હતા, સહચરને પૂછીને સંશયને દૂર કરી શકે એમ હોવા છતાં પણ પિતે માની લીધેલી સર્વજ્ઞતાને ઝાંખપ લાગે એમ સમજી હદયસ્થ સંશય કઈ આગળ વ્યકત કરતા ન હતા–તેમને વેદનાં પદોને યથાર્થ રીતે સમ નવી સન્માર્ગમાં દેર્યા હતા એટલું જ નહીં પણ ત્રિપદી (૩vજે વારિ વા હુ તા) સંભળાવી, દ્વાદશાક્શીની રચના તેમની પાસે કરાવીને તેમને ગણધર પદથી અલંકૃત કર્યા હતા. આ અગિયારે ગણધરે કાળક્રમે કેવલલક્ષ્મીને વરી પ્રાંત અજરામર પદને પામ્યા હતા. એ અગિયારે જણાઓને જે વેદ-વાક્યના અર્થ વિષે સંશય હતો તે તથા તેનું સમાધાન કરનારું બીજા વાકે, તેના શક્તિ અને યથાર્થ અર્થ સાથે આ નીચે સંગ્રહવામાં આવ્યાં છે - પ્રથમ ગણધર-ઇન્દ્રભૂતિ (જીવને સંશય ) (1) " विज्ञानघन एवैतेभ्यो भूतेभ्य: समुत्थाय तान्येवानु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति" (विशेषा० बृहद्वृत्ति, पृ० 666, पंक्ति 5) ઇન્દ્રભૂતિએ કરેલો અર્થ–મઘાંગમાંથી મદિન શક્તિની જેમ, ગમનાગમનાદિ ચેષ્ટાવાળા જે આત્મા તે પંચ ભૂત (પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) માંથી અથવા તેના વિકારભૂત ઘટપટાદિમાંથી ઉત્પન્ન થઇને પુનઃ પંચ ભૂતમાં અથવા તેના વિકારમાં, જળમાં બુદ્દબુની જેમ, લય (નાશ) પામે છે. (આથી) મરીને પુનર્જન્મ નથી થતા. (એટલે કે જીવ નથી.) “જીવ નથી એવા ઇદ્રભૂતિના નિશ્ચયને રોકનાર કૃતિઓ - " न ह (हि) वै सशरीरस्य प्रियाऽप्रिययोरपहतिरस्ति, अशरीरं वा વરક્ત પ્રિયાવિશે જ પૂરતઃ” (વિષ૦ વૃ૦, g0 દદદ જિદ-૭) શરીરધારી જીવને પ્રિય અને અપ્રિયન વિયોગ નથી, અથવા શરીર રહિત જીવને પ્રિય અને અપ્રિય સ્પર્શી શકતાં નથી. સર્ચ આતમ જ્ઞાનમયઃ " (લુધિયા, 0 6, 60 જિ. 2) ખરેખર તે આ આત્મા જ્ઞાનમય છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ [ 290 ] શ્રી જૈન સત્ય પ્રકાશ “સુર” (વાપણુવા, ચા- 6, પૃ. 229, જિ 2). દમન, દાન અને દયા આ ત્રણે દકારને જાણે તે જીવ કહેવાય? પ્રથમ શ્રુતિને પ્રભુ મહાવીરે કરેલ યથાસ્થિત અર્થ-ઉગ સ્વરૂપ જે અહમા (અર્થાત આત્માને ઉપયોગ) તે પંચ ભૂત અથવા તેના વિકારભૂત ઘટપટાદિ વસ્તુમાંથી ઉત્પન્ન થાય છે. તે પંચભૂતને વિનાશ થવાથી યા બીજી વસ્તુથી તેમાં વ્યવધાન પડવાથી તે ઉપયોગસ્વરૂ૫ આત્મા નાશ પામે છે, (તે ઉપયોગ નાશ પામે છે) અને પૂર્વને પગરૂપ સંજ્ઞા રહેતી નથી. (આથી પુનર્જન્મના અભાવની કે પુનર્જ ન્મના અભાવજન્ય જીવના અભાવની વાત નિમૂળ ઠરે છે. } દ્વિતીય ગણધર- અગ્નિભૂતિ ( કમને સંશય) (2) “पुरुष एवेदं ग्नि सर्व, यद्भुतं, यच्च भाव्यम्, उतामृतत्वस्येशानः यदन्नेनातिरोहति, यदेजति, यद् नैजति, यद् दुरे, यद् अन्तिके यदन्तरस्य રંહ્ય, યત શાચ વાતઃ” (વિશેષ કૃ૦, પૃ. 678, fત્તિ શરૂ-૨૪) અગ્નિભૂતિએ કરેલે અર્થ જે થયું, જે થશે તે બધું આ આત્મા જ છે. જે મોક્ષને માલીક છે, જે અન્નથી વધે છે, જે હાલે છે, જે નથી ચાલતું, જે દૂર છે, જે પાસે છે, આ સર્વની અંદર જે છે, આ સર્વની બહાર જે છે, તે આત્મા જ છે. (અર્થાત કર્મ છે જ નહીં.) “કમ છે જ નહીં” એવા અગ્નિભૂતિના નિર્ણયને રોકનાર શ્રુતિ– “પુષ્યઃ પુના જળા, પપઃ urોન વર્મળા” (વિશેષs g0, પૃ. 704 पंक्ति 6) પુણ્યકાર્ય વડે પુણ્ય બંધાય છે, અને પાપકાર્ય વડે પાપ બધાય છે. પ્રભુ મહાવીરે કરેલે યથાસ્થિત અર્થ– "gs gવેલું "] આ શ્રુતિ કેવલ આત્માની પ્રશંસા કરવા પુરતિ છે, પરંતુ અન્ય વસ્તુને અભાવ બતાવવા માટે નથી. કારણ કે વેદની અંદર ત્રણ પ્રકારનાં વાક્ય છેઃ 1 વિધિવાદ, 2 અર્થવાદ, 3 અનુવાદ. તેમાં 1 વિધિવાદ સુચક વાક્ય નીચે પ્રમાણે જાણવું “નિ ગુહુયાત કરવામા” (fast , g0 703, પત્તિ 20) સ્વર્ગની અભિલાષાવાળો અગ્નિહોત્ર કરે ! 2 અર્થવાદના બે ભેદ છે. સ્તુત્યર્થવાદ અને નિન્દાર્થવાદ. તેમાં સ્તુત્યર્થવાદ– "स सर्वविद यस्यैषा महिमा भुवि दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्नि आत्मासु प्रतिष्ठितस्तमक्षरं वेद्यते यस्तु स सर्वज्ञः सर्ववित् सर्वमेवाविवेश" (વિરપ૦ 0, પૃ. ૭૦રૂ, if -7). તે સર્વને જાણનારે છે કે જેને આ મહિમા સ્વર્ગ, મૃત્યુ અને પાતાલમાં છે, આ આકાશ અને આત્મામાં પ્રતિષ્ઠિત છે, અક્ષર એવા અને જાણે છે, તે સર્વજ્ઞ છે, સર્વવિત છે અને સર્વમાં પ્રવિષ્ટ છે. ક્ષા પૂવદુત્યા (પૂર્વાદુચા) સર્વાન શામાનવામતિ” (વિશેષા Jain Educatia Page #307 -------------------------------------------------------------------------- ________________ એક 4 ]. વેદ-વાકા [21] એક પૂર્ણ આહુતિ વડે સર્વ કામને પ્રાપ્ત કરે છે. નિન્દાર્થવાદ નીચે પ્રમાણે " एष वः प्रथमो यज्ञो योऽग्निष्टोमः, योऽनेनानिष्ट्वाऽन्येन यजते स વર્તમ તત્ત” (વિષા , g0 703, ઉરિત 21) આ અગ્નિમ તમારે મુખ્ય યજ્ઞ છે, આને કર્યા સિવાય જે બીજ યજ્ઞને કરે છે તે અધઃપતનને પામે છે. 3 અનુવાદ નીચે પ્રમાણે - “તારા માતા: સંવત્સર” (વિશેષાંક વૃ, p. 702, જિત 20) બાર મહિનાનો સંવત્સર હોય છે. “ગણિure” (વિશેષ છૂટ, g0 703, રિત 20) અગ્નિ ઊને હોય છે. “afમસ્જ મેક” (વિરોurs , g0 ૭૦રૂ, હિત રક અગ્નિ ઠંડીનું ઔષધ છે. રતીય ગણધર - વાયુભૂતિ (તજજીવ તત શરીરને સંશય) (3) “વિજ્ઞાનઘા” એ ભૂતિની શંકાવાળા જ વાક્યમાં વાયુભૂતિને સંશય શરીરને જ જીવ માની લીધા હતા.) “જે શરીર તે જ જીવ છે” એવા વાયુભૂતિના નિર્ણયને રોકનાર શ્રુતિઃ " सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो ये રાન્તિ ધરા તા: સંરતwારઃ” વિષr gs, gs 720, જજિત 1-20) આ આત્મા નિમય છે, શુદ્ધ છે, અને સત્ય વડે, તપ વડે, બ્રહ્મચર્ય વડે જાણવા લાયક છે, ધીર એવા સંયત મુનિઓ આત્માને દેખે છે. આના સમાધાનમાં પ્રભુ મહાવીરે આ વાક્યને જે અર્થ ઈન્દ્રભૂતિને જણાવેલ તે જ અર્થ અહીં પણ સમજી લેવો. ચતુર્થ ગણધર - વ્યક્ત (પંચભૂતને સંશય) (4) “(येन) स्वप्नोपमं वै सकलमित्येष ब्रह्मविधिरञ्जसा विज्ञेयः" (विशेषा० बृ०, पृ० 721, पंक्ति 10) ખરેખર, સકલ જગતું સ્વપ્ન દશ અર્થાત અસત્ છે, આ બ્રહ્મવિધિ શધ્રપણે જાણો. (એટલે કે પંચભૂત જેવું કશું નથી.) “ભૂત (પૃથિવી-પાણી–અગ્નિ-વાયુ-અને આકાશ) છે તે અસતુ જ છે” એવા આકાશ અને પૃથ્વી છે. “પૃથ્વી તેવતા, સા રેવતા” (વિરોષi , g0 ૭રર, ફરિત ) in Education Internajથ્વી દેવતા છે. પાણિ દેવતા- re & Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ " अग्निर्दहति नाकाशो कोऽत्र पर्यनुयुज्यताम् ?" અગ્નિ બાળે છે, અને આકાશ બાળતું નથી આ બાબતમાં કોને પ્રશ્ન કરાય? (અર્થાતુ તેનો તેવો તેવો સ્વભાવ જ છે.) પ્રભુ મહાવીરે કરેલ યથાસ્થિત અર્થ–તમે જેને ઈષ્ટ માની બેઠા છે તે કનક કામિની આદિના સંયોગો અનિત્ય છે, આવી અધ્યાત્મ વિચારણાને અંગે ઉપર્યુક્ત શ્રુતિ છે, પરંતુ ભૂત (પૃથ્વી વગેરે)ને નિષેધ કરવા માટે નથી. પંચમ ગણધર-સુધર્મા (જે જે તે મરીને તેવો જ થાય-એ સંશય) (૯) “પુરુષ જૈ પુરુષત્વમરનુ, રાવઃ સુત્વપૂ” ખરેખર, પુરૂષ છે તે (ભરીને) પુરૂષપણને પામે છે, અને પશુ છે તે (ભરીને) પશુપણાને પામે છે. જે છે તે તેવો જ થાય” એવા સુધર્માના નિર્ણયને રોકનાર કૃતિઓ "श्रृंगालो वै एष जायते यः सपुरीषो दह्यते" (विशेषा० बृ०, पृ० ૭૧૦, ૨-૩ ) જે વિષ્ટા સહિત બળે છે તે ખરેખર શિયાળ થાય છે. " अग्निष्टोमेन यमराज्यमभिजयति" (विशेषा० बृ०, पृ० ७५८, पंक्ति १२) અશિષ્યોમ વડે મૃત્યુને જીતે છે. પ્રભુ મહાવીરે કરેલો આ શ્રુતિનો યથાસ્થિત અર્થ-મૃદુતાદિ ગુણોને લઈને મનુષ્ય પુનઃ મનુષ્ય પણ થઈ શકે છે. (પરંતુ તેને એવો અર્થ નથી કે મનુષ્ય ભરીને મનુષ્ય જ થાય. ) ષષ્ઠ ગણધર–મંડિત ( બંધને સંશય) (६) “ स एष विगुणो विभुर्न बध्यते संसरति वा, न मुच्यते मोचयति વા, ઘા પs વાદ્યમત્ત યા વેર” (વિશેષા ફૂ૦, પૃ. ૭૯૨, જિત ૨૪) સવાદિ ગુણે કરીને રહિત અને સર્વવ્યાપક એ જે આત્મા તે કર્મથી બંધાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતું નથી, કર્મથી મૂકાતો નથી, બીજાને મૂકાવી શકો નથી, અથવા બાહ્ય અત્યંતરને જાણ નથી. “બન્ધ-મેક્ષ નથી” એ મંડિતના નિર્ણયને રોકનારી શ્રુતિ“pv: પુન લાર્મા, TIT: પપેન વર્મળા” પ્રભુ મહાવીરે કરેલ આ સૃતિને યથાસ્થિત અર્થ-છદ્મસ્થ ભાવથી રહિત અને કેવલજ્ઞાનથી સમસ્ત વિશ્વને (જગતને) સ્પર્શનાર એ જે આત્મા તે કર્મથી બંધાતું નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી, વગેરે આગળ સમજી લેવું. (પરંતુ દરેક આત્માને માટે એમ સમજવું નહીં) સપ્તમ ગણધર–મૌર્યપુત્ર (દેવને સંશય) (७) "को जानाति मायोपमान गीर्वाणान् इन्द्रयमवरुणकुबेरादीन" માયા સદૃશ એવા, ઈન્દ્ર, યમ, વરૂણ, કુબેર વગેરે દેવેને કોણ જાણે છે? (અર્થાત દેવ છે જ નહીં) Page #309 -------------------------------------------------------------------------- ________________ અંક ૪) વેદ-વા [૨૩] દે નથી જ” એવા મૌર્યપુત્રના નિર્ણયને રોકનાર હૃતિઓઃ (૮) “ર અંજ્ઞryધી જનમાનસ રઢ છતિ” (વિવા વૃ૦, પૃ. ૭૭૮, પંકિત ૨૪) તે આ યજ્ઞ કરાવનાર યજમાન જલદી સ્વર્ગલોકમાં જાય છે. “अपाम सोमं अमृता अभूम अगमन् ज्योतिरविदाम देवान्, किं नूनमस्मात् तृणवदरातिः किमु मूर्तिममृत मर्त्यस्य" (विशेषा० बृ०, पृ० ૭૭૮-૭૭૧, પંવિત ૨૪-૧) સેમલતાના રસને પીધે, અને અમર થયા ઈત્યાદિ “ચમ-સોમ-સૂર્ય-સુરગુર-રવાના ચાનિ જયતિ” (વિરોષi૦ , g૦ ૭૮૯, પંવિત ૨) યમ, સેમ, સૂર્ય, સુરગુરૂ, સ્વર્ગના રાજ્યને જીતે છે. પ્રભુ મહાવીરે કરેલો આ શ્રુતિને યથાસ્થિત અર્થ-આપણે બન્ને સમોસરણમાં બેઠેલ દેવોને પ્રત્યક્ષ જોઈએ છીએ, કૃતિમાં જે “માપમાન” મૂક્યું છે તે એમ જણાવે છે કે દેવતાઓ પણ અશાશ્વતા છે. અષ્ટમ ગણધર–અકલ્પિત (નરકન સંશય) (૮) “ર હૈ (નર) નારા સનિત(વિશેષi૦ ૦, પૃ. ૭૮૬, જિત રૂ) ખરેખર, પરભવમાં નારકીઓ નથી. “નારકી નથી” એવા અકંપિતના નિર્ણયને રોકનાર શ્રતિઃ "नारको वै एष जायते यः शूद्रान्नमनाति" (विशेषा० ब०, पृ० ૭૮૬, પતિ -૨). શદ્રના અન્નને ખાનાર મરીને ખરેખર નરકમાં ઉત્પન્ન થાય છે. પ્રભુ મહાવીરે કરેલો આ શ્રુતિને યથાસ્થિત અર્થ-મેરૂ પર્વતની જેમ નારકીઓ શાશ્વતી નથી, પરંતુ કોઈ પણ પાપને આચરણ કરે છે તે મરીને નારકીપણે ઉત્પન્ન થાય છે. વળી નારકીમાંથી મરીને તરત જ નારકીમાં ઉત્પન્ન થતો નથી. નવમા ગણધર અચલબ્રાતાના સંશયનું સમાધાન બીજા ગણધર અગ્નિભૂતિની જેમ અને દસમા ગણધર મેતાર્યના સંશયનું સમાધાન પ્રથમ ગણધર ઈદ્રભૂતિની જેમ જાણવું. નવમા ગણધરને પુણ્યને સંશય હતો અને દસમા ગણધરને પરલકન સંશય હતે. એકાદશ ગણધર–પ્રભાસ (મેક્ષને સંશય) (૨૨) “નામ વૈતત્વ સર્વ નિદોત્રમ્ ” (વિવા. વૃ૦, પૃ. ૮૨૯, જવિત ૨૦ ) જીવો અને મારે ત્યાં સુધી અગ્નિહોત્રને કરે! “મેક્ષ નથી જ” આવા પ્રભાસના નિર્ણયને રોકનાર કૃતિઓઃ ઔષા ગુલ્લા સુariદા” (વિરપ૦ ૦, પૃ. ૮૨૯, પંધિત ૨૦) તે મેક્ષરૂપી ગુફા દુ:ખે કરીને (મુશ્કેલીથી) ગ્રાહ્ય છે. (૨) “ બ્રહ્મા (જિતળે) પરમvજે , તત્ર ન જ્ઞાનમનરતાં ત્રણ” (gિi૦ ૦, પૃ. ૮૧, પવિત ૨૨–૨૨). Page #310 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ એ બ્રહ્મ છે, એક પર અને બીજું અપર, તેમાં પર બ્રહ્મ છે તે સત્ય રૂપ છે. જ્ઞાન રૂપ છે, અનન્તર છે. પ્રભુ મહાવીરે કરેલા આ શ્રુતિના યથાસ્થિત અ-વની ઈચ્છાવાળા હાય તે। જીવે ત્યાં સુધી અગ્નિહેાત્રને કરે, અને ‘વા’શબ્દથી સ્વર્ગની ઇચ્છા ન હેાય, અર્થાત્ મેક્ષના અભીલાષી હોય તો, તેને લાયક વિશિષ્ટ પ્રકારનું અનુષ્ઠાન કરે. લેખનું લંબાણુ વધી ન જાય માટે શબ્દાર્થ પુરતો જ અર્થ અહીં બતાવવામાં આવેલ છે, વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ “ વિશેષાવશ્યક વૃત્તિ આવશ્યક ચૂર્ણ” કલ્પસૂત્ર ટીકા” વગેરે ગ્રન્થામાંથી જાણી લેવું. 29 46 X નવી મદદ આપણા સમાજની કાઇ પણ પ્રકારની આંતરિક ચર્ચામાં જરાપણ ભાગ ન લેવાની પેાતાની નીતિનું કડક રીતે પાલન કરવાની સાથે, છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન, પ્રતિકાર, ઇતિહાસ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે પુરાતત્ત્વ વિષયક સાહિત્ય પ્રગટ કરીને “ શ્રી જૈન સત્ય પ્રકાશ ” માસિક વધુ ને વધુ લેાકપ્રિય બનતું ગયું છે અને પૂજય મુનિમહારાજો તરફથી પણ એને લેખા દ્વારા કે મદદના ઉપદેશ દ્વારા એમ એક યા બીજી રીતે એક સરખા સહકાર મળતા થયે છે, એથી અમને અતિ હષ થાય છે. મુંબઇમાં ચતુર્માસ બિરાજેલા પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરના સદુપદેશથી શ્રીમાન્ શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ તરફથી સમિતિને રૂા. ૫૦૧) ( રૂપિયા પાંચસે એક)ની અને શ્રીમાન્ શેઠ શ્રી કાંતિલાલ ઇશ્વરલાલ તરફથી રૂા. ૨૫૧) (રૂપિઆ બસો એકાવન )ની ભેટ મળ્યાની નેાંધ લેતાં અમને ઘણો આનંદ થાય છે. ( સમિતિ પ્રત્યે આવી લાગણી બતાવવા માટે અમે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરના તેમજ આવો ઉદાર મદદ આપવા માટે શેઠશ્રો માણેકલાલ ચુનીલાલના અને શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલના ખબ ખૂબ આભાર માનીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તેઓ તરફથી તથા બીજા ઉદાર સગૃહસ્થા તરફથી સમિતિને આવા જ સહકાર મળતા રહેશે; અને પૂજ્ય મુનિમહારાજે પણ અમને વધુ ને વધુ સહકાર આપી અમારા ઉત્સાહમાં વધારે કરતા રહેશે! —વ્યવસ્થાપક Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય (વર્તમાનપત્રેના અભિપાયે) (૧) અત્રેથી નિકળતા જૈન સત્ય પ્રકાશ માસિકને આ વિશેષાંક જૈન સમાજ માટે ખૂબ જ આદરણીય અને ગૌરવવંત ગણાય જૈન સમાજમાં અનેક પત્રો નીકળે છે તેમાં છેલ્લા પાંચ વર્ષોના ખાસ અંકોમાં આ ખાસ અંક સવિશેષ સમૃદ્ધ અને ઉપયોગી સામગ્રીથી ભરપુર ગણી શકાય. આ સાહસ માટે અમે તેના તંત્રીને અથાગ શ્રમ બદલ અભિનંદન આપીયે છીએ. શરૂઆતમાં ભ. મહાવીરનું ત્રિરંગી ચિત્ર કલાની દૃષ્ટિએ સુંદર છે. ગચ્છનો પ્રાચીન સંક્ષિપ્ત ઈતિહાસ, જૈનતીર્થો, ઇ. સ. પૂર્વે કલિંગમાં સરાક જાતિ, ચમકતે સીતારમાં ચંદ્રગુપ્ત, બિંદુસાર, સંપ્રતિ અને રાજા ખારવેલને પરિચય, આગમનું પર્યાલોચન (હી. ૨. કાપડીયા ), ૧ હજાર વર્ષની ગુરૂ પર પરા, આગમવાચના, કાલકાચાર્ય, જેન રાજાઓ, પ્રાચીન જૈન સ્થાપત્ય, કાઠીયાવાડમાં પ્રાચીન જૈન શિલ્પની ઉપલબ્ધિ, દશશ્રાવક, પાટલીપુત્ર, પાદચિન્હ, રાજાધિરાજ, ચેટક વગેરે અનેક ઐતિહાસિક, સાહિત્યિક બાબતથી સમૃદ્ધ અંક જૈન ધર્મની પ્રાચીનતા સમજવા માટે માર્ગદર્શક છે. સ્થાનકવાસી જન તા. ૬-૧૧-૩૮ અમદાવાદથી ૩ વર્ષથી આ (શ્રી જૈન સત્ય પ્રકાશ) નામનું માસિકપત્ર છે. જૈન સમાજ તરફથી નીકળે છે. તેને ચોથા વર્ષના પ્રારંભને ૨૧૬ પૃષ્ઠનો આ ખાસ દળદાર અંક છે. જેમાં ગુજરાતી અને હિન્દી ભાષાને ૨૬ લેખો અતીવ સંશોધન વિદ્વત્તા પૂર્વક લખાયેલ માલમ પડે છે. એટલું તે કહેવું જ પડશે કે આ અંકની લેખ સામગ્રી અતીવ વિપુલ છે અને દરેક લેખ વાંચવા યોગ્ય છે. કુલ્લે ૨૬ લેખોમાં સરાક જાતિ, આગમનું પયચા , ગુરૂપરમ્પર, જૈન રાજાઓ, કાલકાચાર્ય, પ્રાચીન જૈન સ્થાપત્યો, જન શિલ્પ, ધર્મવીર ચેટક, ૧૦૦૦ વર્ષનાં પાદચિહ્ન, જૈન આગમ સાહિત્ય, પાટલીપુત્ર વગેરે લેખો ઘણું જ ઉપયોગી છે. વળી આ અંકની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. પારંભમાં ભ. મહાવીરનું રંગીન ચિત્ર સ્પે. દષ્ટિથી અતીવ મનમેહક છે, તેમ જ જેનશિલ્પનાં પ્રાચીન ૫ ચિ પણું સંગ્રહણીય છે. આ ઉત્તમ ખાસ અંક પ્રગટ કરવા માટે એના તંત્રી શા. ચીમનલાલ ગોકળદાસ શાહ ધનવાદને પાત્ર છે. દિગંબન ૨૧-૧૦-૩૮ કેટલાક જાણીતા જૈન લેખકોએ મુખ્યત્વે ઇતિહાસ વિષયક લેખો દ્વારા આ અંકને સમૃદ્ધ કર્યો છે. ઈતિહાસ સંશોધનમાં અને તેના અભ્યાસમાં જેને સારી પેઠે રસ ધરાવતા થયા છે એ આનંદ ઉપજાવે તેવી વાત છે; અને જેના ધાર્મિક ઈતિહાસ સાથે દેશનો રાજકીય તથા સામાજિક ઈતિહાસ જે રીતે ગૂંથાયે છે. તે જોતાં જેનેના ઇતિહાસ સધનથી એ દિશામાં દેશને સારી પેઠે લાભ થવાને પણ સંભવ છે. આ અંકમાં એકંદરે ૨૫ લેખકોના હિંદી-ગુજરાતી લેખો છે અને Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ તેમાંના માટા ભાગના લેખામાં સુંદર માહિતીને સંગ્રહ તેમજ સમન્વય કરવામાં આવ્યે છે. અંકનું સ`પાદનકાય પ્રશંસા માંગી લે છે. પ્રજાબંધુ ૩૦–૧૧૩-૮ ( ૪ ) જો કે આ ખાસ અંક પર્યુષણ પછી પ્રગટ થયેલ છે, છતાં એમાંની લેખ સામગ્રી અને પ્રભુશ્રી મહાવીર દેવને સુંદર ર ંગીન ફોટા તેમજ મનોહર ગેટઅપ જોતાં પ્રયાસ સફળ થયેલ છે એમ કહી શકાય. લેખ સામગ્રી ખાસ ધ્યાન ખેંચે તેવી અને જૈન ધર્મનું સ્વરૂપ જાણવાના જિજ્ઞાસુઓને સરસ ખારાક પૂરા પાડે તેવી છે. લેખકગણુમાં ત્યાગી યાતે મુનિ વર્ગ તેમજ ગ્રહસ્થ વનેા સહકાર પ્રાપ્ત કરી જે કૃતિના સર્જન કરવામાં આવેલ છે તે પ્રત્યેક જૈને સંઘરવા લાયક છે. જેનયુગ. ૧૬-૧૦-૩૮ ( ૫ ) अहमदाबाद से प्रकाशित होनेवाले गुजराती मासिक 'जैन सत्य प्रकाश' ने पर्युषण पर्व के उपलक्ष में यह विशेषाङ्क निकाला है । इसमें २०x३० - ८ पेजी के २२० पृष्ठ है । कागज छपाई अच्छी है । लेखों का भी अच्छा संग्रह है। श्री महावीर स्वामी का रंगीन चित्र बहुत ही मनोहर है । इस विशेषांक के उपलक्ष में सहयोगी को बधाई । વીરસદેશ ૨૫-૧૦-૩૮ ( અમને મળેલા કાગળેામાંથી ) ( ૧ ) પર્યુષણ અંક માંહેના શ્રી વીરપ્રભુના ફેટા પ્રગટ કરવા બદલ ખૂબ જ અભિનંદન. એવા શાંત ફાટાએ વઢવાણુના એક જૈન પેઇન્ટર શ્રી મણિલાલ વમાને ઘણા ચીતરેલા, પરન્તુ અનેક દૃષ્ટિએ જોતાં એમ ચોક્કસ કહી શકાય કે આપના દ્વારા તૈયાર થયેલ આ ફાટામાં થોડીક સુધારણા થાય તે વીરપ્રભુનું અપૂ` એવું સર્વાંગ સુંદર ચિત્ર તૈયાર થયું ગણાય. આ ફૈટા મૂર્તિમાં ન માનનારને પણ ક્ષણભર મુગ્ધ કરે તેવા છે જ. અને યથા તીર્થંકર કેવા હેાઇ શકે તેની ઝાંખી કરાવે છે. ઘેર ઘેર પ્રભુ વીરનું આ સુંદર ચિત્ર પહોંચવું જોઈ એ. પર્યુષણ વિશેષાંક પણ સુંદર બહાર પડયા છે. રાજપાળ મગનલાલ વહેારા, મુખઈ, ૨૯-૧૦-૩૮ " તમારા સત્ય પ્રકાશ 9 ( ૨ ) માસિક સંબંધી ઘેાડાક શબ્દો લખતાં મને ઘણે આનંદ થાય છે. મને એ દર મહિને નિયમિત મળ્યા કરે છે. એને પર્યુષણુ પર્વ વિશેષાંક મને મળ્યો છે. એ વાંચીને મને ધણા જ આનંદ થયા. એ માટે હું તમને અંતઃકરણ પૂર્ણાંક અભિનંદન આપું છું. જૈન સમાજને આવા પત્રની ખૂબ જ જરૂર હતી. હું એ પત્રનું લાંબું અને ઉન્નત ભવિષ્ય ઇચ્છું છું. પંન્યાસ શ્રી કલ્યાણુવિમળજી(તેમના અંગ્રેજી પત્રમાંથી), ધાનેરા, ૨૧-૧૦-૩૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ સમાચાર દીક્ષા—પાલીતાણામાં કાર્તિક વદ ૨ના દિવસે પૂજ્ય આચાય મહારાજ શ્રી સાગરાનંદ સુરીધરજી મહારાજે મહેસાણા નિવાસી ભાઈ વ્રજલાલ ડાહ્યાભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજ વિમળસાગરજી રાખવામાં અવ્યુ', અને તેમને પૂ. આચાર્ય મારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. કાળધર્મ —મુંબઈ-લાલબગમાં તા. ૧૦-૧૦-૩૮ના દિવસે પૂજ્ય મુનિરાજ શ્રી ગીર્વાણવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. અવસાન——વઢવાણુના રહેવાસી, જાણીતા જૈન સિવિલિયન શ્રીયુત શિવલાલ પાનાચંદ શાહ આઇ. સો. એસ. મુંબઈમાં ગતમાસમાં અવસાન પામ્યા. મઘગવાડાથી વખારિયા ધરમચંદ રૂપચંદે કાર્તિક સુદી ૧૨ના દિવસે શ્રી કેસરિ યાના સધ કાયે, નવા ઉપાશ્રય—પાટણમાં શેશ્રી નગીનદાસ કરમચંદના ભાઇ શેઠશ્રી મણિલાલ કરમચંદ સંઘવી લગભગ એક લખના ખર્ચે મોટા ઉપાશ્રય બંધાવવાના છે. કાન્સ—જૈન શ્વે. મૂ. કાન્ફરન્સનું પંદરમું અધિવેશન ભાવનગર મુકામે નાતાલની રજાઓમાં ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. વખત બદલ્યા -પાટણમાં હેમમારરવતસત્ર નાતાલના બદલે આવતા વશાખમાં ઉજવાશે. અમદાવાદમાં હેમચંદ્ર જયંતો—અમદાવાદમાં તા. ૧૯-૨૦ નવેમ્બરના દિવસે મુંબઇ સરકારના નાણા–પ્રધાન માનનીય શ્રી. લડ઼ેન પ્રમુખપદે હેમચંદ્ર જયંતી ઉજવાશે. સખાવત—શેઠ કાંતિલાલ ઇશ્વરલાલે માંગરોળ જૈન કન્યાશાળાના વિકાસ માટે રૂ. એક લાખ દશ હજારની અને શેઠશ્રી માણેકલાલ ચુનોલાલે રૂ. પંદર હજારની સખાવત આપી છે. સ્વીકાર ૧ સૂર્યપુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર સૂચિ—સંચયકાર કેશરીય’દ હીરાદ ઝવેરી, પ્રકાશક-મોતીચંદ મગનભાઇ ચોકસી . જૈન સાહિત્ય કૂંડ, એક રૂપિ, ૨ નૂતન જિન તવનમાળા—કર્તા “મુનિરાજ શ્રી દક્ષવિજયજી, પ્રકાશક-જૈન વિજયાનંદ પ્રિંટીંગ પ્રેસ, કપીડ બજાર સુરત. મે આના. ૩ વૈરાગ્યાદિ પ્રકરણ સંગ્રહ તથા સ્મરણાદ્ધિ સંગ્રહ-પ્રકાશક-મહેતા નાગરદાસ પ્રાગજીભાઇ ડોશીવાડાની પોળ, અમદાવાદ. એક શિ. ૪ નૂતન સ્તવન-ગહૂલી સંગ્રહ—તવનેાના કર્તા-આચાય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ. પ્રકાશક- ગાંધી મ`ગુભાઈ નેમચંદ, ઇડર, દાઢ આને ૫ તેરાપ’થીમત સમાલેાચના—લેખક અને પ્રકાશક એન. એમ. શાહ. અમૂલ્ય. Page #314 -------------------------------------------------------------------------- ________________ Jain I Regd. No. B, 8801 જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતુ એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક મના શ્રી જૈન સત્ય પ્રકાશના શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વના ઈતિહ્રાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યાં અનેક લેખા, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર, ઐતિહાસિક વાર્તા અને શિલ્પ સ્થાપત્યના લેખે। તથા ચિત્રા આપવામાં આવ્યાં છે. વિશેષાંકની સૌ કા મુકત આ કરે પ્રશંસા કરે છે. ( અભિપ્રાય માટે આ અંકની અંદર જીઆ ) ઉંચા કાગળા, સુંદર છપાઈ, છતાં છૂટક મલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિએ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા ૧૦ ચાલુ અંકો અપાય છે. અમૂલ્ય તક ! ] { આજે જ મંગાવા ! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા દરેક જૈન ઘરમાં આ ચિત્ર સમજાયા વગર નહીં રહે. અવશ્ય જોઈએ. ૧૪” × ૧૦”ની સાઇઝ, બડા આટ` કા` ઉપર સુ’દર છપાઈ અને સાનેરી બેહર સાથે મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના એ આના વધુ. લખા– શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિ’ગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત ) www.iainelibrary.org Page #315 -------------------------------------------------------------------------- ________________ 게 મેનાવમાશ *કાસ મહતમ વર્ષ ૪ : તંત્રી ચીમનલાલ ગાકળદાસ શાહુ : માંક ૪૧ : • અક પ્ Page #316 -------------------------------------------------------------------------- ________________ १ श्री सूरीश्वरसप्ततिका ૨ જૈન શાસનમાં ઋતિહાસ અને આગમ પ્રમાણનું સ્થાન ૩ વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ પોષદશમી ૪ ૫ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન ૬ શ્રી નમસ્કાર મહામત્ર-માહાત્મ્ય છ દુર્લભ પચક એક પ્રાચીન પત્ર श्री जैन सत्य प्रकाश (મત્તિજ પત્ર) વિ-૫-ય-દ-શન ર ૯ સ્વસ્તિક અને નધાવત ભોંયરાપાડામાં પ્રતિષ્ઠા : શ્રી સનશાસનરસિકેાપાસક :૩૦૦ : મુ. મ. શ્રી, ન્યાયવિજયજી : ૩૦૪ : મુ. મ. શ્રી. યશેભદ્રવિજયજી : ૩૦૯ : આ. મ. શ્રી. વિજયલબ્ધિસૂરિજી : ૩૧૩ શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી : ૩૧૭ આ. ભ. શ્રી વિજયપદ્મસૂરિજી : ૩૨૨ : 1. મ. શ્રો, વિનયપદ્મની: ૨૯૭ : : મુ. મ. શ્રી. કાંતિસાગરજી : ૩૨૭ શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ : ૩૨૯ : ૨. વિશેષાંક સંબંધી અભિપ્રાય : સમાચાર : સ્વીકાર સ્થાનિક ગ્રાહકાને અમદાવાદના—સ્થાનિક-જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવુ ખાકી છે તે અમારે માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે ! ~ પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ ~~ - S : ૩૩૪ ૩૩૬ની સામે હવે ચામાસું પૂરું થયું છે તેથી: વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહેાંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. લવાજમ સ્થાનિક ૧-૮-૦ મુદ્રક : નરોત્તમ હરગાવિન્દ્ર પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપેાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ધીકાંટા, અમદાવાદ. બહારગામ ૨-૦-૦ છૂટક અંક ૦-૩-૦ Page #317 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥१॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૪ भां४ ४१ : અંક ૫ વિક્રમ સંવત્ ૧૯૯૫: માગસર વદી ૯ वी२ सय २४९५ ગુરૂવાર : સન ૧૯૩૮ ડીસેમ્બર ૧૫ ॥ ३८ ॥ = श्रीसूरीश्वरसप्ततिका (श्री आचार्यपदस्तोत्रापराभिधाना) कर्ता-आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ( आर्यावृत्तम् ) (गतांकथी चाल) विकहावंदणदोस, प्पसंगविरए पवीरियायारे । आसायणाविजोगे, आयरिए सव्वया वंदे वयभाषणंगनाणी, जिणसासणगयणभासभाणुणिहे। धम्मधुरंधरवसहे, पसोवयारप्पायहरे अंगपइण्णगछेया, णुओगणंदी सुमूलसुत्तहरे। णीरागदोसवित्ती, सययं वदामि सूरीसे तिगरणपंचायारे, सामायारीविसिट्ठसज्झाए । समिइप्पवित्तिमाए, वंदे मुरीसरे विहिणा पषयणजणणीराए, सुहदुहसेन्जापरूवणाणिउणे । धम्मज्झाणविभंगे, तिसच्चभासाउ बाहिंते यवहारतक्कविण्णे, वाइगुणालंकिए पओगण्णे । बउबिहबुद्धिनिहाणे, णवतत्तपयासगे बंदे विण्णायजोगदिट्ठी, पओगमइसंपयाइपवरगुणे। तइयंगुत्ताइसप, अहिलायरिए थुणामि सया तइयदिणे थिरहियया, आयरियपयप्पहाणपणिहाणं । छत्तीसगुणपमाणा, काउस्सम्गाइ कायव्व = ॥ ४०॥ = ॥४१॥ = ॥ ४२ ॥ = ॥ ४३ ॥ = Page #318 -------------------------------------------------------------------------- ________________ [ २४८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ बारससयछण्णवइ, गुरुय रसायण कुच्छं, मंगलऽडज्झप्पयाहिणावत्तं । विrs विसावहभावं, कंचण मिणमट्ठगुणकलियं आयरिया धम्मगुरू, भाववियडगयवहारगुवएसा । शिरिसंघमाणणिज्जा, सासणविग्घावणोययरा उवसग्गाणलजोगे, अडज्झभावा सुयामियस्साया । णियपरहियाणुकूला, तरुदिट्टंतेण णम्मयरा वरदेलणोसहीए, माहुग्गविसावहारनिउणयरा । कंचणगुणजोगेणं, पीया सूरी मुणेयव्वा णिक्खेवचक्केहिं, तइयपयवियारणा पकरणिजा । आयरियक्खा जेसिं, णामायरिया य ते भणिया आयरियाणं पडिमा ठवणायरिया जिणागमे भणिया । सब्भावेयरभेया, ठवणा सिरिगायमाइणं अणुहवणीयं जेहिं, आयरियत्तं च जेहि मणुहूयं । दव्वायरिया समय, ते वृत्ता भुवणभाणूहि माणगुणभूसिया य गीयत्था । आराहियसुयजागा, संसाहियस्स्ररिमंतविही अहुणा जिणवइभाणू, वट्टेति ण केवलिप्पहाणससी । तत्तपयासयदीवा, आगमछंदा गणाहीसा भवकूवंमि पडते, जणे करालजियाहभरभरिए । वरसिक्खारज्जूआ, समुद्धरंता किवंबुणिही तित्थेसरसामज्जे, महाहिगारी सयासया सरला । भवतियणिव्वाणरिहा, विहाववियला अगण्णगुणा मुणिगणतत्तिविहीणा, आयोवायप्पवीणणिक्कामा | फलकिरियाज गावं - चगा सुयत्थप्पयाणपरा भावामयवरविज्जा, सरणागयवज्जपंजरसमाणा । वरसिद्धिभिंगवासा, भावायरिया जलयतुल्ला सिरिगुरुगुणछत्तीसा, छत्तीसीग्गंथवण्णियसरूवे । पयरणवरसं बाहे, परूविए वित्थरा वंदे पवरागणमुणीहिं, पत्तं पाविजय पयं पुण्णा । ते धण्णा लद्धपया, धण्णयरा लद्धतप्पारा ते वीरा वरचरणा, णिम्मलयरदंसणा महाविउहा । जे सययं बहुमाणा, विहिणा सेवंति सूरिपप आयरियपयवियारो, आगमणोआगमेहि णायव्वा । arrateकलिओ, पढमा किरियणिओ अण्णो [ ૪ ॥ ४५ ॥ ॥ ४६ ॥ ॥ ४७ ॥ 11 86 11 11 89 11 11 60 11 ॥ ५१ ॥ ॥ ५२ ॥ ॥ ५३ ॥ ॥ ५४ ॥ ॥ ५५ ॥ ॥ ५६ ॥ ॥ ५७ ॥ 11 46 11 ॥ ५९ ॥ ॥ ६० ॥ ॥ ६१ ॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ ५] શ્રીસૂરીશ્વરસસતિયા [२८] उद्देसविही भणिओ, सामाण्णविही तहेव सिद्धथवे । पत्थऽण्णत्थ वि णेओ-सा साहगभव्वमणुएहि ॥ १२ ॥ समरंता आयरिए, पयत्थभावं सया विभाता। आयरियमया होजा, मज्झत्थणरा विणोएणं ॥६३ ॥ णियगुणदप्पणतुल्ला, जे पयपणगे पयासिया तइया।। आयरिया णे पुजा, झाएयव्वा विहाणेणं मणुयत्तं पुण्णेणं, णवपयसंसाहणा च पुण्णेणं । लब्भइ ता तइयदिणे, आयरियाराहणं कुजा गुणरइरंगतरंगा, अमियविहाणायराइयपमुइओ। विविहावमसिरिसंघा, नियगुणतुट्ठी लहेउ सया ॥६६ ॥ सूरिपयच्चणसरणा, वंदणमाणेहि तिमिरविद्दवणं । उवसग्गवग्गविरही, सिग्धं चित्तप्पसण्णत्तं ॥६७ ॥ वेयकणिहिंदुसमे, उसहवरिसतवसुपारणादियहे । सिरिसिद्धचक्कलीणे, जइणउरीरायणयरंमि ॥ ६८॥ सिरिसिद्धचक्कसंग, तइयायरियत्थवं विसालत्थं । आएजहिहाण परो-वयारिगुरुणेमिसूरीणं । पउमेणं सीसेणं, विहियं गुणचंदसमणपढणटुं । ओझायाईण मुया, थवछक्कं च प्पणेहामि ॥ ७० ॥ (समाप्त) ભ. મહાવીર સ્વામીના જીવનને લગતા અનેક લેખોથી સમૃદ્ધ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના ભ. મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસની સામગ્રીથી સમૃદ્ધ અને સચિત્ર શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયા કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સવાગ સુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર મૂલ્ય-આઠ આના. ટપાલ ખર્ચ બે આના વધુ. લખે શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશ સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ in Education Internatma - ____ Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણનું સ્થાન લેખક શ્રી સર્વજ્ઞશાસનરસિકપાસક (ગતાંકથી ચાલુ) કીતિની ભૂખ પરલોકને નહિ જેનાર કે નહિ માનનાર આત્માને જેમ વિષયની ભૂખ હેાય છે તેમ કીર્તિની પણ તેટલી જ ભૂખ હોય છે. એ કીર્તિની ભૂખ ભાંગવા ખાતર, અન્ય રીતિએ કીર્તિ મેળવવા માટે સર્વથા અસમર્થ નિવડેલા, વર્તમાનના માનવીઓને ઈતિહાસ અને શિલાલેખો એ એક રીતિએ ઘેબરના ભજનની ગરજ સારે તેમ છે. ભવિષ્યની પ્રજાને પ્રેરણું પામવા લાયક કોઈ પણ જાતિનાં તેવાં મહત કા જીવનમાં ન થયાં હોય તો પણ પિતાનું જીવન બીજા કેઈ ન લખે તો છેવટ પિતાના હાથે લખીને પણ ભવિષ્યમાં ઐતિહાસિક પુરૂષ બનવાના કોડ પૂરા કરવા એવી ઈચ્છા આજે ઘણુઓને થઈ છે. પરલોકને નહિ જોઈ શકનાર અને કેવળ આ લેક જેટલી જ દુનિયા છે એમ માનનારને એવા કોડ ઉત્પન્ન ન થાય એ કદી બનતું નથી. એવી જ વૃત્તિના મનુષ્યોની એક કહેવત છે કે-નામ રહે કાં ગીતડે કે કાંતે ભીતડે', અર્થાત્ જેને પિતાનું નામ આ લેકમાં અમર કરવું હોય તેઓ માટે માત્ર બે જ માર્ગ છે એક તે પિતાના નામના ગીતડાં પુસ્તકમાં ગુંથાવવાં અથવા તેને ભીંતેમાં લખાવવાં. જેટલા પ્રમાણમાં તે બે કાર્યો અધિક થઈ શકે તેટલા પ્રમાણમાં તે નામ અધિક સમય સુધી આ દુનિયામાં ટકી શકે છે. જેઓએ તે બેમાંથી એક પણ કાર્ય ન કર્યું તેઓ જીવતાં ગમે તેટલા મહાન હેય પણ જીવન બાદ તેઓને કઈ યાદ કરવાનું નથી. પિતાની હયાતિબાદ આ લોકમાં પોતાના નામને અમર બનાવવાનો આ એક જ ઉપાય છે અને એવા જ કોઈ કારણે આજના કેટલાક ભણેલાઓમાં ઐતિહાસિક પ્રમાણને નાદ ખૂબ જ વધતો જતે હોય તે ના કહી શકાય તેમ નથી. એ નાદને જન્મ સત્યના પ્યારમાંથી નથી, કિન્તુ પિતાનું નામ અમર કરવાના પ્યારમાંથી થયેલો છે. નાસ્તિકતાના વાયુને પ્રચાર આ જમાનામાં જોરદાર છે અને એમાંથી પરલેકને બિલકુલ નહિ માનવા જેવી વૃત્તિ લગભગ સર્વત્ર ઉભેલી છે. એવી પરિસ્થિતિમાં આગમ પ્રમાણ કરતાં ઐતિહાસિક પ્રમાણ વધારે સુખાળુ અને રૂચિકર નિવડે એ સહજ છે. શાસનની અસેવા પરન્તુ એ રીતીએ થયેલો ઐતિહાસિક દૃષ્ટિને વિકાસ એ આગમ પ્રમાણુ જેવા સર્વોત્તમ મહાપ્રમાણ ઉપર આડકતરી રીતિએ કુઠારાઘાત કરનારે છે, એ ભૂલવું જોઈતું નથી. એતિહાસિક દષ્ટિના નામે સર્વોત્તમ આગમ પ્રમાણુ પ્રત્યે લેકે મંદ આદર કે અનાદરવાળા બની જાય તે લાભને બદલે હાનિ ઘણી છે. તુચ્છ વ્યકિતઓને ભવિષ્યમાં મહાન બનવાના કોડ પાર પડે તે ખાતર મહાન વ્યક્તિઓ અને તેમનાં શાસને ભવિષ્યમાં અનાદરણીય કે અલ્પાદરણીય બને, તેવી Page #321 -------------------------------------------------------------------------- ________________ અક ૫] શ્રી જિનશાસનમાં પ્રમાણનું સ્થાન [૩૦૧] જાતિના પ્રચારમાં સાથ આપવો, એ કોઈ પણ શાસનહિતાર્થી આત્મા માટે કર્તવ્યરૂપ નથી કિન્તુ અકર્તવ્ય છે. શ્રી જૈન શાસનને અનુસરનારા પૂર્વના મહાપુરૂષોએ પિતાની જાતને બહાર લાવવા તે પ્રયાસ કદી જ કર્યો નથી. આજના ઈતિહાસવાદીઓ ભલે ખામી માને પણ તે તે મહાપુરૂષની શિષ્ટતા છે. અને તેઓની નિરભિમાનિતાને સાક્ષાત પુરાવો છે. એ કારણે સર્વ શ્રેષ્ટ શ્રી જૈન શાસનની સેવા દ્વારા પિતાના આત્માને અનુપમ લાભ કરવાની ઈચ્છાવાળા પ્રત્યેક આત્માનું એ કર્તવ્ય છે કે આજે જે રીતિએ અતિ હાસિક પ્રમાણને મહત્વ આપવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેમાં પિતાને સાથ અપાતે હેય તે પહેલી તકે તેમાંથી દૂર ખસી જવું જોઈએ. આજના ઐતિહાસિક પ્રમાણને મહત્ત્વ આપનારાઓ સત્યની શોધ માટે પ્રેરાયેલા છે એ કોઈ પણ રીતિએ સિદ્ધ થઈ શકે તેમ નથી; પ્રત્યુત તે દ્વારા સર્વ પ્રમાણથી સિદ્ધ અને ભારેમાં ભારે પ્રતિષ્ઠાને પામેલ આગમ પ્રમાણુની અવગણના કરવાને તેની પાછળ બદ ઈરાદો છુપાયેલો હોય એમ સ્પષ્ટ માલુમ પડી આવે છે. ઈહિલૌકિક કીર્તિની ભૂખ પણ એને ઉત્તેજિત કરવામાં આડકતરી રીતિએ સહાયભૂત થઈ રહી છે. પણ તેથી જે શ્રી જિનશાસનની અસેવા થતી હોય તે તે શ્રી જેને શાસનના કોઈ પણ સાચા ઉપાસકને માન્ય હોઈ શકે નહિ. શ્રી જૈનશાસનને સાચો ઉપાસક ઇતિહાસ પ્રમાણને જરૂર માન્ય રાખે, જે તે આગમ પ્રમાણને પુષ્ટ કરનારું હેય. આગમ પ્રમાણને પુષ્ટિ આપનાર કોઈ પણ પ્રમાણને માન્ય રાખવા માટે જનદર્શનના ધુરંધર ઉપાસકેએ કદી પણ પાછી પાની કરી નથી. લેકપ્રમાણુ જેવા અશિક્ષિત પ્રમાણ અને ઈતર દર્શનકારે જેવા એકાન્ત દર્શનકારોનાં પ્રમાણે યાવત્ કામશાસ્ત્રકાર જેવાં, મનુષ્યોએ બનાવેલાં કામ પ્રધાન શાસ્ત્રોનાં પ્રમાણો તે પણ જે આગમ પ્રમાણથી અવિરૂદ્ધ અને આગમ પ્રમાણુને પોષણ આપનારાં હોય તે તેનું અવલંબન લઇને તેવા પ્રકારની યોગ્યતાવાળા ને સદ્ધર્મમાં સ્થિર કરવા માટે પૂર્વ મહાપુરૂષોએ પુરતા પ્રયત્ન કર્યો છે. અવિરુદ્ધ પ્રમાણે ઉપદેશમાલા પ્રકરણ'ના રચચિતા પ્રભુ શ્રી વિરપરમાત્માના હતદીક્ષિત શિષ્ય અને અવધિજ્ઞાનને ધારણકરનાર પૂ. શ્રી ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ સ્વરચિત શ્રીઉપદેશમાલા પ્રકરણમાં ફરમાવે છે કે 'धम्मो पुरिसप्पभवो पुरिसवर देसिओ पुरिसजिट्ठो। ___ लोए बि पहू पुरिसो किं पुण लोगुत्तमे धम्मे ॥', ધર્મમાં પુરૂષ એ પ્રધાન છે, એ વાત જિનશાસનથી સિદ્ધ હોવા છતાં પુરૂષની પ્રાધાનતા સિદ્ધ કરવા માટે લોકનું પ્રમાણ આપી સ્ત્રીઓ કરતાં પુરૂષોની પ્રધાનતા છે, એમ તેઓશ્રી સમજાવે છે. એનો અર્થ એ નથી કે અજ્ઞાન અને નિર્વિચાર લેક જે અભિપ્રાય ધરાવે તે માન્ય રાખવા લાયક છે, કિન્તુ જે લોકો સ્ત્રીઓને પણ પ્રધાન માનનાર છે તે પણ જ્યારે પ્રભુત્વ સ્ત્રીઓને સોંપવાનો ઇન્કાર કરે છે ત્યારે અનન્ત જ્ઞાન દ્વારાએ તેવા પ્રકારના અનર્થને સાક્ષાત જાણનાર શ્રી સર્વ દે ધર્મના વિષયમાં સ્ત્રીઓને પ્રધાનપદ ન આપે અને પુરૂષોને જ આપે, એ in Education Inતન સ્વાભાવિક છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ [૩૦૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ એ જ રીતિએ તત્વની સિદ્ધિ માટે એકાન્તવાદને આગ્રહ સેવનારા દર્શનકારને પણ અનેકાન્તવાદને સ્વીકાર કર્યા સિવાય ચાલતું નથી એમ તેઓનાં જ વચનથી પૂર્વ પુરૂષોએ સિદ્ધ કરી બતાવ્યું છે, અને તેમ દર્શાવી અનાપ્ત પુરૂષના વચનકારોએ પણ આતવચને ઉપર પ્રીતિ ઉત્પન્ન કરાવી શકાતી હોય તે તેને લાભ લેવાનું તેઓએ છેડયું નથી. અબ્રહ્મ એ પાપ છે, એ સિદ્ધ કરવા માટે શ્રી સર્વજ્ઞવચન, એ પ્રમાણરૂપ હેવા છતાં પણ તેવા પ્રકારની ગ્યતાવાળા આત્માઓને સર્વજ્ઞવચન ઉપર દઢ બતીતિ પેદા કરાવવા માટે કામશાસ્ત્રકારના કથનને પણ આધાર આપીને આપ્તવચનની સિદ્ધિ કરી છે. નિર્વિચાર શ્રદ્ધા આ સઘળા પ્રયત્નની પાછળ શ્રી જૈન શાસનના પરમ ઉપાસક ઉપકારી મહા પુરૂષોનો ઇરાદે એક જ છે કે ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતાવાળા જી કોઈ પણ પ્રકારને પામી સર્વવચન પ્રત્યે દઢ આસ્થાવાળા બને, કારણ કે સર્વજ્ઞવચન ઉપર નિર્વિચાર શ્રદ્ધા પેદા થયા સિવાય કોઈ પણ આત્મા પિતાનું આત્યંતિક હિત સાધી શકનાર નથી. અહીં નિર્વિચાર શ્રદ્ધા એ શબ્દ પ્રયોગ કરવાની મતલબ એ છે કે સર્વજ્ઞવચનમાં પણ જ્યાં સુધી યુતિ ભાગવાની વૃત્તિ છે ત્યાં સુધી સંપૂર્ણ સંસારનો ત્યાગ સ્વરૂપ આત્મમુકિત માટેની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા આદરવા જેટલું બળ આત્મામાં પ્રગટી શકતું નથી, મા પ્રત્યે બાળકને નિર્વિચાર શ્રદ્ધા હેવાને કારણે જ તે નાનાનું મોટું થઈ શકે છે. અન્યથા મા પાસે “હું તારી હિતસ્વિની છું એમ સમજાવવાની કોઈ પણ યુકિત બાળક સમજી શકે તેવી ભાષામાં આપવાનું સામર્થ્ય હેતું નથી, છતાં પણ મા ખરેખર હિતસ્વિની હોવાથી તેના કથન ઉપર નિર્વિચાર શ્રદ્ધા રાખનાર બાળક કઈ પણ રીતિએ ઠગાતું નથી. તે અવસ્થામાં બાળકનું હિત સાધવા માટે માતા પાસે કે બાળક પાસે અન્ય કોઈ ઉપાય છે જ નહિ. શ્રી. સર્વવચન અજ્ઞાન અને અસમર્થ એવી માતાની જેમ યુકિતઓ ન આપી શકે તેમ નથી તે પણ તે યુકિતઓને સમજવાની લાયકાત સુધી જેઓ પહોંચ્યા નથી તેવા આત્માઓ વિશ્વાસ ધારણ કરનારા ન બને તે કદાપિ કાળે તેઓ પિતાનું હિત સાધી શકે નહિ. એ જ કારણે જે કોઈ રીતિ અખત્યાર કરીને શ્રીસર્વવચન ઉપર અવિચલિત શ્રદ્ધા પેદા કરાવી શકાતી હોય તે સઘળી રીતિઓને સ્વીકાર કરવા માટે પરમ કારૂણિક મહાપુરૂષો સદાય તૈયાર હોય, એમાં લેશ માત્ર આશ્રર્ય નથી. ઉપર્યુકત દૃષ્ટિએ આજના જમાનામાં પણ ઐતિહાસિકાદિ કોઈ પણ પ્રમાણના આધારે શ્રી સર્વજ્ઞવચન ઉપરની પ્રતીતિ અત્યંત દઢ કરી શકાતી હોય તે તે અત્યન્ત આદરણીય છે અને તેવા પ્રકારનો પ્રયત્ન કરનારા શ્રી જૈન શાસનની ભારેમાં ભારે સેવા બજાવી પિતાના આત્મા માટે અનહદ લાભ ઉઠાવે છે, પરંતુ ઐતિહાસિક આદિ પ્રમા નાં નામે જે આપ્ત વચનની જ અવગણના કરાતી હોય અને એ દ્વારા સર્વ જેષ્ઠ લકત્તર આગમ પ્રમાણને મહિમા લોકોના અંતર ઉપરથી નષ્ટ કરવાનું સ્વપરઘાતક In "પ્રયાસો થતો હોય તે તે સર્વથ છોડી દેવા ગ્ય છે , Page #323 -------------------------------------------------------------------------- ________________ અક ૫] શ્રી જેનશાસનમાં પ્રમાણુનું સ્થાન [૩૩]. મહાપુરૂષેની મર્યાદા અહીં એટલી વાત યાદ રાખી લેવા જેવી છે કે લેક પ્રમાણ અને ઇતર શાસ્ત્રકારોનાં પ્રમાણે આપતી વખતે પૂર્વના મહાપુરૂષોએ જેટલી સાવધાની રાખવાની દરકાર બતાવી છે તે કરતાં કંઈ ગુણ અધિક સાવધાની ઇતિહાસ અને આધુનિક વિજ્ઞાનાદિ પ્રમાણે દ્વારા આગમ પ્રમાણની સિદ્ધિ કરવાને ઈરાદો રાખનારા વર્તમાન મનુષ્યોએ રાખવાની જરૂર અને ફરજ છે. એ ફરજ પ્રત્યે બેદરકારી ધરાવનાર વ્યકિતઓને “અમે આગમ પ્રમાણની સિદ્ધિ કરવા માંગીએ છીએ' એમ કહેવાનો અધિકાર રહેતું નથી. મૈથુનને પાય તરીકે સિદ્ધ કરવા માટે કામશાસ્ત્રકાર વાત્સાયનને શ્વક સ્વરચિત ગશાસ્ત્રમાં દાખલ કરવા પહેલાં પરોપકારી કલિકાલસર્વજ્ઞ બિરૂદધારક ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ વાચકોને ચેતવે છે કે વાતાવર: વામાવર: ન જ ચાલ્યાનસવાલાનमस्य प्रामाण्यमिति नोच्यते । न हि जैनं शासनमन्यसंवादाधीनप्रामाण्यं । किन्तु येऽपि कामप्रधानास्तैरपि जन्तुसद्भावा नापह्नत इत्युच्यते। वात्स्यायनश्लोको यथा रक्तजा : कृमय: सूक्ष्मा : मृदुमध्याधिशक्तय:। जन्मवर्त्मसु कण्डूतिं जनयन्ति तथाविधाम् ॥ અર્થાત્ “વાસ્યાયન એ કામશાસ્ત્રકાર છે, એથી શ્રી જૈનશાસનના કથનની પ્રામાણિક્તા કામશાસ્ત્રકારના કથનને આધીન છે એમ નથી. શ્રી જૈનશાસનની પ્રામાણિકતા એ કોઈ પણ અન્યના કથનને આધીન છે જ નહિ. પરંતુ જે લોકે કામને પ્રધાન માનનારાઓ છે તે લોકોએ પણ સ્ત્રીની યોનિમાં) ના સભાવને ઇન્કાર કર્યો નથી. લેહીમાં ઉત્પન્ન થયેલા અલ્પ, મધ્યમ અને અધિક શકિતવાલા કૃમિ નામના સૂક્ષ્મ જીવો (સ્ત્રીની) યોનિઓની અંદર તેવા પ્રકારની (અલ્પ, મધ્યમ અને અધિક) ચળને ઉત્પન્ન કરે છે. - ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જેવા શ્રી જિનશાસન પ્રત્યે અવિચલિત શ્રદ્ધા ધરાવનાર મહાપુરૂષ કે જેમના કથનથી કેઈને પણ શ્રી જિનવચન પ્રત્યે અનાશ્વાસ થવાને તે સંભવ નહતો, તેઓ પણ પિતાના કથનકાર કોઈને પણ અંતરમાં શ્રી સર્વજ્ઞ પ્રત્યે થડે પણ અનાશ્વાસન આવી જાય તેની કેટલી બધી કાળજી ધરાવે છે. તેમના જેવા પણ જો આટલી સાવધાની ધરાવે છે પછી આજના તેવા પ્રકારની વિશિષ્ટ શ્રદ્ધા, ભકિત અને શકિત વિનાના મનુષ્યો શ્રી સર્વવચનને અન્ય પ્રમાણેદાર સિદ્ધકરવાની ચેષ્ટા કરે ત્યારે ત્યારે તેઓએ કેટલી સાવધાની રાખવાની આવશ્યકતા રહે છે, એ સમજાવવાની જરૂર રહેતી નથી. તેટલી સાવધાની રાખવા માટે જેઓને આજે કાળજી નથી તેઓ આવા વિષયમાં મૌન રહે, એ જ તેઓના માટે અને અન્યના માટે એક શ્રેયને માર્ગ છે. ઈતિહાસ અને આગમ એ ઉભય પ્રમાણને જે રીતિનું સ્થાન આપવું શ્રી જિનશાસનમાં ઘટિત છે તે રીતિનું સ્થાન તેઓને મળે એમાં મર્યાદાનું પાલન છે, અન્યથા મર્યાદાને વિનાશ થાય છે. અને એ મર્યાદાના વિનાશમાં સર્વ કોઈના એકાન્તિક હિતને જ વિનાશ છે. સૌ કોઈ આ વાતને સમજે અને પરમતારક શ્રી જૈનain Education શાસનની સેવા બજાવવા દ્વારા પિતાની શક્તિનો સદુપયોગ કરે. (સંપૂર્ણ.) Page #324 -------------------------------------------------------------------------- ________________ વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ગતાંકથી ચાલુ) શિલાલેખને સાર આ શિલાલેખમાં ૪૦ લીટીઓ છે જેનો સાર અનુક્રમે નીચે મુજબ છે. (૧) શ્રી હીરવિજયસૂરીશ્વર સદૃગુરૂને નમસ્કાર છે. (૨) શકે ૧૫૦૯ વર્ષે ફાગણ સુદી ના દિવસે(ખંડિત છે.) (વિ. સં. ૧૬૪૪) (૩ થી ૧૦) અકબરનાં વિશેષ છે. સમસ્ત રાજાઓ જેના ચરણે નમે છે, ન્યાય અને સત્યપ્રિયતામાં તથા મદિરા (દારૂ) આદિ દૂર કરવા વડે પહેલાં થયેલાં રામચંદ્ર, યુધિષ્ટિર અને વિક્રમાદિત્ય સરખા અને શ્રી હીરવિજયસૂરિજીની ચંદ્રમાન મધુરી વચનદેશના સાંભળી જેને ઘણી જ દયાદ્રતા ઉત્પન્ન થઈ છે, અને જેણે દયાદ્ધ પરિણતિ વડે સમગ્ર દેશમાં પર્યુષણ પર્વના દિવસે (૧૨ દિવસ છે.), જન્મ માસના ૪૦ દિવસે; વર્ષના બધા રવિવારે ૪૮ અને છ દિવસો બીજા મળી કુલ ૧૦૬ દિવસ દરેક જીવને અભયદાનનું ફરમાન આપ્યું છે. એવા સુંદર નિર્મળ યશવાદવાળા અને ધર્મકૃત્ય કરનાર અકબરના રાજ્યકાલમાં. (૧૧) વૈરાટ નગરનું વર્ણન શરૂ થાય છે, જેમાં પાંડેની વિવિધ કથાઓ સંભળાય છે. (૧૨) વૈરાટનગરમાં તાંબા અને ગેરિયમ ધાતુની (ગેરૂની) ખાણે છે જેમાં અનેક નિધાન-ધનનિધિઓ-ગુપ્ત ભંડારે છે, તેને ઉલ્લેખ છે. (આઇને અકબરીમાં પણ લખ્યું છે કે વેરાટમાં તાંબાની અનેક ખાણ છે.) આ વૈરાટ નગરમાં શ્રીમાલજ્ઞાતીય સયાણ ગોત્રીય સં. (સંધપતિ ના હો તેમની સ્ત્રી દેલ્હી (નાહા સંધપતિના ભાર્યા). તેને પુત્ર સં. ઈસર તેની પત્ની ઝબકુ તેને પુત્ર સં. રતનપાલ તેની પત્ની મેદાઈ તેને પુત્ર સં. દેવદત્ત તેની ભાર્યા (પત્ની) ધમ્મ તેને પુત્ર ભારમલ્લ કે જેને પાતશાહ (બાદશાહ અકબર ) અહીંથી આગળ ભાગ ખંડિત છે. પરંતુ બાદશાહે તેને બહુમાન આદર આપ્યું હશે એમ લખ્યું હશે પણ તે ભાગ જ ખંડિત છે. (૧૪) ટોડરમલે જેને બહુમાન આપવા પૂર્વક ઘણાં સારા ગામોને અધિકારી બનાવ્યો હતો અને તેણે પણ પિતાના અધિકારથી પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું તે સં. ભારમલ તેની પત્ની....નામ ખંડિત છે. (૧૫) તેનો પુત્ર ઈદ્રરાજ થયો, તેની પ્રથમ પત્નીનું નામ જયવન્તિ અને બીજી પત્નિનું નામ દમા (દમયંતી હશે) તેને પુત્ર સં૦ ચૂહડમલ્લ, તેને (ઇન્દ્રરાજને) પ્રથમ લધુ ભ્રાતા અજયરાજ ખંડિત છે. જેમાં તેની સ્ત્રીનું નામ હશે. તા. Jain Education Interna1 ટોડરમલ સમ્રાટ અકબરને મહેસુલીખાતાને મુખ્ય પ્રધાન Page #325 -------------------------------------------------------------------------- ________________ અંક 5] વિરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ 305] (16) તેની સ્ત્રી જરીમાં તેને પુત્ર સં૦ વિમળદાસ, અજયરાજની બીજી પત્નીનું નામ નગીનાં છે. ઈન્દ્રરાજના બીજા નાના ભાઈનું નામ સં. રામદાસ (બીજા લેખ પ્રમાણે ઘાસીદાસ એ તેનું બીજું નામ હશે.) તેની સ્ત્રી ખંત છે. (17) પ્રારંભમાં કાં વંચાય છે તે તેની સ્ત્રીનું નામ હશે. તેને પુત્ર સં. જગજીવન (બીજા લેખના આધારે જીવન પણ તેનું નામ હશે) તેની સ્ત્રી મતી (મૂલમાં મતાં નામ છે.) તેને પુત્ર સં ચરાભાઈ અને બીજા પુત્રનું નામ (સ્વામીદાસના બીજા પુત્રનું નામ) સં ચતુર્ભુજ વગેરે સમસ્ત કુટુંબ સહિત ખંડિત છે. (18-19) પ્રારંભમાં ‘ઈરાટ' છે પરંતુ પ્રથમની પંકિતના ખંડિત પાઠ સાથે મેળવતાં વઈરાટ થાય છે. આ વૈરાટ નગરને અધિકાર ધારણ કરતા (અધિકારી) સં૦ ઈન્દ્રરાજે પોતાના પિતાના નામથી પાષાણુની શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા રી રી મથની એક જાતની ધાતુની (પંચ ધાતુની) પિતાના નામની ચંદ્રપ્રભુજીની પ્રતિમા અને પિતાના ભાઈ અજયરાજના નામથી શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા, આ ત્રણ પ્રતિમાઓ સહિત મૂલનાયક શ્રી વિમલનાથ પ્રભુનું બિંબ–પ્રતિમા. (20) પિતાને કલ્યાણ માટે ઘણું દ્રવ્ય ખર્ચાને બનાવેલ શ્રી. ઇન્દ્રવિહાર જેનું બીજું નામ મહદયપ્રાસાદ છે તેમાં પ્રતિષ્ઠા કરી. (21 થી 23) પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પૂર્વના ત્રણ આચાર્યોનું વર્ણન છે. જેનો સાર એ છે કે તપાગચ્છમાં શ્રી હેમવિમલસરિની પાટે મહાપુણ્યશાલી ગુરૂઆશાપૂર્વક, કુમાર્ગમાં પડતા જતુઓને બચાવવા જેમણે સાધુ માર્ગનો ક્રિયેદ્ધાર કર્યો છે એવા આણંદવિમલસૂરિજી થયા. તેમની પાટે મહાપ્રતાપી શ્રી વિજયવનસૂરિજી થયા તેમની પટેલ (૨૪થી ૩૧)શ્રી હીરવિજયસુરીશ્વરજીની પ્રશંસા અને સંક્ષિપ્ત કાર્યવાહિને ઉલ્લેખ છે. ( વિજયદાનસૂરિજીની પાટે ) સૂર્ય સમાન પ્રતાપી અને પિતાની વચનચાતુરીથી બાદશાહ અકબરને ચમત્કૃત-આકર્ષિત કર્યો હતો. તે સમ્રા અકબર કાશ્મીર કામરૂ મુલાન કાબીલ બદકમાં દીલ્લી (દીલ્હી) મરુસ્થલી (મારવાડ) માલવમંડળ (માળવા) વગેરે અનેક દેશોને ઉપરી ચૌદ છત્રપતિ રાજાઓથી સેવિત હુમાયુપુત્ર અકબર કે જેણે સુરિજીના ઉપદેશથી આગળ જણાવેલા દિવસોમાં પિતાના સમસ્ત રાજ્યમાં અમારી પડાવી હતી, સુરિજીને પિતાને પુસ્તક ભંડાર અર્પણ કર્યો હતો, સુરિજીના ઉપદેશથી બંદીઓ છોડયા હતા, સર્વત્ર પ્રખ્યાત જગદગુરૂ બિરૂદ (સૂરિજીને) આપ્યું હતું. તેમ પ્રશાન્તતા નિસ્પૃહતા ...સંવિજ્ઞતા અને યુગપ્રધાનતા આદિ ગુણો વડે શ્રી વજસ્વામી આદિ પૂર્વાચાર્યોનું અનુસરણ કરનાર, પછી 21 વાર શ્રી શ્રી શ્રી એ : શ્રી હીરવિજયસુરીશ્વરજીએ પોતાના શિષ્યો (31 થી 38) પ્રતિષ્ઠા કરાવનાર મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણિ પરિચય છે. તેઓ સૌભાગ્ય વૈરાગ્ય આદિ ગુણેથી શોભતા છે, ગુરૂ આજ્ઞા પાલવામાં સદાય તત્પર Jain Educatioછે અનેક સ્થાનોએ ઉત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી છે. સુંદર મહાન વ્યાખ્યાતા છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ તેમણે અનેક ભવ્ય જીવોને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડી-દીક્ષાઓ આપી છે. તેઓ મહાન પંડિત અને મહાન વાદી છે. (૩૯ થી ૪૦) આવા ગુણ સંપન્ન મહેપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિ આદિએ ઈન્દ્રવિહાર પ્રસાદમાં પ્રતિષ્ઠા કરાવી. પ્રશસ્તિ પં. શ્રી લાભવિજયજી ગણિએ બનાવી છે અને ૫. સોમકુશલગણીએ લખી છે. અને ભરવપુત્ર મસરફે આ પ્રશસ્તિ પત્થર ઉપર લખી છે. આ સાથે આ શિલાલેખનું રાયબહાદુર ડી. આર. સહાની મહાશયે કરેલ અંગ્રેજી વિવેચન કે જે જયપુર રાજ્યના ઇતિહાસમાં પ્રગટ થયેલ છે, તે તેમજ તેનું હિન્દી ભાષાંતર પણ સાથે જ આપ્યું છે, જેથી વાચકોને એક અજૈન વિદ્વાનના આ લેખ સંબંધીના વિચારે જાણવાની તક મળે ! ૨ બ ડી. આર. સહાની મહાશયે અંગ્રેજીમાં કરેલ આ શિલાલેખનું વિવેચન. The Jaina temple (plate 1, b.) is situated in the neighbourhood of the tehsil and consists of a sanctam preceded by a spacious Sabla-nandapa and surrounded by a broad circumbulatory passago on the other three sides, There is an oblong open courtyard surrounded by a brigh wall and a beautifully carved pillared portico in front of the entrance on the East. In the South wall of tho cogrtyard on the insilo is built a largo inscribed slab which was first noticed by Dr. Bhandarkar (Vide Iris report roferred to above). The inscription briofly is to record that one Indraraja, who was a Srimala by caste and of Rakmana Gotra caused images to be made of three Tirthankaras, ic a stono image of Parsvanatha in the name of his father, another of copper of Chandraprabha in his own namo, a third of Rishabhadeva in the name of his brother Ajayaraja and placed them along with an image of Vimalanatha who is described here as the principal pontiff in a temple designated Indra vihara with the alternature name of Mahodayaprasada which he had himself constructed at Vairata (TTTTE) at a considerable expense. The actual conscration was performed by Sri Hiravijaya Suro with the assitance of his desciple Kalyanvijaya Gani who was an adept in the art of sowing tho good of spiritual khowlodge in the sanctified field of the minds of pious men. The date of this pious act was Sunday, the 2nd of the bright fortnight of Phalguna in the Saka yoar 1509 in the reign of the Mughal Emperor Akbar. The corrosponding Vikrama year which was also given is now completly effaced. Linos 3 to 11 constitute a enlogy of Akbar who had illuminated the circle of the four directions by min Education Intgrames of his prowess, who had dispelled the darknoss in the shape FOI Pivate & Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ 2' ) વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ 3.0) of the crowd of his adversaries had attainted the high standard of the fame of ancient king like Nala, Ramchandra, Yudhishthira and Vikramaditya. This king had been so impressed & moved to meres by the clener expounding of piety by Sri Hiravijaya Suri that the granted security of life (Amnri-This order prohibiting slaughter of animals was issued in A. D. 1582. Vide Smith, Akbar the Great Mogul, p. 167) to animals of all kinds for 106 days in the year for all time and in all parts of his kingdom: namely on 18 days on account of the Paryushana fast, for 40 days in celebration of his birth day and on the 48 Sundays in the year. Another passage in the inscript tion supplies a goncalogical account of the donor In Iraraja and yet another of the pontiff Hira vijaya suri. We are further informed that this pontiff was the recipient of the renowned title of Universal teacher,' a collection of books and amnesty for prisoners from Jalalud Din Akbar, the son of Humayun, whose foet were adorod by the kings of Kashmir, Kamarupa....... Kabul, Bodakshan, Dhili, Marus. thali (Marwar), Gujaratra, Malava, oto It is intersting to noto hore that this visit of Sri Hirvijaya Suri to the Emperor Akbar at T'athepur Sikri and the consequent promulgation of a Parman prohibiting the slaughter of animals or certain dates in the years also vraphically described in the Mahakarya nainod Hirasnabhagyam of Devavimla Gani which contains a proctical account of the life of this well-known teacher. The enumeration of the dates of prohibition however, differs in some details from that given in the Buirat inseription Vorses 261 und 263 of canto 14 of this work also mention the construction of Indraraja's temple at Bairat and its consecration by Sri Hiravijaya Suri at the invitation of Indraraja The date of the Malakavyu is not known It is now clear that it must have been composed a good doul after the date of the Bairat inscription. શિલાલેખનું હિન્દી વિવેચન (અંગ્રેજીના આધારે ) जैन मन्दिर (प्लेट १, बी.) तहसील के निकट स्थित है, और इसमें एक एकान्त पवित्र स्थान एक विस्तीर्ण सभामंडप सहित सम्मिलित है और यह दूसरी तीन दिशाओं में एक चोडे गोल पथ से घिरा हुआ है। वहां पर एक उंची दिवारसे घिरा हुआ लम्बा चोडा खुला चोगान (चौक) है जिसकी पूर्व दिशा में द्वार के सामने एक स्थम्भ के आश्रित दहलिज है जो सुन्दरताइ से चित्रित है, आंगन की दक्षिण दिशा की दिवार के अन्दरकी तरफ एक बडा खुदा हुआ पत्थर की सिला (सिलालेख) बनाहुआ है जिसे पहिले डा० भंडारकरने देखा था (उपर दीहुइ उनकी सूचना ain Education International Page #328 -------------------------------------------------------------------------- ________________ 3०८] શ્રી જિન સત્ય પ્રકાશ [१४ - - देखो)। यद्यपि यह खुदाइ (नकशा) विस्तार पूर्वक संशोधित नहीं है। स्मारक लेख (खुदाइ) चालिस पंक्तियोंमें लिखा हुआ है और अनेक स्थानों पर मिटा हुआ है। स्मारक लेख का संक्षिप्त तोरसे यह अभिप्राय है कि एक इन्द्रराजा जो श्रीमाल जाति और राकमाना (राक्यान) गोत्र के थे तीन तीर्थकरों की मूर्तियां बनवाइ अर्थात् एक पार्श्वनाथ की पाषाण की मूर्ति अपने पिताके नामपर, दुसरी चन्द्रप्रभ की मूर्ति अपने खुद के नाम पर और तीसरी ऋषभदेव की अपने भाई अजयराजा के नाम पर बनवाई और उनको विमलनाथ की मूर्ति के साथ, जो मन्दिर के मुख्य नायक लिख गये हैं स्थापित की । ये ( मूर्तियां) इन्द्रविहार तथा महोदयप्रासाद नाम के मन्दिर में स्थापित की गई थीं। इस मन्दिर को उन्होंने (इन्द्रराजा) खुद वैराट में बडी लागत बनवाया था । मन्दिर की असली प्रतिष्ठा सिरी हीरविजयसूरीने अपने शिष्य कल्याणविजयगणि सहित की थी। यह (सूरी) संत पुरुषों के हृदय रूपी पवित्र भूमि में आत्मिक ज्ञान का बीज बोने की विद्या में दक्ष थे । इस पवित्र कार्य (प्रतिष्ठा) की तिथि-इतवार साका साल १५०९ फाल्गुन महिना की चांदनी पक्ष की २ ( सूदी २) थी। उस समय मुगलसम्राट अकबर का राज्य था। विक्रम का दिया हुआ साल बिलकुल मिट गया है। तीन से ग्यारह तक की पंक्तियोंमें अकबर की प्रशंसा की गइ है, जिसने (अकबरने) अपनी वीरतासे चारों दिशाओं के घेरे को रोशन कर दिया था, जिसने अपने विरोधियों के विचारों का अंधकार भगा दिया था और प्राचीन राजाओं (जैसे) नल, रामचंद्र, युधिष्ठिर और विक्रमादित्य की भांति उच्च कोटी की प्रसिद्धि प्राप्त की थी। श्रीहीरविजयसूरिके चतुराइ पूर्वक विस्तारसे दीये हुए ईश्वर भक्ति के वर्णन ने इस बादशाह पर इतना प्रभाव डाला और मन में इतनी करुणा पैदा करदी के उन्होंने (बादशाहने) सर्वभांति के जानवरों की सुरक्षता (अमारो-जानवरों का वध बंद करनेका यह हुकुम १५८२ ए. डी. में निकला था, स्मिथ की 'अकबर दी ग्रेट मुगल' पेज १६७ देखो) हमेशा के लिये और उसके राज्य के सर्व भागों में साल के १०६ दिनके लिए मंजूर की थी-अर्थात् पर्युषणा पर्व पर १८ दिनके लिए, बादशाह की सालगिरह के उत्सव पर ४० दिन के लिये, और वर्ष के ४८ इतवारों के लिये (यह मंजूरी थी) । स्मारक लेख के दूसरे संग्रहमें दानी इन्द्रराज के वंशका वर्णन (वंशावलि) दिया हुआ है। हमें (लेखक) इससे अधिक समाचार मिले हैं-कि इन आचार्य को हुमायूं के बेटे जलालुद्दीन अकबरने जगद्गुरु का प्रसिद्ध खिताब, पुस्तकोंका भंडार, कैदियों के लिए क्षमापत्र दिया था। बादशाह के चरण कश्मीर, कामपुरा, काबुल, बदकशन, धिली, मरूस्थली (मारवाड), गुजरात, मालवा आदि के नरेशों से पूजे जाते थे। यहां पर यह बात नोट (टीप) करने योग्य है कि श्रीहीरविजयसूरि का सम्राट अकबर Page #329 -------------------------------------------------------------------------- ________________ પોષ દશમી [ભગવાન પાર્શ્વનાથના જન્મકલ્યાકના પર્વને ધાર્મિક મહિમા ] લેખક–મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય મોહનીય આદિ આઠે કર્મોના જાલીમ પજામાં સપડાયેલ આત્માઓ હેય, રેય અને ઉપાદેવનું સ્વરૂપ જાણ્યા વિના આ સંસાર-સાગરમાં ભમ્યા કરે છે. તેમાં મહાન પુન્યના ઉદયથી કઈક ભવ્ય જીવો ઉપગ વિના યથાપ્રવૃત્તિ નામનું પહેલું કારણ કરે છે, અને અધ્યવસાયની નિર્મલતાથી, એક આયુકર્મ વિનાનાં બાકીનાં સાત કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કોડાકોડી સાગરોપમની કરે છે. અહીં તે જીવને કર્મથી ઉત્પન્ન થયેલા અત્યંત નિબીડ રાગદ્વેષના પરિણામવાલી કર્કશ અને દુર્ભેદ્ય પ્રબ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રOિ સુધી અમવ્ય જીવો પણ અનંતીવાર આવે છે, અને અહંત ભગવન્ત આદિની વિભૂતિને જોઈ શ્રત સામાયિકનાં લાભને પ્રાપ્ત કરે છે. પણ સમ્યક્ત્વ સામાયિક આદિ વિશિષ્ટ પ્રકારના લાભને પામી શકતા નથી. અને ગ્રન્થિને પણ અભવ્ય છે ભેદ કરી શકતા નથી. પણ ભવ્ય જીવો તે પરમ વિશુદ્ધિરૂપ બીજા અપૂર્વકરણથી ગ્રન્થિને ભેદ કરીને ત્રીજા અનિવૃત્તિ નામના કરણથી અંતઃ કોડાકડી સ્થિતિવાલા મિથ્યાત્વના દળીયા અન્તર્મુહૂત કાળ પ્રમાણ પ્રદેશથી પણ વેદવા ન પડે તેવું અંતરકરણ કરે છે અને ત્યારપછી ભવભ્રમણને દૂર કરનાર સમ્યકત્વ રત્નને પામે છે. ( ૩૦૮માં પાનાનું અનુસંધાન ) फतहपुर सीकरी केहां पधारने का और परिणाम में जानवरों का वध सालकी खास २ तिथियों में बंद करने का ढंढेरे का वर्णन देवविमलगणि की हीरसोभग्य नामकी महाकाव्य में उत्तम रीति से दिया हुआ है। इस काव्य में इन प्रसिद्ध गुरुका जीवन चरित्र भी कविता के रूपमें दिया हुआ है । यद्यपि (वध) बंद करने की तिथियों के सविस्तार वर्णन में और स्मारक लेख के वर्णन में कुछ अंशो में भिन्नता है। इस स्मारक लेख के चोदहवे कांड के २६१ वें और २६३ वें पदों में इन्द्रराज के बैराट में मन्दिर बनवाने और इन्द्रराज से निमंत्रित श्रीहीरविजयसूरी का इस मंदिर की प्रतिष्ठा करने का वर्णन दिया हुआ है। महाकाव्यको तिथि का पता नहीं चलता है। अब यह बिलकुल स्पष्ट है कि यह (काव्य) बैराट के स्मारक लेख की तिथि से काफी समय के बाद का है। આ હિંદી વિવેચન પુસ્તકમાં છપાયા પ્રમાણે અક્ષરશઃ (સુધારા વધારા વગર અહીં આપ્યું છે. (અપૂર્ણ.) Page #330 -------------------------------------------------------------------------- ________________ [૩૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ – સમ્યકત્વ એટલે શું રાગદ્વેષને છતી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી કાલેકના ભાવને જોનારા, ચોત્રીશ અતિશયથી યુક્ત, ઇન્દ્રાદિ દેવતાઓથી લેવાયેલા જે હોય તે જિનેશ્વરને દેવ તરીકે માનવા; વીતરાગની આજ્ઞાનું પાલન કરનારા, સંસાર થકી પિતાના આત્માને મુક્ત કરવાની ઇચ્છાવાલા જે મુમુક્ષુ (સાધુઓ) તેમને જ ગુરૂ તરીકે માનવા અને સંસારરૂપ મહાસાગરમાં ડુબતા જીવોને બચાવવામાં વહાણ સમાન જે જિનેશ્વરેએ પ્રરૂપેલો ધર્મ તેને જ ધર્મ તરીકે સ્વીકાર કરવો–આવા પ્રકારની જે નિર્મલ શ્રદ્ધા તેને જ સમ્યકત્વ કહેવાય. ભગવાન પાર્શ્વનાથન સમ્યકત્વની પ્રાપ્તિથી દશભવ શાસ્ત્રકારો તીર્થકર દેવોનાં ભવની ગણના સમ્યકત્વ રત્નની પ્રાપ્તિથી કરે છે. ભગવાન પાર્શ્વનાથ પણ ભરૂભૂતિના ભવમાં સમ્યકત્વ પામ્યા અને તેથી જ તેમના દશ ભ ગણાય છે. તે દશ ભાવનો ક્રમ આ પ્રમાણે છે – પહેલા ભવમાં પુરોહિતનાં પુત્ર મરૂભૂતિ, બીજા ભવમાં હાથી, ત્રીજા ભવમાં સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવ, ચોથા ભવમાં વિદ્યાધરના પુત્ર કિરણગ, પાંચમા ભવમાં અશ્રુત નામના બારમા દેવલોકમાં દેવ, છઠ્ઠા ભાવમાં વજીવીય રાજાના પુત્ર વજનાભ, સાતમા ભવમાં મધ્યમ પ્રવેયકમાં લલિતાંગદેવ, આઠમા ભાવમાં જંબુકીપના પૂર્વ મહા વિદેહમાં સુવર્ણબાહુ નામે ચક્રવતિ થયા, અને ત્યાં ચારિત્ર લઈ વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું, નવમાં ભવમાં પ્રાણી નામના દશમાં દેવ લોકમાં દેવ થયા અને દશમા ભવમા અલકાપુરી સમાન વાણુરશી (બનારસ) નગરીમાં વિશ્વવિખ્યાત અશ્વસેન રાજાની શીલ રૂ૫ અલંકારોથી સુશોભિત વામાદેવી નામની પટ્ટરાણીના પાર્શ્વ નામે પુત્ર થયા. ભગવાન પાર્શ્વનાથનાં પાંચ કલ્યાણક (૧) ચ્યવન કલ્યાણક-વિશાખા નક્ષત્રમાં ચિત્ર વદી ૪ ગુજરાતી ગણતરી મુજબ ફાગણ વદી ૪. (૨) જન્મ કલ્યાણક-વિશાખા નક્ષત્રમાં પિષ વદ ૧૦, ગુજરાતી માગશર વદ ૧૦. (૩) દીક્ષા કલ્યાણક-વિશાખા નક્ષત્રમાં પિષ વદી ૧૧, ગુજરાતી માગશર વદી ૧૧. (૪) કેવલજ્ઞાન કલ્યાણક–વિશાખા નક્ષત્રમાં ચૈત્ર વદી ૪, ગુજરાતી ફાગણ વદી ૪. (૫) નિર્વાણ કલ્યાણક–વિશાખા નક્ષત્રમાં શ્રાવણ સુદી ૮. કર્મોની નિર્જરા માટે પર્વોની જના જ્ઞાની ભગવતેએ કર્મની નિર્જનાં ચાર કારણ કહ્યાં છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. આ પ્રમાણે પર્વોને સમાવેશ ત્રીજા-કાલ નામના-ભેદમાં થયો. અહિં. સાના સિદ્ધાંતોથી ઓતપ્રેત બનેલા અને “સવિ જીવ કરૂં શાસન રસિક' એવી સુંદર ભાવનાથી પ્રેરાયેલા જ્ઞાની પુરૂષોએ મહામંગલકારી લોકોત્તર એની યોજના, સંસાર રૂપ દાવાનળથી દગ્ધ બનેલા, આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી પીડા પામેલા, જિમ જરા અને મૃત્યુથી ભય પામેલા ભવ્ય જીવોના કલ્યાણ માટે પૂર્વ કા નથી કરી છે.. Page #331 -------------------------------------------------------------------------- ________________ અર્ક ૫] પાષ દશમી [ ૩૧૧૩ જ્ઞાનપ ́ચમી, ત્રણ ચૌમાશી, કાર્તિકી પુનમ, મૌન એકાદશી, ચૈત્ર અને આસો માસની શાશ્વતી અઠ્ઠાઇ, ચૈત્રી પુનમ, પર્યુષણા, દીપાલિકા અને તીર્થંકર દેવાનાં પાંચ કાણુક આદિ મહામ ગલકારી પદ્મની આરાધના કરી જેવી રીતે આત્માર્થી જીવા કર્મીની નિર્જરા કરે છે તેવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણથી પ્રસિદ્ધ થયેલ પાષ દશમી નામના મહાન પર્વની આત્માર્થી જીવાએ આરાધના કરવી જોઇએ. મેષ દશમીનુ' માહાત્મ્ય એક વાર કાશ્યપ ગોત્રી ત્રિશલાનંદન ભગવાન મહાવીરદેવ ચંપાનગરીની બહાર સમેાસર્યાં હતા. તે વખતે ગૌતમસ્વામી ભગવાન ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરીને પૂછવા લાગ્યા કે હે ભગવાન, પેષ દશમીનું માહાત્મ્ય મને કહે. ભગવાન ખેલ્યા કે હે ગૌતમ, પોષ દશમીને દિવસે શ્રી પાર્જિનનું જન્મ કલ્યાણક છે. તેની આરાધના સુરદત્ત શેઠે કેવી રીતે કરી હતી તે તું સાંભળ~~ આ જંબૂદ્રીપના ભરતક્ષેત્રમાં સુરેંદ્રપુર નામનું નગર હતું. ત્યાં નરસિંહૈં નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ગુણસુંદરી નામે રાણી હતી. તે નગરમાં શિવ ધર્માંની આરાધના કરવામાં તત્પર અને મહાધનવાન સુરદત્ત નામે શેઠ હતા. તેને શીલવતી નામની સ્ત્રી હતી. એક વખતે શેઠ વેપાર કરવા માટે કરિયાણાંનાં સાખસે વહાણા ભરીને રત્નદ્વીપ તરફ્ ચાલ્યે. ત્યાં જઈ સ કરિયાણાં વેચી ખીજાં નવાં કરિયાણાં લઇ તેનાં વહાણ ભરી પાછે પોતાના નગર તરફ રવાના થયે!. તેવામાં યેાગે વહાણા આડે રસ્તે થઇને કાલકૂટદ્વીપ આવીને અટકયાં અને ત્યાંથી વહાણા નીકળી શક્યાં નહિ. તેથી સુરદત્ત શેઠ વહાણાને મૂકી દ્રવ્યને લઇને દ્વીપ ઉપર ગયા. અને ત્યાંથી દ્રવ્યના ગાડા ભરીને પગ રસ્તે પોતાના નગર તરફ રવાના થયા. જ્યારે ગાડા ગાઢ જંગલમાં આવ્યાં ત્યારે લુંટારાઓએ બધું દ્રવ્ય લુંટી લીધું. તેથી શેઠ નિરાશ થઈ એકલા પેાતાના નગરમાં આવ્યેા. ધેર આવીને જુએ છે તેા પેાતાના ભંડારમાં મૂકેલી અગિયાર ક્રોડ સુવર્ણ મુદ્રિકા પણુ દેખાઇ નહિ. હવે ચારે બાજીથી લક્ષ્મી ગુમાવવાથી શેઠ અને તેનું કુટુંબ મેબાકળું બની રૂદન કરવા લાગ્યું. અને તે બધા દુઃખયુક્ત દિવસે પસાર કરવા લાગ્યા. એકદા તે નગરના ઉદ્યાનમાં જયધેાષ નામના આચાર્ય પધાર્યાં. તેથી નરસિદ્ધ રાજાને ઉદ્યાનપાલે આવીને વધામણી આપી. રાજા વધામણી સાંભળી હયુકત પોતાના પરિવાર સહિત ગુરૂવંદન કરવા આવ્યા. તેની સાથે સુરદત્ત શેઠ પણ આવ્યા હતા. ગુરૂમહારાજને વંદન કરી સૌ નિર્દોષ સ્થાન પર બેઠા, તે વખતે જયદ્યોષસૂરએ પણ ધમ દેશના આપી— अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म य: कुर्याद्विषयसुख तृष्णातरलित : । बुडन् पारावारे प्रवरमपहाय પ્રથઢળ, स मुख्या मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ હે ભવ્ય જીવેા, જે માણુસ આ અનંત સંસારને વિષે મહાકથી મનુષ્ય જીવન Page #332 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : પામીને વિષય સુખની તૃષ્ણથી વ્યાકુળ થઈ ધર્મ કરતું નથી તે મૂર્ખશિરમણિ સમુદ્રને વિષે ડુબતે છતાં ઉત્તમ વહાણને તજી દઈ પથ્થરને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. માટે હે મહાનુભાવો, તમે શ્રી તીર્થંકર દેવ, ગુરૂમહારાજ, જિનશાસન અને શ્રી સંઘ એ ચારેયની ભકિત કરે. હિસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચને ત્યાગ કરે. ધ, માન, માયા અને લેભ એ ચાર શત્રુઓને છતે. સર્વ જીવને વિષે મૈત્રી ભાવ કરે તથા ગુણવાન જનની સબત કરે. પચે ઇન્દ્રિઓનું દમન કરે. દાન આપો. તપશ્ચર્યા કરે. શુભ ભાવને ભાવ અને સંસારથી વિરકત બનો. જેથી ઉત્તરોત્તર કલ્યાણની વૃદ્ધિ થાય. આવી અમી ઝરણી ધર્મદેશના સાંભળી દરેક જીવોએ યથાયોગ્ય વ્રત નિયમ ગ્રહણ કર્યા. સુરદત્ત શેઠ પણ સમ્યકત્વને અંગીકાર કરી પૂછવા લાગ્યો કે હે પ્રભે, એવો કોઈ ઉપાય બતાવે કે જેથી મારૂં ગયેલું ધન પાછું મળે. તે વખતે ગુરૂમહારાજ બોલ્યા કે તમે પિષ દશમી વ્રતની આરાધના કરે. કારણ કે તે દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ જન્મ કલ્યાણક છે માટે તે વ્રતની આરાધના તમે આ પ્રમાણે કરે– પષ દશમી (એટલે ગુજરાતી માગશર વદ દશમ)નું આરાધન કરવા માટે પ્રથમ નવમીના દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું તે ઠામ એવહાર કરવો. દશમીને દિવસે એકાસણું કરી ઠામ એવહાર કરે. તથા અગિયારશના દિવસે તેવિહારું એકાસણું કરવું. એકાસણું કરીને ત્રિવિધ આહારનું પચ્ચખાણ કરવું. ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાળવું. બન્ને વખત પ્રતિક્રમણ કરવું. જિન મંદિરમાં અષ્ટપ્રકારી અથવા સત્તર પ્રકારી પૂજા ભણવવી. સ્નાત્ર મહોત્સવ કરવો. નવ અંગે આડંબર પૂર્વક ભગવાનની પૂજા કરવી. ગુરૂ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરવું. દશમીના દિવસે પૌષધ કરે. શ્રી પાર્શ્વનાથાહૃતે નમ: એ પદની વીશ નેકારવાલી ગણવી. અને સાથીઓ વગેરે બાર બાર કરવા. આ પ્રમાણે દશ વર્ષ સુધી કરવું અને વ્રતની આરાધના પૂર્ણ થઈ ગયા બાદ ઉદ્યાપન મહોત્સવ કરવો. આ પ્રમાણે છે શેઠ, જે જીવ વિદશમીની આરાધના કરે છે તેની મન કામના સિદ્ધ થાય છે. તે આ લેકમાં ધનધાન્યાદિક પામે છે, પરલોકમાં ઈન્દ્રાદિક પદ પામે છે અને છેવટ મેક્ષ પદ પામે છે. આ પ્રમાણે સુરદત્ત શેઠ પિષદશમીનું માહાઓ સાંભળી વ્રત ગ્રહણ કરે છે, અને તેની વિધિપૂર્વક આરાધના કરે છે. અનુક્રમે વ્રતની આરાધના દશ વર્ષે પૂરી થઈ અને શેઠને પણ ભાગ્યોદયનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. કાલફટ દીપનાં વહાણે પણ આવી પહોંચ્યાં અને ભંડારની અગિયાર ક્રોડ સુવર્ણ મુદ્રિકાઓ પણ પ્રાપ્ત થઈ. ગુમાવેલી લક્ષ્મી પ્રાપ્ત થઈ તેથી શેઠ અને શેઠાણ બને આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે અડ, જેન શાસન તે પ્રગટ પ્રભાવવાળું છે. એની આરાધનાથી અમારી ગયેલી લક્ષ્મી પણ પાછી આવી. માટે હે કુટુંબી જનો, વીતરાગને ધર્મ જ આરાધના ગ્ય છે. આવી રીતે ઉપદેશ આપી દરેકને જૈનધર્મના ભકત બનાવ્યા અને પિતે પણ વિશિષ્ટ પ્રકારે પ્રભુભક્તિમાં લીન બન્યા. ત્યારપછી મહા આડંબર પૂર્વક વ્રત ઉદ્યાપન મહોત્સવ કર્યો. Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી (ગતાંકથી ચાલુ) પાપ તરવ અનંતનાની પરમપકારી પરમ પ્રભુ મહાવીર મહારાજાએ એવું તવ પાપ નામનું કહ્યું છે. આ પાપ નામના ચેથા તત્ત્વથી જ જગતમાં દુઃખનું સત્વ (અસ્તિત્વ) છે. એટલા જ માટે લાક્ષણિક જ તેનું લક્ષણ પણ તેવું જ બાંધે છે – दुःखात्पत्तिप्रयोजकं कर्म पापम् ।। દુઃખની ઉત્પત્તિને કારણરૂપ જે કર્મ હોય તેનું નામ પાપ તત્વ કહેવાય છે. આ લક્ષણમાં જે કેવલ વર્મ civએવું લક્ષણ કરીએ તે પુણ્યરૂપ કર્મમાં લક્ષગુની અતિવ્યપ્તિ જાયે, માટે સુરપત્તિકાગ એ વિશેષણ મૂકયું છે. જે સુ ત્પત્તિકર એટલું જ કહીએ તે વિષ કંટકાદિમાં અતિવ્યાપ્તિ થાય માટે ફાર્મ એ વિશેષ્ય પદ મૂક્યું છે. આથી સ્પષ્ટ છે કે પાપ તત્ત્વથી જ દુઃખ ઉત્પન્ન થાય છે. માટે જે દુઃખને ખપ ન હોય તે પાપને સમૂલ નાશ કરે જ જોઈએ. પાપના સંપૂર્ણ નાશને લાયક ક્રિયા આવતાં એક પણ શુભાશુભ કર્મ રહી શકતું નથી. અને તેમ થતાં અનંત ચતુષ્ટયને પામી આત્મા શાશ્વત સુખનું ધામ બને છે. પ્રભુએ તે પાપના ખાસી ભેદ બતાવ્યા છે તે નીચે મુજબ સમજવા– મત, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનાવરણીય નામની પાંચ પાપ પ્રકૃતિઓ, તથા દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્ય એ પાંચને અંતરાય કરનારી પાંચ પ્રકૃતિઓ એમ દશ પ્રકૃતિએ, જ્ઞાનના અભાવથી પ્રાણીઓને જે દુઃખ થાય છે, તે દુઓને ઉત્પન્ન કરે છે. મતિ, ભૂત, અવધિ અને મન:પર્યવની આવારક પ્રવૃત્તિઓ એટલા જોરશોરથી આવરણ કરી શકતી નથી, તેથી તેમની હયાતીમાં પણ કેટલાક ( ૩૧૨માં પાનાનું અનુસંધાન ) હે ગૌતમ, ત્યાર પછી તે શેઠ સંસારથી વિરકત બની ચારિત્ર અંગીકાર કરી વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી, સમાધિપૂર્વક મરણ પામી પ્રાણુત નામના દશમાં દેવલોકમાં દેવ થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી મેક્ષ પદને પામશે. ઉપસંહાર આત્માના જ્ઞાન દર્શન ચારિત્રદિ ગુણોને ખીલવવામાં નિમિત્તરૂપ પિષદશમી નામના પર્વની સુરદત્ત શેઠે જેવી રીતે આરાધના કરી તેવી રીતે દરેક આત્માથી જી ત્રિકરણ ને આરાધના કરે એ જ શુભેચ્છા. Page #334 -------------------------------------------------------------------------- ________________ [ વર્ષ ૪ શ્રી જન સત્ય પ્રકાશ [૧૪] જ્ઞાનને પ્રકાશ પામી શકાય છે. તે માટે તે દેશઘાતી કહેવાય છે. જ્યારે કેવલજ્ઞાનાવરણીય જોરશોરથી આવરણ કરનાર હેવાથી તે સર્વઘાતી કહેવાય છે. સના ન્તરાય આદિ આ પાંચ પ્રકૃત્તિઓ પણ એટલું જોર નથી કરતી તેથી જ તેના સત્ત્વમાં પણ અમુક અંશે દાન, લાભ આદિ મેળવી શકાય છે. તે માટે તે દેશવાતિ છે. ચક્ષુદર્શનાવરણીય, અચસુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય અને કેવલદર્શનાવરણીય, એ ચાર તથા નિદ્ર, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ, એ પાંચ એમ દર્શનાવરણીયની નવ પ્રવૃત્તિઓ, આત્માના સામાન્ય ઉપયોગને પણ રોકનારી હે પાપ પ્રકૃત્તિઓ છે. એમ પાપના ઓગણીસ ભેદ થયા તેમાં ચક્ષુ, અચકું, અવધિદર્શનાવરણીય દેશઘાતિ છે. જ્યારે કેવલદર્શનાવરણીય સર્વઘાતી છે. તેમનાં અનુક્રમે આ પ્રમાણે લક્ષણે છે – इन्द्रियानिद्रियजन्याभिलापनिरपेक्षबोधाऽऽवरणकारण कर्म मतिझानावरणम् । શબ્દ નિરપેક્ષ પાંચ ઇન્દ્રિો અને છઠ્ઠા મનથી પેદા થનાર બેધને રોકનાર કર્મ મતિજ્ઞાનાવરણીય કહેવાય છે. અમિલાપ નિરપેક્ષ એવું જે બોધને વિશેષણ ન અપાય તે લક્ષણ. શ્રતનાનાવરણીયમાં ચાલ્યું જાય છે. કારણ કે તે પણ ઇન્દ્રિયનિન્દ્રા જન્ય બોધને આવરણ કરનાર છે. પરંતુ અભિલાષ એટલે શબ્દનિરપેક્ષ નથી. शब्दसंस्पृष्टार्थग्रहणावरणकारणं कर्म श्रुतज्ञानम् ।। શબ્દ-વર્ણ દ્વારા વાચ્ય વાચક ભાવના વિચારથી ઉત્પન્ન થતું ગાન કૃતજ્ઞાન છે. અને તેને રોકનાર કર્મ શ્રુતજ્ઞાનાવરણીય કહેવાય છે. इन्द्रियानिन्द्रयनिरपेक्षमूर्तद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणनिदानं कर्म अवधिज्ञानावरणम् । પાંચ ઈન્દ્રિયો અને મનની અપેક્ષા વગર રૂપી દ્રવ્યને વિષય કરનાર, પ્રત્યક્ષ જ્ઞાનને રોકનાર કર્મને અવધિજ્ઞાનાવરણ કહ્યું છે. રૂપી દ્રવ્યને વિષય કરનાર મતિજ્ઞાન પણ છે. તેના આવારકમાં લક્ષણ ન ચાલ્યું જાય તે માટે લક્ષણમાં ઈન્દ્રિયાનિન્દ્રિયનિરપેક્ષ એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. કેવલજ્ઞાનાવરણયમાં લક્ષણ ન ચાલ્યું જાય, માટે મૂર્ત દ્રવ્યથી માત્ર મૂર્ત દ્રવ્ય સમજવું. કેવલજ્ઞાન માત્ર મૂર્ત દ્રવ્યને વિષય નથી કરતું, કિન્તુ મૂતમૂર્તને વિષય કરે છે. અહિં માત્ર શબ્દ સકલાર્થ વાચી લેવાથી મન:પર્યાવજ્ઞાનાવરણયમાં પણ લક્ષણ જઈ શકતું નથી. इन्द्रियानिन्द्रयनिरपेक्षसज्ञिपश्चेन्द्रियमनोगतभावज्ञापकात्मप्रत्यक्षज्ञानाऽऽवरणसाधनं कर्म मनःपर्यवाऽऽवरणम्।। ઈન્દ્રિય અનિંદ્રિય નિરપેક્ષ, સંસિ પંચેન્દ્રિયના મને ગત ભાવને જણાવનાર પ્રત્યક્ષ જ્ઞાનના આવરણના હેતુરૂપ કર્મ અને પર્યાવજ્ઞાનાવરણ કહેવાય છે. અહિં પણ સંસિ પંચેન્દ્રિય ભાવમાત્ર એમ માત્ર પદ સમજવું. નહિ તે આ Jain Education લક્ષણ કેવલજ્ઞાનાવરણીયમાં અતિવ્યાપ્ત થઈ જાય. Page #335 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન [ ૩૧૫ ] लोकालोकवतिसकलद्रव्यपर्यायप्रदर्शकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म केवलज्ञानावरणम्। કાલકમાં રહેલા સકલ દ્રવ્ય પયયેને બતાવનાર, પ્રત્યક્ષ જ્ઞાનના આવરણનું સાધન કર્મ કેવલજ્ઞાનાવરણ કહેવાય છે. सामग्रीसमवधानासमवधाने सति दानसामर्थ्याभावप्रयोजक कर्म दानान्तराय:। સામગ્રીના સમવધાનમાં અથવા અસમવધાનમાં દાન સામર્થના અભાવને પ્રેરનારું કર્મ દાનાન્તરાય કહેવાય છે. સામગ્રી ન હોવાથી નથી આપતે એમ કેઈ ન સમજી લે એટલા માટે લક્ષણમાં “ત્તામીલનાષાને એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. અને સામગ્રીના અભાવ વાળામાં દાનાન્તરાય નથી એમ કેઈ ન સમજે તે માટે રામવાન નામનું બીજું વિશેષણ મૂકયું છે. सम्यग्याचितेऽपि दातृसकाशादलाभप्रयोजकं कर्म लाभान्तरायः। ભલી પ્રકારે યાચના કરે છે તે પણ દાતારથી લાભના અભાવને પ્રેરણા કરનારું કર્મ લાભાન્તરાય કહેવાય છે. લાભને અભાવ સર્વને અનિષ્ટ છે માટે આ પાપપ્રકૃતિ છે. એવી રીતે ઉપરની પ્રકૃતિમાં પણ સમજવું. કોઈ એમ ન સમજે કે માગનારને યાચતાં નહોતું આવડતું માટે ન મળ્યું. તેટલા માટે લક્ષણમાં રણજિજે એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. વિશેષણ વિશેષ્ય આદિનું પદકૃત્ય પાપના લક્ષણની જેમ સર્વત્ર સમજી લેવું. अनुपहतांगस्यापि ससामग्रीकस्यापि भोगासामर्थ्यहेतु : कर्म भोगाસાય : સકલ અંગે પાંગ સહિત, સકલ સામગ્રી સહિત, એવા પુરૂષમાં પણ ભેગના અસામર્થનું કારણ કર્મ ભોગાન્તરાય કહેવાય છે. આ લક્ષણમાં અંગે પાંગની ખામી અથવા સામગ્રીને અભાવ હેતુ રૂપે નથી એમ બતલાવવા બે વિશેષણે મૂક્યાં છે. આથી સિદ્ધ થાય છે કે કેવલ ભોગાન્તરાય કર્મ જ ભેગની અસમર્થતામાં પ્રેરક છે. સકલ અંગે પાંગ સહિત, સકલ સામગ્રી સહિત, એવા પુરૂષમાં પણ ઉપભેગના અસામર્થ્યનું કારણ કર્મ ઉપભેગાન્તરાય કહેવાય છે. પદ પ્રયોજન ઉપર પ્રમાણે સમજવું. _एकशो भोग्यं भोगो यथा कुसुमादयः। अनेकशी भोग्यमुपभोगो यथा वनितादयः। એકવાર ભેગવવામાં આવનારી વસ્તુઓ ભેગ કહેવાય છે, જેમ કુસુમ વગેરે અને અનેક વખત ભેગવામાં આવતી વસ્તુઓ ઉપભોગ કહેવાય છે, જેમાં સ્ત્રી વગેરે. पीनांगस्यापि कार्यकाले सामर्थ्य विरहप्रयोजकं कर्म वीर्यान्तरायः। પુષ્ટ એવા પણ મનુષ્યને કાર્ય વખતે શકિતના અભાવને કરનારૂં કર્મ વિર્યાન્તરાય કહેવાય છે. નિર્બળ હોવાથી વીર્ય-શક્તિ નથી એમ કઈ ન માને તેટલા માટે નાનાવ્યક્તિ પદ મૂક્યું છે. વળી કાર્ય ન હોય તે વીર્યવાળા પણ તેને પ્રયોગ કસ્તા નથી તેટલા માટે કાર્યવાજે પદ મૂક્યું છે. __ चक्षुषा सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म चक्षुर्दर्शनावरणम् । Page #336 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ચક્ષુથી ઉત્પન્ન થનારા સામાન્ય બંધને રોકનાર કર્મ ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. तद्भिन्नेन्द्रियेण मनसा च सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म अचक्षुईशनावरणम्। ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયો અને મન વડે ઉત્પન્ન થતા સામાન્ય જ્ઞાનને રોકનાર કર્મને અચક્ષુદર્શનાવરણ કહ્યું છે. પૂર્વોકત દર્શનાવરણીયના વ્યવચ્છેદના માટે તમિતિ પદ સમજવું. मूर्तद्रव्यविषयकप्रत्यक्षरूपसामान्यार्थग्रहणाधरणहेतुःकर्म अवधिदर्शनाવા . મૂર્ત દ્રવ્યને વિષય કરનાર પ્રત્યક્ષરૂપ સામાન્ય અર્થના ગ્રહણમાં આવરણનું હેતુ રૂપ કર્મ અવધિદર્શનાવરણ કહેવાય છે. અહિં પણ પૂર્વની માફક માત્ર સમજવું. ___ समस्तलोकालोकवर्तिमृर्तामूर्तद्रव्यविषयकगुणभूतविशेषसामान्यरूपप्रत्यक्षप्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् । સકલ લોક અને અલોકમાં રહેલ મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને વિષય કરનાર તથા વિશેષ ધર્મોને ગૌણ કરનાર અને સામાન્ય ધર્મોને પ્રધાનપણે જેનાર પ્રત્યક્ષ જ્ઞાનને કિનાર કર્મ કેવલદર્શનાવરણ કહેવાય. चैतन्याधिस्पष्टतापादकं सुखप्रबोधयोग्यावस्थाजनक कर्म निद्रा । ચંતન્યને દબાવનાર સુખથી જગાવવા લાયક અવસ્થાને ઉત્પન્ન કરનાર કર્મ નિકા કહેવાય છે. चैतन्याविस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाहेतुः कर्म निद्रानिन्द्रा । ચૈતન્યને આક્રમણ કરનાર દુઃખથી જગાડવા લાયક અવસ્થાનું હેતુભૂત કર્મ નિદ્રાનિદ્રા કહેવાય છે. उपविष्टस्योत्थितस्य वा चैतन्याधिस्पष्टतापादकं कर्म प्रचला । બેઠેલા તથા ઉભેલાના ચૈતન્યની અવિસ્પષ્ટતાનું પેદા કરનાર કર્મ પ્રચલા કહેવાય છે. चंक्रममाणस्य चैतन्याधिस्पष्टतापादक कर्म प्रचलाप्रचला । ચાલતા પ્રાણીના ચૈતન્યને ગુમ કરનાર કર્મ પ્રચલાપ્રચલા કહેવાય છે. जागृदवस्थाध्यवसितार्थसाधनविषयस्वापावस्थाप्रयोजकं कर्म स्स्याનડિ !. જાગતી વખતે વિચારેલા અર્થ સાધનને વિષષ કરનાર નિદ્રા અવસ્થાનું પ્રેરક કર્મ યાનદ્ધિ કહેવાય. યક્ષદર્શનાવરણયથી લઈ કેવલદર્શનાવરણીય સુધીની ચાર અને નિદ્રાથી માંડી ત્યાનદ્ધિ સુધીની પાંચ નિદ્રાએ એ મલી દર્શનાવરણયની નવ પ્રકૃત્તિઓ થઈ અને પૂર્વોક્ત જ્ઞાનાવરણીયની પાંચ અને અંતરાયની પાંચ એમ દશ સર્વે મળી ૧૯ પ્રકૃતિ, પાપમાં દાખલ થઈ શકે એ વાત તેના લક્ષણોથી જ સ્પષ્ટ થાય છે. (અપૂર્ણ) 7 Education International Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્ર-માહાભ્ય લેખક--શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી બી. એ, એલએલ. બી. રિટાયર્ડ મે. કો. જજ જમલ્હાર મંત્ર જેને આપણે નવકારના નામથી જાણીએ છીએ તે સૂત્ર જે સમાજમાં એટલું બધું પ્રસિદ્ધિ પામેલું છે કે એ નામથી કોઈ પણ જૈન ભાગ્યે જ અજ્ઞાત હેય. નવકારને ગણનાર અને જૈન એ બે શબ્દ જાણે એકાર્યવાચી હોય તેવા ભાસે છે. માત્ર વ્યવહારથી જ આમ દેખાય છે એમ નહિ, પરંતુ વસ્તુતઃ પણ આપણે ઊંડા ઉતરીને વિચાર કરીએ તે આપણી ખાત્રી થાય છે કે નવકારને ગણનાર અને જૈન એ જુદા હોઈ શકે જ નહિ. સામાન્ય રીતે અર્થ તપાસીએ તે જૈન શબ્દને અર્થ જિનેશ્વર ભગવાનના અનુયાયી એમ માલુમ પડે છે. અને નવકારને ગણનાર સૌથી પ્રથમ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરે છે, અને પછી આઠે કર્મને ક્ષય થયા પછી સિદ્ધને નામે ઓળખાતે તેમને અથવા સામાન્ય કેવલીને જે વિશિષ્ટ પર્યાય તેને નમસ્કાર કરે છે. અને ત્યારબાદ એ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંત પ્રમાણે પિતાને આચાર રાખનાર અને તે સિદ્ધાંતને અન્ય જીવોને ઉપદેશ કરનાર તથા શિષ્ય ગણને અધ્યયન કરાવનાર અને મોક્ષાભિલાષી છને મેક્ષ માર્ગમાં સહાય કરનાર સૂરિ ભગવંતે, ઉપાધ્યાય ભગવંતે અને મુનિ મહારાજાઓને નમસ્કાર કરે છે. આમ હોવાથી નમસ્કારને ગણનાર અને જન એ બન્ને વસ્તુતઃ એક જ હોવા જોઈએ એમ આપણે વિના સંકોચે નિર્ણય કરી શકીએ છીએ. આપણી અનેક પ્રકારની ધાર્મિક ક્રિયામાં નમસ્કાર મંત્ર સિવાય આપણે એક પગલું પણ ભરી શકીએ તેમ નથી. આપણે પ્રાતઃકાલે નિદ્રામાંથી જાગીએ ત્યારથી માંડીને રાત્રે નિદ્રાવશ થઈએ ત્યાં સુધીમાં આપણે જે જે ક્રિયાઓ કરવાની હોય છે તે બધામાં નમસ્કાર મંત્ર વિના ચાલી શકતું નથી. બીજા સૂવે ન આવડે છે તે અન્ય ભાઈ બેલે તે આપણે સાંભળીને આપણું ક્રિયાઓ કરીએ, પરંતુ નવકાર મંત્ર તે અવશ્ય આપણે જાણવો જ જોઈએ. કાઉસ્સગ્ન કરવાનું હોય ત્યારે જે સૂત્ર વગેરે તેમાં ચિંતવવાનાં હેય તે ન આવડે છે તે બદલ અમુક સંખ્યામાં નમસ્કાર મંત્ર ગણવા એમ જણાવવામાં આવે છે, અને તેમ કરાય છે. પણ નમસ્કાર મંત્ર ન આવડે તે ગાડું જરા પણ આગળ ચાલે નહિ. નમસ્કાર મંત્રને પ્રભાવ અસાધારણ માનવામાં આવે છે, અને તેથી જ કોઈ પણ આત્મોન્નતિનું શુભ કાર્ય કરવાનું હોય ત્યારે કે સંસાર વ્યવહારનું કાર્ય શરૂ કરવાનું હોય ત્યારે તેમજ જન્મ તથા મરણના પ્રસંગે વખતે નવકાર મંત્રનું સ્મરણ કરવાની પ્રથા આપણે રાખેલી છે. નમસ્કાર મંત્રને ચુદ પૂર્વ સાર કહેલો છે, એટલું જ નહિ પણ જુદાં જુદાં અંગપ્રવિષ્ટ સને શ્રુતસ્કંધ કહેવામાં આવે છે-જેમકે આચારંગ Page #338 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ શ્રુતસ્કંધ વગેરે, ત્યારે આ પવિત્ર નમસ્કાર મંત્રને પંચમંગલ મહાશ્રુતર ધ કહેવામાં આવે છે. એટલું જ નહિ પણ તેને સર્વ શ્રુતસ્કંધમાં વ્યાપક ગણવામાં આવેલા છે. નમસ્કાર મંત્રના કેટલા અચિંત્ય પ્રભાવ છે તેના આપણને ખ્યાલ આવે તેટલા માટે એ સૂત્રમાં જ સ્પષ્ટપણે જગાવી દીધું છે કે આ પંચ નમસ્કાર સર્વ પાપોના પ્રકૃષ્ટપણે તે સવમાં આ નમસ્કાર મંત્રનું સ્થાન નાશ કરનાર છે, અને જગતમાં જે મમલે પહેલું છે-મુખ્ય છે. જે વસ્તુમાં આપણાં સર્વ પાપાને પ્રચૂરપણે નાશ કરવાનું સામર્થ્ય હાય તે વસ્તુથી આપણને ઐહિક ઇચ્છિત વસ્તુ મળે એ તે સહેજે સમજાય તેમ છે. ડાંગરનો પાક જે વડે પેદા કરી શકાય તેવું હોય તે વડે ઘાસ તા આપેાઆપ મળી જાય એમાં તે વિચાવાનું જ શું? જે નમસ્કાર મંત્રના સ્મરણથી સર્વ પાપે નાશ થઈ છેવટે મેાક્ષની પ્રપ્તિ થઇ શકે તેમ છે તે નમસ્કાર મંત્રના પ્રભાવથી ઐહિક ઈચ્છાઓ પૂર્ણ થાય અને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય શું ? પરંતુ એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ શુભ ક્રિયા સમજીને તેમાં અંતરંગ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી ઉપયોગ અને વિધિ સહિત કરવામાં આવે તે જ તે શ્રેષ્ઠ ળ આપનારી થાય છે. શ્રદ્ધા હોય પણ તે સમજપૂર્વકની ન હોય, અથવા તે હોવા છતાં પણ ક્રિયા કરતી વખતે તેમાં યથાર્થ ઉપયોગ ન હોય, અથવા તે તે વિધિસહિત કરાતી ન હાય, તેને માટે જે આદર અને બહુમાન રાખવું જોઇએ તે રાખવામાં આવતું ન હોય, ક્રિયા કરતી વખતે શૂન્યચિત્ત હાય તો તે ક્રિયા જો કે તદ્દન નિષ્ફળ જતી નથી, છતાં પણ તે યથા રીતિએ કરવામાં આવે અને આપણે જેવું ફળ મેળવવા ભાગ્યશાળી થઇએ, તેવું ફળ આપનાર તેા થઈ શકતી નથી જ. તેથી આપણે માટે ખાસ જરૂરનું છે કે આપણે નમસ્કારમંત્રનું પઠન જાપ કે ધ્યાન કરીએ તે વખતે, પાંચે પરમેષ્ટિ ભગવાન પ્રત્યે સંપૂર્ણ આદર્ અને બહુમાન રાખી, સ પાપને નાશ કરનાર પરમેષ્ઠિમંત્રના જાપ કરવાનો, તેનું સ્મરણ કરવાના, તેનું ઉચ્ચારણ કરવાના આપણને પ્રસંગ પ્રાપ્ત થયા તે માટે હૃદયમાં ખરેખરા આલ્હાદ લાવી અને અહાભાગ્ય સમજી તીવ્ર ઉપયોગ સહિત આપણે આપણું કાર્ય કરવું. પણ આ પ્રમાણે થાય કયારે ? આ મહત્ત્વના પ્રશ્ન છે. એ પ્રશ્નનો વિચાર કરતાં આપણુને સમજાય છે કે જો નમસ્કારમંત્રના દરેક શબ્દની અને દરેક પદની વ્યાખ્યા આપણી સમાજમાં સારી રીતે આવે અને એ નમસ્કાર મંત્રના પાઠથી જેઓને આગળ અહિક અને આમુષ્મિક લાભ મળ્યે હોય તેવાં દૃષ્ટાંત આપણી સમક્ષ ખડાં હોય, તો આપણી શ્રદ્ધા પરિપકવ થાય, અને આપણા ઉપયોગ સતેજ રહે, તેમજ આપણા આદર અને બહુમાન પણ અત્યંત વૃદ્ધિ પામે. આથી એ તરફ્ આપણું લક્ષ દોડાવીએ. આ નમસ્કારસૂત્રમાં આપણે ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુ-એ પાંચને નમસ્કાર કરીએ છીએ, આપણે સર્વ ઈચ્છીએ છીએ કે આપણા આત્મા જે અનાદિ કાળથી આઠ પ્રકારનાં કર્માંના કાંસામાં ફસાઈ જઈ પેાતાનું અનન્તજ્ઞાન દર્શન ચારિત્ર વીય વગેરે ધન ખાઇ બેઠેલા છે તે તે ફ્રાંસામાંથી છુટે અને પેાતાનું ખરૂં સ્વરૂપ પ્રગટ કરવા સમર્થ થાય. આપણે ચ્છિીએ છીએ કે આપણું Page #339 -------------------------------------------------------------------------- ________________ અ' ૫] શ્રી નમસ્કાર મહામત્ર-માહાત્મ્ય [ ૩૧૯ ] અનાદિકાળથી થતું પરિભ્રમણુ બંધ થાય, અને આપણે સાદિ અનતકાળ અક્ષય સુખમાં રહીએ. આ આપણી ઈચ્છા અરિહંત આદિ પાંચને નમસ્કાર કરવાથી કાળાંતરે પણ સફળ થઈ શકે તેમ હોય તે આપણો નમસ્કાર સહેતુક છે, સફળ છે. આપણે આટલું તે કબૂલ રાખવું તે એ કે આપણે અમુક ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હાઇએ તે આપણે તે ગુણ તરફ અને તે ગુણ પ્રાપ્ત કરાવવામાં જે આપણા ઉપકારી હાય તેના તરફ આદર અને બહુમાન રાખવા જોઇએ, અને તે ગુણુને અને તે ઉપકારકને ખૂબ ભક્તિથી પૂજવા જોઈએ. ગુણુ કાંઇ એવી વસ્તુ નથી કે જે આંખેથી દેખી શકાય, અથવા બીજી કાઇ પણ ઇન્દ્રિયને ગાચર થઈ શકે. ગુણને ભજવે અથવા ગુણુ તરફ્ બહુમાન રાખવું એટલે એ ગુણ જેએમાં રહેલા હાય તેની સેવા કરવી, તેનું બહુમાન કરવું. ગુણ ત્યાં ગુણી અને ગુણી ત્યાં ગુણુ, આમ વસ્તુસ્થિતિ હાવાથી અરિતાદિ પાંચમાં તે એવા ગુણ હોય જે આપણી મેક્ષપ્રાપ્તિનું અનન્તર કે પર ંપરાથી કારણે થઇ શકે તો અરRsતાર્દિને કરવામાં આવતા નમસ્કાર ખરેખર સાર્થક છે, તેમજ જરૂરી છે. સમ્યગ્દર્શનાદિ રૂપ મેક્ષમા શ્રી અરિહંત ભગવાનના મુખ્ય ગુણ બતાવવાના છે. તે માર્ગ આપણા જાણવામાં આવે તો આપણે તે માર્ગે પ્રયાણ કરી શકીએ, અને પરિણામે મેક્ષનગર પહોંચી શકીએ. તેથી પરંપરાથી અરિહંત ભગવાન આપણી મેક્ષપ્રાપ્તિના હેતુ છે. સિદ્ધ ભગવાનના મુખ્ય ગુણ અપ્રવિણાશ યાને શાશ્વતપણું છે. એ ગુણ આપણા જાણવામાં આવે તે મેક્ષનુ સુખ અક્ષય છે, શાશ્વત છે એમ આપણી પ્રતીતિ થાય અને તે પ્રાપ્ત કરવા માટે રૂચિ અને પ્રીતિ પણ વધે. આચાર્ય મહારાજ સમ્યગૂદનાદિ મેક્ષ મા જે આચાર પાળવાથી સુલભ્ય ચાય છે તે આચાર પાળનારા હૈાય છે અને તેને સતત ઉપદેશ કરે છે, તેથી આપણે તે આચારના જાણકાર બની તે આચારને વનમાં મૂકવાવાળા થઈ શકીએ છીએ. ઉપાધ્યાય મહારાજ પોતે વિનીત (શષ્યામાં કદૂર કરવાને સમ એવા નાનાદિનું વિનયન કરે છે,તેથી તે મહા ઉપકારી છે. તેમજ સાધુ મહારાજાએ મોક્ષપ્રાપ્તિની લાલસાવાળા જીવાને તે માટે કરવાની ક્રિયામાં સહાયક થાય છે, તેથી તેઓના ઉપકાર પણ ઘણા છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે અરિહતાદિ પાંચ આપણને મેાક્ષપ્રાપ્તિના કાર્યમાં એક અથવા બીજી રીતે ખરેખર ઉપકારી છે. આ કથનના સમમાં શ્રી વિશેષાવસ્યકની નીચેની ગાથા નાંધી રાખવા જેવી છે ઃ मग्गो अविपणासो आयारे विणयया सहायतं । पंचविहनमोक्कारं करेमि एएहिं हेऊहिं (arisविप्रणाश आचारो विनय : सहायत्वम | पञ्चविधनमस्कारं करोम्यैतैर्हेतुभिः ] આ પ્રમાણે અરિહંતાદિ પાંચને નમસ્કાર કરવા માટે સામાન્ય પ્રકારે હેતુઓ આપણે જોયા; તેથી એ પાંચે પૂજ્ય તરફ આપણે ભકિતભાવ રાખવા જરૂરના છે એમ આપણને Jain Educationલાગે છે એએનું વિશેષ સ્વરૂ૫ કાંઈક જાણવામાં આવે તે આપણા ભકિતભાવ વિશેષ || ૨૨૪૪ ॥ www.ahelibrary.org Page #340 -------------------------------------------------------------------------- ________________ [૨૦] શ્રી જન સત્ય પ્રકાશ E વધે, તેમજ સામાન્ય પ્રકારે જે હેઓ આપણે જોયા તે સંબંધમાં પણ વિશેષ ચર્ચાત્મક જાણવાનું મળે તે એ હેતુઓની વાસ્તવિકતા આપણામાં દઢ રીતે ઠસી જાય. આપણે તે પરત્વે કાંઈક વિચાર કરીએ. અરિહંત ભગવાન મેક્ષના હેતુ હોવાથી પૂજ્ય છે એમ કહેવાયું છે. પરંતુ મેક્ષના હેતુ તે સમ્યગદર્શનાદિ છે, એ હોય તે મેક્ષને સદ્દભાવ છે, અને એના અભાવે તેને અભાવ છે. અરિહંત ભગવાન તે સમ્યગદર્શનાદિ માર્ગને ઉપદેશ આપે છે તે એમને મેક્ષના હેતુ શા માટે માન્યા ? આના ઉત્તરમાં જણાવવાનું કે સમ્યગુદર્શનાદિ માર્ગ જ મેક્ષને હેતુ છે એ વાત તે સત્ય છે, પરંતુ તે માર્ગના ઉપદેશકપણથી તે ભાગે તેમના આધીન હોવાથી તેઓ તેના હેતુ કહી શકાય. અથવા બીજી રીતે પણ સમાધાન થઈ શકે તેમ છે. કારણમાં કાર્યને ઉપચાર થઈ શકે છે. એટલે કે કારણમાં કાર્યનું આરોપણ થઈ શકે છે. જેમકે કૃતિ માગુઃ ધૃત-ઘી એ કાંઈ આયુષ્ય નથી, પણ આયુષ્યનું કારણ છે. છતાં કારણમાં કાર્યને ઉપચાર કરીને ધૃતને જ આવું કહેવામાં આવે છે. તે પ્રમાણે મોક્ષનું હેતુપણું સમ્યગુદર્શનાદિ માર્ગમાં રહેલું છે, અને સમ્યદર્શનાદિ માર્ગ બતાવનાર અરિહંત ભગવાન હોવાથી અરિહંત ભગવાન સમ્યગદર્શનાદિ માર્ગરૂપ કાર્યના કારણ છે. એ કારણમાં મર્યને ઉપચાર કરીએ તે એ કારણને મોક્ષનો હેતુ કહી શકાય. વળી લોકવ્યવહારમાં પણ આપણે અનુભવીએ છીએ કે કારણનું કારણ હોય તે પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે પ્રથમ કારણની પેઠે જ ઉપાદેય છે. તેથી પણ અરિહંત ભગવાન પૂજ્ય ગણવવા જોઈએ. એક બીજી શંકા પણ આ પ્રસંગે ઉઠાવવામાં આવે તે એ છે કે માર્ગના ઉપદેશકપણથી અરિહંત ઉપકારી હોય, અને ઉપકારી હોવાથી મોક્ષના હેતુ કહેવાય તે મોક્ષમાર્ગના સાધનભૂત વસ્ત્ર, પાત્ર, આહાર, શ, આસન આદિના દાનથી ગૃહસ્થ પણ માર્ગના ઉપકારી ગણાવવા જોઈએ અને તેથી પરંપરાએ સર્વે પૂજ્ય ગણવવું જોઈએ. આ શંકા અસ્થાને છે, કારણ કે પરંપરાથી ત્રણે જગત ભલે માર્ગોપકારી ગણાય, પરંતુ જ્ઞાનાદિ ત્રય (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) વધારે પ્રયાસન્ન-નજદીકનું કારણ છે, તેમજ એકાન્તિક કારણ પણ છે, તેથી એ જ્ઞાનાદિ ત્રય મોક્ષમાર્ગ છે, અને તે માર્ગને ઉપદેશ આપનાર અરિહંત ભગવાનને મોક્ષમાર્ગના ઉપકારી ગણવામાં આવે છે, અને ગૃહસ્થને તેવા ગણવામાં આવતા નથી. તેમજ વસ્ત્ર, આહાર, શય્યા, આસન આદિ સાધનોને પણ ગણવામાં આવતા નથી. વળી વિશેષ એ પણ સમજી લેવાનું છે કે અરિહંત ભગવાનના દર્શન માત્રથી જ ભવ્ય જીને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી પણ તેમને મોક્ષમાર્ગ સંબોધી શકાય. આમ બે રીતે એક તે જ્ઞાનાદિ માર્ગને દાતપણુથી, અને બીજી પોતે જ મોક્ષમાર્ગ ભૂત હેવાથી–અરિહંત જ પૂજ્ય છે, પરંતુ ગૃહસ્થાદિ પૂજ્ય હેઈ શકે જ નહિ. અરિહંત ભગવાનના સંબંધમાં હાલ આટલી વિચારણા કરી. હવે સિદ્ધ ભગવાન ૧ જુઓ વિ. આ. ગા. ૨૯૪૫-૧૯૪૬. Jain Education P લિ આ, ગા. ૧૯ - ૮૦ .rivate & Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ એક ૫) શ્રી નમસકાર મહામંત્ર-માહાભ્ય [૨૧]. સંબંધમાં કાંઇક જોઇએ. સિદ્ધ ભગવંતે આ જ જ્ઞાન દર્શન ચારિત્ર લક્ષણ માર્ગે અવિપ્રણાશ ભાવે મોક્ષ પામી કૃતાર્થ થયા છે, તેથી તેઓ આપણામાં અવિપ્રણાશબુદ્ધિ ઉત્પન્ન કરે છે, માટે તેઓ અરિહંત ભગવાનની પેઠે આપણું ઉપકારી છે. તેમના પૂજ્યપણાને માટે બીજું પણ કારણ છે. તેઓ પિતે જ્ઞાનાદિગુણમય છે એટલે જ્ઞાનાદિગુણના સમૂહરૂપ છે, તેથી પણ તેઓ આચાર્યાદિની માફક પૂજ્ય છે. અહિં શંકા ઉઠે છે કે સમ્યગજ્ઞાન આદિની પૂજામાત્રથી સ્વર્ગ તથા મોક્ષાદિ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થઈ શકે, અને તે કારણથી સિદ્ધ ભગવાનનું પૂજ્યપણું સ્વીકાવું જોઈએ, પરંતુ અરિહંત ભગવાનની પેઠે તેઓ માર્ગોપકારી કેવી રીતે કહી શકાય? તેઓ પિતે તે અહીં છે નહિ, અને જે આપણુ સમક્ષ સર્ભાવે ન હોય તેનાથી ઉપકારને યોગ કયાંથી હોય? આ શંકા વાસ્તવિક નથી. આપણે એમ તે કબૂલ રાખીએ છીએ કે જ્ઞાનાદિગુણવાન સિદ્ધ ભગવંતના ગુણની પૂજાથી ફળ પ્રાપ્તિ થાય છે, તેથી આપણે કબૂલ રાખવું જ પડે કે સિદ્ધ ભગવાનેથી આ ઉપકાર થાય છે. જે તે કબૂલ ન રાખીએ તે સિદ્ધગવાનના અભાવમાં તેમની પૂજા શી અને પૂજકને ફળ શું? વળી આ સ્થિતિમાં મેક્ષમાં અપ્રવિણાશે બુદ્ધિ પણ નહિ થાય. તેથી આ ઉપકાર તેઓને જ છે એમ કબૂલ રાખવું પડશે. સિદ્ધ ભગવાને અપ્રવિણશ બુદ્ધિ ઉત્પન્ન કરનાર હોવાથી તેઓ આપણા ભાર્ગોપકારી કરે છે એ બીજી રીતે પણ સમજી શકાય તેમ છે. મેક્ષ નગરે જવા માટે સમ્યગ્ગદર્શન જ્ઞાન ચારિત્ર રૂ૫ માર્ગ એ જ ખરે સન્માર્ગ છે એમ આપણને પ્રતીતિ થાય છે, તે ફકત સિહભગવાનેને લઈને જ થાય છે, એ નિશ્ચય બીજા કોઈ કારણથી થઈ શકે નહિ. અર્થાત સિદ્ધ ભગવાનેથી જ આપણને ખાત્રી થાય છે કે મેક્ષ નગરે જનારને અવિપ્રણાશ એટલે અક્ષય સ્થિતિ હોય છે. અને તેમ હોવાથી મોક્ષપુર જવાને સમ્યગદર્શનાદિ માર્ગ સભાગ છે. જે સિદ્ધભગવાનને અવિપ્રણુશ ન હોય એટલે કે વિનાશ થતું હોય તે આ પ્રકારને સમ્યગદર્શનાદિ માર્ગ સન્માર્ગ છે એવી પ્રતીતિ આપણને થઈ શકે નહિ. આ પ્રમાણેને નિશ્ચય ઉત્પન્ન કરાવનાર હોવાથી સિદ્ધભગવંતે માર્ગોપકારી કરે છે અને તેથી તેઓ પૂજ્ય છે. ઉપલી શંકાનું સમાધાન ત્રીજી રીતે પણ થઈ શકે. ભવ્ય પ્રાણીને સિદ્ધ ભગવાનના સાશ્વતભાવનું અને તેઓની શાશ્વત અનુપમ સુખરૂપ ફળની પ્રાપ્તિનું જાણપણું થવાથી સમ્યગદર્શનાદિ ક્ષમાર્ગ વાસ્તવિક માર્ગ છે એવી રૂચિ યાને પ્રતીતિ ઉત્પન્ન થાય છે, તેથી પણ આ ઉપકાર સિદ્ધ ભગવાનને છે એમ સ્વીકારવું પડે. આ સમાધાનમાં શ્રી શંકા ઉઠાવી કહેવામાં આવે કે આ પ્રકારનું જાણપણું તે જિનેશ્વર ભગવાનના વચનથી થાય છે, તેથી સિદ્ધ ભગવાનને અવિપ્રણા હેતુ વચમાં લાવવાનું પ્રયોજન શું છે? એના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે આ વાત કહી તે ઠીક છે, પણ એ ભાગને અનુસરવાથી તેના મૂળરૂપ જે સિદ્ધત્વને ભાવ અર્થાત તે તે વ્યક્તિને અવકાશ અથવા શાશ્વત ભાવ તે આપણુ લક્ષમાં સ્પષ્ટ રીતે આવવાથી તે માર્ગમાં આપણું રૂચિ વિશેષતર થાય છે, માટે સિદ્ધોને અવિપ્રણાશ ગુણ હેતુ તરીકે કહ્યો તે બરાબર છે. એક વિશે શંકા ( જુઓ પાનું ૩૨૨) Jain Education Int, જાએ વિ. આ. ગા. ૨૯૫૧ ૫e & Personal use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ પંચક લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપત્તસૂરિજી (ગતાંકથી ચાલુ) ૫-શમિ (મુનિ)ને દાન-અહીં શમિ શબ્દની શરૂઆતમાં “શ” હેવાથી પાંચમા શકાર તરીકે “શમિદાન જણાવ્યું છે. શમિ પદે કરી ઉત્તમ સમ (શાંત સ્વભાવ) ગુણનિધાન શ્રી તીર્થંકરદેવ, ગણધરાદિ ગુણવંત મહાપુરૂષો લેવા. તેમને દાન દેવાનો પ્રસંગ પૂરણ પુણ્ય જ આસનસિદ્ધિક ભવ્ય છ પામી શકે, આવા આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઇને શમિદાન દુર્લભ કહ્યું છે. આમાં દાયકાદિ ત્રણની બીના ઉપર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છેઃ (૧) દાયક, (૨) ગ્રાહક અને (૩) દેવા લાયક પદાર્થ શ્રી તીર્થકર દેવે દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે તેમાં દાનને શીલાદિની પહેલાં લેવાનું કારણ એ છે કે-દાનધર્મ-દાયક, ગ્રાહક અને અનુમોદક એ ત્રણેને તારે છે. તે ઉપર સંક્ષિપ્ત દષ્ટાંત આ પ્રમાણે જાણવું – ભવ્ય રૂપવંત અને મહાતપસ્વી મહાત્મા બલભદ્રજી, જંગલમાં આકરી તપસ્યા કરી જ્યારે પારણના પ્રસંગે નગરાદિમાં ગેચરી આવ્યા ત્યારે કૂવા કાંઠે પાણી ભરવા આવેલ નારીએ એ મહાત્માનું રૂપ જોવામાં એવી ભગ્ન થઈ ગઈ કે તેમને પિતાના કામને ખ્યાલ જ ન રહ્યો. પિતાના ભવ્ય રૂપ નિમિત્ત થતે આ અનર્થ જોઇને એ મહાત્માએ અભિગ્રહ લીધે કે “જંગલમાં જે મળે તેથી નિર્વાહ કરે ઉચિત છે. આવા (૩રામાં પાનાનું અનુસંધાન) ઉઠાવી કહેવામાં આવે કે નિશ્ચયનયના મતે આત્મા જ મોક્ષ માર્ગ છે, અને રૂચિ એટલે સમ્યકત્વ તે પણ આત્મા જ છે, બીજું કોઈ નથી, તે અવિપ્રણાશરૂપ બાહ્ય હેતુ જણવવાનું પ્રયોજન શું? આના સમાધાનમાં ખુલાસો કરવામાં આવેલો છે કે આ કહેવું સાચું છે, પરંતુ વ્યવહાર નયની માન્યતા પ્રમાણે જેવી રીતે તીર્થંકર ભગવાનો મોક્ષમાર્ગને ઉપદેશ આપતા હોવાથી માર્ગોપકારી કહેવાય છે, તેવી રીતે તે સારી સિદ્ધ ભગવાને પણ અવિપ્રણાશ ગુણને લીધે માર્ગોપકારી કહેવાય છે. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજાઓ સંબંધમાં વિચાર કરીએ. પરમ ઉપકારી ગુરૂમહારાજ-આચાર્ય ભગવંત પતે આચારમાં સદાકાળ તત્પર હોય છે અને બીજાઓને આચારને ઉપદેશ પ્રદાન કરે છે, તેથી તેઓ પૂજ્ય છે. ઉપાધ્યાય મહારાજ પોતે વિનયવાન હોય છે અને શિષ્યને સૂત્રપાઠદાતા હોઈ તેઓને કર્મવિનયન (દૂર કરવામાં સમર્થ વિનયનું શિક્ષણ આપે છે, તેથી તેઓ પૂજ્ય છે. સાધુ મહારાજાઓ આચારવાન અને વિનયવાન હેડ મેક્ષ સાધનમાં સહાય આપનાર લેવાથી પૂજ્ય છે. (ચાલુ) ૧ જુઓ વિ આ. ગા. ૨૯૫૭-૫૮ | Jain Education Int afવિજયનરમાઈપિયાનો મતિ ઝિay (ઝાયરા ૨૦૩). Page #343 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] દુલભ પંચક [૫૩] સ્થલે આવવું ઉચિત નથી” -ત્યારથી તેઓ એ પ્રમાણે કરવા લાગ્યા. એક વખત હરિગુના સંકેત પ્રમાણે જ્યાં રથકાર જમવાની તૈયારી કરતા હતા, ત્યાં મુનિરાજ પધાર્યા. રથકારે મુનિને જોઈને વિચાર્યું કે મારી પહેલાં જ ભાવના હતી કે કઈ તપસ્વીને વહોરાવ્યા બાદ જમું. ભાગ્યદયથી એ ભાવના સફલ થઈ. પછી જ્યારે રથકાર પૂર્ણ ઉલ્લાસથી મુનિને વહોરાવતો હતો, અને મુનિ તે આહારને લઈ રહ્યા હતા, તે પ્રસંગ જોઈને પડખે ઉભેલા હરિણે આ પ્રમાણે અનુમોદના કરી કે- ધન્ય છે આ રથકારને કે જે આવું ઉત્તમ દાન દે છે. હું કયારે મનુષ્ય ભવ પામી આવો લહાવો લઈશ. એટલામાં બીજી બાજુ ત્રણેના આયુષ્યનો અંત આવ્યો, અને એ ત્રણે (રથકાર, બલભદ્ર, હરિણુ)ની ઉપર ડાલ પડી. તેથી તેઓ કાલધર્મ પામી (દાયક-ગ્રાહક-અનુમોદક એમ ત્રણે જણા પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉપન્યા. આ રીતે દાનથી એ ત્રણેનો ઉદ્ધાર થયો. અત્રે એ પણ જરૂર સમજવું જોઈએ કે આરંભ સમારંભ રૂપી કોળીયાના જાળામાં ગુંથાયેલા ભવ્ય શ્રાવક વગેરે જેઓ વિજયશેઠ વિજયારણી આદિના જેવું શીલ પાલી શકતા નથી; શિવકુમાર, પાંડવ, દ્રૌપદી, ચંદરાજર્ષિ આદિના જેવું તપ કરી શકતા નથી તથા શ્રી ભરતચક્રવર્તિ, કુર્માપુત્રાદિની માફક અનિત્યાદિ ભાવના ભાવી શકતા નથી તેમને આ સંસાર સમુદ્ર તરવા માટે દાન રૂપિ પાટિયું જ અવલંબન સમાન છે. આવા આ દાનની બાબતમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી યેગશાસ્ત્રમાં અને પૂર્વાચાર્ય ભગવંત શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોમાં શ્રાવકને ઉદ્દેશીને કહ્યું છે કેભવ્ય શ્રાવકે બપોરના ભોજનના અવસરે દહેરાસરમાં પ્રભુજીની આગળ નેવેધ ધર્યાબાદ મુનિરાજને આહારપાણી વહોરવા માટે ઘણા વિનય અને આદરભાવ પૂર્વક અવશ્ય નિમંત્રણ કરી તેડી લાવે. પછી તેમને નિર્દોષ આસન ઉપર બેસવા માટે વિનંતિ કરે. પરિવાર સહિત વિધિપૂર્વક વંદન કરે. પછી વેદના દષ્ટાંતથી દેશ કાલ વગેરેને વિચાર કરી દાનના પાંચભૂષણ સાચવીને અશન વગેરે ચાર પ્રકારને આહાર વહોરાવે. ગુરૂને વહોરાવતી વખતે દાયક (વહરાવનાર) પિતે તથા ગ્રાહક એટલે વહેરનાર મુનિરાજ એ બંનેને જેવી રીતે દોષ ન લાગે, તેવી રીતે વહેરાવવું. વહેરાવનાર શ્રાવકે પિતાના નિમિત્તે લાગતા દેને ગુરૂગમથી જરૂર જાણવા જોઈએ. આ બીના મૃતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રી પિંડનિર્યુક્તિમાં વિસ્તારથી જણાવી છે. આ બીનાને જે યથાર્થ સમજે તે શ્રાવક અમુક અંશે ગીતાર્થ કહેવાય! ગ્રાહક-સુપાત્રના ચાર ભેદ ૧ રત્નપાત્ર સમાન–આવા સુપાત્ર શ્રી તીર્થંકર મહારાજ જેવા મહાપુરૂષ જાણવા. આવા સુપાને પ્રથમ કહેવાનું કારણ એ કે તેઓ નિરભિલાષ હોય છે એટલે “ ધે તપોવૃદ્ધિ, સ્ત્ર હેલ્થ ધાર ” એટલે તેઓ વિશિષ્ટ સંઘયણ, બૈર્ય આત્મલક્ષ્યાદિ સાધનોના બલે એમ દઢ નિર્ણય કરે છે કે-ગેચરી હિ મળે તે અધિક તપશ્ચર્યાનો લાભ મળશે, ને મળશે તે તે દ્વારાએ ધર્મધ્યાનાદિ સાધવામાં મદદ મળશે. આથી તેમને નિરભિલાષ કહ્યા. ૨ સુવર્ણ પાત્ર સમાન–અષ્ટપ્રવચન માતાના પાલક મુનિરાજ જાણવા, કારણકે તેઓને વિશિષ્ટ સંહનાદિના અભાવે અમુક ટાઈમે પણ આહારાદિની ઈચ્છા થાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી જેને સત્ય પ્રકાશ ૩ રૂખ્યપાત્ર સમાન–ઉત્તમ દેશવિરતિને ધારણ કરનારા શ્રાવકોને રૂપાના વાસણ જેવા જાણવાં. ૪ તામ્રપાત્ર સમાન–જિનેશ્વર દેવે કહેલી પદાર્થોની બીના સાચી જ છે, શ્રી વીતરાગનું શાસન એ જ પરમાય છે. આ શાસનમાં તીવ્ર લાગણી ધરાવનારા પ્રમાદિ છે પણ માર્ગ પામીને સંસારને તરી જાય છે-આવી લાગણું મને ભાભવ થજો, એવી દઢ શ્રદ્ધાવાળા શ્રાવકે તાંબાના વાસણ જેવા કહ્યા છે. તીવ્ર કર્મોનો ક્ષયપશમથી પરલોકમાં પણ હિતકારી એવા જિન વચનને વિધિપૂર્વક સાંભળે તે શુલપાક્ષિક શ્રાવક અથવા ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. આ બાબત પચાશકમાં કહ્યું છે કે – परलोयहियं सम्मं, जो जिणषयणं सुणेह उवउत्तो। आइतिव्यकम्मविगमा, सुक्कोसो सावगो एस्थ ॥१॥ આ શ્રાવકના ૧ બારવ્રતધારી (દેશવિરતિ) શ્રાવક અને ૨ સમ્યગુદષ્ટિ શ્રાવક, એમ બે ભેદ છે. તેમાં આનંદ વગેરે–પહેલા નંબરના શ્રાવક કહેવાય, અને કૃષ્ણ શ્રેણિક રાજા વગેરે બીજા નંબરના શ્રાવકો જાણવા. જ્યારે શ્રી ઋષભાદિ તીર્થકર દેવ વિચરતા હેાય ત્યારે શ્રેયાંસકુમાર જેવા ભવ્ય અને રત્નપાત્રને દાન દેવાને પ્રસંગ મળે. તે સિવાયના કાલમાં પણ શાલિભદ્રાદિકે પૂર્વમાં માસખમણના પારણાવાલા બીજા નંબરના : મુનિરાજને સુપાત્ર દાન દઈ આત્મન્નિતિ સાધી, તેમજ રથકારે બલભદ્રજીને વહેરાવી પાંચમા બ્રહ્મદેવલોકની દૈવિક ઋદ્ધિ સાધી. તે જે ન મળે ત્યારે ત્રતધારી શ્રાવકને જમાડે, તે ન હોય ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકને જમાડ્યા બાદ ઉત્તમ શ્રાવકો ભજન કરે. એ પ્રમાણે ચાર પ્રકારના ગ્રાહકના ક્રમ પ્રમાણે કલમાં પણ તરતમતા પડે છે. એટલે પ્રથમ નંબરના શ્રીતીર્થકરને દાન દેતા સર્વોત્તમ અધિક લાભ થાય. આ સ્થળે યાદ રાખવું કે ભવ્ય જીને જ આ દાનને પ્રસંગ મળી શકે છે. કારણ કે આત્મપ્રબોધાદિ અનેક ગ્રંથોમાં કહ્યું છે કે અભવ્ય જીને સુપાત્રદાન, ઇદ્રપણું વગેરે સાડત્રીશ ઉપરાંત લાભ મળી શકતા નથી. આવું દાન દેનાર મોડામાં મોડા ત્રીજે ભવે અને વહેલામાં વહેલા શ્રેયાંસ કુમાર વગેરેની જેમ તે જ ભવમાં પણ મુકિત પદ પામે છે. મુનિરાજ વગેરેને દાન દેતાં તેથી ઉતરેલું ફલ જાણવું. સમ્યકધારી જીને દાન દેતાં જે લાભ થાય, તેથી વ્રતધારી શ્રાવકને દાન દેવામાં વધારે લાભ થાય. અને તેથી અનુક્રમે મુનિરાજ અને શ્રી તીર્થંકર દેવને વહેરવામાં અધિક લાભ જાણો. દાયક (શ્રાવક) ને ગુણા સુપાત્ર દાનના દેનારા ભવ્ય જીવોએ સુપાત્રના ગુણેમાં અને દાનના ગુણેમાં બહુમાન ધારણ કરવું જોઈએ. અને “દાન દેવાથી મને ધન પુત્રાદિ સાંસારિક પદાર્થો મળે” એવું નિયાણું ન જ કરવું જોઈએ. અને આ સિવાયના બીજા ગુણએ કરીને સહિત થઇને મુનિને દેષ રહિત અશન પાનાદિ વહોરાવવું જોઈએ. શાસ્ત્રકારેએ દાયક અને ગ્રાહકના જાણપણું અને અજાણપણના સંબંધમાં ચઉભંગી (ચારભાગા) આ પ્રમાણે કહેલ છે–૧ ગ્રાહક અને દાયક બંને દેવા કે લેવા લાયક પદાર્થનું સ્વરૂપ જાણતા હેય (આ ભાંગે ઉત્તમ જાણ.) . ગ્રાહક જાણકાર હેય પણ દાયક જાણકાર ન હોય. ૭. ગ્રાહક અજાણ હોય અને દાયક જાણ હોય. (આ બે ભાંગા ભખમ છે.) Page #345 -------------------------------------------------------------------------- ________________ દુલભ પંચક [૨૫]. ૪ ગ્રાહક અને દાક બંને અજાણ. (આ ભાગે નિષિદ્ધ છે.) સુપાત્ર દાનનું ફળ જે ભવ્ય સુપાત્રને શુદ્ધ દાન આપે છે તેમનાં કર્મોની એકતે નિર્જરા ( ધીમે ધીમે કર્મોનો ક્ષય) થાય છે. એટલે તેવું દાન બંનેને લાભ દાઈ છે. અને (૧) ઉનાળે હોય, (૨) વિશાલ અટવી આદિના પ્રસંગે ગેચરીની દુર્લભતા મુકેલી) હોય અને (૩) દુકાળ જેવો પ્રસંગ હોય, આ ત્રણમાંના કઈ પણ કારણથી ઉત્તમ શ્રાવકો (તીર્થકર મુનિરાજ) સુપાત્રન ધર્માધાર શરીરના ટકાવ વગેરે ઈરાદાથી ઈતર ( કાંઈક સદેવ) આપે તે પણ ઘણી નિર્જરાને લાભ પામે. જો કે અહીં સુપાત્રના નિમિત્તે થતા આરંભાદિના કારણે શ્રાવકને કિંચિત્ દેપ લાગે, તો પણ ઘણા લાભની અપેક્ષાએ તે શા હિસાબમાં કહ્યું છે કે–આ ત્રઈ સુSિા સ્ત્રાદવિત્ર વાળિ ! આ વિચાર સર્વાનુયોગમય શ્રીપંચમાંગ ભગવતી સૂત્રના આધારે વર્ણવ્યા છે. આ બીના, શ્રાવકાદિ દાયકને એમ પણ પ્રેરણા કરે છે કે શ્રાવકોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણકાર થવું જોઈએ. વ્યાખ્યાન શ્રવણદિકથી જરૂર તેવા થઈ શકાય. ખાસ પ્રજનન સિવાય શ્રાવક કદી પણ સુપાત્રને ઈતર (સદષ) આહાર આપે જ નહીં, તેમ મુનિરાજ આદિ સુપાત્ર પણ પૂછવું વગેરે સાધન દ્વારા આહારાદિ નિર્દોષ છે એમ જાણ્યા બાદ ગ્રહણ કર. ત્યાં જે તે વસ્તુના નિર્દોષપણુમાં લગાર પણ શંકા પડે તે તે પદાર્થ પ્રહણ કરી જ નહિ. અને વધુમાં એવા પ્રસંગે સંયમ રાગી થઈ જરા પણ કચવાયા સિવાય આનંદથી એમ માને કે મને તપને લાભ થશે. વળી ઉત્તમ શ્રાવકોએ મુનિરાજને ઈતર (સદષ) આહાર દેવાના પ્રસંગે આ વાત જરૂર ધ્યાનમાં રાખવી કે–ગીતાર્થની સલાહથી ગ્લાનાદિ મુનિરાજને ઈતર (દેવ) આહાર દેવામાં પણ જરૂર લાભ મળે છે, કારણ કે તેવા પ્રસંગમાં ગ્લાનાદિ સાધુની સંયમ ભાવનાના ટકાવ વગેરેમાં પિતે નિમિત્તરૂપ થાય છે. ગ્રાહક સુપાત્ર પણ પિતાને દીવા જેવો ઉત્સર્ગ માર્ગ ન જ ભૂલે. જ્યારે શુદ્ધ ગોચરી મળતી હોય, ત્યારે તે સુપાત્ર મુનિરાજ રાજ વગેરે સંયમી આત્માઓએ પ્રમાદ રહિત થઈને અમુક સ્થલે શુહ ગોચરી ન મલી તે બીજા સ્થલે મળશે, ત્યાં કદાચ ન મલી તે ત્રીજા સ્થલે મળશે, એ પ્રમાણે માધુકરી ભિક્ષાને વ્યવહાર યાદ કરી વહેરવા જવામાં લગાર પણ આળસ ન કરવી જોઈએ. એ પ્રમાણે વર્તવામાં જ એષણ સમિતિ જળવાય છે. વળી અજાણ શ્રાવક ન કલ્પે તે પદાર્થ આપે તે તેને શાંતિપૂર્વક કહેવું કે-આ પદાર્થ અકથ્ય હોવાથી અમે ન લઈ શકીએ અને તમારે પણ ન દેવો જોઈએ, એમ સવિસ્તર સમજાવે, પણ તેના ઉપર જરા પણ ગુસ્સે ન થાય. આનું ખરું તાત્પર્ય એ છે કે નિર્મલ શીલ વ્રતની આરાધના કે જેમાં ગમે તેવા વિકટ કારણે પણ અપવાદ પ્રવૃત્તિ હેઈ શકે જ નહિ, તે (શીલની ૧ અહીં ખાસ પ્રયજન શબ્દથી સાધુ મુનિરાજ ગ્લાન, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત વગેરે હોય તેવાં કારણે લઈ શકાય. તેમાં પણ અનુભવી વેધાદિક અને ગીતાર્થ આચાર્ય વગેરે ગીવર્યાની અંતરંગ સત્ય સંમતિ જરૂર હોવી જ જોઈએ. કારણસર થતી પ્રવૃત્તિમાં પણ સ્વમકાને ઉપયોગ કરાય જ નહિ. આ બધી બીના વિશિષ્ટ ગુરૂગમથી ઉત્તમ શ્રાવકે જરૂર જાણુવી ને એ બને જ ખાવો તેમ કરે તે જ સાધન સંયમની આરાધનામાં અાવી ખરી રીતે 'માદગાર કહી શકાય. Page #346 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨} ] શો જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ આરાધના) સિવાયની મહાત્રતાદિની આરાધનામાં અધિક લાભની અપેક્ષાએ યથાર્થ ગીતાથ ભાવાચાર્યાદિક પૂજ્ય પુરૂષોની યોગ્ય સૂચનાથી શ્રાવક સુપાત્રની ભક્તિ કરતાં ‘આ મારા ઔષધાદિથી મુનિના દેહ ટકશે, આ હજારો જીવાના ઉદ્ધારકમહાપુરૂષ સયમ સાધી બીજાને સધાવશે,' એમ ભાવના રાખવાથી જરૂર વિશેષ લાભ મેળવે છે. અપવાદ સેવનાર સાધુ મહાત્માની પશુ ઉત્સર્ગ માર્ગ તરફ જ દૃષ્ટિ હાવી જોઇએ. જેથી તે એમ વિચારે કે–મે અપવાદ સેબ્યા તે ઠીક નહિ, સાજો થઇશ ત્યારે અવસરે શ્રી ગુરૂમહારાજની પાસે તેનુ (ઈતર ગ્રહણુનુ) ચેાગ્ય પ્રાયશ્ચિત્ત જરૂર લઈશ તે નિલ બનીશ.' અહીં એ ધ્યાનમાં રાખવું કે આજ્ઞા આપનાર ગુરૂવર્યાદિ ગીતા મહાપુરૂષો દીર્ધ દ્રષ્ટિ હોય છે. સ્વચ્છંદપણે અપવાદ સેવનારને આરાધકપણું નથી જ હતું, કેમકે ભગ માગને ટડાવવા માટે જ આપવાદિક પ્રવૃત્તિ સભવે છે. એટલે કે સુપાત્ર મુનિરાજ વગેરે મહાપુરૂષોએ ઉત્સર્ગભા તરફ જરૂર દૃઢ આદરભાવ રાખવા જોઇએ. કારણકે ગીતા ગુરૂવગે જણાવેલા જે અપવાદ મા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આધીન છે. એટલે દ્રવ્યથી-જે સાધુ માંદા હાય, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં શુદ્ધગોચરી મળી શકતી નય, કાલથી ઉનાળા દુકાળ વગેરે પ્રસંગ હોય, અને ભાવથી દાયક (વડુ।રાવનાર)ના ઓછા ભાવ વગેરે હેાય. આ કારણેાએ ગીતાની આજ્ઞાનુસાર અપાદ માગ કહ્યો છે. આવુ. ગૂઢ રહસ્ય ગીતા જ જાણી શકે. માટે જ જે મુનિએ ગીતા છે, તથા ગીતાર્થ'ની નિશ્રાએ રહેનારા છે, તે તેને જ પવિત્ર આગમે!માં આરાક કહ્યા છે. તે સિવાયના અગીતા મરજી મુજબ સ્વચ્છંદે વનારા જીવા આરાધક કોટીમાં દાખલ થઈ શકે જ નહિ. પ્રશ્ન—ગુરૂ તરીકે માનીને અપાત્રને દાન દેવામાં લાભ ખરા કે નહિ? ઉત્તર—જે શ્રાવક અપાત્ર—(લાયકાત વિનાનાને) ગુરૂ બુદ્ધિથી દાન આપે, તે એકાંત પાપને બાંધનારા થાય છે. કારણ કે તેણે અપાત્રને તેવી રીતે આપેલું તે દાન તેના અપાત્રપણાને પોષે છે અને તેથી તે (દેનાર) શ્રાવકને લગારપણ નિરાને લાભ મળતા નથી. માટે શ્રાવકે ગુરૂમુદ્ધિથી સુપાત્ર દાન દેતી વખતે પાત્ર-અપાત્રને જરૂર વિચાર કરવા જોઇએ. બાકી અનુકંપાદાનમાં આવા વિચાર કરવા જરૂરી નથી. પ્રશ્ન—સુપાત્ર અને કુપાત્ર કાને કહીએ? ઉત્તર—ઉત્તમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ક્ષમા વગેરે ગુણાને ધારણ કરે તે સુપાત્ર કહેવાય. આવા ઉત્તમ ગુણાના નિધાન મહાત્માએ જ ખરી રીતે સંસાર સમુદ્રને તરેલા અથવા તરવા માટે પ્રયત્ન કરનારા કહી શકાય. અને તેએજ પાપથી બચીને ખીજા ભવ્ય જીવાને પાપથી બચાવે છે. પાપ શબ્દના અર્થ કરતાં કહ્યું છે કે— पाकारेणोच्यते पापं, त्रकारस्त्राणवाचक : ॥ अक्षरद्वयसंयेागे, पात्रमाहुर्मनीषिण : આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મેક્ષમાર્ગે ચાલનારા ॥ ૧ ॥ મહાત્માએ સુપાત્ર કહેવાય. આ પ્રમાણે દાયક વગેરેની ખીના ધ્યાનમાં રાખીને ભવ્ય છાએ મુનિવરને નિર્દેશ દાન ને માનવભવ સલ કરવા. આ સંબંધિ વિશેષ મીના અવસરે જણાવીશ. આ દુર્લભપચકનું સ્વરૂપ પોતાના જીવનમાં ઉતારી મુતિસુખ પામે એ જ હાર્દિક ભાવના. (સ‘પૂ.) આ રીતે ભવ્ય જીવે। તી સેવા-દાનાદિ ધમ સાધીને Page #347 -------------------------------------------------------------------------- ________________ એક પ્રાચીન પત્ર સગ્રાહક-મુનિરાજ શ્રી ક્રાંતિસાગરજી બે મહિના પહેલાં ‘તારાત બેાલની ચિઠ્ઠી' શીક નીચે એક દંતકથાના વન જેવા પત્ર અમે પ્રગટ કર્યા છે. એ પત્રના જેવા આ બીજો પત્ર અમને મન્યેા છે તે અહીં અમે આપીએ છીએ. આવા પત્રા શા માટે લખાતા હશે? અત્રે એ નોંધવુ' જોઈએ કે આ પત્રમાંની હકીકત તારાત ખેાલની ચિઠ્ઠીમાંની હકીકતા જેટલી નિરાધાર નથી લાગતી. d'al. ॥ અથ શ્રી જૈનકી દેશકી નકલ લિખ્યતે॥ સ્વસ્તિ શ્રી પાંણીપ થથકી ભાઇ રતનસેન લિખત તત્રશ્રી હાજરાબાદ ભસ્થાને પદમસેન ોગ્ય અત્ર પ્રેમ હું તમારા સદા ભલા ચાહી જે. અપરંચ હમારી ભાવળ અરૂ બીબી સમસત સિંધ નિકાલ કર આણુ હમ સખે સંવત્ ૧૮૧૯ કે કાતીમાસ ચલે થે. ગામટ સાંમકી જાત્રા ગયે છે. આગ પીણુ દૂર ગયે થે સા સબ કિગત લિખી છે. ઇસી જાત્ર વરસ દાય પુણાઐ સબ કર આએ સે। સબ જોય મેં કાગદ લીખ્યા હૈ, તુમ વાંચન. પાનીપથથકી ૨૦૦૦ હજાર દોય હૈ. પરબત ઉપર નિરાધાર ખડા હું. જોગ્ય હૈ. ગામઢ સાંમજીકી પ્રતિમાં ચૌડી હાથ ૧૮, ઉંચી હાથ ચોપનકી પગઅંગુઠે નખ ઉપર નાલેર ૧૩ તેર સમાવત હૈ. એની હમ બત્રા કીની. ઉહાંસે હમ આયુ ચશે. તિહાં ઔર્ગ નામા નગર હૈ. તિહાં તલાવ એક કેશ ૧૨ કૌ ગેરદાવ હૈ. ઉસ તલાવ કે ખીચ કાસ ૧ એકકા ભડલ હૈ. ઉસ બંડલ મે ચૈત્યાલા ચ્યાર હૈ- ચૌ મુખ હૈ. પ્રતમા એક દેહડામે શ્રી અજિતનાથજિકી હૈ । ચૌડી હાથ ૪ ઉંચી હાથ બારે (૧૨) કી હૈ, ક્રિટકી હૈ. દુસરી પ્રતમા નવ આદનાથકી હૈ, ચૌડી હાથ ૧૫, ઉંચી હાથ સ્પાર ચંદણુકી હૈ. દુસરી પ્રતિમા દેહડામે બહોત હૈ. હમ નાવ ચઢ કરી ગએ થે. સા દશ ણુકી પ્રાપ્ત ભઈ. હાસે હમ આણુ ચલે, તિહાં તિલકપુર નગર હૈં. હા ખતમ જૈન કા દેહડા ૨૫ પચીસ હૈ. તિસ દેહડામે પ્રતિમા એક કોટીકી હૈ, હાથ ૯ ઉંચી હૈ. હાથ ।। સાઢાતીન ચૌડી હૈ. બહુત મનેાન હૈ. દુસરી પ્રતિમા હાર્ હું. "હાસૈ હમ આણુ લે. કાસ ૧૦૦ પર ગએ. તિહાં તિલગાટીકા મૂલ હૈ. તિહાં નિવસૂપુર પટ્ટણુ હૈ. સે સમુદ્રકી કનારી હૈ. તિાં એલચીકા વન હૈ. કાલી મીરાચાંકા વેલા હૈ. બડે જોગ્ય હૈ, તિસ દેહડામૈ પ્રતિમા બહોત હૈ, ચૌથાકાલ સામન હૈ. આરાધવા જોગ્ય હૈ. ઉદ્ધાં હમ દરશન કરી આગે ચઢે. સેા કરણાટક લેાક જૈન વિના દુસરી ખાત માનત નહિ. રાજા પ્રજા સત્ર જૈની હૈ. કરણાટક દેસર્વિસ કરાટક સેહેર હૈ. સેા સેહર વેચે ૧ હજાર ચૈાલય છે. સખ દેહડાકી પ્રતિસા હુમ ગીણુકર લીખી હૈ. પ્રતમાં ૧૫૦૦૦ પનરે હજાર હૈ. દુસરી પ્રતિમા ૫૧ એકાવન ઈતરે હૈ. તિષ્ણુરા વિચાર શિખે હૈ— Page #348 -------------------------------------------------------------------------- ________________ [૨૮] શ્રી જન સત્ય પ્રકાશ પ્રતમાએક લસણીઓની આંગલ ૧૦૮ એક સે આઠ કી હૈ, પ્રતિમાં ૧૧ ઈગ્યારે માતાકી હૈ. આંગલ આઠ આઠ કી હૈ. પ્રતિમાં ૧ એક ગમેદ કી હૈ. પ્રતિમા સાત પુષ્પરાજકી હૈ સે આંગલ ના દેઢ કી હૈ. પ્રતિમાં ૧૪ સાચે રતન કી હૈ આંગલ તીન કી છે. પ્રતિમા ૧૦ હિરા કી હૈ. ઈસી પ્રત્મા ભારી મનોગ્ય એકાવન હૈ. વલી દુસરી બહેત હૈ. ઈસા દરસણ કયા થા. પુન પરભવસે તિ મેખ હેય. કરણુટકે રાજા કે દરબાર માંહે ૧૦૮ એકસે આઠ થાંભા હૈ. દેવલ હૈ. અરૂ થાંભા તાંબાકા છે. પરેલ છે. ઉસ દેહડા માંહે પ્રતિમાં અતીત અનાગો વર્તમાન ચૌવીસીકી છે. પ્રત્મા ૭૨ બહુતર સબ ફિટિકીકી હૈઃ ઘેલી. નીલી, રાતી, સ્યામ, પિલી, આપ આપ કે વરણુકી હૈ. દુસરી પ્રતમાં સર્બ ૩૦૦૦ તો હજાર છે. દેરા બહોતર ઉંચા હૈ. ઈસ વીસ મંડપે કર સહિત છે. રાજા હંમેશ સેવા કરત હૈ. રાજા બહાત ગુણી હૈ. ઉસ નગરકે વનમાં એક દેરા હૈ. ઉસકા પીણી દરસદ પામે. ઉહાં આગે એક વન હૈ. ઉહાં દેહરા હૈ. ઉસકે પિણ દરસણ પાકે. ફેર ઉહાં આગે એક વન હૈ. ઉહાં રિખભ મુનિ હૈ. નેઉં વષકી ઉમર ભઇ છે. એક મહિના પછે આહાર કરત હૈ. પંચધરતી મરજાદ કર આહાર લેત હૈ. પાસુક આહાર લેકર બનÁ જત હૈ. તિહાં હમ દરસણુકું છવ હાથ પર ધકે ગએ સે દરસણ પ્રાપતભઇ, તિહાથી પછે આએ. અગુ ચ. ૩૫૦ સાઢા તીન કોસ પર ગયે. જિહાં જેનબદ્રિ મૂલબદ્રિ દેય નગર હૈ. ઉહાં જૈનકા વડા ઉદ્યોત છે. જેનબદ્રિક વિષે બહુત દેહડા છે. તિલકા પીણ દરસણ પાયે. જૈનબદ્રિકા દરબાર માંહે દેય ભંડાર હૈ તિડાં સાસ્ત્ર તાડ પત્ર ઉપર લખ્યા હૈ. “જયધવલ” ગ્રન્થ હજાર ૮૦૦૦૦ ચાલિસ હજાર હે મહાધવલ પ્રન્થ” ૭૦૦૦૦ સીતર હજાર હૈ. “ અતધવલ ગ્રન્થ” ૨૮૦૦૦૦ હજાર ઇસા સૂત્ર વાચણું સમર્થ નહિ હૈ. સાસ્ત્રકા દરસણ હેત હૈ. તિહાં પ્રભાચંદ મુનિ હૈ સે દિન ૧૫ પનરે આહાર લેત હૈ. આહાર કે અર્થે નગરમેં આવી છે. જોગવાઈ વણ તૌ આહાર લત હૈ, નહિ તૌ ફેર વનમેં જાત હૈ. હમ ઉસકા પીણું દરસન પાએ. ઇસી મહાવિદેહ સમાન હૈ. ઈસી જૈનકા રાજા પ્રકા સબ લોક કરણાટક દસકા છે. જેનબદ્રિ મૂલબદ્રિ કે વિષે જનકી બહોત ઉદ્યોત હૈ, ચૌથા આરા સમાન હૈ. ઈસી હમ જાત્રા કિની. પછે હમ નવ ચઢકર ફિરતે ઘરા આએ, હમારી બીબી ર ભાવના પુત્ર કુટુંબ સબ સંધ ૩૬ ૦૦૦૦ હાજખ જાત્રા કર આએ. સંવત ૧૮૧૯ કાતિમાસ ચલે થે સે સંવત ૧૮૨૧ કે આસાત માસ મેં ઘરાં આએ. ઈહ તુમ વાંચી અનતમે જે. ઘર સબહિ૬ જિનાય નમ કહિ. સંવત ૧૮૫૯ રા શ્રાવણ સુદ ૧૫. ઈતિશ્રી જનકી નકલ સંપૂર્ણમ નોંધ આ પત્રની પ્રાચીન નકલ મારી પાસે એક ગુટકામાં લખેલી છે. તે ગુટકાને લખ્યા સમય ૧૦૦ વરસ ઉપરને લીપી ઉપરથી માલુમ પડે છે. આ પત્રની હકીકત દિગંબરે સબંધી જણાય છે કારણ કે ગોમટસ્વામીની વાત્રાને આ પત્રમાં ઉલ્લેખ છે અને ધવલ ગ્રન્થ અને મહાધવલ અતધવલ ગ્રન્ય પણ દિગબરી ભાઈઓના છે. આ પત્રમને કેટલોક ભાગ તારાતંબોલ નગરની ચિઠ્ઠીને મળતું આવે છે. આની સત્યાસત્ય હકીકત વાંચક જ વિચારી જો. Page #349 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્તિક અને નંદ્યાવર્ત [સ્વસ્તિકને લગતા ઐતિહાસિક ઉલ્લેખાના સગ્રહ] લેખક : શ્રીચુત નાથાલાલ છગનલાલ શાહુ સ્વતિક અને નંદ્યાવત જેવાં આર્યોંન પવિત્ર અને માંગલિક ચિહ્ન માટે હિંદ અને યુરેાપમાં ધણા પ્રમાણમાં શોધખેાળ થવા પામેલ છે. આવાં ચિહ્નોની ઉપયોગ પ્રથમ જતામાં ઇતિહાસકાળ પહેલાંથી થએલ મળી આવે છે. આ તીથકર સુપાર્શ્વનાથના લાંછનનું આ પ્રથમ ચિહ્ન બૃહત્કલ્પ, પ્રવચનસારાહાર, કલ્પચૂર્ણિ, તેમજ ઉલ્લેખે। મળી આવે છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રમાણે અંગ્રેજીમાં ઉલ્લેખ થયેલ છે ચિહ્નની શરૂઆત કયારે થઇ તેની શોધ કરતાં જૈનસાહિત્યમાં વર્ણવ્યા પ્રમાણે જૈન ગણાય છે, તેમજ જૈનસાહિત્ય સ્થાનોંગ, સુયડાંગ સૂત્ર વગેરેમાં એ સખધીના અને તેમના લાંછન સ્વસ્તિક સંબધી આ 卐 Suparsva was the son of Pratistha by Prithvi born at Benares, of the same line as the preciding and of golden colenr. His cognizance is the figure called Swastika in Sanskrit and Satys in Gujarati, His Devi was Salute, and he liv 2000,000 years, his nirvana on Samet Sikhor being dated 9000 krors of Sagaras after the preceding. ૧ અનુવાદ-સુપાર્શ્વ પ્રતિષ્ઠ અને પૃીના પુત્ર હતા, તેઓ બનારસમાં જન્મ્યા હતા, તેમનું કુળ તેમની પૂર્વના (તીર્થંકર) જેવું હતું અને તેમેને વધુ સુત્રણ જેા હતેા. તેમનું લાંછન જેતે સંસ્કૃતમાં સ્ત્રક્ષિTM અંતે ગુજરાતીમાં સાથિયા કહે છે તે છે. તેમની (અધિષ્ઠાયક) દેવી શાંતા છે. તેએ ૨૦૦૦૦૦૦ જીગ્યા હતા. તેમનું નિર્માણુ સમ્મેતશિખર ઉપર પૂર્વના તીર્થંકર પછી ૯૦૦૦ ક્રોડ સાગરોપમ પછી થયું. મથુરા (કંકાલીટીલા)ના ખાદકામમાંથી જૈતાના પ્રાચીત સ્તૂપે તેમ જ શિલ્પકામના જે અવશેષો મળવા પામ્યા છે તેમાં કેટલાક ઇતિહાસકાળ પહેલાંના અને કેટલાક તે પછીના સમયના છે. તેમાં માંગલિક ચિહ્નોમાં સ્વસ્તિકા કાતરાએલ મળ્યા છે.૨ ૧ Indian Antiquary Vol. 2. PP. 135. (1873) ૨ Epigraphica India, Vol, 2, P. 311. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩િ૦ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : આ સ્વસ્તિક અને ધાવર્ત માંગલિક ચિહન લેવા સંબંધી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય આ પ્રમાણે ઉલ્લેખ કરે છે. 1 મોઇશ્વ પ્રવાસ દૌદ્ધ સરિતા: રાજ मकरः श्रीवत्सः खड्गी सहिषः शुकरस्तथा ॥ श्येनो बबै मृगच्छागौ नंधावत्र्ता घटोऽपि च । कुम्ो नीलोत्पलं शंखः फणी सिंहोऽर्हतां ध्वजाः ॥ हेमचन्द्रः । સિન્ધનદીની ખીણમાંના મેહન જે કારેની શોધખોળમાંથી કેટલીએક જાતના સીલો મળવા પામ્યા છે, જેનો સમય શેધ ખોળ ખાતાના પુરાતત્વના વિદ્વાનોએ ૫૦૦૦ વને નક્કી કરેલ છે. આમાં સ્વસ્તિક પણ મળી આવેલ છે. આ મળી આવેલ સ્વસ્તિકે બે પ્રકારના છે જે સર જોન માર્શલસાહેબ તરફથી બહાર પાડેલ વોલ્યુમ ૨ પૃષ્ઠ ૪૨૬માં નંબર ૫૦૦ થી ૫૧૫ સુધી બતાવેલા છે. આ બે જાતના સ્વસ્તિક પૈકી સીધે સ્વસ્તિક અદ્યાપિ પર્વત જેનેએ સ્વીકારેલ છે અને એનાથી ઉધે સ્વસ્તિક આજીવિકોએ (દિગંબર જૈનોએ) ગ્રહણ કરેલ છે. આવા સ્વસ્તિકે એ ધાર્મિક ચિહનની નીશાની છે જેને જૈનોએ સિહની આકૃતિ તરીકે ઉપયોગ કરેલ છે.૧ "The Swastika is called by the Jaius Sathia, who give it the first place among the eight chief auspicious marks of their faith. It would be well to repeat here, in view of what follows, the Jain version of this symbol as given by Pandit Bhagwanlal Indraji (The Hathigumpha inscriptions, Udayagiri Caves, P. 7), who was told by a learned Yati that the Jain believe it to be the figure of Siddha. They believe that, according to a man's karma, he is subject to one of the following four conditions in the next life-he either becomes a god or Deva, or goes to hell (naraka) or is born again as a man or in born as a lower animal. But a Siddba in his dext life attains to Nirvana and is therefore beyond the pale of these four conditions. The Swastika represents such a Siddha in following way. The point or Bindu in the centre from which the four paths branch out is Jiva or life, and the for paths symbolize the four conditions of life. But as a Siddha is free from all these, the end of each line is turned to show that the four states are closed for him." 1 Mohen-jo-daro and the Indus Civilization, Vol. 2, by Jain EducaSiinte olipa Marshall. Page #351 -------------------------------------------------------------------------- ________________ ++] સ્વસ્તિક અને નચાવત (૧) The Buddhist doctrins mostly resemble those of the Jains, it is just possible that the former might have held the Swastika in the same light as the latter. In the Nasik inseriptions No. 10 of Ushavadata, the symbol is placed im uediately after the word of 'Siddham' a juxtaposition which corroborates the above Jain interpretation. We find the Svastika either at beginning or end or at both ends of an inscription and it might mean Svasti or Siddham." અનુવાદ—સ્વસ્તિકને જૈના સાથિયા કહે છે અને તેને આ મુખ્ય મગળામાં પ્રથમ સ્થાન આપે છે, પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ આ ચિહ્નની જે સમજુતી આપી છે તે આ સ્થળે આપવી યોગ્ય છે. ( જીએ હાથીચુદ્દા શિલાલેખ, ઉદયગિરિની ગુઢ્ઢા પાનુ` છ ) પંડિત ભગવાનલાલ ઈંદ્રજીને એક વિદ્વાન યતિએ કહ્યું હતું કે જતા એને ( સાથિયાને ) સિદ્ધના નિશાન તરીકે માને છે. તેઓ માને છે કે મનુષ્યના પોતાના કર્મીનુસાર તેને બીજા જન્મમાં આ ચાર ગતિમાંની એક ગતિ મળે છે-કાંતા એ દેવ થાય છે, કાંતા નરકમાં જાય છે, કાંતા કરીને મનુષ્ય થાય છે અથવા કાંતા હલકા પ્રાણી-પશુ તરીકે જન્મે છે, પરંતુ સિદ્ધ તો પેાતાની બીજી જિંદગીમાં નિર્વાણુને મેળવે છે અને તેથી આ ચાર ગતિની ઉપાધિથી પર હૈાય છે. સાથિયા આવા પ્રકારના સિદ્ધને આ પ્રમાણે બતાવે છે–(સાથિયાના) મધ્યમાંના જે બિંદુથી ચાર માર્ગી નીકળે છે તે બિંદુને જીવ સમજવું અને ચાર માર્ગોને સંસારની ચાર ગતિ સમજવી. પણ સિદ્ધ આ બધાથી મુકત, ડાવાના કારણે (સાથિયાની) દરેક પકિતના છેડા વાળી દેવામાં આવે છે, અને તે એ ખાતાવે છે કે આ ચાર ગતિ તેના માટે (સિદ્ધના માટે) બંધ છે. બૌદ્ધ સિદ્ધાંતામાંના ધણા ખરા જૈન સિદ્ધાંતાના જેવા દેખાય છે અને તેથી એ બિલકુલ સંભવિત જણાય કે બૌદ્ધૌએ સ્વસ્તિકને જનાની જેમ જ અપનાવ્યા ઢાય. ઉશાવદાતના નાસિકમાંના નંબર ૧૦ના શિલાલેખમાં એ (સ્વસ્તિકનું) ચિહ્ન સિદ્ધ શબ્દની પાસે જ મૂકવામાં આવ્યું છે, કે જે જનાની ઉપર મુજબની (સ્વસ્તિકસંબધી) સમજુતીનું બરાબર સમન કરે છે. સ્વસ્તિક કેટલાક શિલાલેખના પ્રારંભમાં, કેટલાક શિલાલેખના અંતમાં અને કેટલાકના બન્ને છેડે મળે છે એના અર્થ સ્વસ્તિ કે સિદ્ધ એવા હાઇ શકે. સ્વસ્તિક આકારના શાસ્ત્રમાં ઉલ્લેખ— તથિ—વસ્તિ—અન્ય. | મા જ્યે. થા. ૪ ટા. ૨ ૩. (जिन) कल्पस्य स्वस्तिक - तस्यैव धारणे पुवेत्तिरकरणे, हस्ताभ्यां गृहीत्वा द्वे अपि बाहुशीर्षे यावत्प्राप्येते तथथा दक्षिणेन हस्तेन वामं बाहुशीर्ष, वामेन दक्षिणमेष द्वयोरपि कलाचिकयोहृदये यो विम्यासविशेष: स स्वस्तिकाकार इति कृत्वा स्वस्तिक इत्युच्यते । ( . ३ उ. । ) 1 Indian Antiquary Vol. XXVII, P. 196. Jain Education Inter eati અભિધાન રાજેન્દ્ર ભાગ 9 પૂ‰e 33Xsonal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : સાલી જ ન ન इत्येवं रूपे विन्यास-विशेषे, प्रव २६ द्वार। महाग्रहे, कल्प. १ अधि. ६ કાગ ! હુ. ઇ. (સુ) ૧ સિધુ પ્રદેશમાં આવેલ મોહન જે ડારે નામનું પુરાતન નગર ઈસ. ૧૯૧૪ની સાલ પછી સરકારી શોધખોળ ખાતાએ શેાધી કાઢેલ છે. અહીંના ખેદકામમાંથી કેટલાએક સ્વસ્તિકો' તખતીઓમાં કેતરાએલ મળી આવ્યા છે. જે ઇતિહાસકાળ પહેલાંના એટલે આજથી પાંચ હજાર વર્ષો પરના છે તેમ બતાવેલ છે. મિસર અને ઇજીપના પ્રદેશમાં ઈસ્લામ ધર્મના પ્રચાર પહેલાં ત્યાં આર્યોનું નિવાસ સ્થાન હોવાનું સિદ્ધ થાય છે. ઈ.સ. પૂર્વેના સમય પહેલાં ત્યાંના રાજ્યકર્તી રાજા સેટીના સમયમાં મૂર્તિપૂજા હતી તેમ માંગલિકમાં સિદ્ધની આકૃતિમાં સ્વસ્તિક વપરાત. (ઈજીપ્તના પીરામીડ ) ગ્રિક દેશની રાજ્યધાની એથેન્સ નામના શહેરમાં પુરાતન સમયની એક સાધુની સમાધિ (સ્તૂપ) આવેલ છે તેના પરના શિલાલેખમાં આ સાધુએ “સંલેષણ કરી પિતાના દેહને છોડે હતું તેની આ સમાધિ બાંધવામાં આવેલ છે એમ લખ્યું છે. સંલેષણા' એ શબ્દ જૈનેને છે તે પરથી સિદ્ધ થાય છે કે ત્યાં કોઈ જૈન શ્રમણ ઉપદેશ માટે ગએલ હે જોઈએ. આ સમાધિ પર સ્વસ્તિક કોતરાએલ છે. ડે. રેવડના (તીર્થ, બૌદ્ધો કે તીર્થ ઔર જેને કે જિમ્નાસોરીટ લેખ પરથી) ઈટલી, ગ્રીસ, ઇરાન અને તુર્કસ્તાનના સિક્કા ઇટાલી દેશમાં આવેલ પમ્પીમાંથી ત્યાંના શેખેળ ખાતાને એક સ્વસ્તિક મળી આવેલ છે તેમ ચીસ અને પરસિયા (ઇરાન) તેમજ એસિરીયા દેશ (તુર્કસ્તાન)માંથી કેટલાક શિકાઓ “સ્વસ્તિકની છાપના મળી આવેલ છે જે ઈ.સ. પૂર્વેના સમય પહેલાંના છે. The Swastic is found at Pompi and in the treece 'key' pattern. It is also found on Persian and Asirian coins and in the Catacombs at Rome. Indian Antiquary Vol. XV. 1911. કલિંગ દેશ જેને હાલમાં ઓરિસ્સાને પ્રર્દશ ગણવામાં આવે છે ત્યાંની હાથીગુફાને શિલાલેખ ઈ. સ. પૂર્વેનો છે જેને તેમાં શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિક કતરાએલ છે. Arc'eological Survey of India Annual Report 1925-26 Plat 45 No. 25, યમુના નદીના કિનારા પર પુરાતન સમયનું મથુરાનગર (કંકાલિટીલા) આવેલ હતું જેનું ખેદકામ છે. કૂહરરે સન. ૧૮૭૦માં સરકારી ખાતા તરફથી કરાયેલ છે તેમાં પ્રાચીન સમયના જૈન સ્તૂપે તેમજ શિલ્પકામના કેટલાએક રમણીય અવશેષો મળી આવેલ છે આમાંના સ્તૂપો પર અષ્ટમાંગલિકનાં જનનાં પવિત્ર ચિહને કોતરાએલ છે તેમાં સ્વસ્તિક” ચિત્ન કતરાએલ છેeivate & Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ અક ૫] સ્વસ્તિક અને નવાગત [ ર૦ ] Vincent Smithi-A Jain Stupa and Other Antiqueties of Muthura. તક્ષશિલાના સિક્કા રાવલપીંડી જીલ્લામાં પ્રાચીન સમયનું તક્ષશિલા નગર આવેલ છે તેને કેટલાએક સાહિત્યમાં ગિજની શહેર તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. આ તક્ષાશિલા નગરનું ખેધકામ કેટલા એક વર્ષોથી સરકારી ખાતાથી થઈ રહ્યું તેમાં કેટલા એક જુના શિક્કાઓ મળવા પામ્યા છે. તેમાં સ્વસ્તિક છાપના મળી આવ્યા છે. આ શિકકાઓ ઈ. પૂર્વેના છે. કૈલાસ પર્વતની આસપાસના વિભાગમાં ન્હાના તેમ મહેટા પર્વતે આવેલ છે તેમાંની કેટલીક ખડક પર પુરાતન કાળના સ્વસ્તિક કોતરી કાઢેલ મળી આવે છે. સ્વસ્તિક ચિતેને ત્યાંના વતની માંગલિક ચિહન તરીકે પુરાતન સમયથી ઉપયોગમાં લેતા આવેલ છે. સ્વસ્તિક ચિહન જનના સાતમા તીર્થકર સુપાર્શ્વનાથનું લાંછન છે. અસલના વખતથી હિંદુસ્તાનમાં અને ચીનમાંના ધાર્મિક તાપમાં ગુહ્ય ચિહન હતું તે પરથી સેવાસા યુરોપના દેશમાં છઠ્ઠા સૈકામાં દાખલ થયું. ( Asiatic Research Vol. 9 P. 306.). શોધખોળના પરિણામે અત્યાર સુધીના સમયમાં આ સ્વસ્તિક ચિહન માટે સારી શોધ થવા પામેલ છે. તેવી જ રીતે પુરાતન ચિત્ન “નવાવર્ત” માટે ભવિષ્યમાં મળી આવે તે જૈન સ્થાપત્યના ઇતિહાસમાં ઉમેરે થવા પામે. હિંદુ સાહિત્યમાં “સ્વસ્તિક” તેમજ “નવાવર્ત”ના માટે ઉલ્લેખ થએલ મળી આવતું નથી. Ara was the son of Sudarsana by Devi; his mark is the figure called Nandyavarta; he was of the same race and complexion and born at same place(Hastinapur) as the preceding; his Sasana Devi was Dharini; his stature was thirty poles, his life lasted 84000 years and his Nirvan was 1000 krors of years before the next Jina. ઇન્ડીયન એન્ટીક્યુરી . ૨ ૧૮૭૭ પૃ. ૧૭૮ અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાનનું લાંછન નવાવર્તનું હતું. વસ્તિકની જેમ નંદ્યાવર્ત સંબંધી વિશેષ શેધખોળ કરવાની જરૂર છે. આપણુ વિદ્વાનો આવા શોધબળના વિષય તરફ જરૂર પ્રયત્નશીલ થશે એવી આશા રાખવી અસ્થાને નથી. 1 Indian Antiquary Vol. 15 1911 A guide to Teksila by Sir John Marshall, Page #354 -------------------------------------------------------------------------- ________________ ખંભાતમાં ભયરાપાડામાં પ્રતિષ્ઠા ગુજરાતના ઇતિહાસમાં ખંભાતનગરનું નામ ઘણું પ્રાચીન ગણાય છે. ભારતવર્ષના અત્યારે ભાંગી પડેલા પ્રાચીન વહાણવટાના વ્યાપારમાં ખંભાતનગર ખૂબ જાહોજલાલ ગણાતું. અકીક અને સ્ફટિક જેવા કિંમતી પાષાણે માટે દેશ-વિદેશમાં ખંભાતનું નામ પંકાતું હતું અને તે કાળને ખંભાતને વેપાર દેશ-પરદેશના શાહ–સોદાગરો સાથે ચાલતું હતું. જેને માટે પણ ખંભાત એટલું જ ગૌરવભર્યું સ્થાન ભેગવતું હતું અને કંઈક અંશે અત્યારે પણ ભેગવે છે. બીજે ન મળી શકે એવાં જૈન હસ્તલિખિત પુસ્તકે હજુ પણ ત્યાંના જ્ઞાનભંડારમાં મળી શકે છે. અને ત્યાંના સાઠ ઉપરાંતના જિનમંદિરો અને અમદાવાદની જેમ જૈનપુરીનું ઉપનામ આપવા લલચાવે છે. ખંભાતની પ્રાચીનતાના પ્રમાણે કે અવશેષો મોટે ભાગે આ જ્ઞાનભંડારમાં કે આ જિનમંદિરમાં મળી શકે છે. થોડા દિવસ પહેલાં ખંભાતના ભોંયરાપાડા નામના એક વિભાગમાં એક જીર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જિનમંદિર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના મંદિર તરીકે ઓળખાય છે. આ પ્રતિષ્ઠા ઉત્સવ ત્યાંના ઓસવાળ શ્રી સંઘ તરફથી ઉજવવામાં આવ્યું હતું, અને શેઠશ્રી ભેગીલાલ મગનલાલે રૂા. ૧૦૦૧ બેલી મૂળનાયક ભગવાન શ્રી ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. આ પ્રસંગે પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ આદિ ખંભાતમાં વિદ્યમાન હોવાથી તેમનાં પ્રેરણા અને સદુપદેશે લોકોને ખૂબ ઉત્સાહિત કર્યા હતા આ પ્રતિષ્ઠામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જે બિંબ મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું તેમાં અનેક પ્રકારની વિશેષતાઓ હોવાના કારણે અહીં એ ઉલ્લેખ કર્યો છે. એ વિશેષતાઓ આ છે– (૧) આ મૂર્તિ સ્વચ્છ સ્ફટિક રત્નની હેવા સાથે લગભગ સાડાછ ઇંચ ઊંચી તેમજ પ્રમાણસર છે. (૨) આ મૂર્તિ લગભગ પાંચ વર્ષની જુની છે. (૩) આની પ્રથમ પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સમસુંદરસૂરિજીના હાથે થઈ હતી. (૪) આ ફરી પ્રતિષ્ઠા થઈ તે પહેલાં આ મતિ લગભગ ૧૮ ઇંચ Page #355 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] યાપાડામાં પ્રતિષ્ઠા [ ૫] = = ઊ ચા પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરવામાં આવતી હતી અને તે ચલ પ્રતિમા તરીકે પૂજાતી હતી. (૫) સ્ફટિકમય મૂર્તિ ઉપર શિલાલેખ કેતર અશકય હોવાથી તેને બધો ઈતિહાસ ભવિષ્યની પ્રજા માટે જળવાઈ રહે તે શુભ આશયથી એ મૂતિને લગતી બધી વિગત એ પિત્તલમય પરિકરની પાછળ લેખ રૂપે લખવામાં આવેલ છે. (આ વિશેષતા ખરેખર અદ્વિતીય છે.) આ સ્ફટિકમય મૂતિને લગતા લેખ પિત્તલમય પરિકર ઉપર અક્ષરશઃ આ પ્રમાણે છે– ___संवत् १४९६ वर्षे ज्येष्ठ शुदि १० बुधे श्रीपत्तननगरवास्तव्य श्री श्रीमालज्ञातीय व्य. कर्मसिंह भार्या गोई सुत व्य. मालदे भार्या कामलदे सुत व्य. गोविन्देन भार्या गंगादे सुत हरिचन्द देवचन्द भ्रातृज उदयराज भ्रातृ. व्य. केल्हा हीरा वोरा पाता भ्रातृज भोला दत्ता मांडण माणिक विजा गजादि सुकुटुम्बयुतेन स्वश्रेयसे श्रीचन्द्रप्रभस्वामिस्फटिकरत्नबिम्ब पित्तलापरिकरविराजितं कारितं । प्रतिष्ठितं च श्री तपागच्छनायक श्रीदेवसुन्दरसरिपद्देश युगप्रवर श्रीसोमसुन्दरसूरिभिः । श्रीः । આ આખો લેખ પડિમાત્રામાં લખાયેલ છે અને પાંચ વર્ષને ગાળે વિત્યા છતાં તેને એક પણ અક્ષર ખંડિત થયો નથી. આ લેખને સાર એ છે કે પાટણના રહેવાસી અને શ્રીમાલ જાતિના શેઠ કમસિંહના પુત્ર શેઠ માલદેના પુત્ર શેઠ ગોવિંદે પોતાના કુટુંબપરિવાર સાથે સંવત્ ૧૪૯૬ના જેઠ સુદિ ૧૦ ને બુધવારે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું સ્ફટિકરત્નનું બિંબ પિત્તલમય પરિકરમાં બિરાજમાન કર્યું, અને તેની પ્રતિષ્ઠા શ્રીદેવસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિજીએ કરી. જિનબિંબ સ્ફટિકનું હોય અને તેને ધાતુમય પરિકરમાં બિરાજમાન કરીને તેને સંપૂર્ણ ઈતિહાસ એ પરિકરમાં સુરક્ષિત કર્યો હોય એવો કદાચ આ પહેલા જ દાખલ હશે. આ લેખમાંના ઉત્તરસ્ત્રાપુર વિનિત નિત શબ્દો ઉપરથી એવું પણ અનુમાન કાઢી શકાય કે એ સ્ફટિકમય શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ૧૪૯૬ની સાલથી પણ પુરાતન હોય અને કોઈ પણ જાતના પરિકર વગરનું હોય, અને તે સુરક્ષિત રહે એ આશયથી તેને એ પિત્તલમય પરિકરમાં પધરાવવામાં આવ્યું હોય. આ મૂતિ અંગેની આ વિશેષતા જેવી જ બીજી પણ એક વિશેષતા મળી આવી છે જે અહીં બેંધવી જરૂરી છે. પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરેલી આ પ્રતિમા, આ દેરાસરને Jain Education દ્વાર કર્યા પહેલાં, જે ગાદી ઉપર બિરાજમાન હતી તે ગાદી જ્યારે Page #356 -------------------------------------------------------------------------- ________________ [૩૧] શ્રી જિન સત્ય પ્રકાશ જીર્ણોદ્ધારના કામ અંગે ઉખાડવામાં આવી ત્યારે તેની નીચેથી એક તાંબાનું લગભગ છ-સાત ચોરસ ઇંચનું પતરું નીકળ્યું હતું. આ પતરા ઉપર કેટલાક મંત્રાક્ષરો તેમજ ઘંટાકર્ણ મંત્ર વગેરે લખેલ હતું. શ્રી સેમસુંદરસૂરિજી મહારાજને સમય તેમજ તેની આસપાસને ચૌદમી પંદરમી શતાબ્દીને સમય મંત્રવિદ્યાના મધ્યાહન સમય જે હતે. એટલે સંભવ છે કે શ્રી સંઘના કલ્યાણ વગેરેના નિમિત્તે મંત્રાક્ષરોથી ભરેલું આ યંત્ર ચંદ્રપ્રભસ્વામીના બિંબની ગાદી નીચે મૂકવામાં આવ્યું હોય. આ નવી પ્રતિષ્ઠા વખતે એ યંત્ર પાછું પ્રભુજીની ગાદીની નીચે મૂકવામાં આવ્યું છે. આ પ્રમાણે એ યંત્ર ગાદીની નીચે મૂકવા પહેલાં તેની છબી લઈ લેવામાં આવી છે તે સારું થયું છે. આની છબીની એક નકલ પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ પાસે મેં જોઈ હતી. એક સ્ફટિકમય જિનબિંબના ઈતિહાસ પિત્તલમય પરિકરમાં સચવાયાની બીના જેમ નવી છે તેમ ગાદી નીચેથી યંત્ર નીકળ્યાની બીના પણ નવી જણાય છે. આ રીતે આ જિનબિંબમાં અનેક વિશેષતાઓ રહેલી છે? આ નવી પ્રતિષ્ઠા સંવત ૧૫ના માગસર સુદી દશમ ને શનિવાર તારિખ ૨–૧૨–૧૯૩૮ના દિવસે પ્રાતઃકાળમાં દસ ને સત્તર મીનીટે કરવામાં આવી હતી. આ નવી પ્રતિષ્ઠાને લગતે શિલાલેખ જ્યારે આ દેરાસરમાં લગાડવામાં આવે ત્યારે તે જ શિલાલેખમાં એગ્ય સ્થળે, મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સ્ફટિકમય બિંબ અંગેની જે કંઈ હકીકત પિત્તલમય પરિકર ઉપર લખવામાં આવી હતી તે અક્ષરશઃ મૂકવામાં આવે એવી મેં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજીને વિનંતી કરી હતી, જે તેમને પસંદ પડી હતી. તેમજ ત્યાંના જેનભાઈઓને પણ આ માટે ભારપૂર્વક કહ્યું હતું. કારણ કે હવે એ પિત્તમય પરિકર એ સ્ફટિકમય બિંબથી છુટું પડી ગયું છે એટલે કાળાંતરે એ ક્યાં જાય એ કેણ કહી શકે? અને કેવળ આપણી બેકાળજીના પરિણામે આ પ્રતિમાને આવો સુંદર ઈતિહાસ અંધારામાં ધકેલાઈ જાય એ પણ કેણ ઇચછે? ઈતિહાસના રક્ષણ તરફ ઉદાસીન રહીને આપણે ઘણું નુકસાન ઉઠાવ્યું છે. હવે એ ઉદાસીનતા તજીને ભવિષ્યમાં આપણે ઈતિહાસ બને તેટલો સત્ય અને નિર્ભેળ જળવાઈ રહે એ માટે આપણે દરેક પ્રયત્ન કરવો જોઈએ. મને આશા છે કે ખંભાતના જૈનભાઈઓએ જરૂર આ સૂચનાને અમલ કર્યો હશે અથવા તત્કાળ કરશે! ૧૨-૧૨-૩૮ www.jainelibrary.or Page #357 -------------------------------------------------------------------------- ________________ વિશેષાંક સંબંધી અભિપ્રાય પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના શિષ્ય પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજીના પત્રમાંથી “આ વર્ષને શ્રી પર્યુષણ પર્વને વિશેષાંક મળે. “બાહ્યાભ્યતર કલેવર ચિત્તાકર્ષક છે. લેખો પણ સુંદર-મનનીય છે. ખાસ કરી શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને ફેટે ઘણું જ સુંદર, મનહર આત્માને શાંતિ અર્પણ કરવાવાલે હોવાથી વિશેષાંકની કિંમત ફકત ફેટામાં જ વસુલ થઈ જાય છે. “આ બાબતમાં આપને પ્રયત્ન પ્રશંસનીય ગણાય.” સ મા ચા ૨ પ્રતિષ્ઠા--આ મહિનામાં માગસર સુદ દસમના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઇ (૧) અમેદપુરમાં પૂ. આચાર્ય શ્રી. વિજય શાંતિસૂરિજી તથા પૂ. આ. શ્રી. વિજયલલિતસૂરિજીના હથે. (૨) ખંભાતમાં આલિપાડામાં શ્રી. સુપાર્શ્વનાથ ભગવાનની તથા ભેચરાપાડામાં શ્રી. ચંદ્રપ્રભ સ્વામીના રફટિકમયબિંબની પૂ. આ. શ્રી. વિજયઅમૃતસૂરિજીના હાથે. (૩) સાઢૌરા (પંજાબ)માં પૂ. આચાર્ય શ્રી. વિજયવલ્લભસૂરિજીના હાથે. દીક્ષા–દુર્ગાપુર (કચ્છ)ના રહીશ ભાઈશ્રી ભવાનજી ટોકરીએ નડિયાદમાં માગસર સુદી સાતમના દિવસે પૂ. આચાર્ય બી. શાંતિમુનિજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ ભાનુમુનિ રાખી તેમને પૂ.પં. પ્રી. કીર્તિમુનિજીના શિષ્ય બનાવ્યા. પંન્યાસ–પુમુ. પુણ્યવિજયજીને વઢવાણમાં માગસર સુદ ૫ પંન્યાસપદ અપાયું. ધમરવીકાર–મી. એટકીન શેડ નામ અંગ્રેજ ગૃહસ્થ લંડનમાં જનધર્મ સ્વીકાર્યો. રજાપાલા રાજ્ય મહાવીર જયંતીની રજા મંજુર કરી. જયંતી–અમદાવાદમાં ૧૯-૨૦ નવેમ્બરે મુંબઈ સરકારના નાણું પ્રધાન ના. લઠેના પ્રમુખપદે કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી. હેમચંદ્રાચાર્યની જયંતી ઉજવાઈ. અપીલ–સરાજાતિના ઉદ્ધારના કાર્યમાં મદદ કરવા માટે ત્યાંની કમીટીએ અપીલ બહાર ખડી છે. સ્વી કા ૨ ૧ અનુપમ નિત્ય ભાવના-પ્રકાશક કેશવલાલ કરશનદાસ ગેપીપુશ મેટી પળ સુરત. ભેટ ૨. શ્રી. મહાવીર સ્તવનમાળા-કર્તા-મુનિરાજ શ્રી સુશીલવિજયજી પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ. ભેટ ૩. શ્રી. જિનપ્રતિમા પૂજનસ્વરૂપ-ર્તા-પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણિ પ્રકાશક ડાહ્યાભાઈ મોહનલાલ પાંજરાપોળ, અમદાવાદ. ૪. શ્રી. સૂરિમંગ પટાલેખવિાધ-સંશાધકપંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણી, પ્ર. ઉપર મુજબ ૫ નૂતન સ્તવન સજઝાય સંગ્રહ-કર્તા–આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી પ્રકાશ મંગુલાલ નેમચંદ ગાંધી ઇડર. મૂલ્ય દેઢ આને. ૧ શ્રી જિનસ્તવનાદિ સંગ્રહ-કર્તા–આચાર્ય શ્રી. વિજયઅમૃતસૂરિજી તથા તેમના શિષ્ય મુનિરાજ શ્રી રામવિજયજી પ્રકાશ કપડવંજ જેન સંધ. પ્રાપ્તિ સ્થાન. મીઠાભાઈ કલ્યાણજીની પેઢી. કપડવંજ. મૂલ્ય બે આના ain Education International Page #358 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 8801 જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતુ એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક અને શ્રી જૈન સત્ય પ્રકાશન શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હનર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યાં અનેક લેખા, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિર'ગી ચિત્ર, ઐતિહાસિક વાર્તાએ અને શિલ્પ સ્થાપત્યના લેખા તથા ચિત્રા આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કા મુકત કું. પ્રશંસા કરે છે. ઉંચા કાગળા, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક આ વિશેષાંઢ ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીન્ન ૧૦ ચાલુ અમૂલ્ય તક ! ] [ આજે જ મગાવે અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાતુ કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાં ́ગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની દરેક જૈન ઘરમાં । અપાય છે. નારને અપૂર્વતા સમજાયા આ ચિત્ર અવશ્ય જોઈએ. વગર નહીં રહે.. ૧૪” × ૧૦”ની સાઇઝં, જાડા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સાનેરી બેર સાથે મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પેકીગ ખર્ચના એ આના વધુ. લખા– શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિ’ગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત ) www.jhelibrary.org Page #359 -------------------------------------------------------------------------- ________________ થપ્રકાશ કરાવવા itl/Llli તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ ૪: : ક્રમાંક ૪૨ : : અંક ? Jal kintomational E-PERવાર - - Page #360 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (મણિય પા) વિ–ષય-દ––ન ૧ ના-તીર્થોદકામ : મુ. મ. મજુરવિષય : ૩૩૭ ૨ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન : આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિજીઃ ૩૩૮ ૩ વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ : મુ. ભ. શ્રી. ન્યાયવિજયજી : ૩૪૩ ૪ શ્વસગ્ગહર સ્તોત્ર : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૩૫૦ ૫ શ્રી નમસ્કાર મહામંત્ર–માહાભ્ય : શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી : ઉપર ६ वीर विक्रमसी : શ્રીયુત જથમ વનરિયા : ૫૭ બત્રીસલક્ષણો : ૩૬૦ ૮ મેરૂત્રદશી : મુ. ભ. શ્રી યશોભદ્રવિજયજી : ૩૬ , ૯ માંસાહારને પ્રશ્ન : મુ. ભ. શ્રી ધુરંધરવિજયજી : ૩૬૯ સમાચાર સ્વીકાર ૩૭૬ની સામે : N. સ્થાનિક ગ્રાહકને અમદાવાદના-સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેઓ અમારો માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે ! – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ – હવે ચોમાસું પૂરું થયું છે તેથી વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. લવાજમ સ્થાનિક ૧-૮-૦ બહારગામ ૨-૦-૦ છૂટક અંક ૦–૩-૦ મુદ્રક : નત્તમ હરગોવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપસ કોસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસંગભાઈની વાડા ઘીકાંટા, અમદાવાદ. Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૪૨ [मासि पन [१५ ४: म ] पोसीना-तीर्थाष्टकम् कर्ता-मुनिराज श्री भत्रकरविजयजी स्रिग्धरावृत्तम् पोसीनातीर्थराज जनगदशमने वैद्यराजोपमानम् , संसारान्धौ निमज जननिकरसमुद्धारणे रजुभूतम् । कल्याणालीप्रणालीभरभरणविधौ नीरवाहप्रकारम् , घन्देऽहं पार्श्वनाथं जिनवरशशिनं जीवराजीव सुरम् ॥१॥ (२) चक्षुश्चक्षुष्यमेतन्मदनविकृतिशून्यं प्रफुल्लाब्जशांभम् , वक्त्रं शश्वत्प्रसन्नं प्रशमरससुधावारपारायमाणम् । कौँ कर्णान्दुकीर्णो शशिरुचिररुची भालचित्रं सुरम्यम् , सर्व रक्ष्याजनानां भवदवशमकं पार्श्वनाथस्य तद्वै ॥२॥ [ शार्दूलविक्रिडितवृत्तम् कैलासाचलशैत्यभावसदृशो दुर्वर्णवर्णापमा, चश्चद्दग्धमयी किमभ्रकमयी चन्द्रोपलश्रीमयी । दीप्यञ्चन्द्रमयी सुहीरकमयी मूर्तिः प्रभाधोरणी, पोसीनाधिपते रमा प्रदिशतु श्रीपार्श्वनाथस्य वः ॥३॥ इन्द्राणीपतिपूजितकमयमो वामाङ्गजोऽनंगजित् , पर्यकासनमण्डितांगविभवो देवाधिदेवः खलु । द्योवव्याप्तसमस्त विश्वमहिमा श्रीपार्श्वनाथप्रभुः, पोसीनाधिपतिः प्रशस्तपददो जीयाजगत्यां जिनः ॥४॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ [३८] શ્રી જૈન સત્ય પ્રકાશ (५) मूर्तिः काशविलास जित्वरतरी सौन्दर्यमालासभा, गौराणां परमाणुपुज्जघटिता डिण्डीरकम्बूपमा । प्रोजृम्भत् सितपुण्डरीकसरुपा श्रीपार्श्वनाथप्रभोः, पोसीनाधिपतेर्मनोरथततिं तन्यात्सुरम्यां नृणाम् मिध्यानं दुरिताद्रिभेदनभिदु ध्यानं निधानं श्रियो, भक्त्या संस्मरणं जनुर्मृतिहरं सम्पूजनं शंकरम् । सर्व पश्च जनेप्सितं द्रुततरं किं किं न चर्कर्त्ति तत् ? पोसीनाधिपते त्रिकाल सुविदः श्रीपार्श्वनाथप्रभोः [ शिखरिणीवृत्तम् ] (७) चमत्कारश्रेणीप्रकटनविधाध्यक्ष विबुधम्, जरत्पारम्पर्य श्रुतमिति मया संस्तुतमिदम् । जिनेशं पार्श्वशं सकलजनताभीष्टदमिमम्, स्तुवेऽहं पोसीनाधिपतिमपवर्गत्रिदिवदम् [ शार्दूलविक्रीडितवृत्तम् ] भोगिस्फारफटच्छटांकितशिरा पद्मावतीमालितो भक्तत्राणसमर्थपार्श्वललितः क्षीणाष्टकर्मा जिनः । गीर्वाणप्रमदाप्रगीत सुयशा निर्वाणसद्मस्थितः, पोसीनाधिपतिस्तनोतु कमलां वः पार्श्वनाथप्रभुः (९) जोर्यच्छृंगदृषन्नरं हृदयहृन्निर्वर्ण्य चैत्यं जरद्, यस्योद्धारमकारयत्कविरविः श्रीलब्धिसूरिप्रभुः । तचैत्याधिपतिर्यथार्थवदिता स्याद्वादिमौलिप्रभाक्, पोसीनाधिपतिः करोतु कमलां वः पार्श्वनाथप्रभुः || प्रशस्तिः || (१) व्याख्यातुर्जगतीप्रतीतयशसः श्रीलब्धिसूरिप्रभो - रन्तेषभुषनाभिधानगणिनः पन्न्यासपथाजुषः । पोसीनाधिपपार्श्वनाथरतिना भद्रंकरेणाणुना, शिष्येणारचि चन्द्रभास्करघट सेयं स्तुती राजताम [ ४ ॥५॥ ॥ ६ ॥ 116 11 11211 113 11 || 2. 11 Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધસૂરિજી (ગતાંકથી ચાલુ) જગતને અમાપ પરિતાપ પમાડનાર પાપ તત્ત્વના વીસમા ભેદ તરીકે પ્રભુએ નીચ કુલને વર્ણવ્યું છે. આ કુળમાં પેદા થવાથી જીવને અનેક તરેહનાં કષ્ટ અનુભવવાં પડે છે. આ વાતની સાબીતિ ચિત્ર અને સંભૂતના દષ્ટાંતથી આપણને સારી રીતે મળે છે. મહાન ત્યાગમાં ઝુલી રહેલી એવી આ વ્યક્તિઓ પર પણ, નીચા કુળમાં જન્મ આપનાર નીચ ગોત્ર નામને પાપનો ભેદ, કેવો તિરસ્કાર ઉત્પન્ન કરાવે છે, તે વાતને આ દૃષ્ટાંત આબેહુબ ચિતાર આપે છે. એટલા જ માટે આ ભેદનું લક્ષણ પ્રભુસિદ્ધાન્ત પ્રમાણે નીચે મુજબ કરી શકાય नीचकुलजन्मनिदानं तिरस्कारोत्पादकं कर्म नीचैर्गोत्रम् । નીચ કુળમાં જન્મના કારણરૂપ અને તિરસ્કાર પેદા કરનાર કર્મ નીચ ગોત્ર તરીકે કહેવાય છે. જે તિરરાવ કર્મ નિત્રમ્ એમ કહીએ તે દુર્ભાગ્ય અયશકીર્તિ આદિમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે નીરસ્ટાનિકાનમ એ વિશેષણ આપવામાં આવ્યું છે, અને જે કેવલ વિશેષણ જ મૂકીએ તે ગત્યાદિ કર્મમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે વિશેષણ પદ મૂકયું છે. એકવીસમો ભેદ અસાતા વેદનીય છે. दुःखविशेषोपलब्धिकारणं कर्म असातावेदनीयम् । દુઃખ વિશેષની પ્રાપ્તિનું કારણ કર્મ અસાતા વેદનીય કહેવાય છે. ઉપરના લક્ષણમાં કેવલ ટુ શબ્દ ન મૂકતાં વિશેષ શબ્દની સાથે મૂકે છે, તેનો હેતુ એ છે કે દુઃખ તે દુર્ભાગ્ય, અયશકીર્તિ નીર્ગોત્ર આદિ નામ કર્મો પણ આપે છે. એથી તે તે પાપ ભેદમાં અતિવ્યાપ્તિ ન જાય માટે સુવિાષ શબ્દ મૂક્યું છે. આથી એ અર્થ નીકળે છે કે ઉદર, શીર્ષ આદિના ફૂલ, ભગંદર કાસ, શ્વાસ, જવરાદિથી થતાં વિશેષ દુઃખો લેવાં કે જેથી અસાતા વેદનીયનું લક્ષણ બીજા પાપ તત્ત્વમાં જઈ ન શકે. બાવીશમે ભેદ મિથ્યાત્વ મોહનીય છે. જે આ ભેદને નાશ થાય તે અનંતાપુદ્ગલ-પરાવર્તનાત્મક સંસાર કપાઈ જાય. વધારેમાં વધારે અર્ધપુલ પરાવર્તન જ બાકી રહે. કહે શું બાકી રહ્યું ? અનંત સંસારને અન્ન આવ્યું, અને અનન્ત મુકિતસુખ નકટ આવી વસ્યું. સંસારરૂપ અનાદિના આ મજબૂત મહાલયની સ્થાયી સ્થિતિ મિથ્યાત્વરૂપ સ્તંભના આધારે છે. જો કે આ સંસારરૂપ પ્રાસાદ મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ એ ચાર સ્તંભોથી સ્થિર મનાય છે. | EA Page #364 -------------------------------------------------------------------------- ________________ [૩૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ એ છતાં તેને મુખ્ય સ્તંભ કહીએ તે પણ અતિશયોક્તિ નથી. કારણ કે મિથ્યાત્વને સ્તંભ તૂટતાં આખો સંસારપ્રાસાદ જમીનદોસ્ત થઈ જાય છે. બાકીના ત્રણ સ્તંભને સ્થિર રહેવાની શકિત મિથ્યાત્વ જ અર્પણ કરતું હતું. આથી સિદ્ધ થયું કે પાપની સમસ્ત પ્રકૃતિઓમાં આ મિથ્યાત્વ પ્રકૃતિ જ જબરજસ્ત પાપ પ્રકૃતિ છે કે જે અનંતકાળથી અનંતા સંસારમાં રખડાવે છે. પ્રભુના સિદ્ધાન્ત પ્રમાણે તે મિથ્યાત્વનું લક્ષણ નીચે મુજબ બને છે. तत्त्वार्थश्रद्धाप्रतिबन्धकं कर्म मिथ्यात्वमोहनीयम् । વાસ્તવિક અર્થોની શ્રદ્ધાને રોકનાર કર્મને મિથ્યાત્વ કર્મ કહેવાય છે અને એ બીજા તમામ પાપ પ્રકારની જડ છે. સ્થાવર આદિ દશ પાપ પ્રકૃતિને મેળવતાં પાપના બત્રીશ ભેદ થાય, તે સ્થાવર દશકનાં લક્ષણો નીચે મુજબ સમજવાં १ प्रातिकूल्येऽपि स्थानान्तरगमनाभावप्रयोजकं कर्म स्थावरनाम । २ सूक्ष्मपृथिव्यादिकायेत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम । यथा सर्वलोकवर्तिनां निगोदादीनाम् । . ३ एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छ्रासादिपर्याप्त्यपरिपूर्णताप्रयोजक कर्मापर्याप्तनाम । यथा लब्ध्यपर्याप्तानाम् । ४ अनन्तजीवानामेकशरीरवत्त्वनिदानं कर्म साधारणनामा । यथा જો ! ५ प्रयोगशून्यकाले भ्रजिह्वादीनां कम्पनहेतुः कर्म अस्थिरनाम । ६ नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकं कर्माशुभनाम । ૭ ચા માળ પામુક કર્મ સુમનામ | ८ अमनोहरस्वरवत्ताप्रयोजकं कर्म दुस्स्वरनाम । यथा खरोष्ट्रादीनाम् । ९ उचितवक्तृत्वेऽप्यग्राह्यत्वादिप्रयोजकं कर्म अनादेयनाम । १० ज्ञानविज्ञानादियुतत्वेऽपि यशःकीर्त्यभावप्रयोजकं कायशःત્તિનામા. ૧ પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થાનાંતર ન કરી શકવામાં કારણરૂપ કર્મ સ્થાવર કહેવાય. પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિયમાં આ કર્મ રહે છે. ૨ સૂક્ષ્મ પૃથ્વી આદિમાં ઉત્પત્તિનું નિદાન કર્મ સૂક્ષ્મ નામકર્મ કહેવાય છે અને સર્વલોકવત્તિ નિગોદ આદિમાં તે હોય છે. એકિન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના જીવનમાં પોત પોતાની પર્યાપ્તિને પૂરણ ન થવા દેનાર કર્મ અપર્યાપ્ત નામકર્મ છે અને તેની હયાતિ લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં હોય છે. ૪ અનંત જીવોનું એક શરીર નિર્તક કર્મ સાધારણ કહેવાય છે અને તે મૂળા, ગાજર આદિમાં હોય છે. પ પ્રગ શૂન્ય કાલમાં ભ્રમર, જીભ વગેરેના કમ્પનનું કારણ કર્મ અસ્થિર નામકર્મ છે. પ્રવિહારીનાં જwાતુ: ચર્મ એવું જે લક્ષણ કરીએ તે ઈરાદા Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન [૩૪૧ ] પૂર્વક ભ્રમર, જીભ વગેરેને હલાવનારમાં લક્ષણ ચાલ્યું જાય એટલે પ્રાથ૪િ એ વિશેષણ આપ્યું છે. ૬ નાભિથી અ અવયવના અશુભ પણાનું પ્રાજક કર્મ અશુભ નામકર્મ કહેવાય છે. ૭ જીવને દેખવા માત્રથી બીજાને ઉગ પેદા કરી આપનાર કર્મ દુર્ભાગ્ય નામકર્મ કહેવાય. ૮ ખરાબ સ્વરને ઉત્પન્ન કરનાર કર્મને દુરસ્વર નામકર્મ કહેવાય છે. અને તે ગધેડાં, ઉંટ આદિમાં હોય છે. ૯ વકતૃત્વાદિ ઉચિત ગુણે હોવા છતાં અગ્રાહ્ય વચન બનાવનાર કર્મ અનાદેય નામકર્મ કહેવાય છે. ૧૦ જ્ઞાન વિજ્ઞાન આદિએ કરી યુકત હોવા છતાં અયશ આપનારૂ કેમ અયશકીર્તિ નામકર્મ કહેવાય છે. આ બત્રીશ ભેદોમાં નરકગતિ, નરકાય, નરકાનુપૂર્તિ એ ત્રણ પાપના ભેદ મેળવતાં પાંત્રીશ થાય છે. नारकत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म नरगगति । નારકપણુરૂપ પર્યાયની પરિણતિને પ્રેરનારૂં કર્મ નરકગતિ કહેવાય છે. आयुःपूर्णतां यावन्नर्कस्थितिहेतुः कर्म नरकायुः । આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નરકની સ્થિતિના કારણરૂપ કર્મ હોય તે નરકાયુ કહેવાય છે. बलान्नरकनयनानुगुणं कर्म नरकानुपूर्वी । વક્રગતિમાં રહેલા જીવને બલથી નરકમાં પહોંચાડવાને અનુકૂળ કર્મ હોય તે નરકાનુપૂવ કહેવાય. અનંતાનુબધિ કોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકૃતિઓ મેળવતા એગણચાલીસ થાય જેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે – १ अनन्तानुबन्धिनश्चानंतसंसारमूलनिदान मिथ्यात्वहेतुका अनन्तभवानुबन्धस्वभावः आजन्मभाविनो नरकगतिप्रदायिन : सम्यक्त्वघातिनः । पर्वभूतं प्रीत्यभावोत्पादकं कर्मानन्तानुबन्धिक्रोधः। १ तादृशं नम्रताविरहप्रयोजकं कर्म अनन्तानुबन्धिमानः। ३ ईदृक् सरलताऽभावप्रयोजकं कर्म अनन्तानुबन्धिमाया। ४ ईदृशं द्रव्यादिमूर्छाहेतुः कर्म अनन्तानुबन्धिलोभः । ૧ અનંતા સંસારના મૂળનું કારણ, મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા, અનંત ભવન અનુબન્ધના સ્વભાવવાળા, યાજજીવની સ્થિતિવાળા, નરકગતિને દેનારા, સમ્યકત્વને રોકનાર, અનંતાનુબંધિ કેધ, માન, માયા, લોભ કષાયો કહેવાય છે. ઉપર્યુકત પ્રકારે Jain Education પ્રીતિના અભાવને ઉત્પન્ન કરનાર કર્મ અનંતાનુબન્ધિ ક્રોધ છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ [ sv૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ર તે રીતે નમતાના વિરહને પ્રેરનાર કર્મ અનંતાનુબધિ માન છે. કે તે રીતે સરલતાના અભાવનું કારણ કર્મ અનંતાનુબ%િ ભાયા છે. ૪ એમજ દ્રવ્યાદિની મૂછને હેતુ રૂપ જે કર્મ તે અનંતાનુબધિ લોભ છે. એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરનીય અને સંજવલન, ક્રોધ, માન, માયા, લોભને બાર ભેદ મેળવતા એકાવન ભેદ થાય તે નીચે મુજબ प्रत्याख्यानावरणभूता वर्षावधिभाविनस्तिर्यग्गतिदायिनो देशविरतिનાપ્રચારકથાના: ઇતરરિાણા : પૂર્વે જagr: ધારોકાખ્યાનષr : | પ્રાણને રોકનાર, વર્ષની સ્થિતિવાળા, તિર્યંચગતિને દેનાર, દેશવિરતિને રોકનાર, પૂર્વત સ્વરૂપવાળા ક્રોધ, માન, માયા, લોભ અપ્રત્યાખાનાવરણીય કહેવાય છે. सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनी मनुजगतिप्रदायिनस्साध्रुधर्मघातिन : प्रत्याख्याना : । ईदृशा : क्रोधादय पत्र प्रत्याख्यानक्रोधादयः। | સર્વ વિરતિને રોધનાર, ચાર મહિનાની સ્થિતિવાળા, મનુષ્યગતિને આપનાર, સાધુ ધમ પર ધા કરનાર એવા સ્વભાવવાળા પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા લોભ, કહેવાય છે. ईषत्संज्वलनकारिण : पक्षावधयो देवगतिप्रदा यथाख्यातचारित्रघातिनः સંકારા : દાચ પરથઃ લકવન્દ્રનાથ કાંઈક પ્રદીપ્ત થનારા, પંદર દિવસની સ્થિતિવાલા, દેવગતિ દેનારા, યથાખ્યાત ચારિત્રને રોકનાર એવા સ્વભાવવાળા સંજવલનના ક્રોધ, માન, માયા, લેભ કહેવાય છે. પૂર્વ કહેલી એકાવન પ્રકૃતિઓમાં નેકષાયની નવ ઉમેરતા સાઠ થાય છે. તે નવ નીચે પ્રમાણે સમજવા– १ हास्योत्पादकं कर्म हास्यमोहनीयम् । २ पदार्थविषयकप्रीत्यसाधारणकारणं कर्म रतिमोहनीयम् । ३ पदार्थविषयकोद्वेगकारणं कर्म अरतिमाहनीयम् । ४ अभीष्टनियोगादिदुःखहेतु : कर्म शोकमोहनीयम् । ५ भयोत्पादासाधारणकारणं कर्म भयमोहनीयम् । ६ बीभत्सपदार्थावलोकनजातव्यलीकप्रयोजक कर्म जुगुप्सामोहनीयम। ૧ હાસ્યને ઉત્પન્ન કરનાર કર્મ હાસ્યમેહનીય કહેવાય છે. ૨ પદાર્થ વિષયની પ્રીતિનું અસાધારણ કારણ કર્મ રતિમોહનીય કહેવાય છે. ૩ પદાર્થ વિષયના ઉદ્દેગનું કારણ કર્મ અતિમૂહનીય કહેવાય છે. ૪ અભીષ્ટના વિયોગ આદિના દુઃખનો હેતુ કર્મ શેકમેહનીય કહેવાય છે. ૫ ભયને ઉત્પન્ન કરનાર અસાધારણ કારણ કર્મ ભય મોહનીય કહેવાય છે. ૬ બીભત્સ પદાર્થના અવલોકનથી ઉત્પન્ન થનાર દુગરછાને પ્રેરનાર કર્મ Jain Educજીગુસામે હનીય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ લેખક.—મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ( ગતાંકથી ચાલુ ) શિલાલેખમાં રહેલા ઈતિહાસ ચાલીસ પંક્તિના આ સુંદર શિલાલેખમાં અનેક ઐતિહાસિક વિગતો ભરી છે તેમજ આજે થતી કેટલીક ચર્ચાઓમાં આ લેખ ઘણી જ સહાયતા આપે તેમ છે. આ શિલા લેખ શક સ. ૧૫૦૯, વિક્રમ સ. ૧૬૪૪, ઇ. સ. ૧૫૮૨માં લખાયેલ છે. અર્થાત્ શ્રી. હીરવિજયસૂરિજી બાદશાહ અકબરને પ્રતિક્ષેાધ આપીને નીકળ્યા પછી એક જ વર્ષ બાદ આ લેખ લખાયા છે. તેમજ બાદશાહને પ્રતિષેાધ કુરી ગુજરાતમાં જતાં સુરિજીના શિષ્યાના દાયની આ પ્રથમ જ પ્રતિષ્ઠા છે. અને પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક પણ બાદશાહ અકબરના એક ઉચ્ચ અધિકારી છે. એટલે શિલાલેખની પ્રામાણિકામાં લગારે સદેહને સ્થાન નથી. તેમજ શિલાલેખમાં પાછળથી કાઈ એ સુધારા વધારા પણ કર્યો નથી. પકિત મેળ બરાબર બંધ બેસતા છે. વિષય પણ ક્રમવાર એકધારે ચાલ્યા આવે છે. એટલે શિલાલેખ તદન સાચા અને પ્રામાણિક છે એ નિઃસંદેહ છે. બાદશાહ કબરને ઉપદેશ આપી મૂર્છિએ જેટલા દિવસા અહિંસા પળાવી અને જે જે શુભ કાર્યો કરાવ્યાં તેની સંક્ષેપમાં સ્પષ્ટ યાદી કરી છે. આ લેખનાં કેટલાંક વિધાને તરફ આપણે નજર ફેરવી લઈ એ. ૧ પંકિત સાતમીથી શ્રી. હીરવિજયસૂરિજીની વિદ્રત્તા, વચનચાતુરી અને એ રીતે બાદશાહ અકબરના પ્રતિષેધના પરિચય મળે છે. બદશાહ સુરિજી મહારાજના ( ૩૪રમા પાનાનું અનુસંધાન) १ श्रीमात्र संभोगविषयकाभिलाषोत्पादकं मर्म पुरुषवेद: । २ पुरुष मात्र संभोगविषयकाभिलाषोत्पादकं कर्म स्त्रीवेदः । ३ पुंस्त्रीसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म नपुंसकवेद : । ૧ સ્ત્રી માત્રના સભાગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ પુરૂષવેદ કહેવાય છે. ૨ પુશ્યમાત્રના સભાગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક્ર કર્મ સ્ત્રીવેદ કહેવાય છે. ૩ પુઘ્ધ અને સ્ત્રીના સભાગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ નપુંસકવેદ કહેવાય છે. નપુંસક વેદમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન જાય તેટલા માટે ઉપરના બન્ને લક્ષણામાં માત્ર પ મુકયુ છે, (પૂર્ણ) Page #368 -------------------------------------------------------------------------- ________________ [ ३४४ ] શ્રી જન સત્ય પ્રકાશ ઉપદેશથી દયાર્દુ પરિણતિવાળે થાય છે અને પિતાને સમગ્ર દેશમાં શ્રીપર્યુષણ પર્વના ૧૨ દિવસે, જન્મ માસના ૪૦ દિવસે, રવિવાર ૪૮ અને બીજા જ દિવસે મળી કુલ ૧૦૬ દિવસ માટે અમારી પળાવે છે, આ દિવસેને ઉલ્લેખ માત્ર જૈન ગ્રંથકારએ જ નથી કર્યો, કિન્તુ સમ્રાટ અકબરનાં ફરમાનોમાંથી પણ એ ઉલ્લેખ મળે છે. જેમકે ૧ કૃપારસોશ–આ પુસ્તકમાં બાદશાહ અકબરે રિજીને આપેલું અસલ ફરમાન પત્ર અને તેને ફેટ છપાયેલ છે તેમાં લખ્યું છે કે– “यदि बादशाह जो अनाथोंका रक्षक है यह आज्ञा दे दे किभादो मास के बारह दिनों में जो पचूसर (पजूषण) कहलाते हैं और नीनको जैनी विशेषकर पवित्र समझते है कोई जीव उन नगरोमें न मारा जाय जहां उनकी जाति रहती है, तो इससे दुनियां के मनुष्यों में उनकी प्रशंसा होगी.'' બાદશાહ અકબર આ માંગણને સ્વીકાર કરતાં આ પ્રમાણે ઉત્તર આપે છે– "इस कारण हमने उनकी प्रार्थना को मान लीया और हुकम दिया कि उन बारह दिनों में जीनको पचूसर (पजूषण) कहते हैं किसी मीवकी हिंसा न की जाघे." (कृपारसकोश पृ. ३१) બીજે દિવસના ઉલ્લેખને માટે નીચેનું ફરમાન ટકે આપે છે. પૂ. મુનિરાજ શ્રી. વિધાવિયજી લિખિત “યુરિધર અને અબ્રામાં પરિશિષ્ટ માં તે ફરમાન છપાવ્યું છે, અને અસલને ફેટ પણ છપાયો છે, તેમાં સૂરિજી મહારાજ અને તેમના શિષ્યના ઉપદેશથી જે દિવસે માં અહિંસા પાળવામાં આવી હતી તે દિવસેને ઉલ્લેખ આ પ્રમાણે છે – २ "फरदीन महीना जिन दिनोमें सूर्य एक राशिसे दूसरी राशि में नाता है वे दिन; इद; मेहरका दिन; हर महीने के रविवार; वे दिन कि जो दो सूफियाना दिनोंके बीचमें आते है; रजब महीने के सोमवार, आबान महीना कि जो बादशाह के जन्मका महीना है; हरेक शमशी महीनेका पहला दिन जिसका नाम ओरमज है; और बारह पवित्र दिन कि जो श्रावण महीने के अन्तिम छः और भादवे के प्रथम छः दिन मिलकर कहलाते है" ૩ પરિશિષ્ટ જમાં સમ્રાટ જહાંગીરનું ફરમાન છપાયું છે. તેમાં લખ્યું છે કે– "जहांगीरी हुकम हुआ कि, उल्लिखित बारह दिनोंम, प्रति वर्ष हिंसा करनेके स्थानोंमें, समस्त सुरक्षित राज्यमें प्राणी-हिंसा न करनी चाहिए; और न करने की तैयारी ही करनी चाहिए. इसके संबंध हर साल नया हुकम नहीं मंगना चाहिए” હજી એક બીજું પ્રમાણ પણ મળે છે. સન્નાટ જહાંગીરે તે ફરમાન ઉપધ્યાય Jain Educatvidय मापेछ, तेमा सभ्यु ---e Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ એક છે] વાટ નગરીને પ્રાથના શિલાલેખ [ ૩૪૫] x x x માનુ રાતિ ગૌર “જુરાહમ' ર જિતાવવા સિરિचंद्र यतिने हमसें प्रार्थना कि-"जजीआ कर, गाय, बैल, भैंस और भैसे की हिंसा प्रत्येक महिने के नियत दिनोंमें हिंसा, मरे हुए लोगों के माल पर कबजा करना, लोगों को केद करना और सोरठ सरकार शत्रुजय तीर्थ पर लोगोंसे जो मेहसुल लेती है वह महसुल, इन सारी बातों की आला हजरत (अकबर बादशाहने) मनाइ और माफी की है।" " इससे हमने भी हरेक आदमी पर हमारी महरबानी है इससे-एक दूसरा महीना-जीसके अन्तमें हमारा जन्म हुआ है-और शामिलकर, निम्नलिखित विगत के अनुसार माफी की है" એ ફરમાનમાં બાદશાહ જહાંગીર અહિંસા પાળવાના દિવસેને ઉલ્લેખ નીચે પ્રમાણે આપે છે કે – સારા પુસ્કાના” "फरवरदीन महिना, वे दिन कि, जिनमें सूर्य एक राशीसे दूसरी राशी नाता है । इदके दिन, मेहरके दिन, प्रत्येक महिने के रविवार, वे दिन कि जो सूफियानाके दो दिनों के बिचमें आता है, रजब महीने का सोमवार, अकबर बादशाह के जन्मका महीना-जो आबान महिना હતા ા પ્રત્યેશ રામit (Solar ) મહિના ના ઇસ્ટા વિન વિતા नाम ओरमज है। बारह बरकतवाले दिन कि जो श्रावण महीने के अन्तिम छः दिन और भादों के पहेले छः दिन हैं।" ઉપરનાં મુગલ સમ્રાટનાં ફરમાને વાંચીને વાચકોને દઢ ખાત્રી થશે કે હીરવિજયસૂરિજી મહારાજ અને તેમના શિવેએ મેગલ સમ્રાટોને પ્રતિબંધ કરવામાં કેટલે ભગીરથ પ્રયત્ન ઉઠાવ્યું હતું અને મહાલાભ મેળવ્યું હતું ! સુરીશ્વરજી મહારાજને ઉપદેશથી બાદશાહ અકબરે એકસે છ દિવસે અહિંસા પળાવ્યાનું આપણે વાંચ્યું. અને બાકીના દિવસે મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી અને શ્રીવિજયસેનસૂરિજી આદિના ઉપદેશથી થયેલા છે. આ શિલાલેખમાં જે ૧૦૬ દિવસ અમારી પળાવ્યાનું અને સમ્રાટના બીજા ફરમાનમાં બીજા વધારે દિવસે અમારી પળાવ્યાનું લખ્યું છે તેમાં યુ. પ્ર. શ્રીજિનચંદ્રસૂરિજીના ઉપદેશથી અષાઢ મહિનાના સાત દિવસે જે અહિંસા પળાવી છે તે દિવસે તે અલગ જ સમજવાના છે. અર્થાત્ શ્રીહીરવિજય અરિજીના ઉપદેશથી ૧૬ દિવસે, અને તેમના શિષ્ય પ્રશિષ્યને ઉપદેશથી બીજા દિવસે અમારી પળાવી હતી અને કીજિનચંદ્રસુરિજીના ઉપદેશથી પળાયેલા અમારીના સાત દિવસે પણ જુદા જ ગણવાના છે. હવે આપણે એ શિલાલેખમાં રહેલી આ સિવાયની બીજી વિગતેના વધુ ઈતિહાસ તરફ નજર નાખીએ. ર વૈરાટમાં પાંડવો સંબંધી અનેકવિધ કથાઓ પ્રચલિત થઈ હતી. આજે પણ તેમાંની ઘણી કથાઓ ત્યાં સંભળાય છે. ૩ વૈરા માં અકબરનું રાજ્ય હતું અને ત્યાં તાંબા વગેરેની ખાણ હતી; આ સિવાય અનેક પ્રિધાનનું સ્થાન આ નગર હતું. Page #370 -------------------------------------------------------------------------- ________________ [૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ તાંબાની ખાણે હતી એમ તે હીરસૌભાગ્ય કાવ્યમાં પણ લખ્યું છે. જે હું આગળ હીરસૌભાગ્યમાંના એકની ટીકામાંથી રજુ કરી ગયો છું. ત્યાં તાબ્રાળાં રાજા - ઉષત્તિ લખ્યું છે, અર્થાત વૈરાટમાં તાંબાની ખાણ હતી અને તેને અધિપતિ ઇન્દ્રરાજ હતું. આજે પણ આ પ્રદેશમાં પહાડો લાલ, રેતી પણ લાલ અને જમીન પણ લાલ-તાંબાના રંગની જ છે. એટલે આ કથન સર્વીશે સત્ય છે. તેમજ તાંબાને કચરો પણ ચોતરફ ફેંકાયેલે ઢગના ઢગ રૂપે વિદ્યમાન છે. ૪ પછી ઈન્દ્રરાજના કુટુમ્બને ઇતિહાસ શરૂ થાય છે. ૫ આમાં ઈન્દ્રરાજના પિતા સંધપતિ ભારમલ્લને અકબરના મહેસુલી ખાતાના મુખ્ય અધિકારી કેડરમલ્લે બહુ માન આપ્યું હતું, અનેક ગામોનો ઉપરી બનાવ્યું હતું. અને અધિકારીપદે સ્થાપેલ હતો. સંધપતિ ભારમલ્લે પણ પોતાના તાબાની પ્રજાનું પાલન સુંદર રીતે કર્યું હતું. ૬ સં. ઈન્દ્રરાજને પણ પિતાના પિતાને અધિકાર મળ્યો હતો, વરાટને સુબો ઈન્દ્રરાજ હતો. એટલે જ હીરસૌભાગ્યકારે ઈન્દ્રરાજને પાંચસો ગામોને ઉપરીસામન્ત વર્ણવ્યો છે. તેમ જ અનેક હાથી ઘેડાને ઉપરી, ખાણોનો માલિક જણવ્યો છે. આ બધું જોતાં એમ લાગે છે કે સઘપતિ ભારમલ અને તેનો પુત્ર ઇન્દ્રરાજ, મેવાત પ્રદેશના ઉપરી-સુબા હશે. કારણ કે તેને વૈભવ એનું મહત્ત્વનું સ્થાન સૂચવે છે. વળી આ સ્થાન બાદશાહ અકબર જ્યાં વધુ રહેતા હતા તે ફતેહપુર -સીદીથી નજીક છે એટલે જોખમદારી ભર્યું અને મહત્ત્વનું પણ પૂરેપૂરું હશે. અહીંના અધિકારીને વ્યવસ્થા માટે સદાય સાવચેત રહેવું પડતું હશે. આ પ્રદેશ સદાય બંડખોર રહ્યો છે. આજે પણ એ જ દશા છે. એટલે શાંત, અને પ્રજાને પ્રેમ છતી ભે તેવા વ્યવસ્થાપક સિવાય પ્રજાપ્રેમી અને રાજ્યમાન્ય બનવું મુશ્કેલ જ હતું, પરંતુ પિતા પુત્ર આ ગુણથી બરાબર વિભૂષિત હતા જેથી આ મહત્ત્વનું સ્થાન બરાબર જાળવ્યું હતું, ૭ ઇન્દ્રરાજે વૈરાટમાં જે ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો તેનું એક નામ ઇન્દ્રવિહાર અને બીજું નામ મહદયપ્રાસાદ હતું. ઈનરાજે પિતાના નામથી બનાવેલ આ જિનમંદિર ખરેખર ઈન્દ્રવિહાર નામને સર્વથા સાર્થક કરતું હતું. અને મહદયપ્રાસાદ પણ વૈરાટને મહાય કરનાર જ હતો. ૮ આમાં શ્રી હીરવિજયસૂરિજીની શ્રી હેમવિમલસૂરિજીથી પદપરંપરા આપી છે. શ્રી હેમવિમલસૂરિજી મહારાજના પટ્ટધર મહાન સાધુ માર્ગક્રિોદ્ધારક શ્રી આણુંવિમલસૂરિજી મહારાજ થયા. તેમના પાટ ઉપર મહાપ્રતાપી શ્રી વિજયદાનસૂરિજી થયા અને તેમની પાટ ઉપર સુર્યસમાન દેદીપ્યમાન, પરમખાભાવિક અને પિતાની વિદ્વત્તાથી મોગલ સમ્રાટ અકબરપ્રતિબંધક તેમજ તેની પાસેથી અહિંસાનાં ફરમાને, પુસ્તક ભંડાર અને બંદિમોચન આદિ શુભ કાર્યો કરાવનાર અને જગદગુરૂના બિરૂદથી અલંકૃત શ્રી. હીવજયસુરિજી થયા છે. તે Page #371 -------------------------------------------------------------------------- ________________ અફક ] જરાઢનગરીના પ્રાચીન શિલાલેખ [ ૩૪૭ ] અહિંસાનાં ફરમાનો માટે પહેલું લખાયું છે. હીરસૌભાગ્યકાવ્ય, જગદ્ગુરૂકાવ્ય વિજયપ્રશસ્તિ આદિમાં લખાયું છે કે સમ્રાટ અકબરે સુરિજી મહારાજને પ્રથમ મુલાકાતેજ પ્રભાવિત થઈ પોતાની પાસે રહેલ પુસ્તકને ભંડાર આપ્યા હતા. આ શિલાલેખમાં પણ એ જ વસ્તુનું સૂચન છે. અર્થાત્ ઉપયુકત પુસ્તકામાં લખાયેલી વિગતે સંપૂર્ણ વિશ્વસનીય અને પ્રામાણિક છે. બાદશાહ કેટલા દેશના ઉપરી હતા એ પણ લખ્યુ છે. કાશ્મીર, કામરૂપ, મુલતાન, કામિલ ( કાબુલ) અકસા, ઢિલ્લી ( દિલ્હીપ્રાંત ) ભરૂસ્થલી ( મારવાડ ) ગુર્જરત્રા (ગુજરાત) માલવ. (માલવા) આદિ ષનેક દેશ તેમજ ચૌદ છત્રપતિ-મહારાજાએ જેની સેવા કરતા. અર્થાત અકબર મહાપ્રતાપી સમ્રાટ્ બાદશાહ હતા. ૯ સૂરિજી મહારાજ કેવા પ્રાભાવિક હતા તે અહીના વિશેષાથી બરાબર સમજાય છે. પ્રશાન્ત–નિસ્પૃહી,...સ’વિગ્ન-પરમત્યાગી; યુગપ્રધાન આદિ ગુણાવડે શ્રી વજ્રસ્વામિ જેવા પ્રતાપી હતા.૧ છેલ્લે મહેાપાધ્યાય શ્રી કલ્યાણુવિજયજી મહારાજના શકિત-પ્રભાવ, અદ્ભૂત વકતૃતા, પાંડિત્ય અને ઉજ્જવલ ચારિત્ર આદિચુણાનું વર્ણન છે. આ પ્રશસ્તિના કર્તા ૫. લાવિજયજી ગણિ, લેખક ૫. સામકુશલ ગણુ અને પથ્થર પર ખેાદનાર છે ભઇરવપુત્ર મસરક ભગત. આ મંદિરની પ્રતિષ્ઠા કરાવનાર જો કે મહેાપાધ્યાયજી શ્રી ક્લ્યાણુવિજયજી હતા, પણ તેમણે જગદ્ગુરૂજી મહારાજની આજ્ઞાનુસાર પ્રતિષ્ઠા કરાવી હતી માટે પેાતાનું સ્વતંત્ર નામ ન રાખતાં મુખ્યતા ગુરૂજીની જ રાખી છે. આવી રીતે અનેક ઐતિહાસિક વિગતાથી ભરેલા આ લેખ છે. સંક્ષેપમાં નીચે મુજબ છે. તે સમયને બીજો એક લેખ મળ્યા છે, જેને ભાવા ભાવાર્થ – સર્વવત ૧૬૪૪માં શ્રીમાલવશીય રામ્યાણુ ગાત્રના સધપતિ ભારમલજીના પુત્ર ધાસીદાસે પોતાના કુટુંબ સહિત શ્રી ......... અંજનશલાકા કરાવી. પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય નાગપુરીય તપાગચ્છના શ્રી હકીર્તિસૂરિ અને અમરકીર્તિસૂરિ વગેરે છે. આમાં જે કુટુમ્બનો ઉલ્લેખ છે તે જોતાં સપતિ ઇન્દ્રરાજ અને બાસીદાસ અન્ને ભાઇઓ જ છે. ધાસીદાસ એનું પ્રસિદ્ધ નામ લાગે છે. જ્યારે પ્રથમના શિલાલેખમાં તેમનું નામ સ. સ્વામિદાસ છે. તેમના બે પુત્રામાં અહીં જીવન અને ચતુર્ભુ જ નામ છે જ્યારે પ્રથમના શિલાલેખમાં જગજીવન અને ચતુર્ભુજ નામ છે. એટલે સ. શ્વાસીદાસનું બીજું નામ સ્વામિદાસ જ છે. જે દિવસે મહાપાધ્યાયજી શ્રી કલ્યાણવિજયજીએ પ્રતિષ્ઠા કરાવી તે જ દિવસે અને તે જ સમયે ઈંદ્રરાજના બીજા બે ભાઈ–અજયરાજ અને ધાસીદાસે પણ્ મદિરે ૧ જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ મહાત્યાગી-પરમસ વેઞી-નિસ્પૃહી– અને પ્રશાંતાત્મા હતા. એ મહાપુરૂષે ૩૬૦૦ ઉપવાસ, ૨૨૫ ૭, ૭૨ અઠ્ઠમ, ૨૦૦૦ હજાર આયંબીલ, ૨૦૦૦ હજાર નવી આદિ મહાન તપસ્યા કરી હતી, અર્થાત્ તપસ્વી જીવન વ્યતીત યુ હતુ.. Page #372 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૫ ૪ બનાવ્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. બાસીદાસ ઉર્ફે સ્વામિદાસે તે નાગપુરીય તપાગચ્છના આચાર્યના હાથે પ્રતિષ્ઠા કરાવી છે, જેના ભાવા મેં આપ્યા છે. વચલા ભાઇએ કરાવેલ પ્રતિષ્ઠા સંબંધી કાંઈ પણ લેખ મળ્યા નથી એટલે એ માટે આપણે મૌન જ રહેવું પડે છે. આ બન્ને લેખા આપણને એક સુંદર મેધ આપે છે-તે સમયે મુનિસંધમાં આપસમાં કેટલે પ્રેમ અને સ્નેહ હશે, તેનું આ અપૂર્વ દૃષ્ટાન્ત છે. એક જ કુટુમ્બની એ વ્યકિત તપાગચ્છના જુદા જુદા આચાય મહારાજોના હાથથી પ્રતિષ્મા ઉત્સવ કરાવી આત્મકલ્યાણુ સાધતા. આ કુટુમ્બે મળેલી લક્ષ્મીના સદુપયેગ કરી આત્મકલ્યાણ સાધ્યું અને સાથે જ વૈરાટને પણ શાભાળ્યું. અન્ને શિલાલેખાના આધારે આ કુટુંબનું વંશવૃક્ષ આ પ્રમાણે તૈયાર થાય છે. સંઘપતિ ઇન્દ્રરાજ (ભાર્યા જય ંતિ અને દમયંતિ) (૬મીમત) સ. ચુડમલ્સ સધપતિ નાહ્વા તેમની સ્ત્રીનું નામ દેલ્હી. L સધપતિ ઇસર- ભાર્યાં જળકુ સધપતિ રતનપાલ, ભા મેડાઈ સધપતિ દેવદત્ત ભાર્યાં ધમ્મૂ-ધીમા. I સઘ્ધતિ ભારમલ્લ સ્ત્રીનું નામ ધસાઇ ગયું છે. સ. અજયરાજ સ્ત્રીનું નામ ધસાપ્ત ગયું છે. સ. વિમલદાસ (ભાર્યા નગીના) જગજીવન (જીવન) ( ભાર્યા મેતાં ) I સ. કચરા. સ્વામિંદાસ (બીજું નામ ઘાસીદાસ) સ્ત્રીનુંનામ ભુંસાઇ ગયું છે. ખીજા લેખમાં પણ નામ નથી. T * ચતુર્ભુ જ * આ નામ માટે વિચાર કરવા પડે તેમ છે. પ્રથમના મેટા શિલાલેખની પતિ સત્તરમાં દ્વિતીયપુત્ર લખ્યુ છે. અહીં સ્ત્રી સ્વામિદાસ (ધાસીદાસ) સમજવાના છે. કારણકે ભીન્ન રિાલાલેખમાં ધાસીદાસના પુત્રામાં જીવન (જગજીવન) અને ચતુર્ભુજ બન્નેનાં નામ મળે છે એટલે મે' આ બન્ને લેખાના આધારે જે વંશવૃક્ષ આપ્યું છે તે પ્રમાણે બાસીદાસના જ જીવન અને ચતુબ જ બન્ને પુત્રા સભવે છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ અંક ] વાટ નગરીને મામીન શિલાલેખ [ oyદ] સંઘપતિ ઇન્દ્રરાજના ત્રણે ભાઈઓનું કુટુમ્બ આ પ્રમાણે છે. તેમનું ગોત્ર રાયાણ હતું. રાયાણ ગેત્રમાં આજે દિલ્હીના સુપ્રસિદ્ધ ઝવેરી લાલા ખેતીલાલજી છે. તેમની બહુ જ ઈચ્છા હતી કે વૈરાટના આ મંદિરને હું જીર્ણોદ્ધાર કરાવું. પાંચ સાતસોમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ શકે તેમ છે. રાજ્યાણ ગોત્રની યશપતાકા ફરકાવતું આ મંદિર ઉભું છે તેને સ્થિર રાખવું, એ રાWાણું ગોત્રના વંશજોની પ્રથમ ફરજ છે. લાલા ખેરાતીલાલજી ગયે વર્ષે સ્વર્ગસ્થ થયા પરંતુ તેમના ભાઈઓ અને પુત્રો વિદ્યમાન છે તેઓ આ કાર્ય જરૂર સંભાળે. વૈરાટની વર્તમાન પરિસ્થિતિ હું સંક્ષેપમાં જણાવી ગયું છે. જયપુર સ્ટેટની અન્તિમ સરહદનું આ સ્થાન છે. ચોતરફ પહાડે, જાણે તાંબુ પાથર્યું હોય તેવી લાલ માટી વગેરે છે. જ્યાં જૈનોનાં ૩૦૦ ઘર હતાં, ત્યાં છે. જેનાં પાંચ સાત ઘર છે. તેઓ ઈચ્છે છે કે મંદિરને જીર્ણોદ્ધાર થાય. તેઓ સેવા પૂજા કરવા જિનવરેન્દ્રની ભકિત કરવા તૈયાર છે. એક જ મંદિરને કે જેમાં મોટે શિલાલેખ છે તેને જ જીર્ણોદ્ધાર થાય તેમ છે. શિલાલેખ જોવા આવનાર પુરાતત્વવિદે પણ આ લેખને બહુ જ મહત્ત્વને ગણે છે. જયપુર સ્ટેટ આ જીર્ણ મંદિરને સંરક્ષણીય સ્થાન તરીકે પિતાના કબજામાં રાખવા ઈચ્છે છે. પણ ત્યાંના જૈને ના જ પાડે છે. કોઈ ધર્મપ્રેમી દાનવીર સગ્રુહસ્થ આ બાજુ લક્ષ આપી જગગુરૂજી શ્રી હીરવિજયસૂરિશ્વરજીની યશપતાકા ફરકાવતા આ જિન મંદિરને જીર્ણોદ્ધાર કરે એ ખાસ જરૂરનું છે. સાધુઓના વિહારની પણ ઘણું જ અગત્ય છે. છેલ્લી બે સદીમાં સાધુ તરીકે અમે જ ચાર સાધુઓ પ્રથમ ત્યાં ગયા હતા. રસ્તા વિકટ છે. અડચણ ઘણી છે છતાંયે સાધુ મહાત્માઓએ પધારવાની જરૂર છે. અહીંથી બે માઈલ ગયા પછી અવર રાજ્યની સરહદ શરૂ થાય છે. ત્યાંથી ગાજીના થાણું થઈ અનુક્રમે અલ્વર થઈ દિલ્હી જવાય છે. આ રસ્તે ન નીકળે છે. જંગલી પ્રાણીઓને ડર છે, પરંતુ ધીમે ધીમે આ રસ્તે જાહેર રસ્તે બની જશે પછી ડરનું નામ નહિ રહે. વચમાં વસ્તી મે અને મીયાણાની આવે છે. સાવચેતી પૂર્વક અને સમુદાય સાથે વિહરવામાં ડર જેવું નથી. જેમણે જીંદગીમાં પહેલી જ વાર સાધુઓનાં દર્શન કર્યા એવા ત્યાં અને ભાવિક અને શ્રદ્ધાળુ છે. અન્તમાં–આ ઐતિહાસિક શિલાલેખનું સત્ય સમજી તે વખતના જૈન સંઘની મહત્તા વાંચી તેવું પ્રભુત્વ જૈન સંઘને પુનઃ પ્રાપ્ત થાઓ એ શુભેચ્છા પૂર્વક વિરમું છું. Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર સ્તોત્ર લેખક:શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ ( ક્રમાંક ૩૬ના પૃષ્ઠ ૪૨૦થી ચાલુ) ભદ્રબાહ અને વરાહમિહિર એ બે ભાઈઓ હતા, તેવી રીતને ઉલ્લેખ પ્રબંધચિંતામણિ તથા શ્રીજિનપ્રભસૂરિ વિરચિત અર્થકલ્પલતા’ નામની વૃત્તિના રચના સમય પહેલાંના કોઈ પણ ગ્રંથમાં કરવામાં આવ્યો હોય એવું મારા ખ્યાલમાં નથી. બીજી બાજુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ પણ પિતે રચેલા પરિશિષ્ટ પર્વ” નામના ગ્રંથમાં તે બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. મારા આ મતને ભલતે જ અભિપ્રાય જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી સ્વર્ગસ્થ ડે. હર્મન જેકોબીએ પણ “કલ્પસૂત્ર'ની અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં દર્શાવ્યો છે જે અક્ષરશઃ નીચે મુજબ છે.* ભદ્રબાહુ અને વરાહમિહિર વચ્ચે થયેલી સ્પર્ધાના સંબંધમાં હેમચંદ્રસૂરિ સિવાય ઘણા અર્વાચીન જૈન મંથકારેએ એક દંતકથા આવેલી છે. આ દંતકથા ઉત્પન્ન થવાનું કારણ મને નીચે નીચે મુજબ લાગે છે – એક તે ભદ્રબાહુસ્વામીએ સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા અને ભદ્રબાહરી નામની સંહિતા એમ બે ખગોળ વિદ્યા વિષયક ગ્રંથે તથા “ઉવસગ્ગહર' નામનું સ્તોત્ર રચ્યું છે એમ જે મનાય છે. તેથી, અં બીજું, જૈન જ્યોતિષ શાસ્ત્રને અન્ય જ્યોતિવિંદે જે ધિક્કારતા હતા ( જુઓ સિદ્ધાન્ત શિરોમણિ ૩-૧) તેથી, ભદ્રબાહુ અને જૈન જ્યોતિષ શાસ્ત્રની મહત્તા દેખાડવાની લાલસાના પરિણામે એ દંતકથા જન્મ પામી છે. આ ઉપર આપેલી કથા દેખીતી રીતે જ કાંઈ પણ ઐતિહાસિક ઉપયોગિતાવાળી જણાતી નથી. તેમજ હેમચંદ્રસૂરિએ તેને ઉલ્લેખ સુદ્ધાં પણ કરેલ નહિ હેવાથી તે અર્વાચીન હોય તેમ ભાસે છે. તેથી આ સંબંધમાં આપણને કોઈ પણ જાતને વિચાર કરવાની જરૂર નથી.” ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી એટલું તો જરૂર સિદ્ધ થાય છે કે પંડિત શ્રી બહેચરદાસ તથા ઇતિહાસપ્રેમી મુનિમહારાજ શ્રી કલ્યાણવિજયજીએ ભદ્રબાહુ અને વરાહમિહિર એ બંને ભાઈઓ હોવાની જે કલ્પના કરી છે, તે અનૈતિહાસિક દંતકથાના આધારે છે, જ્યારે વરાહમિહિર પિતે પણ પિતાના ગ્રંથમાં ભદ્રબાહુને ઉલ્લેખ કરતા નથી, જે તેઓ બંને પ્રતિસ્પધી હોય અને ગૃહસ્થપણામાં સગા ભાઈઓ હોય તે પછી મિત્ર તરીકે ડૉ. હર્મન જે કેબીએ લખેલ અંગ્રેજી કલ્પસૂત્ર દુપ્રાપ્ય હોવાથી આ અવતરણ શ્રીયુત સુશીલે કરેલા તે પ્રસ્તાવનાના ગુજરાતી ભાષાંતર ઉપરથી આપ્યું છે. આ પ્રસ્તાવના ગુજરાતી ભાષાંતર, ૨૦, જૈન બુકસેલર મેધજી હીરજીએ છપાવેલ કલ્પસૂત્ર સુખબાધિકા”માં છપાવેલ છે, ૧ આ દંતકથા જૈન સત્ય પ્રકારના વર્ષ ૭ અંક ૧ના ૨૨મા પાને આપી છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર સ્તોત્ર [૩૫૧] નહિ તો પ્રતિસ્પધી તરીકે તે જરૂર ઉલ્લેખ કર્યા વિના રહે જ નહિ. દા. ત. બૌદ્ધ ગ્રંથોમાં ગૌતમબુદ્ધના પ્રતિસ્પધી શ્રવણ ભગવાન મહાવીરનો ઉલ્લેખ “નિગ્સનાતપુત્ત' તરીકે ઠેકઠેકાણ કરેલે મલી આવે છે. વળી દિગંબર ગ્રંથોમાં તથા શિલાલેખમાં બીજા ભદ્રબાહુને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે ઐતિહાસિક દષ્ટિએ સિદ્ધ થઈ શકતે નથી, એ બાબતના સંખ્યાબંધ પુરાવાઓ “જૈન સત્ય પ્રકાશમાં પ્રસિદ્ધ થએલી “વિવર શાસ્ત્ર ને ને ?' નામની લેખમાળામાં આપેલા છે. વરાહમિહિર અને ભદ્રબાહસ્વામી સંબંધીની ઉપર્યુકત અનૈતિહાસિક દંતકથા ઉપરથી દેટલાક વિદ્વાને એવો મત બાંધે છે કે નિર્યુક્તિઓ તથા કલ્પસૂત્રના રચયિતા પણ મૃતકેવલ ભદ્રબાહુ નહિ, પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ છે. છતાં ખુબીની વાત તો એ છે કે એ વિદ્વાનોમાંથી કોઈએ પણ બીજા ભદ્રબાહુને ગુરૂશ્રીનું અથવા શિષ્ય પરંપરાનું નામ સુદ્ધાં નિર્દિષ્ટ કર્યું નથી. કલ્પનાની ખાતર આપણે એક વખત માની લઈએ કે બીજા ભદ્રબાહુ થઈ ગયા છે, અને તેઓએ આ બધી કૃતિઓ એટલે કે નિર્યુકિતઓ, કલ્પસૂત્ર મૂળ અને ઉવસગ્ગહર તેત્રની રચના કરી હોય તો નાશ પામતાં પામતાં પણ બચી જવા પામેલા સેંકડે શિલાલેખો તથા શ્વેતાંબર માન્ય આગમ ગ્રંથો અને વિપુલ સાહિત્ય રાશિમાં કઈ પણ ઠેકાણે બીજા ભદ્રબાહુ હવામીની સંસારી અવસ્થાનું નામ, તેઓશ્રીના ગુરૂશ્રીનું અથવા શિષ્ય પરંપરાનું નામોનિશાન સુદ્ધાં ન મલી આવે એવું બની શકે ખરું? મારી માન્યતા મુજબ તો જ્યાં સુધી ઐતિહાસિક શિલાલેખો અથવા તામ્રપત્રો અને આગમગ્રંથોમાંથી તે વાતની પુષ્ટિ આપતા પુરાવાઓ ન ભૂલી શકે ત્યાં સુધી તે નિર્યુક્તિઓ, કલ્પસૂત્રમૂળ, તથા ઉવસગ્ગહર સ્તોત્રના કર્તા તરીકે શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામીને જ માનવા ઘટે અને હું તે તેઓને જ માનું છું. આવી ઐતિહાસિક મૂલ્યવગરની દંતકથાઓ ઉપરથી પ્રાચીન ચાલી આવતી માન્યતા ફેરફાર કરવાનું કોઈ પણ સમજુ માણસ કબુલ ન કરે. જૈન સત્ય પ્રકાશ’ના વર્ષ ૩ના ૧ર અંકમાં “શ્રી ભદ્રબાહુ ગણિરચિત ચઉકકસાય’ એ નામને એક લેખ પૃષ્ઠ ૪૩૨ તથા ૪૩૩ ઉપર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાએ લખીને એ કૃતિના કર્તા શ્રી ભદ્રબાહુગણિ તે કોણ તેને અંતિમ નિર્ણય કરવાને બાકી રાખે છે, પરંતુ આ ભદ્રબાહુગણિ તે નિયુકિતકાર, કલ્પસૂત્રકાર અથવા ઉવસગહર સ્તોત્રકાર તે ન જ હોઈ શકે. કારણ કે તેઓએ પિતાની કોઈ પણ કૃતિમાં પિતાને નામ નિર્દેશ કરેલો નથી અને પ્રાચીન સમયમાં સ્તોત્રકારે પોતાની કૃતિઓના અંતે મોટે ભાગે નામ નિર્દેશ કરતા ન હતા એટલે મારી માન્યતા પ્રમાણે ચઉકકસાયના રચનાર શ્રી ભબહુગણિ ઘણું કરીને વિક્રમની દસમી સદીની પછીના હેઈ શકે. મારા બીજા પ્રશ્નના જવાબ રૂપે ‘ઉવસગ્ગહર સ્તોત્રના કતી તકેવલિ ભદ્રબાહ જ છે, એ પ્રાચીન પરંપરાને ફેરવવા માંટના જયાં સુધી બીન ઐતિહાસિક સબળ પુરાવાઓ ન મલી આવે ત્યાં સુધી હું પ્રાચીન પરંપરાને વળગી રહું છું. Jai Sતા Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્ર-માહામ્ય લેખક–શ્રીયુત સુરચંદ પુરત્તમદાસ બદામી બી. એ., એલએલ. બી, રિટાયર્ડ સ્મો. ક. જજ (ગતાંકથી ચાલુ) આ પ્રમાણે અરિહંત આદિ પાંચેની નમસ્કારની યોગ્યતા માર્ગ અવિપ્રણાશ આદિ ગુણેથી સંક્ષેપમાં આપણે જોઇ. હવે એ યોગ્યતા બાબત વિશેષ ઉંડા ઉતરી આપણે તપાસ ચલાવીએ. ૧અરિહંત ભગવાન સંસારરૂપ અટવીમાં માર્ગ બતાવવા માટે ભોમિયાનું કામ કરે છે, તેમજ સંસારરૂપ સમુદ્રમાં નિયમિક એટલે નિજામાં અથવા ખલાસીનું કામ કરે છે, અને તેઓ ગેપ એટલે ગોવાળીઆની માફક જ કાયના છાની રક્ષા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેથી તેઓને મહાગપ-મોટા ગોવાળીઆની ઉપમા આપવામાં આવે છે. આવા માર્ગદર્શક, નિયમિક અને મહાગોપ એ ખરેખર આપણું મહા ઉપકારી કહેવાય. આ ઉપનામે સંબંધમાં વિશેષ સ્પષ્ટતાથી અને વિસ્તારથી આપણને જાણવાનું મળે તો આપણે અરિહંત ભગવાન તરફ પ્રેમ જરૂર વિશેષ વધે. માટે આપણે એ ઉપનામો સંબંધમાં વધારે વિચાર કરીએ. પ્રથમ અરિહંત ભગવાન સંસાર અટવીમાં માર્ગોપદેશક કેમ કહેવામાં આવે છે તે આપણે જોઈએ. અટવી બે પ્રકારની છે. એક દ્રવ્ય અટવી અને બીજી ભાવ અટવી. દ્રવ્ય અટવીનું ઉદાહરણ પ્રથમ સમજી લઈ ભાવ અટવીને આપણે વિચાર કરીશું. વસંતપુર નામનું એક નગર છે, તેમાં ધન નામને સાર્થવાહ વસે છે. તેની ઈચ્છા બીજા "ગરમાં જવાની થઈ. બીજા કેઈ લોકોને તે નગર જવું હોય તો તેમને પણ પિતાની સાથે લઈ જવાની ભાવનાથી તેણે વસંતપુર નગરમાં ઉલ્લેષણ કરાવી. તે ઉપરથી ઘણું તટિક કાપડીઆ વગેરે એકઠા થયા. એકઠા થયેલા લોકોને જવાના માર્ગના ગુણે જણાવી તે કહે છે કે “ઈસિત નગરે પહોંચવા માટે બે માર્ગ છે; એક સરલ છે અને બીજો વદ છે. જે વક ભાગ છે તેથી સુખે સુખે ધીમું ગમન થાય અને લાંબા કાળે સિત નગર પહોંચાય, પણ છેવટે તે તે માર્ગ પણ સરલ ભાગને આવીને મળે છે. જે સરલ માર્ગ છે તેનાથી જલદી ગમન થાય પણ મહેનત બહુ પડે, કારણ કે તે ઘણે વિષમ અને સાંકડો છે. ત્યાં દાખલ થતાં જ બે મહા ભયંકર વાવ અને સિંહ રહેતા ભાલમ પંડ છે. તે બંને પાછળ લાગે છે, પણ જે વટેમાર્ગ માર્ગને છોડે નહિ, તે ઘણું લાંબા માર્ગ સુધી પાછળ પાછળ લાગુ રહેવા છતાં તેઓ કોઈ પ્રકારને પરાભવ કરી ૧ જુઓ આ. ગા. ૯૦૪ ૨ જુઓ આ. ગા. ૯૦૫-૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ અંક મી નમસ્કાર મહામશ-માહાભ્ય [૫૩] શકતા નથી. આ માર્ગમાં ઘણું મનહર વૃક્ષે આવેલાં છે, પણ તેની છાયામાં કદી પણ વિશ્રાન્તિ લેવી નહિ, કારણ કે તે છાયા જીવ લેનારી છે. જે વિશ્રાન્તિ લેવી હોય તે સુકાઈ ગયેલાં પીળા પાતરાવાળાં ઝાડ નીચે બે ઘડી લેવી, બીજા ભાગમાં રહેલા મનહર રૂપવાળા ઘણાં પુરૂષો મીઠા વચનથી આ માર્ગમાં પ્રયાણ કરનારાને બોલાવે છે, અને કહે છે કે અમે પણ તે નગરે જઈએ છીએ, માટે અમારે સાથ કરે, પણ તેઓનું વચન સાંભળવું નહિ. પિતાના સાથીઓને ક્ષણમાત્ર પણ છોડવા નહિ. એકાકી થવાથી નિર્ચે ભય છે. અટવીમાં ભયંકર દાવાનળ સળગી રહેલો છે, તે અપ્રમત્ત થઈ બુઝવી નાંખવો જોઈએ. જે તે બુઝાવવામાં ન આવે તે નકકી બાળી નાંખે છે. ઉંચા કઠીણ પહાડો ઉપયોગ રાખીને ઓળંગવા. જે તે નહિ ઓળંગાય તે જરૂર મરણ થાય. વળી મોટી ગાઢી વેશભાળ જલ્દીથી ઓળંગી દેવી જોઈએ. ત્યાં સ્થિત થવાથી ઘણું દોષો થાય છે. પછી એક નાને ખાડે આવે છે, તેની સામે મરથ નામને બ્રાહ્મણ હમેશ બેઠેલો હોય છે. તે વટેમાર્ગુઓને કહે છે કે જરા આ ખાડાને પૂરતા જાઓ. તેનું વચન બિલકુલ સાંભળવું નહિ, અને તે ખાડે પર નહિ. તે ખાડાને પૂરવા માંડે તે તે માટે મોટે થતો જાય છે, અને રસ્તાઓ બંધ થઈ જાય છે. અહિં પાંચ પ્રકારના નેત્રાદિને સુખ આપના કિપાકનાં દિવ્ય ફળો હોય છે, તે જેવાં નહિ તેમ ખાવાં નહિ. અહીં ભયાનક બાવીસ પિશાચ ક્ષણે ક્ષણે હુમલા કર્યા કરે છે, તેઓને પણ બિલકુલ ગણવા નહિ. ખાવા પીવાનું પણ ત્યાં ભાગે પડતું આવે તેટલાથી જ નિર્વાહ કરવે; અને તે પણ રસ વગરનું અને દુર્લભ હોય છે. પ્રયાણ તે કોઈ વખતે બંધ રાખવું નહિ, હમેંશા ચાલવાનું રાખવું. રાત્રિએ પણ ફકત બે પ્રહર સૂવું અને બાકીના બે પ્રહરમાં તે ચાલવાનું રાખવું. આ પ્રમાણે જવામાં આવે તે હે દેવાનું પ્રિય ! અટવી જલદીથી પાર ઉતરી શકાશે અને પ્રશસ્ત શિવપુર પહોંચાશે. ત્યાં પહોંચ્યા એટલે કે પ્રકારને સંતાપ હોતું નથી. આ પ્રમાણે તે સાર્થવાહે કહ્યું એટલે તેની સાથે સરલ ભાર્ગે જવા અને કેટલાક બીજે માર્ગે જવા પ્રવૃત્ત થયા. પછી તે શુભ દિવસે નીકળ્યા. આગળ જઈ માર્ગને સર કરે છે અને શિલા વગેરેમાં માર્ગના ગુણદોષ જણાવનારા અક્ષરે લખે છે. આ પ્રમાણે જે તેની દેરવણી પ્રમાણે વર્યાં તેઓ તેની સાથે થોડા વખતમાં તે નગરે પહોંચી ગયા. જેમાં તેણે કરેલા લખાણ પ્રમાણે રૂડી રીતે પ્રયાણ કરે છે તેઓ પણ તે નગરે પહોંચે છે. જેઓ તેમ વલ્ય નહેતા અથવા વર્તતા નથી અને છાયા વગેરેનાં લોભમાં સપડાય છે તેઓ તે નગર પામ્યા નથી અને પામતા નથી. દ્રવ્ય અટવીન માર્ગ બતાવનારનું આ ઉદાહરણ કર્યું. આ ઉદાહરણને ઉપનય આપણે ભાવ અટવીને માર્ગ દર્શાવનારમાં ઉતારીએ. તે ઉપનય આ પ્રમાણે જાણુ. સાર્થવાહને સ્થાને અરિહંત ભગવાન, ઉષણને સ્થાને ધર્મક્યા, તટિક કાપડીઆ આદિને સ્થાને છે, અટવીને સ્થાને સંસાર, જજુમાર્ગ તે સાધુ માર્ગ, બીજે વક્રમાર્ગ તે શ્રાવકમાર્ગ, પહોંચવાનું નગર તે મોક્ષ, વાઘ અને સિંહ તે રાગ અને દ્વેષ, મનહર વૃક્ષ છાયા તે સ્ત્રી આદિથી સંસત રહેવાનાં સ્થાન, સૂકાંપીળાં પાતરાવાળાં વૃક્ષો તે Aai Sતા અનવલ (પા પોહત) રહેવાનાં સ્થાને, ભાગની બાજુમાં રહેલા મીઠા વચનથી બોલાવનારinelibrary.org Page #378 -------------------------------------------------------------------------- ________________ [૫૪] શ્રી જન સત્ય પ્રકાશ = = = == પુરૂષ તે પાર્શ્વસ્થ (પાસથ્થા) આદિ અકલ્યાણ મિત્ર, સાથિઓ તે સાધુઓ, દવાગ્નિ તે ક્રોધાદિ કષાય, ફળ તે વિષયો, બાવીસ પિશાચે તે બાવીસ પરિસહ, ખાવાપીવાનું તે એષણીય નિર્દોષભિક્ષા, પ્રયાણ તે નિત્ય ઉધમ, બે પ્રહરમાં સ્વાધ્યાય, અને નગરે પહોંચ્યા એટલે મેક્ષ સુખ પામ્યા. આ દષ્ટાંતમાં ઇસિતનગરે જવાની ઈચ્છા રાખનાર માણસ તે માર્ગ સંબંધી ઉપદેશ આપનાર સાર્થવાહને પિતાનો ઉપકાર માનીને તેને નમસ્કાર કરે છે, તેમ મેક્ષાથીઓએ પણું અરિહંત ભગવાનને ઉપકારી માની નમસ્કાર કરવો એગ્ય છે. અરિહંત ભગવંતએ મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી અને સમ્યગ જ્ઞાનથી હૃદય પૂર્વક યથાવસ્થિતપણે જા, અને ચરણ કરણથી તે માર્ગ સેવ્યો એટલું જ નહિ પણ મિથ્યાત્વ તથા અજ્ઞાનથી ભૂલા પડેલાઓને સંસાર અટવીમાં તે માર્ગ બતાવ્યું, તેથી ખરેખર તેઓ મહાઉપકારી છે અને વંદનને યોગ્ય છે. "જિનેશ્વર ભગવાન ભવરૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને સમ્યગદર્શનાદિ નૌકામાં બેસાડીને સિદ્ધિપત્તનમાં પહોંચાડતા હેવાથી તેમને બીજી નિર્ધામકની ઉપમા ઉપર આપી છે. ત્રીજી ઉપમા મહાગોપની આપી છે કારણ કે જેમ વાળી પિતાને પશુધનનું જંગલી પ્રાણીઓથી સારી રીતે રક્ષણ કરે છે, અને પ્રચૂર વણ અને પાણીને જથ્થો હોય તેવા વનમાં તેને લઈ જાય છે, તેમ અરિહંત ભગવાનરૂપી મહાપ, જીનું મરણાદિ ભયથી રક્ષણ કરે છે અને તેમને નિર્વાણ 1નમાં પહોંચાડે છે. આ પ્રમાણે સર્વ ભવ્ય જીવોના મહાઉપકારી હોવાથી અને ત્રણ લેકમાં શ્રેષ્ઠ હેવાથી અરિહંત ભગવાને નમસ્કારને લાયક ગણાય છે. આ લાયકાત પ્રકારાન્તરથી પણ જણાઈ આવે છે. અરિહંત ભગવાન કુપ્રવચનમાં આસકિતરૂપ દષ્ટિરાગ, શબ્દાદિ વિષયોમાં આસકિત રૂપ વિષયરોગ, અને પુત્રાદિકમાં આસક્તિરૂપ નેહરાગ એ ત્રણ પ્રકારના રાગને, દેશને, ધ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારના કષાયને, પાંચ પ્રકારની ઈન્દ્રિયને, જૈન માર્ગથી ચુત ન થવાય અને વિશેષ નિ થાય તેટલા માટે સાધુએ સહન કરવા ગ્ય સુધા આદિ બાવીસ પરિષહેને તેમજ દેવ, મનુષ્ય, તિર્યંચ તથા આત્મસંવેદન-એ ચાર પ્રકારે થતા ઉપસર્ગોને નમાવે છે એટલે વશ કરી નાંખે છે અથવા મૂળથી નાશ કરી નાખે છે, તેથી તેઓ નમસ્કારને યોગ્ય છે. આ પ્રમાણે અરિહંત ભગવાનની નમસ્કારની યોગ્યતા આપણે કંઈક અંશે જાણી. અરહિંત શબ્દનો અર્થ પણ ઘણે સૂચક અને જાણવા લાયક છે. પ્રથમ આપણે લક્ષમાં રાખી લેવાનું છે કે એ શબ્દના ત્રણ પાઠાંતરો છે. (૧) અરિહંત (૨) અરહંત અને (૩) અરહંત. સંસ્કૃત ભાષાને “અહંત' શબ્દ તેના પ્રાકૃત ભાષામાં આ ત્રણે રૂપે થઈ શકે છે. (સિદ્ધ છે. ૮-૨-૧૧૧) એ ત્રણેના અર્થ આપણે વિચારીએ. ઈન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, શારીરિક માનસિક અને ઉભયરૂપ-એ ત્રણ ૧ જુએ આ. ગા ૯૧૨ થી ૧૪ ૨ જુઓ આ. ગા. ૯૧૫ ૯૧૭ ૩ જુઓ વિ આ. ગા. ૨૯૬૦ અને ૧૯૭૯ 1 જાઓ માં બા. ૧૮ Page #379 -------------------------------------------------------------------------- ________________ અંક ૧]. શ્રીનબરકાર મહામંત્રન્નાહાન્ય [૩૫૫ 1 પ્રકારની વેદના, અને ઉપસર્ગો એ બધા જીવના અરિ એટલે દુશ્મન છે. એ અરિને હણનાર હોવાથી અરિહંત ભગવાન વાસ્તવિકપણે એ નામથી બોલાવાય છે. તેઓએ ચાર પ્રકારનાં ઘાતિ કર્મોને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં હણી નાખ્યાં છે, અને બાકી રહેલો ચાર પ્રકારનાં અઘાતિ કર્મોને નાશ કરનાર છે. આ રીતે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોરપિ અરિને હણનાર હોવાથી પણ અરિહંત નામ સાર્થક છે. વંદન (શિર નમાવવું) અને નમસ્કાર (વચનથી સ્તવના કરવી) એ બન્નેને તેઓ યોગ્ય છે, તેમજ પૂજન (વસ્ત્ર આદિથી કરાતી પૂજા) તથા સત્કાર (અભ્યત્થાનાદિથી કરાતે આદર) તેમજ સિદ્ધિગમનને માટે પણ તેઓ ગ્ય છે, તેથી તેમને અરહંત કહેવામાં આવે છે. ઈન્ટે કરેલી અશકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તેથી પણ અરહંત કહેવામાં આવે છે. અરહંત ભગવાન સર્વશ હોવાથી સર્વવસ્તુ ગત પ્રચ્છન્નતાને અભાવ હેઈ રહસ' (એકાન્તરૂપ પ્રદેશ) તથા અન્તર (મધ્યભાગ-ગિરિગુહાદિને) જેમને નથી, અર્થાત્ જે સર્વજ્ઞપણાથી એકાન્ત પ્રદેશ અને મધ્ય પ્રદેશ સર્વને જોઈ શકે છે તેથી તેમને અરહંત (અરહેત્તર ) કહેવામાં આવે છે. (પ્રાકૃત ભાષામાં અન્ય વ્યંગનાહ્ય ૮-૧-૧૧ એ સૂત્રથી જઇને જૂ અને તને શું લેપાઈ જાય છે.) વળી અરહન્ત શબ્દનું સંસ્કૃત ભાષામાં અરથાન્ત એવું પણ રૂપ થઈ શકે. એમ થાય ત્યારે જેને સકલ પરિગ્રહો પલક્ષણભૂત રથ અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ વાળો અન્ત (વિનાશ ) નથી તે અર્થ સમજાય. ક્ષીણ રાગતાને લીધે જે કશામાં આસકિત રાખતા નથી તે અર્થ પણ થઈ શકે. (દુ ધાતુ દેશી ભાષામાં તે તરફ ગમન કરવું એ અર્થમાં પણ વપરાય છે. તે પરથી અહત એટલે આસકિત તરફ ગમન નહિ કરનાર થાય છે.) વળી અરહન્ત શબ્દનું “અરહયત’ એવું રૂપ પણ થઈ શકે છે. ત્યારે પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનોહર અને અન્ય વિષયનો સંબંધ થવા છતાં પણ જે પોતાના વીતરાગતારૂપ રવભાવને ત્યાગતા નથી-છોડતા નથી એમ અર્થ થાય ( ધાતુ ૧ભા ગણને છે તેનો અર્થ “ત્યાગ કરવો’ એ થાય છે.) અરહંત એ પાઠ હોય ત્યારે તેનું સંસ્કૃતરૂ૫ અરેહત થાય. કર્મબી જ ક્ષય થવાથી જેને ફરી ઉત્પત્તિ નથી અર્થાત્ જેને ફરી જન્મવું નથી એવો અથ તે વખતે કરાય. આપણે અરિહંતપદની વ્યાખ્યા સંક્ષેપથી જોઈ અને અરિહંત ભગવાન નમસ્કારને યોગ્ય છે તે પણ વિચાર્યું. એ નમસ્કારથી શું ફળ પ્રાપ્ત થાય તે આપણે હવે જોઈએ. ૧ જુઓ આ. ગા. ૨૦ ૨ જુઓ આ. ગા. ૯૨૧ Jain Education Internal 1198219 11 bloor Private & Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ { ૩૫} ] [ વર્ષે ૪ ભાવથી એટલે ઉપયાગ સહિત કરાતા અસ્ક્રુિતને નમસ્કાર જીવને હજારે ભવથી મુકાવે છે, અને જો તે ભવમાં મેક્ષ મેળવી આપનાર ન થાય તા ધિલાભ માટે થાય છે. શ્રી જૈન સત્ય પ્રકાશ જ્ઞાન, દર્શીન અને ચારિત્રરૂપ ધનને જે યેાગ્ય છે તે ધન્ય કહેવાય. અન્ય સાધુ મહાત્માઓના હૃદયમાંથી, ભવક્ષય થતાં સુધી અર્થાત્ યાવજ્જીવ, નહિ ખસનાર અરહતના નમસ્કાર વિભાગમન અને અપધ્યાનને દૂર રાખનારા હોય છે. આ નમસ્કાર ચેડા અક્ષરવાળા છે, છતાં મહાઅ વાળા છે, કારણ કે એમાં દ્વાદશમ્ગના અા સંગ્રહ આવી ગયા છે. મરણ જ્યારે સમીપ આવે ત્યારે વારંવાર એનું સ્મરણુ અનેકવાર કરાય છે. અરિહંતને નમસ્કાર સ` પાપ-એટલે આઠે પ્રકારનાં ક્રમના નાશ કરે છે, અને સર્વ મંગàામાં પહેલું મોંગલ છે. આવા મહાન ઉપકારી અરિહન્ત ભગવાનના કેટલાક ગુણાનું સ્મરણ કરવા પૂર્વક આપણે તેમને નમસ્કાર કરીએ. ત્રણ॰ ભવા શેષ રહેલા હોય ત્યારે અત્યંત ભકિતપૂર્વક જે અરિહંત આદિ વીસ સ્થાનકાની સેવા કરીને જિન નામક નિકાચિત કરે છે તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. ચૌદ મહાસ્વપ્નાથી જેએના અદ્ભુતગુણા સૂચિત થયલા હોય છે, અને જેએ ઉત્તમ રાજકુળમાં છેલ્લા ભવમાં અવતરે છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જેઓના જન્મમહાત્સવ છપ્પન દિકુમારી અને ચેાસા ઇન્દ્રો અતિહષ વાળા મનથી કરે છે, તે અરિહંત ભગવાને હું નમસ્કાર કરૂં છું. જેએના શરીરમાં જગતને આશ્ચર્ય પમાડનારા અદ્ભૂત રૂપ, ગધ આદિ ચાર અતિશયે। જન્મથી જ હોય છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જે મતિ, શ્રુત અને અવિધ એ ત્રણ જ્ઞાનથી યુકત હાઈ ભાગાવલી કર્મ ક્ષીણ થયલું જાણીને પ્રત્રળ્યા ત્રણ કરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરૂં છું. જેઓ સદા ઉપયેાગવાળા, અપ્રમત્ત, અને શુકલ ધ્યાન ધ્યાનારા હાઈ ક્ષપકશ્રેણી માંડી મેહને હણી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂં છું. જેઓને કાય થવાથી અગિયાર અતિશય પ્રગટ થાય છે, અને જેઓને દેવકૃત એગણીશ અતિશયેા હૈાય છે, તે અરિહંત ભગવાનેને હું નમસ્કાર કરૂં છું. જેએ અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્યાંથી શૈાભિત હાઈ સદાકાળ ટ્રેવેન્દ્રોથી સેવાયલા સતા વિચરે છે, તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂં છું. જે પાંત્રીશ ગુણવાળી વાણીથી ભવ્ય પ્રાણીઓને માધ કરતા મહીતલમાં વિચરે છે તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂં છું. (ચાલુ) ૧ બ્રુ વિ આ. ગા. ૩૦૦૯,૧૨ અને ૩૦૧૫ તથા ૩૦૨૪ તથા આ. ગા. ૯૨૩-૪-૫-૬. ૨ જીઓ સિરિત્રાસકહા ગા. ૧૨૧થી ૧૨૨૬. Page #381 -------------------------------------------------------------------------- ________________ [ एक सत्य घटना ] लेखक - श्रीयुत नथमलजी विनोरिया - वीर विक्रमसी ग्रीष्म ऋतु के दिन थे। दोपहर का समय था । धूप तेजी से पड़ रही थी । ऐसे समय में एक युवक अपने सिर पर कपड़े की गठरी और हाथ में कपड़े धोने की मुगदर लिए अपनी धुन में मस्त चाल से नदी की ओर से चला आ रहा था। घर आकर अपने सिर से कपडे की गठरी नीचे रक्खी और मुगदर को एक और कौने में रख शान्ति लेने बैठा । यह युवक भावसार जाति का टीमाणीया गौत्र का वीर विक्रमसी था। उसका निवासस्थान महातीर्थ श्रीशत्रुंजयगिरि की शीतल छाया में पालीताने में था । बह विस्तार परिवारवाला था । वह ब्रह्मचर्य आश्रम ही में था । उसके भाई तथा भावज आदि कुटुम्ब में थे । वे सभी एक ही साथ रहते थे और कपडे रंगने का धन्धा कर अपना निर्वाह चलाते थे । प्रतिदिन के नियमानुसार आज भी विक्रमसी नदी पर कपडे धोने गया और कार्य समाप्त होने पर घर लौट आया । श्रमके कारण विक्रमसी को क्षुधाने सताया। उसको दूर करने के लिए उसने शीघ्र ही हाथ-पांव धोए और जलका लोटा भर कर रसोड़े में गया, किन्तु वहां रसोई का कुछ ठिकाना न दिखाई दिया, किसी कारण आज भोजनमें बिलम्ब हो गया था । जब विक्रमसी रसोडे से बिना भोजन किए बाहर निकला तो उसका मस्तिष्क फिर गया, क्षुधा देवीने तो अपना आतंक जमा ही रक्खा था, क्रोध दूर खडा खडा प्रतीक्षा कर रहा था, मौका देखते ही उसने भी अपना अधिकार जमाया। इन दोनों के आक्रमण से विक्रमसी अपने आपे से बाहर हो गया और नहीं कहने योग्य शब्द कह गया । क्या आज दोपहर होने पर भी भोजन नहीं बना घर बैठे बैठे इतना भी काम नही बनता दूसरा कार्य है भी क्या ? अबसे ऐसा न हो, नहीं तो ठीक न होगा, इत्यादि शब्द कहने लगा। भाभीने भी क्रोधावेश में आकर उसके शब्दों का प्रतिकार किया और कहने लगी इतना जोर किस पर जमाते हो ? यदि बल है तो जाओ ! और सिद्धा चलजी की यात्रा मुक्त करो। उस समय सिद्धाचलजी के मूलनायकजी की ट्रंक पर एक सिंह रहता था । उसके भय से यात्री ऊपर नहीं जाते थे। इस कारण लगभग यात्रा बन्द थी । 'उस सिंह के समक्ष जाकर अपना पराक्रम दिखाओ " ऐसा भाभीने ताना मारा । ? 66 विक्रमसी सच्चा वीर था, सच्चा युवक था, उसकी रग रग में वीरता का लड्डू भरा हुआ था। भला वह वीर भाभी के इन वाक्बाणों को कब Page #382 -------------------------------------------------------------------------- ________________ [ ३५८ ] श्री सत्य | [१५४ बरदाश्त कर सकता था! उसी क्षण यहां से उठा और दृढ निश्चय किया कि "जहां तक सिंह को मार कर सिद्धाचलजी की यात्रा मुक्त न करूंगा घर न लौटूंगा।' उपर्युक्त प्रतिज्ञा करके विक्रमसी अपने कपड़े धोनेकी मुगदर लेकर घर से निकला। मार्ग में जो स्नेही मिलते वे भी साथ हो गए। और आपस में कहते थे देखो विक्रमसी सिद्धाचलजी की ढूंक पर रहे हुए सिंह को मारने जा रहा है। इस पर कोई कोई उसकी मज़ाक उडाते, परन्तु उनको इस बातका कहां ख्याल था कि यह कोई साधारण बात नहीं थी। यहां तो प्राणों की बाजी लगाने का सोदा था, यदि कर देकर जाना होता तो कई कायर वीरता की बाजी मार लेते। विक्रमसो सिद्धाचलजी की तलेटी के नीचे आकर वहां ठहरे हुए यात्रियों के संघ एवं स्नेहियोंको इस प्रकार कहने लगा कि, मैं पहाड़ के ऊपर रहे हुए सिंह को मारने जाता हूँ सिंह को मारकर मैं घंटा बजाऊँगा उसकी ध्वनि सुनकर आप समझ लेवें कि, मैंने सिंह को मारा डाला है। यदि घंटे की ध्वनि सुनाई न दे तो मुझे मरा हुआ समझे। ऐसा कह कर विक्रमसीने वहां ठहरे हुए जनसमुदाय को भावयुक्त नमस्कार किया और उन को विदा ले पहाड़ पर चढना आरम्भ किया। सब यात्रीगण अनिमेष दृष्टि से उसकी और देख रहे थे। देखते देखते विक्रमसी अदृश्य हो गया। विक्रमसी सिंह मारने की प्रबल भावगा को लेकर एक के बाद एक पहाडी टेकरीयाँ पार कर रहा था। गरमी एवं श्रम के कारण उसके कपड़े पसीनेमें तरबतर हो गये थे। ज्यों ज्यों वह ऊपर चढता था, त्यों त्यों उसकी भावना भी आगे बढकर प्रबल होती जाती थी। इस प्रकार विक्रमसी पहाड़ की चोटी पर चढ गया। समय ठीक मध्यान का था। ग्रीष्म ऋतु में सूर्य की तेजी का क्या कहना? वनराज शान्ति लेने के लिए एक वृक्ष की शीतल छाया के नीचे निश्चिन्त सो रहा था। विक्रमसी उसके निकट पहूँचा और अपने हृदय में कहने लगा कि, सोते हुए पर वार करना निर्बल तथा कायरों का काम है । अतः उसने सिंहको ललकार दिया । सिंह अपनी शान्ति- भंग करनेवाले की ओर लपका, विकमसी तो उसका प्रतिकार करने को तैयार ही था। उसने भी शीघ्रता से अपने हाथ में रही हुई मुगदर का उसके मस्तक पर एक ही ऐसा वार किया कि सिंहकी खोपड़ी चूर चूर हो गई। उसके सिर से रक्तधारा बहने लगी, तथापि वह पशुओं का राजा था। वह भी अपना बदला लेने को उद्यत हुआ। वह खड़ा हुआ और विमक्रसी की ओर झपटा। विक्रमसी सिंह को मरा हुआ समझ घण्टे की और दौडा, जहां घंटा वनाने जाता है इतने ही में तो सिंहका एक ही पंजा विक्रमसी Page #383 -------------------------------------------------------------------------- ________________ 1] વીર વિક્રમસી [ ५६ ] पर ऐसा पड़ा कि, वह पृथ्वी पर गिर पडा। एक और विक्रमसी पडा हुआ था तो दूसरी ओर सिंह । दोनों ही अंतिम श्वास ले रहे थे। मरने मरते विक्रमसी को विचार आया कि, मेरी मनोकामना तो पूरी हुई, परन्तु नीचे रहे हुए यात्रालु क्यों कर जानेंगे कि, मैंने सिंह को मार दिया है। उपर्युक्त विचार आते ही विक्रमसी ने अपने पास रहे हुए कपड़े को शरीर के धाव पर मजबूत बांध दीया और लड़खड़ाता हुआ खड़ा हुआ और खूब जोर से घंट बजाने लगा। उस घण्टे की विजयनाद के साथ साथ उसका आखिरी सांस भी महाप्रस्थान कर गया, उसका नश्वर शरीर उसो स्थान पर गिर पड़ा। इस प्रकार वीर विक्रमसीने अपने प्राणों की बाजी लगा कर सिंह को मार सिद्धाचलजी की यात्रा खुल्लो कराकर यात्रिकों को सिंह के भयसे बचाया। परोपकारी विक्रमसीने आत्मसमर्पण कर इस नश्वर शरीर को छोड कर अपना नाम अमर कर दीया। आज भी उसका म्मारक शत्रुजय पर्वत पर कुमारपाल राजा के मन्दिर के सामने आम्र वृक्ष के नीचे मौजूद है। उसके ऊपर वीर नर के योग्य सिन्दूर का पोषाक शोभा दे रही है। सुना जाता है कि आज भी टोमाणीया गोत्र के भावसार नवविवाहित वरवधूओं के कंगनडोरा वहीं खोलते हैं। जब जब मैं शत्रुजय की यात्रा करने जाता हूं तब तब उस वीर विक्रमसी के स्मारक को भावपूर्ण नमस्कार करता हूँ; उस समय वोर विक्रमसी की वीर गाथा मेरे समक्ष खड़ी हो जाती है; और सहसा हृदय से यह उद्गार निकलते हैं "धन्य वीर विक्रमसी तने ही भावज के ताने को सत्य कर दिखाया"। આજે જ મંગા કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામી - ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦”ની સાઈઝ, જાડું આટ કાર્ડ અને સોનેરી બોર્ડર મય–આઠ આના ટપાલ ખર્ચ બે આના લખો - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ शिमान 4a, anxiet. अमावा. Page #384 -------------------------------------------------------------------------- ________________ બત્રીશલક્ષણો [ધશ્રદ્ધાને ચરણે આત્મસમર્પણની એક અમર કથા | ૪ વાર રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને સુંદર ચિત્રશાળા બનાવરાવવાનું મન એ થયું. દેશદેશના અનેક કુશલ કળાધરાને મેલાવ્યા. સફેદ દુધ જેવા આરસ પહાણના સુંદર મહેલ તૈયાર થયા. દૂરથી જોનારને તે જાણે બગલાની પાંખ જ લાગે. રાત્રે ચંદ્રમાની રૂપેરી ચાંદનીમાં, આ મહેલની શભા અનુપમ લાગતી. રાજાએ વિચાયુ મહેલ તા દેવ-વિમાન જેવા તૈયાર થયા. પણ હવે એમાં એવાં જ સરસ ચિત્રા આવવાં જોઇએ. મહેલનુ કામ થોડું અધુરૂં હતું. મુખ્ય દરવાજા ઉપરની કમાન ખૂબ કારીગરીથી શેાભાવી હતી. અંદર એવાં તે ઝીણાં ચિત્રા કાર્યાં હતાં કે જોનાર ક્ષણુભરી તે। મુગ્ધ થઇ જતા. ખુદ રાજા પશુ આ અનુપમ કારીગરીવાળી કમાન જોઇ ખુશ ખુશ થઇ જતા. શુભ મુક્તે દરવાજા ઉપર કમાન ચઢાવી. પણુ ન માલુમ એમાં એવું કાંઈક થયું કે રાત્રે એ દરવાજો પડી ગયા, સાથે કમાન પણ તૂટી પડી. રાજાને આ સાંભળી ઘણા જ ખેદ થયે!. કારીગરોને ઉત્સાહ આપી બમણું ધન આપવાનું જણાવી પહેલાથી પણ વધુ સુંદર કમાન બનાવવા આદેશ કર્યો. દરવાજાનુ કામ ઝપાટાબંધ ચાલ્યું, કમાન ઉપર પણ અનેક કારીગરે -કળાકુશલ ચિત્રકારા બેઠા. પહેલાં કરતાં પણ વધુ સુંદર કમાન તૈયાર થઇ. કરીથી શુભ મુતૅ કમાન ચઢાવી. વળી પાછી રાત પડી અને દરવાજા સહિત કમાન ટૂટી પડી. ચોકીદાર ચોકી કરતા હતા તે ધવાયા, એકાદ બે બચ્યા તેમણે રાજાને ખબર આપ્યા. રાતેારાત રાજા ત્યાં હાજર થયા એને પણ આ સ્થિતિ જોઈ દુઃખ થયું, પણ શું કરે ? રાજા નિરૂત્સાહ ન થયો. ત્રીજી વાર કામ શરૂ કરાવ્યું. કમાન એથી પણ વધારે સુંદર થઈ. ચઢાવી પણ ખરી. પણ ત્રીજીવાર પણ પડી ગઈ. રાજા ચમકયા, તેને એમ થયું, જરૂર કાષ્ટ દેવદોષ છે. રાજાને થયું. હું આટઆટલી જહેમત ઉઠાવી, રાતદિન ભૂખ તરસ અને નિંદ છેાડી આ ચિત્રાશાલા પાછળ મડયા છું ત્યારે વિધિ મારાથી વાંકી બની મારૂં કામ ભગ્ન કરી નાખે છે, મને નિરૂત્સાહ કરે છે. એને ભૂદેવા ઉપર એ વખતે પરમ આસ્થા હતી. વિદ્વાન જ્યાતિષી બ્રાહ્મણાને આમંત્રણ આપ્યું, અને પૂછ્યું “ આ આપણી ચિત્રશાલાના દરવાજો કેમ તૂટી જાય છે ? ચિત્રશાળા પૂર્ણ થાય એવા ઉપાય કહે ” ભૂદેવાએ જોશ જોઇ તે વખતની ચાલતી પ્રણાલીકા મુજબ ધાર હિંસાકાય સુચવ્યું: “રાજન, કાષ્ઠ દેવ બત્રીશ લક્ષણા માગે છે, મોટા યજ્ઞ કરાવી બ્રાહ્મણાને લાડુ જમાડી ખત્રીશ લક્ષણા ડામે। તે જરૂર તમારૂં કાર્ય સિદ્ધ થશે-ચિત્રશાલા તૈયાર થશે, અને આપને મનાથ પાર પડશે ક રાજાને આ વાત એકદમ તે! ન રૂચી, એક ચિત્રશાલા માટે ખત્રીશ લક્ષણા હામું ! પણ સામે જ પોતાની ચિત્રશાલાનું દ્વાર યાદ આવ્યું. હું રાજા છું, ગમે તે કરી શકવા Page #385 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] બત્રીસલક્ષણે [૩૧] સમર્થ છું. પણ આ અન્યાય થાય છે એમ મારું હૃદય કહે છે. બીજો કોઈ રસ્તો છે કે નહિ? રાજાએ પૂછ્યું. “મહારાજ ! આ વળી શું પૂછયું? વેદવિધિ પ્રમાણે અમે યજ્ઞ કરાવીશું. એ બત્રીસ લક્ષણ જરૂર સ્વર્ગમાં પહોંચી આપને આશીર્વાદ આપશે. આપ ચિંતા ન કરશો. બધાં સારાવાનાં થઈ રહેશે.” રાજાને આ હયહીને ઉપર ક્રોધ ચઢયે પણ ચિત્રશાલાને મેહ છૂટતે નહે. બત્રીસ લક્ષણે ચઢે તે જ ચિત્રશાલા તૈયાર થાય એમ છે એમ ભૂદેવોએ તેને ઠસાવ્યું. અનેક પુરાણોમાં પથાં વીખ્યાં પણ બ્રાહ્મણને તે યજ્ઞ જ કરાવો હતા, ત્યાં શું? અને ન છૂટકે રાજાએ હા ભણી. એ જ દિવસે ગામમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યાઃ “જે કોઈ પોતાના છોકરાને યજ્ઞમાં હોમવા આપશે તેને બદલામાં ભારોભાર સુવર્ણ આપવામાં આવશે.” [૨] આખા ગામમાં રોજ ઢઢરે પીટાય, પણ એવું નિષ્ફર હદય કાનું હોય કે સગે હાથે પુત્રને મારવા માટે આપે ? જગતમાં બધા કરતાં શ્રેષ્ઠ અને નિસ્વાર્થ પ્રેમ હોય તે એક માત્ર માતાને પ્રેમ છે. પુત્ર ભલે ગમે તે ગાંડે ઘેલો અપંગ હશે છતાં માતા તેને જે વાત્સલ્ય-પ્રેમભાવથી જોશે સંભાળશે તે અનુપમ છે. આર્યાવર્તને ઇતિહાસ પિકારીને કહે છે કે કેટલીય શાણી માતાઓએ વીરપુત્રો આપ્યા છે, એ બધા વીરતાના પાઠ તે એ પુત્ર માતા પાસેથી જ શીખ્યા છે. માતાઓએ શું કર્યું ? આ પ્રશ્ન જ ઉપેક્ષણીય લાગે છે. એના કરતાં માતાઓએ શું નથી કર્યું? આ પ્રશ્ન ઉચિત લાગે છે. આટલું છતાં ય એમાં અપવાદ હોય છે એની કોણ ના પાડશે ? આ જ અપવાદ રાજગૃહીમાં પણ બને. એક દરિદ્રનારાયણની મૂર્તિરૂપ ભૂદેવનું કુટુંબ હતું. બ્રાહ્મણ પત્ની મેહધ, ક્રોધિની અને સ્વાર્થિની હતી. ઘરમાં ખાવાનું ન ભલે અને દર વર્ષે એક એક વસ્તી તે વધે. બ્રાહ્મણ પણ ભિક્ષા સિવાય બીજા કામમાં આળસ કરો. તેને છ એક છોકરાં હતાં. બ્રાહ્મણએ ઉપર્યુક્ત ઢઢેરે સાંભળ્યો. એને વિચાર થયે ભારે અમર કાંઈ કામ કરતું નથી, નથી ભીખ માંગવા જત, નથી સસોઈ કરતા કે નથી પાણીને લેટે ભરી આપતા. રોજ ચોપડીયું ઉઘાડીને બેસે છે અને કાં તો પેલા સાધુડા પાસે જાય છે. એને આપી દીધું હોય તે છૂટકે મટે, ઘરમાં લક્ષ્મી દેવીની કૃપા થશે અને એક પાપ જશે. મારું કે એના બાપનું કદી કહ્યું નથી માનતા માટે ભલે જાય. “સાંભળો છો આ ઢઢરે?” તેણે બ્રાહ્મણને પૂછયું, “ના કાંઈ વિચાર તે કર્યો નથી. પણ બીજો વિચાર પણ શું કરવાનું હતું? કાંઈ મારવા માટે છોકરે ઓછો અપાવાને હતો? Jain Education Intematબળ અરે હું કહું તે તે સાંભળે તમે કાંઈ ભયારણ્યા નથી એટલે તમને ક્યાંયથી Page #386 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ સારી દક્ષિણા પણુ મળતી નથી, રાજ ભિક્ષામાં પૂરી તાંબડી પણ ભરાતી નથી, અને આ મેટા તા કાંઈ કામજ નથી કરતા. મને તે લાગે છે એ નાસ્તિક થઈ જશે. માટે એને મેાકલીએ તે વાંધા નથી. ” "6 અરે આ તું શું ખેલે છે ? માતા ઉઠીને સગે હાથે પેટને ખાતર છોકરાને મારવા તૈયાર થઇ છે ? એ કેવું ભણે છે એની તને ક્યાં ખબર છે? એ તે મોટા પંડિત થવાના, સમજી ! ” “ હવે જાણ્યું બધું. બાપ છેાકરાનું તાણે નહિ તે બીજાં કાણુ તાણે ? પણ ખબર છે ધરમાં કાંઈ ખાવનું નથી, તમારામાં કાંઇ માવાની તાકાત નથી. મળ્યું, આવા હીણુ કમાઉના પનારે ક્યાં પડી. રાયા છેાકરા પણ કાઢયા છે. ” માએ ક્રોધ અને દુઃખમાં ભાન ભૂલી આ પ્રમાણે કહ્યું. ,, "" મારી તે। મરજી નથી, પછી જેવી તારી મરજી. નકામે। ક્રોધ ન કરીશ. આપ કરતાં માને છોકરા ઉપર વધારે હેત હાય. ભલે અમારૂં કુટુબ ગમેતેવું હતું, પણ ક્ષણવાર અમારી મા અમને ન જીવે તે રાડેરાડ પાડે, અલ્યા કયાં ગયેા કહેશે, '' પિતાનું હૃદય મુંઝાતું હતું. બ્રાહ્મણીના ગુસ્સાંમાં ધી પ્રેમ જ નહિ હોય ? પણ શું પેટ તા થાડુ જ પેાતાના લાગે હામાયું, તે ખેાલી કરીએ ? તમે કમાવ માગ્યા વગર રહે છે? "6 જાણે અમને તે છેકરા ઉપર નહિ અને છેકરા કહ્યુ` ન કરે. “ ઠીક જેવી મસ્જી ! સેાનું આવશે કેમ ? ત્યારે આજે તું અમરને કહી દેજે કે તારે જવાનું છે, હું નહિ કહું. ઢ ંઢેરાને પણુ તું જ સ્પર્ધા કરજે.” બ્રાહ્મણનુ હૃદય રડતું હતું. 66 ” “ ભલેને મારે માથે નાખો બધું. સેાનું આવશે એટલે બધાં ખાવા મળશે, તમે તમારે કાંઈ ના ખેલશે. 99 બ્રાહ્મણીએ જઈ ને ઢંઢેરાને સ્પર્શી કરી કહ્યું “ મારે ઘેર ઉત્તમ ખત્રીશલક્ષણા પુત્ર છે, તે આવીને લઈ જાવ અને સેાનું ધેર મેકલી આપે ! ,, રાજાના સિપાઇઓ ખુશ થતા બ્રાહ્મણને ઘેર આવ્યા. બ્રાહ્મણીએ છેાકરાને કહ્યુઃ અમર તુ આ સિપાઈ એની સાથે જા "" કરીશ. હું અમર કળી ઉઠયા, “ મા મા, મને રહેવા દે, હવે હું તારૂં કહ્યું સમજું છું તું મને મારવા મેકલે છે. અરે માડી, તું આટલી ક્રર ન થા. મને મરણને ભય નથી, પણ જીવતાં બળી મરવું મારાથી નહિ સહેવાય ! ” “ હવે જાણે! ડાહ્યો થયા છે. સ્વમાં જશે સ્વર્ગીમાં ખબર છે? ’’ મા મેલી. 66 ખા એ બધા ઢાંગ છે. આપણા બ્રાહ્મણ્ણાએ ચલાવેલી પાલ`પાલ છે. વેદમાંતા એવું કાંઈ નથી. "" અમરે દલીલને આશ્રય લીધે. Page #387 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] બત્રીશલક્ષણે | [ ૭૩ ] પણ માને ક્યાં દલીલની જરૂર હતી. તે બેલીઃ “બોલતાં બેલતાં ફાટયો લાગે છે, નાસ્તિક એ નાસ્તિક, પેલા સાધુ પાસે રહીને. વેદમાં ચેખું લખ્યું છે કે યજ્ઞમાં બલિ આપેલ પ્રાણ વર્ગો જાય. હવે બેલીશ નહિ, તું જા, મેં તને આપી દીધો છે. કોટવાળ સાહેબ, આને લઈ જાવ.” “અમાર, આગળ થા તારા ઉપર હવે રાજ્યને અધિકાર છે.” કોટવાળે કહ્યું. “બાપા, મને બચાવો. માતા ભલે નિધુર બની, તમારે મારા ઉપર પ્રેમ છે.” ભાઈ તને તારી સગી માએ જ વેચે છે. હવે રાજના કામમાં મારાથી વચ્ચે ન પડાય.” બાબાપા! યાદ રાખજે, હું નથી મરવાને એ ચેકકસ છે. હું તે મેં જ્ઞાની થવાને છું. પણ એક દિવસ એવો આવશે કે આ યાને નામે ચાલતી ઘેર હિંસાની પ્રથા દફનાશે. આ હિંસાના પ્રતાપે તમારે આ અધર્મ રસાતાળ ચા જશે.” હવે જા ભો છે તે. છાને માને જા. તારૂં મેંઠું કાળુ કર.” કોટવાળ અને બીજા સિપાઈ તે નિષ્ફર બ્રાહ્મણી સામે જોઈ જ રહ્યા. અરે રામ, રામ, રામ ! આ તો ઓરમાન મા લાગે છે, નહિં તે આટલી દયાહીનતાનિષ્ફરતા ન હોય ! જેના હૃદયમાં ભાવ સ્નેહનું એક બિંદુ પણ નથી એને મા શી રીતે કહેવી? અને સિપાહીઓ અમર ને લઈ ચાલતા થયા ! [ ૩ ] અમર કુમારને લઈ જતાં રસ્તામાં કોટવાળે છોકરાને પૂછયું, “ભાઈ તારી ઓરભાન મા લાગે છે?” “નારે ના, સગી મા છે.” “હું કહે છે, સગી મા? અને આટલું બધું હેત () ફિટકાર છે ધનલાલચું એ માતાને! હશે પણ હવે તું રડીશ નહિં. રાજાનું કામ છે એટલે શું કરીએ, નહિ તે તારી કાયા અને તારું રૂપ જોઈ અમને એમ થાય છે કે તેને છોડી મૂકીએ.” બધા આગળ વધે છે. રસ્તામાં પંચ મળ્યું. નગરશેઠ મલ્યા, બધા પાસે અમરે દયાની માગણી કરી, પણ રાજસત્તા પાસે બધાય ચૂપ રહ્યા. બધાને આત્મા આવા બુદ્ધિવાન અને તેજસ્વી પુત્રને ભરાતો જોઈ ઘવાતે હતે. પણ બધાય ચૂપ રહ્યા. ત્યાં તે પિતાના ગુરૂ સામેથી ચાલ્યા આવતા અમરે જોયા અને તે તેમની પાસે દેડી ગયો, અને બે “ગુરૂજી, બચો હું મરી જાઉં છું. માતા રાક્ષસિણી થઈ છે. બાપ નિરાધાર છે. મહાજન અને શેઠ ચૂપ છે. “અમર, તું લેશ પણ ચિંતા ન કરીશ. તું બચશે અને સાધુ થશે. લે આ એક મંત્ર આપું છું. તને હેમવાની તૈયારી કરે તે પહેલાથી આ મંત્ર જપ્યા કરજે. જરૂર " તું બચી જશે.” એમ કહી ગુરૂએ નમસ્કાર મંત્ર આપ્યું. Jain Education Internatinal Page #388 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ 66 લ્યો.” ir ,, બધું ટાળુ રાજમહેલે પહોંચ્યું. રાજમાતા પાસે પણ ગઇ. બ્રાહ્મણાએ પણ રાજાને ખુશી થઈ ખબર આપ્યા. લક્ષણા જ મળ્યે છે. યજ્ઞ થતાં જ કમાન ચઢી સમજી અમરે રાજા મને બચાવા! રાજમાતા મને બચાવે ! ” એમ કહી કરૂણ આક્રંદન કર્યું. આજે તેનું કાઇ વાલી નહોતું. એણે જૈન સાધુ પાસે સાંભળ્યું હતું પેળો, નથી મેજો, તેનું. એને ભાન થયું, એને પેાતાના ગુરૂના વચન ઉપર વિશ્વાસ હતા. એણે નમસ્કાર મંત્ર ૐસ્થ કર્યો અને ખુબ ધીમેથી રાગબદ્ધ ગાવા માંડયા. એ મંત્રમાં એવુ શું ભર્યું હતું કે ગણતાં જ તેને આનંદ થવા માંડયા. એણે હવે રડવાનુ છોડી દીધું. મરવાનુ તેા એક જ વેળા છે. ત્રીજે દિવસે તેને હીરા અને માણેથી ખૂબ શણગારવામાં આવ્યા. તે હસતે માઢે યજ્ઞ પાસે આવ્યેા. એને ખાતરી હતી કે કાષ્ઠ દેવ આપશે અને મને બચાવી લઈ જશે. તેણે નમસ્કાર મંત્રને અખંડ જાપ જારી રાખ્યા. [ વર્ષ ૨ આ પુત્રની પ્રશ’સા પહોંચી રાજન, બરાબર ભત્રીશ કરાવનાર બધા બ્રાહ્મણે મંત્ર જપતા હતા, યજ્ઞ મહામુશ્કેલીએ સળગ્યો, શરૂઆતમાં જ મંગલ કલશના બટ ફૂટયા. બધા શકાફૂલ થયા. આજે કાંઇ નવાજીની અવશ્ય થશે એમ લાગ્યું. બાલકના મંત્રની બધાને અદ્ભુત અસર થવા લાગી. પહેલાં તે યજ્ઞ પુરેાહિત પડી ગયા. તેમને વાગ્યું. રાજા પણ યજ્ઞ આગળ આવતાં જ પડયે અને તેને પણ ખરાગર વાગ્યું. યજ્ઞમાં આગ લાગી, મંડપ મળ્યો, આહુતિદ્રવ્ય ભસ્મ થઇ ગયું. કેટલાક નાહા, કેટલાક તમાસો જોવા આવ્યા. બધાને લાગ્યું આવા દેવકુમાર જેવા બાલકને મારતાં કાષ્ઠને દયા ન આવી. સાવ નિર્દોષને ભાગ લેવામાં આવુ પરિણામ ન આવે તે ખીજું શું થાય ? પણ હવે તા વાત વધુ વીક્રી હતી. રાજા અને રાણીના મુખમાંથી લેહી વમન થતું હતું. બ્રાહ્મણેા પણું ઊંધા પડયા હતા. રાજાએ ઉઠી કુમારને નમસ્કાર કરી કહ્યું. “ભાઈ હવે છેડ ! આ રાજપાટ તને આપું છું.” નમસ્કાર મંત્રના પ્રભાવ બરાબર જામ્યા હતા. કુમાર તે। સિંહાસન ઉપર ચઢી બેઠા અને એક્લ્યાઃ-~~ 6. રાજન, મારે રાજપાટ નથી જોઈતું, એ તે ક્ષણિક છે,-મિથ્યા છે. એ તને નરકાગારમાં પહોંચાડશે. મારે ત્યાં નથી જવું, પણ આજથી પ્રતિજ્ઞા કર કે યજ્ઞમાં કોઇ પણ જીવને ન હેામવા. યજ્ઞમાં મરનાર જીવ નરકે જાય છે, મારનાર પણ નરકે જાય છે અને પાપપુજ એકઠો કરે છે. વેદમાં આવા યજ્ઞ કરવાનું લખ્યું જ નથી.” આમ કહી કુમાર ચાલી નીકળ્યા અને સાધુ બની ગયા. જેના પ્રતાપે પાતે જીવન પામ્યા હતા એ પદ-એ સ્થાન તેને વધારે ગમ્યું. એણે તેા ગામ બહાર સ્મશાનમાં જઇ કાયા વાસરાવી દીધી. શરીર ઉપરનું મમત્વ છેડયું. કાઉસ્સગ્ગ ધ્યાને મુદ્રા લગાવી તે ધ્યાનમાં મગ્ન થયેા. [ ૪ ] ગામમાં વીજળીવેગે આ વાત ફેલાઈ ગઇ. કાઇક કષ્ટક ખેલ્યુ ખેલ્યું. અમરનાં માતપિતાને ધણાએ ક્રિટકાર આપ્યા તે કાઇકે મનમાં કાઇક કઇક રાજાને પણ Page #389 -------------------------------------------------------------------------- ________________ અક ૧ ) બત્રીસલક્ષણે [ ૩૫ ] સંભળાવી. અમરની માતાને અમરના પરાક્રમની ખબર પડી. એ ચમકી-રખેને ધન પાછું લઈ લે છે? એણે બ્રાહ્મણને સંભળાવ્યું, રે સખણ ન રહ્યો. હવે લઈ જશે. ફિટકાર ભલે એ લાભમાં મારું તે નાક કાપી નાખ્યું. હવે હાથમાં આવે તો તે ચીરી જ નાંખું એવો ક્રોધ ચઢયો છે. ત્યાં તે એક પાડોશીએ આવી અમર કુમારના પરાક્રમની વાત સંભળાવી અને બળતામાં ઘી હોમ્યું. સાથે સાથે જણાવી દીધુ કે અમર તે અમર થવા તપ કરે છે. મસાણમાં જઈ ઉભે છે. હું જોઈ આવ્યો એ સાધુ થયું છે. પણ કેવો રૂડે રૂપાળે લાગે છે. તમેજ એવાં પાપીયાં કે આવા છોકરાને છેડી દીધો. આ સાંભળતાં જ એ વાઘણની જેમ ઘૂરકી. એનું ચાલત તો આવું કહેનારની જીભ જ ખેંચી કાઢત, પણ શું કરે ? રાજ્ય તે રાજા શ્રેણિકનું હતું. પણ એણે બ્રાહ્મણને ખૂબ ઠપકો આપ્યો. એને મારી ન નાખું તે મારું નામ નહિ. બ્રાહ્મણે શાંત પાડવા ઘણે પ્રયાસ ઉઠાવ્યો પણ જ્યાં વડવાનલ સળગ્યો હોય ત્યાં પાણીનું ટીપું શું કામ લાગે? રાત પડી. ઘોર અંધારું હતું. પુરૂષ પણ એ જતાં બીવે એવા સ્થલે એ રાક્ષસિણું હાથમાં ધારદાર છરી ચમકાવતી ગામ બહાર મસાણમાં ગઈ. એનું અંગે અંગધથી ધમધમતું હતું. અમર તે મસ્તપણે ઉભો હતે. એને મરણ કે જીવનની કશી દરકાર નહતી. કૂર માતાએ વેગમાં જઈ તેને જોઈ એકદમ પેટમાં છરી હુલાવી દીધી. અમરે ઊંહ પણ ન કર્યું. એણે પલવારમાં પ્રસંગ સંભાળ્ય.એ વૈરાગ્ય ભાવનાએ ચઢયે. ઘા ઊંડે હતો. ક્ષણવારમાં આંતરડાં નીકળી પડયાં. એનું શરીર ઢગલે થઇ પડયું અને એને આત્મા સ્વર્ગના માર્ગે સંચર્યો? એ સાચે બત્રીસ લક્ષણે હતે. એણે જીવી જાણ્યું અને એના કરતાં ય વિશેષ સફળતાથી મરી જાયું. બ્રાહ્મણીને હવે સંતોષ થયું. એણે જાણ્યું કોણ મને ઓળખનાર છે. હવે નીરાંતે હું ધન ખાઈશ, વ્હેર કરીશ. એ એમ જાણતી હતી કે મારું પાપ કોઈ જાણતું નથી પણ એ એની ભૂલ હતી. એક અદશ્ય વ્યક્તિ આ બધું જાણતી હતી. એને લાગ્યું હાય ! આ માતા ! પણ કુદરત રૂઠી હતી. બ્રાહ્મણના નશીબમાં ઘેર જવાનું કે ધન ભોગવવાનું લખ્યું હેતું. રસ્તામાં એક ભૂખી ડાંસ વાઘણ ચાલી આવતી હતી. એણે મલપતી હરખાતી બ્રાહ્મણ ઉપર તરાપ મારી. હાય મા કહેતાં એ પણ મરણને શરણ થઈ. બ્રાહ્મણનું શરીર વાઘણે અને તેનાં બચ્ચાંઓએ ફાડી ખાધું, એક જણે કહ્યું: “કર અને જે, પાપનું ફળ.” બીજે દિવસે ગામમાં વાત ફેલાઈ ગઈ. રાજાને પણ જાણ થઈ, ખરે જ એ બોલી ઉઠ્યા છે તે બત્રીસ લક્ષણો, એનું બલિદાન અમર રહેશે. એ સાચો Jain EducatR4448 peal N. Page #390 -------------------------------------------------------------------------- ________________ મેરુ ત્રયોદશી [ભગવાન ઋષભદેવના નિર્વાણુકલ્યાણકના મહિમા લેખક-મુનિરાજ શ્રી યશાભદ્રવિજયજી એકદા શાસનન યક ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીને ગણુધર ભગવંત ગૌતમસ્વામીએ કહ્યું હું પ્રભા, આપ કૃપા કરીને મહામંગલકારી શ્રીમેરૂત્રયેાદશી નામના પર્વની મડ઼ત્તા મને સમજાવે. તે વખતે ભગવાન મહાવીરદેવ મધુર વાણીથી ખાલ્યા— હે ગૌતમ, શ્રી મેરૂત્રયેાદશીની આરાધના કરનાર જીવાનાં સર્વ વિદ્મો નાશ પામે છે. ઇન્દ્રિઓના સમૂહ વશ થાય છે, કામ વિકારો શાંત થાય છે, અનેક લબ્ધિ પ્રાપ્ત થાય છે, દેવતાઓ દસ બને છે અને છેવટમાં મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એ લાકૅાત્તર પની આરાધના કાણે કેવી રીતે કરી તે પણ તું સાંભળ—— પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી પછી પચાશ લાખ કાડાકાડી સાગરો પમના સમય વ્યતીત થયા ત્યારે ખીજા તીર્થંકર શ્રી અજીતનાથ ભગવાન થયા. તેમના આંતરમાં અયેાધ્યા નગરીમાં મડાપરાક્રમી અનન્તવીર્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રીયતિ નામે પટ્ટરાણી હતી. તે રાજા રાજવૈભવમાં મશગુલ ખતી પેતાના સમય પસાર કરતા હતા, પણ એક સમયે તેને વિચાર આવ્યો કે અડે હુ આવો સમૃદ્ધિશાળી છતાં પણુ મારે એક પણ પુત્ર નથી તેા પછી મારા રાજ્યના વારસ કાણુ થશે ? આવા વિચાર।માં લીન બની રાજા અને રાણી પુત્રપ્રાપ્તિનાં ઉપાયે શોધવા લાગ્યાં. એક અવસરે કાણિક નામના સધુ રાજમહેલમાં આહાર પાણી વહેરવાને માટે આવ્યા. રાજા અને રાણીએ ઉલ્લાસપૂર્વક તેમને આહારપાણી વહેારાવ્યાં, અને ત્યારપછી પૂછવા લાગ્યાં કે હે ભદન્ત, અમને પુત્ર થશે કે નહિ. સાધુએ કહ્યું કે પુત્ર થશે પણ પાંગળા થશે. સાધુ । ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારપછી રાણીએ એક પાંગળા પુત્રને જન્મ આપ્યા, અને તેનુ નામ પીંગળ રાખવામાં આવ્યું. પીંગળકુમાર પાંગળા ઢાવાથી રાજાએ તેને ગુપ્ત આવાસમાં રાખ્યા. અને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કુમાર સ્વરૂપવાન છે. માટે કાને બતાવવામાં નહિ આવે. તેથી કુમારના રૂપની બીના આખા દેશમાં ફેલાઇ ગઈ. એ વખતે બ્રહ્મપુર નગરમાં સત્યરથ રાજા રાજ્ય કરતા હતા. તેને ઇંદુમતિ નામે પટ્ટરાણી અને ગુણસુ દરી નામે કન્યા હતી. અનુક્રમે રાજકુમારી યૌવનવયને પામી તેથી તેના પિતાએ તેનેયાગ્ય રાજકુમારની તપાસ કરાવી, પણુ કાઇ ઠેકાણે કુમારીકાને ચેગ્ય રાજકુમાર દેખાયે। નહિ, એટલે તે વખતમાં ત્યાંના વેપારીએ દૂર દેશમાં વેપાર કરવા માટે જતા તેમને રાજાએ કહ્યું કે આપણી રાજકુંવરીને યેાગ્ય કાઇ રાજકુમાર દેખાય તે તેની સાથે કુમારીના સબંધ કરતા આવજો. વેપારીઓ પણ રાજાની આજ્ઞા અ’ગીકાર કરી અનુક્રમે અયોધ્યા નગરીમાં આવી પહેાંચ્યા. તે નગરીમાં પોતાના સત્ર માલ વેચી નવા માલ ભરી પોતાના દેશમાં જવાને તૈયાર થયા તે વખતે ગરજતાના મુખથી કુમારના રૂપની વાત સાંભળી તેથી તેઓએ રાજા પાસે જઈ, સ ખીના જણાવી કુમારને જોયા વગર કુમરીને સબંધ તેની સાથે કર્યાં. ત્યારપછી પોતાના દેશમાં આવી સત્યરથ રાજાને સોસમાચાર Jain EducatiyQlverગે પણ તેમનુ સન્માન કર્યું અને તેમના માલની જકાત માફ કરી. Page #391 -------------------------------------------------------------------------- ________________ અંક ૬] મેરૂત્રદશી ] ૩૧૭] હવે સત્યરથ રાજાએ કુમારીના લગ્ન માટે કુમારને તેડવા પિતાના માણસે કેધ્યા મોકલ્યા. અધ્યામાં જઈ અનંતવીર્ય રાજાને કહયું કે આપ આપના રાજકુંવરને લગ્ન માટે મોકલે. રાજા તે કુમારના લગ્નની વાત સાંભળી ચિંતાયુક્ત થશે, તેથી મંત્રીને બેલાવી તે બધી બીના જણાવી દીધી. મંત્રીએ વિચાર કરી તે રાજપુરૂષોને કહયું કે હાલમાં અમારા કુમાર અહીં નથી માટે સેળ મહિના પછી અમે કુમારને પરણવા મોકલશું. માણસોએ ભત્રીનાં વચને અંગીકાર કરી, પિતાના નગરમાં આવી સત્યરય રાજાને બધી બીના જણાવી. સેવના ગયા પછી રાજા રાણું અને પ્રધાન વિચારપૂર્વક ઉપાયે શોધવા લાગ્યા, પણ એક ઉપાય નહિ જડવાથી ઉદાસ બની વખત પસાર કરવા લાગ્યા. ત્યારપછી તે નગરના ઉધનમાં ચાર જ્ઞાનના ધારક પાંચસે સાધુઓના પરિવાર વાળા ગાંગિલ નામના આચાર્ય પધાર્યા. ઉધાનપાલકના મુખથી વધામણી સાંભળી અનં. તવીર્ય રાજા પિતાના પરિવાર સહિત આડંબર પૂર્વક ગુરવંદન કરવા આવ્ય, વંદન કરી યેગ્ય સ્થળે બેઠા પછી સૂરિએ ધર્મદેશના આપી હે રાજન, દુઃખે કરીને પ્રાપ્ત થઈ શકે તેવું મનુષ્યપણું પામીને જે મૂઢ પુરૂષ ઉધમથી ધર્મ કરો. નથી તે મનુષ્ય ઘણી મહેનતે પ્રાપ્ત કરેલા ચિંતામણિ (રત્ન)ને આળસથી સમુદ્રને વિષે નાખી દે છે. માટે જિનેશ્વરનાં ધર્મની આરાધના કરે; જેથી ઉત્તરોત્તર મેક્ષસુખની પ્રાપ્તિ થાય. આવા પ્રકારની ધર્મદેશના સાંભળ્યા પછી રાજાએ સૂરિજીને પૂછ્યું કે હે પૂજ્ય, મારે પુત્ર પાંગળ શાથી થયે છે? ત્યારે સૂરિજીએ કહ્યું કે હે રાજન, તારે પુત્ર પૂર્વે સાંમતસિંહના ભવમાં દેવદ્રવ્યની ચોરી કરવાથી અને ગર્ભિણી મૃગલીના પગ છેઠવાથી આવી અવસ્થાને પામે છે. તે વખતે ફરીથી રાજાએ કહ્યું કે હે સ્વામિન, મારા પુત્ર સારે થાય તે ઉપાય બતાવે. ત્યારે સૂરિજીએ કહ્યું કે પ્રથમ તીર્થ. કર શ્રી. ઋષભદેવ ભગવાનના નિર્વાણ કલ્યાણકની આરાધના કરાવે તેથી તમારે કુમાર સારે થશે. રાજાએ ફરીથી પૂછયું, હે પ્રભે, શ્રી પ્રથમ તીર્થકર સમ્યકત્વ ક્યારે પામ્યા, તીર્થંકર ગોત્ર ક્યારે બાંધ્યું, તેમને જન્મ કયારે થયે, તેમના પાંચ કલ્યાણકો ક્યારે થયા તથા નિર્વાણકલ્યાણકની આરાધના કેવી રીતે કરવી તે આપ કૃપા કરીને મને સમજાવો. પ્રથમ ભાવમાં ભગવાન ઋષભદેવને જીવ જંબૂદીપના પશ્ચિમ વિદેહમાં ક્ષિતિપ્રાંતષ્ઠિત નગરમાં ધનાવહ નામે શેઠ હતા. ધનાવહ શેઠને સમ્યકત્વની પ્રાપ્તિ પોતાના સાથે આવેલા મુનિઓને માપવાસના પારણે ઘીનું દાન આપવાથી થઈ હતી. બીજા ભવમાં યુગલિયા, ત્રીજા ભવમાં સૌધર્મદેવલોકમાં દેવ, ચેથા ભવમાં મહાબળ નામના વિદ્યાધર, પાંચમાં ભવમાં ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવ, છગૃા ભવમાં વાજધરાજા, સાતમા ભાવમાં યુગલિયા, આઠમા ભાવમાં સૌધર્મ દેવલોકમાં લલિતાંગ દેવ, નવમા ભવમાં છવાનંદ નામે વૈદ્ય ત્યાં ચાર મિત્રોની મદદથી કુષ્ટરોગી મુનિને નીરોગી બનાવ્યા, દશમા ભાવમાં બારમા દેવલોકમાં દેવ થયા, અગિયારમાં ભવમાં જબૂદીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિની નગરીમાં વજનાભ નામે ચક્રવત થયા. ત્યાં ચારિત્ર ગ્રહણ કરી વિશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર પદ નિકાચિત કર્યું. બારમા ભવમાં પાંચમાં અનુત્તરમાં સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તેત્રીશ સાગરેપત્રની | Jain Education Internation.આ ચારે મિત્રે પાછળથી ભરત બાહુબલિ-બાહ્ય અને સુંદરી થયા. પ્રકા, ainelibravo Page #392 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ સ્થિતિવાળા દેવ થયા. તેરમા ભવમાં ચાલુ અવસર્પિણીના ત્રીજા આરાના ચૌરાશી લાખ પૂર્વ ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી હતા ત્યારે અષાઢ વદી ૧૪ (ગુજરાતી જેઠ વદ ૧૪)ની મધ્ય રાત્રે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં દેવલોકમાંથી આવીને જંબૂદીપના દક્ષિણાર્ધમરતમાં ઈફવાકુ ભૂમિમાં નાભિનામના સાતમા કુલકરની મરૂ દેવસ્ત્રીની કુક્ષિામાં ઉત્પન્ન થયા. નવ માસ અને સાડા સાત દિવસ વીત્યા બાદ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં ચૈત્ર વદ ૮ (ગુજરાતી ફાગણ વદ ૮)ની મધ્યરાત્રે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીને જન્મ થયે, જન્મથી જ શ્રી ઋષભદેવસ્વામી મતિ-શ્રુતઅવધિ જ્ઞાનવાળા અને વૃષભલંછન યુક્ત હતા તથા અદ્દભુત સૌંદર્યવાળા અને અનંતબલી હતા. તેમનું શરીર ૫૦૦ ધનુષ્ય ઉંચુ હતું. તેમને સુનંદા અને સુમંગલા નામે બે રાણીઓ, ભરત બાહુબલિ વગેરે એકસો પુત્ર, બ્રાહ્મી અને સુંદરી નામે બે પુત્રીઓને પરિવાર હતા. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે વસાવેલી વિનીતા નગરીના તેઓ પ્રથમ રાજા થયા. ત્યારપછી પ્રભુએ અવધિજ્ઞાનથી સંયમ ગ્રહણ કરવાને વખત નજીક જે અને લેકાંતિક દેવે પણ શાશ્વત આચાર પ્રમાણે વિનંતી કરી એટલે ભારતને વિનીતાનું રાજ્ય, બાહુબલીને તક્ષશીલાનું રાજ્ય અને અઠ્ઠાણુ પુત્રને બીજા અઠ્ઠાણું રાજ્ય આપીને વાર્ષિકદાન આપવાની શરૂઆત કરી. છેવટે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં છરૅને તપ કરી ચત્ર વદી ૮ (ગુજરાતી ફાગણ વદી ૮)ના દિવસ પાછલા પહેરે સિદ્ધાર્થવનના બગીચામાં જઈ ચારમુષ્ટિ લોન્ચ કરી ક્ષત્રિય કુલના કચ્છ મહાકચ્છ વગેરે ચાર હજાર પુરૂષ સાથે એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરી દ્રવ્યથી અને ભાવથી સંયમ અંગીકાર કર્યું. તે જ વખતે તેમને મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુએ દીક્ષા લીધી તે વખતના લોકો ભિક્ષામાં શુદ્ધ આહાર પાણી આપવાં જોઈએ એવું સમજતા નહેતા, તેથી એક વરસ લગી નિરાહારી પ્રભુ વિહારથી ભૂમિને પાવન કરતા હસ્તિનાપુર નામના નગરમાં પધાર્યા. તે નગરમાં પ્રભુના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને પ્રભુને વેષ જોઈ જાતિસ્મરણ ઉત્પન્ન થયું, અને તે જ્ઞાનથી પિતાના પૂર્વ ભાગમાં પ્રભુની સાથે આઠ ભને સબંધ તથા પ્રભુને શુદ્ધ આહાર પાડ્યું કલ્પે એવું જાણીને શ્રેયાંસકુમારે પ્રભુને વાર્ષિક તપનું પારણુ શેરડીના રસથી કરાવ્યું. ત્યારપછી દરેક લોકો ભિક્ષા હેરાવવાને વિધિ શીખ્યા. એ પ્રમાણે એક હજાર વર્ષ વીતી ગયા બાદ પુરિમતાલ નગરના શટમુખ ઉદ્યાનમાં ન્યગ્રોધ વૃક્ષની નીચે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં ફાગણ વદી ૧૧ (ગુજરાતી માહાવદી ૧૧)ના દિવસે ઘાતિ કર્મોને ક્ષય કરી શુકલ ધ્યાનમાંના પ્રથમ બે ભેદોનું ધ્યાન ધરતાં અને અઠ્ઠમ તપથી યુકત શ્રી ઋષભેદવ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમ સમવસરણમાં પ્રભુએ દેશના આપી તેથી ભારતના પાંચ પુત્રો અને સાતમે પૌત્રોએ તથા બ્રાહ્મીએ દીક્ષા લીધી. પ્રભુએ તીર્થ (ચતુર્વિધસંઘ)ની સ્થાપના કરી. તેમને ઋષભસેન વગેરે ૮૪ ગણધર અને ૮૪ ગણ હતા. તેમને પરિવાર આ પ્રમાણે છે. સાધુ ૮૪૦૦૦ / સાધ્વી ૩૦૦૦૦૦ I શ્રાવક ૩૦૫૦૦૦| શ્રાવિકા ૫૫૪૦૦૦ કેવલી ૨૦૦૦/મન:પર્યવજ્ઞાની ૧૨૬૫૦ અવધિજ્ઞાની ૮૦૦૦ ચઉદપૂવી ૪૭૫૦ | વૈક્રિયલબ્ધિવાલા મુનિ ૨૦૬૦૦/ વાદિ મુનિ ૧૨૬૫૦ | મેક્ષગામી સાધુઓ ૨૦૦૦૦ | મેક્ષગામી સાધ્વીઓ ૪૦૦૦૦/ અનુત્તરમાં જનારા સાધુઓ ૨૨૮૦૦ (જુઓ પાનું ૩૭૬) Page #393 -------------------------------------------------------------------------- ________________ માંસાહારનો પ્રશ્ન લેખકઃ—મુનિરાજ શ્રી કુરધવિજયજી. ‘પ્રસ્થાન’ માસિકના ચાલુ વર્ષના ક્રાત માસના મ'માં પટેલે “મહાવીરસ્વામીના માંસાહાર” શીર્ષક એક લાંબે લેખ વાન મહાવીરે પેાતાને થયેલ પિત્તજ્વરની શાંતિને માટે માંસના શ્રી ભગવતી સૂત્રના પાઠ આપીને, સિદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યેા છે. શ્રી ગે।પાળભાઈ પટેલે રજી કરેલી આ વાતના પ્રતીકાર કરવાની બહુ જ જરૂર છે, અને અમને લાગે છે કે ગુરૂગમથી આગમ શાસ્ત્રોનું રહસ્ય જાણુનારા આપણા પૂ. આચાર્ય' મહારાજે આને યાગ્ય જવાબ જરૂર આપી શકે ! આવા સર્વગ્રાહી જવાબ અપાય તે દરમ્યાન અમને એ વિષય પરત્વે મુદ્દાસરના તેમજ શાસ્ત્રીય યુતિઓથી યુક્ત જે લેખા મળે તેને પ્રગટ કરવા અમે ઉપયાગી સમજીએ છીએ. અને તે રીતે આ લેખને અહીં પ્રગટ કરીએ છીએ. તમી શ્રી, ગેાપાળદાસ જીવાભાઈ લખ્યા છે. આ લેખમાં ભગઉપયાગ કર્યા હતા એમ “પ્રસ્થાન” માસિકના ચાલુ વર્ષના કાર્તિક માસના અંકમાં શ્રીગાપાળદાસ જીવાભાઇ પટેલે શ્રી ભગવતીજી સૂત્રના ૧૫મા શતકના પાઠને આધારે શ્રી મહાવીરસ્વામીએ એક વખત માંસાહાર કર્યાં હતા એમ સિદ્ધ કરવા પ્રયત્ન સેવ્યેા છે અને તેમ કરીને તે વિષયક ચર્ચા શાન્ત કરવાને બન્ને વિશેષ ઊડાપેાહ ઉત્પન્ન કર્યો છે. આ બાબતનું સત્ય સ્વરૂપ જો પ્રગટ કરવામાં ન આવે તો ધણાએકને તિવિભ્રમ થવા સભવ છે, માટે એ ભ્રમને દૂર કરવામાં ઉપયાગી એવી કેટલીક વાતે નીચે જણાવવામાં આવે છે. [2] પૂર્વાપરના સબન્ધ મેળવ્યા સિવાય વાકયના અર્થ કરતાં અનથ થઈ જાય છે. માટે જૈન આગમે!માં માંસાહારના જે સ્થાને સ્થાને સખ્ત નિષેધ છે, તે વાત લક્ષ્યમાં રહેવી જોઇએ. જેમકે સૂયગડાંગ સૂત્ર અધ્યયન ખીજામાં મુનિઓના આચાર પ્રસ્તાવમાં અમનમાંન્નત્તિળા (મુનિએ) મદ્ય અને માંસ નહિ ખાનારા' એવા સ્પષ્ટ પાઠ છે. શ્રી ભગવતીજી સૂત્ર શતક ૮, ઉદ્દેશ ૯ મામાં શ્રી ગૌતમસ્વામીજી ભગવાન મહાવીરને નરક ગતિ યેાગ્ય કાણુ શરીર પ્રયાણ બંધનું કારણ પૂછે છે તે ભગવાન મહાવીર ઉત્તર આપે છે, તે આ પ્રમાણે— શુ છે? नेरइयाउयकम्मासरीरप्पयोगबंधेणं भंते ? पुच्छा । महारंभया महापरिग्गहयाए कुणिमाहारेणं पंचिदियवहेणं नेरइयाउयकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदपणं नेरइयाउयकम्मासरीरजावપોથૈ || પ્રશ્ન—(હે ભગવન,) નારકીના આયુષ્ય યાગ્ય કા`ણુ શરીર પ્રયાગમધનું કારણ Page #394 -------------------------------------------------------------------------- ________________ | [ ૩૭૦ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : ઉત્તર–(હે ગૌતમ) મહારંભથી, મહાપરિગ્રહથી, માંસાહારથી અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને યોગ્ય કાર્માણ શરીર પ્રગબંધ થાય છે. એ જ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્રમાં એથે ટાણે નીચે પ્રમાણે પાઠ છે चउहिं ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरेंति तंजहा महारंभयाए महापरिग्गयाए पंचेदियवहेणं कुणिमाहारेण ॥ આ ચાર કારણે વડે જીવો નારક યોગ્ય કર્મ બાંધે છે-2 મહારંભ, ૨ મહાપરિગ્રહ, ૩ પંચેન્દ્રિયવધ અને ૪ માંસાહાર. વળી ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહારી નારકીને કર્મ બાંધી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, એવો પાઠ છે તે આ પ્રમાણે– चउहिं ठाणेहिं जीवा जेरइयत्ताए कम्म पकरेंति णेरइत्ताए कम्म पकरेत्ता रइएसु उववजंति तंजहा महारंभयाए महापरिग्गहयाये पंचदियवहेणं कुणिमाहारेणं ॥ તે જ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્ર, ચૂલિકા બીજી; ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા, સાતમા અને ઓગણીશમા અધ્યયન વગેરે સ્થળોએ માંસાહારનો સ્પષ્ટ નિષેધ કરેલ છે. આ બધી વાત ધ્યાનમાં રાખીને જ જો તેની સાથેના સૂત્રને અર્થ કરવામાં આવે તે જ યથાવતિ સ્વરૂપે પ્રાપ્ત થાય. માટે શ્રીઆચારાંગ વગેરે સૂત્રમાં જ્યાં “માં” વગેરે શબ્દોનો ઉપયોગ આવે છે, ત્યાં તે શબ્દનો ઉપયુંકત પાઠોને બાધ ન આવે તે “મુકિઃ afહરિમો ” (ભોગ એટલે બાહ્ય પરિભેગ) અથવા “ માં હાર્મિક (માંસ એટલે ફલને ગર્ભ) એ અર્થ પ્રાચીન ટીકાકારે શ્રી શીલાકાચાર્ય વગેરેએ સ્કુટ રીતે કરેલ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર પંચમ અધ્યયનની ગાથા ૩૭૦ નો અર્થ કરતાં શ્રીહરિભદ્રસૂરિજી પુલ શબ્દનો માંસ અર્થ દર્શાવી તરત જ જે તુ કરીને પૂર્વાપરના અનુસંધાન તથા પ્રકરણને લગતો તેનો અર્થ ‘તથાવિધ ફળ” એમ વનસ્પતિને લગતી કરે છે. તે બીજા અર્થમાં જ તેમની અનુમતિ છે. કારણ કે કોઈ પણ આચાર્યના વાક્યનો અર્થ સમજતાં પૂર્વે તેમની શૈલી જાણવી જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજી પ્રખર યાયનિપુણ હતા તેમ તેમના વિરચિત અનેક ગ્રન્થ સાક્ષી પૂરે છે. ન્યાય શાસ્ત્રની એક એવી શૈલી છે કે એક પક્ષ બતાવી તે પક્ષમાં પિતાની અરૂચિ દર્શાવવાનો અને સ્વાભિમત સિદ્ધાન્ત અર્થ બનાવવાને માટે જો તુ રે તુ ઇત્યાદિ શબ્દોથી બીજે પક્ષ બતાવાય છે. આ શૈલી ન્યાયશાસ્ત્રના આકરગ્રન્થ ચિન્તામણિની દીધિતિ ઉપર જગદીશી ગાદાધરી વગેરે ન્યાયગ્રન્થોમાં સ્થાને સ્થાને સ્પષ્ટ છે. આ શૈલીથી હરિભદ્રસૂરિજીને વનસ્પતિવાળો અર્થ અભિમત છે. આ રીતે પૂર્વાપરનું અનુસંધાન કરતાં ભગવતીજી સૂત્રના ૧૫મા શતકમાંના પાઠ અર્થ પણ વનસ્પતિને લગતે જ સંગત અને પ્રામાણિક ગણાય. શ્રી મહાવીરસ્વામી અને તેમના સાધુઓ નિર્જીવ ભેજી હતા અને હોય છે એ વિષયમાં કેઇને મતભેદ નથી. જ્યારે માંસ કોઈ પણ સ્થિતિમાં નિર્જીવ હતું જ નથી તેને માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી માંસનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે: Page #395 -------------------------------------------------------------------------- ________________ અક ૧ ] માંસાહારને પ્રશ્ન [ ૩૭ ] सद्यः संमूच्छितानन्त-जन्तुसंतानदृषितिम् ॥ नरकाध्वनि पाथेयं कोऽभियात् पिशितं सुधी: ? ॥ ३३ ॥ ___ योगशास्त्र-तृतीयप्रकाश ॥ જના નાશ સમયે જ જેમાં અનંત જન્તુ-સંતાન ઉત્પન્ન થાય છે એવા દોષો વડે દૂષિત થયેલું અને નરક માર્ગમાં પાથેય (ભાતા) સમાન એવા માંસનું ક બુદ્ધિભાન ભક્ષણ કરે? અર્થાત માંસમાં સર્વદા અનંત જીવરાશિ વ્યાપ્ત જ રહે છે. આ વાત નિર્મલ નથી તેને માટે ટીકામાં પોતે સૂત્રની ગાથાને પ્રમાણુ તરીકે મૂકે છે, તે આ પ્રમાણે आमासु अपक्कासुअ विपञ्चमाणासु मंसपेसीसु ॥ सययं चिय उघवाओ भणिओ उ निगोअ जीवाणं ॥१॥ કાચી, પાકી, અને પાક ઉપર મુકેલી એવી માંસની પેશીઓમાં અનવરત નિગોદ જીવોને ઉપપાત (જ્ઞાનીઓએ) કહેલ છે. આ પ્રમાણે અનન્ત છથી ભરપૂર એવા માંસનો આહાર ભગવાન મહાવીર જેવા દઢપ્રતિજ્ઞ પુરુષ કોઈ પણ સ્થિતિમાં કરે એ વાત કેવળ શ્રદ્ધાને તે નહિ પણ બુદ્ધિને પણ અગ્રાહ્ય છે. માટે જ શ્રી ભગવતીજી સૂત્રના પન્નરમા શતકમાં શ્રી મહાવીરના ગોપશમનાથે લાવેલ ઔષધના પાઠને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી તેમજ દાનશેખરસૂરિજી જે અર્થ કરે છે તે યથાસ્થિત લાગે છે. તે આ પ્રમાણે છે कपोतकः पक्षिविशेष : तब ये फले वर्णसाधात् ते कपोते कूष्माण्डे इस्वे कपेते कपोतके तेच ते शरीरे वनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे अथवा कपोतकशरीरे इव धूसरवर्णसाधादेव कपोतकशरीरे कूष्माण्डफले एव। પત એટલે પક્ષિ વિશેષ તેની જેવાં જે બે ફળો વર્ણની સધર્મતાથી તે બે કત એટલે બે કૂષ્માંડ ફળ (કેળાં), નાનાં કપત તે કપતક કહેવાય. તે બે શરીર વનસ્પતિ જીવના દેહ હોવાને કારણે તે કપતક શરીર કહેવાય. અથવા (બીજી રીતે) કપતકના બે શરીરની જેવા ભૂરાવર્ણના સાધમ્મથી કપાતક શરીર એટલે કૂષ્માંડ ફળો જ (લેવાં) मार्जारो वायुविशेष : तदुपशमायकृतं-संस्कृत-मार्जारकृतम् ॥ अपरेस्वाहु : मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेष : तेन कृतं भावितं यत्तत्तथा, किं तत् ? इत्याह " कुर्कुटकमांसकं" बीजपूरक कटाहं “आहराहि" ति નિવઘવાત છે મારે એટલે એક જાતને વાયુ તેના શમનને માટે કરેલું તે ભારત કહેવાય. બીજાઓ કહે છે કે માર એટલે વિરાલિકા નામની ઔષધી વિશેષ, તેના વડે કૃત એટલે ભાવિત (સંસ્કારિત) કરેલ જે તે. તે શું? તે કહે છે. “કુકર્કટકમાંસ” બીજપૂરક (બીજો) કટાહ ગર્ભ: “આહરાહિ” એટલે લાવ, નિરવઘ હેવાથી. આ પ્રમાણે ભગવતીજી સત્રના ૧૫મા શતકના પાઠનો અર્થ છે. પ્રસ્તુત પાઠમાં ain Education International Page #396 -------------------------------------------------------------------------- ________________ (૩૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ “મારત” ને “બિલાડાએ મારેલ” એવો અર્થ ગપાળજીભાઈ પટેલ કરે છે, તે બરાબર નથી, કારણ કે “કૃતમ્”ને અર્થ મારેલ એમ કોઈ પણ સ્થળે થતું નથી, પરંતુ “નિતમ્” “દક્ષિત” ઇત્યાદિ સ્થળોએ રાઈવડે સંસ્કારેલ, દ્રાક્ષાવડે સંસ્કારેલ (કે જેને ભાષામાં રાઈતું વગેરે કહેવામાં આવે છે, તે પ્રમાણે સંસ્કારેલ એવો અર્થ થાય છે. તેને બદલે “ત"ને અર્થ ખેંચતાણીને “મારેલ’ કરે અને પૂર્વના ટીકાકારોને ખેંચતાણને અર્થ કરનારા કહેવા તે ઉચિત નથી. વળી ભગવાન મહાવીરને ઔષધ વહોરાવનાર રેવતી એ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, પરંતુ મહાવીરના ચતુર્વિધ સંધ પૈકી કલ્પસૂત્રમાં વર્ણવેલ સુલસા વગેરે શ્રાવક સંઘની ગણનામાંની મુખ્ય વ્રતધારિણી શ્રાવિકા હતી કે જેને ત્યાં ભગવાન મહાવીરે વારંવાર નિષિદ્ધ તરીકે ઉપદેશેલ, નરકાવતારના ધારભૂત માંસ ભક્ષણ કદી પણ સંભવી શકે જ નહિ. [૩] એવી એક શંકા સ્થાને છે કે માંસાહારના મહાન પ્રતિષેધક ભગવાન મહાવીરના આગમમાં, સામાન્ય જનતાને ભ્રમમાં નાખે એવા “માંસ “પિત” “માર’ વગેરે શબ્દોની યોજના સાથી હોય? શું સ્પષ્ટ અર્થને બતાવનાર બીજા શબ્દ ન હતા કે જેથી આવા દ્વયર્થક તેમજ સાધમ્મથી અર્થ લઈ આગમ સંગત કરવા પડે તેવા શબ્દોને પ્રયોગ કરાયો? આનું સમાધાન ગુરુગમથી જેઓએ જૈન આગમનું રહસ્ય જાણ્યું છે તેવા આગમના અભ્યાસીઓને સરસ રીતે થઈ શકે તેવું છે. તે એ કે ગણુધરેએ આગમોની રચના ચતુરનગમયી કરી હતી કે જેથી આગમના પ્રત્યેક સૂત્રથી દ્રવ્યાનુયેગને, ગણિતાનુયેગને, ચરણકરણાનુયોગ તેમજ ધર્મકથાનુયોગને અર્થ નીકળતો અને શિષ્યોને સમજવા હતા, પરંતુ આર્ય વ્રજસ્વામી પછી મેધાહાસ વગેરેને કારણે પ્રત્યેક સૂત્રોને એકેક અનુગમાં નિયત કરવામાં આવ્યા. આ વાત શ્રી હરિભદ્રસૂરિરચિત શ્રીદશવૈકાલિક ટીકમાં આ પ્રમાણે છે इह चार्थतोऽनुयोगो विधा अपृथक्त्वानुयोग : पृथक्त्वानुयोगच तत्रापृथक्त्वानुयोगो यत्रैकस्मिन्नेव सत्रे सर्वे एव चरणकरणादय : प्ररूप्यन्तेऽनन्तगमपर्यायार्थकत्वात् सूत्रस्य, पृथक्त्वानुयोगश्च यत्रक्वचिसूत्रे चरणकरणमेव क्वचित्पुनर्धर्मकथैव वेत्यादि ॥ अनयोश्च वक्तव्यता। जावंति अज्जवइरा अजपुहुत्त कालियानुओगस्स। तेणारेण पुहुत्तं कालियसुयदिठिवाए य॥ અહીં અર્થથી અનુયોગ બે પ્રકારનું છે. એક અપૃથક્વાનુયોગ અને બીજે પૃથવાનુયોગ. તેમાં અપૃથકત્વાનુયોગ એક જ સૂત્રમાં સર્વ ચરણ કરણ વગેરે યોગ પ્રરૂપાય , કારણ કે સૂત્ર અનન્ત ગમ પર્યાય અને અર્થવાળું હોય છે. પૃથકવાનુયોગ તે કે કઈ સૂત્રમાં ચરણકરણનુગ જ હોય તે કઈ સૂત્રમાં ધર્મકથાનુગ જ હોય, એ પ્રમાણે. Page #397 -------------------------------------------------------------------------- ________________ માંસાહારને પ્રશ્ન [ અક ) 0] આ બન્ને યોગની વક્તવ્યતા આ પ્રમાણે છે. જ્યાં સુધી આર્ય વજસ્વામી હતા ત્યાં સુધી કાલિકાનુયોગને અપૃથર્વપણું હતું, તે પછી કાલિકસૂર અને દૃષ્ટિવાદમાં પૃથવાનુયોગ થયો. માટે “માંસ, કપોત,' “ માર વગેરે શબ્દો, બીજા અનુયોગમાં ઉપયોગી હેવાને કારણે વપરાયેલ અને તે જ કારણે સૂત્રોના શબ્દો પારવર્તનને અસહ્ય હેઈ એક અનુયોગમાં આગમે નિયત કરાયા છતાં કાયમ રહ્યા છે. અનેકાર્થક વાકયોની રચનામાં તેમજ તેની વ્યાખ્યા કરવામાં ઉપર્યુક્ત રીતિ ચાલુ સંસ્કૃત તેમજ લોક ભાષામાં પણ જોવાય છે. કવિશ્રી ધનપાલ “તિલકમંજરીની શરૂઆતમાં એક ઠચર્થક શ્લોકથી કાદમ્બરીકાર બાણકવિને પરિચય આપતાં केवलोऽपि स्फुरन् बाण : करोति विमदान कवीन् ॥ किं पुन: फ्लप्तसंधान : पुलिन्ध्रकृतसन्निधि : ॥ આ સ્થળે બાણ શબ્દને અર્થ તીર અને બાણુકવિ, કવિશબ્દથી કવિઓ અને કુત્સિત પક્ષિઓ, સંધાન શબ્દથી ધનુષ્ય સાથે જોડાણ અને કાદમ્બરી ગ્રન્થનું અનુસંધાન અને પુલિ% શબ્દથી ભિલ્લ અને બાણને પુત્ર (શબ્દ સમાનતાથી) લેવાય છે. ભાષામાં પણ– चरण धरंत चिन्ता करत त्यागत शोरषकोर ॥ सुवर्णकुं ढुंढत फीरत कवि व्यभिचारी चोर ॥ એ સૂકતમાં “ચરણ” અને “સુવર્ણ” એ શબ્દોના ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ભિન્ન ભિન્ન અર્થે લેવાય છે. તે શબ્દને સ્થાને (સુવર્ણને સ્થાને) સુશબ્દ, સુરૂપ કે કાંચન વગેરે શબ્દોની યોજના યોગ્ય નથી. કારણ કે એમ કરવા જતાં એના બીજા બીજા અર્થ કાઢવા અશક્ય થઈ પડે છે. તે ચાર ચાર અર્થવાળા આગમોમાં તેવા શબ્દો હેય તેમા શંકા જેવું નથી. શ્રી. ગોપાળજીભાઈ પટેલે ભગવાન મહાવીરના વ્યાધિ અને તેના ઉપચાર અંગે– ભગવાન મહાવીર સ્વામીને વ્યાધિ તેજલેશ્યાજન્ય હતું, તેલેસ્યા એ અલૌકિક વસ્તુ હતી, એટલે એ વ્યાધિને ઉપચાર પણ અલૌકિક હોઈ શકે, એ ઉપચારની ચર્ચા વૈદ્યક શાસ્ત્રની દષ્ટિએ ન કરી શકાય–વગેરે મતલબનું લખાણ લખી એ વાતને વિશેષ વિચાર કરવા માંડી વાળ્યું છે. પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં એમણે જે કારણે એ વિચાર કરે પડતું મૂકયો છે એ બરાબર નથી, અને સંભવતઃ એ જ કારણે–વૈદ્યક શાસ્ત્રમાં વર્ણિત વસ્તુના ગુણ દેજના વિચારની ઉપેક્ષા કરીને તેમણે ભાસહારનું વિધાન કરતે અર્થ સ્વીકાર ગ્ય ગણ્યો છે. એમણે એ વ્યાધિ અને એ ઉપચાર અંગે જે વિચાર *791 4341 2 1 à 241 s Private & Personal Use Only Jain Education Internations Page #398 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ અલબત્ત ભગવાન મહાવીરના વ્યાધિનું કારણ તેોલેસ્યા નામક એક અલૌકિકબુદ્ધિમાં ન આવી શકે કે વૈદ્યક શાસ્ત્રમાં જેને પિરચય ન મળી શકે એવી વસ્તુ હતી. પણ જે વ્યાધિનું કારણ અલૌકિક કે બુદ્ધિગમ્ય ન હોય તેના ઉપચાર પણ અલૌકિક જ હોવા જોઇએ એવા નિયમ ન કરી શકાય. લાર્કિક કે અલૌકિક ગમે તે કારણથી ઉત્પન્ન થયેલ વ્યાધિની અસર છેવટે તેા શરીર ઉપર જ થવાની છે એ નિશ્ચિત છે. તે પછી એ વ્યાધિને (એના કારણને પણ નહી) વૈદ્યક દૃષ્ટિએ જોઇને વૈદ્યક દૃષ્ટિએ જ એને ઉપચાર કરવામાં આવે તો શું ખાટું છે? આપણા ચાલુ વ્યવહારમાં પણ આપણે જોઇએ છીએ કે કેટલાય લોકો અમુક વ્યાધિના કારણ તરીકે વળગાડ, ભૂત, પ્રેત કે અમુક પ્રકારની અશાતનાને માને છે, અને છતાંય તેવા વ્યાધિ વૈધક ઉપચારોથી જરૂર શાંત થાય છે. ભગવાન મહાવીરના વ્યાધિ પણ છેવટે શારીરિક જ વ્યાધિ હતા. એટલે એના ઉપચાર પણ વૈદ્યક દૃષ્ટિથી વિરૂદ્ધુ જઇને તે ન જ થઇ શકે. અથવા તેા વૈદ્યકના વિધાન પ્રમાણે પણ એને ઉપચાર અવશ્ય થઈ શકે. એટલે મહાવીરસ્વામીના વ્યાધિ પરત્વે ઉપયાગી કયા પદાર્થો ડાઈ શકે તે વૈદ્યક શાસ્ત્રથી વિચારીએ. વૈદ્યક ગ્રન્થામાં પ્રમાણભૂત એવા સુશ્રુત નામના વૈદ્ય ગ્રન્થના ૪૬મા અધ્યાયમાં કુષ્માંડ (કાળા)ના ગુણ્ણા નીચે પ્રમાણે બતાવેલ છે. पित्तघ्नं तेषु कूष्माण्डं बालं मध्यं कफापहम् । शुक्लं लघुष्णं सक्षारं दीपनं बस्तिशोधनम् ॥ २१३ ॥ सर्वदोषहर हृथं पथ्यं चेतोविकारिणाम् ॥ શાકોમાં બાળ કૂષ્માંડ (કેળું) પિત્તનાશક છે. મધ્ય કૂષ્માંડ કને નાશ કરનાર અને શુકલ કૂષ્માંડ હળવું, ક્ષારયુકત દીપન, મૂત્રવિશેાધક, સદોષને હરનાર, હૃદ્ય અને મનેાવિભ્રમવાળાને પથ્ય હોય છે. તે જ ગ્રન્થમાં બીજોરાનું વન આ પ્રમાણે છે— लध्वम्लं दीपनं हृद्यं मातुलुङ्गमुदाहृतम् ॥ त्वतिक्ता दुर्जरा तस्य वातक्रिमिकफापहा ॥ १४९ ॥ स्वादु शीतं गुरु स्निग्धं मांसं मारुतपित्तजित् ॥ मेध्यं शूलानिलच्छर्दि कफारोचकनाशकम् ॥ १५० ॥ दीपनं लघु संग्राहि गुल्मार्शोघ्नं तु केसरम् ॥ शूलानिलविबन्धेषु रसस्तस्योपदिश्यते ॥ १५१ ॥ अरुचा च विशेषण दे कफमारुते ॥ માતુલુ'ગ (બીજોર્ં) હળવુ ખાટુ' અગ્નિદીપક હૃદ્ય છે; તેની છાલ (બીજોરાની છાલ) તિક્ત દુર્જર વાયુ, ક્રમી અને કને નાશ કરનારી છે; તેનું (બીજોરાનું) માંસ (ગ) સ્વાદું શીતલ, ભારે સ્નિગ્ધ વાત અને પિત્તનાશક, બુદ્ધિવર્ધક, શૂલ વાયુ વમન ક અને અરુચિને હરનાર છે; તેનાં કેસરાં અગ્નિદીપક હળવા ગ્રાહી ગુમા અને અને Page #399 -------------------------------------------------------------------------- ________________ એક ] માંસાહારને પ્રશ્ન [ ૨૭૫] - નાશ કરનારું છે. વળી શલ અજીર્ણ બધેકોશ અગ્નિમાંધ કફ વાયુ અરૂચિમાં તેનો (બીરાનો) રસ વિશેષે કરીને ઉપદેશાય છે. આ પ્રકરણ વાંચનાર દરેક વિચારકને સ્પષ્ટ માલુમ પડશે કે બાલકૂષ્માંડ (કોળું) સામાન્ય રીતે પિત્તનાશક હોવાથી રેવતી શ્રાવિકા, ભગવાન મહાવીર માટે ઔષધ તરીકે તૈયાર કરે પણ બીજેરૂં પિત્તની સાથે વાયુને પણ હરનાર હેઈ શ્રી મહાવીરસ્વામી નિરવઘતાને કારણે એ જ મંગાવે તે જ સંગત છે. વળી ઉપર શ્લોક ૧૫૦ માં “માંa 'શબ્દ સુકૃત મહષિએ કુલગર્ભના અર્થમાં વાપરેલો સ્પષ્ટ દેખાય છે આથી એ વાત વાચકના ધ્યાનમાં ખૂબ રહેવી જોઈએ કે પૂર્વે માંસશબ્દ ફલગર્ભના અર્થમાં પુષ્કળ વપરાતે અને વનસ્પત્યાહારના વિષયમાં “માંસ મુજા ” ઈત્યાદિ પાઠ મૂકવામાં સંદિગ્ધતા ન રહેતી. વળી સુશ્રુતમાં કુકર્ટનું વર્ણન કરતાં તેને ઉષ્ણવીર્ય તરીકે વર્ણવેલ છે કે જે પિત્તજ્વર વગેરે દાહક વ્યાધિ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવે તે તે વ્યાધિનું શમન કરવાને બદલે ઉલટું વિકાર વૃદ્ધિમાં કારણભૂત થાય માટે પિત્તના શમન માટે વૈદ્યક દૃષ્ટિએ વિચાર કરતાં પણ માંસ અર્થ કદી પણ સંગત ન થાય અને વનસ્પતિવાળા અર્થો સર્જાશે સંગત થાય છે. [૫] વાત, પિત્ત અને કફ એમ ત્રિપ્રકૃતિ અને સપ્તધાતુથી બંધાયેલ ભગવાન મહાવીરના શરીરમાં દેવસ્વભાવ જન્ય વ્યાધિઓ વૈદ ઉપાયોથી નાશ પામે તે જ વાત સર્વ સુઝને માન્ય થઈ શકે. માટે જ ચારિત્ર અંગીકાર કર્યા પછીના ભગવાન મહાવીરના અનેક ઉપસર્ગોમાંના એક કર્ણકીલક (કાનમાં ખીલા) નામના ઉપસર્ગના પ્રસંગે શ્રી મહાવીરને કર્ણમાં મહાપીડા હતી ત્યારે વૈદ્યને ત્યાં આહાર માટે જતાં વૈદ્યને તે મહાપુરુષને કંઈક પીડા છે એવું જ્ઞાન થયું, અને તેના નિવારણ માટે તે શ્રીવીરની પાછળ પાછળ ફરવા લાગ્યો અને ભગવાન સ્થિર થયે છતે કીલકાકર્ષણ કર્યા બાદ રોહિણું ઔષધી વડે તે ઘણુ રૂઝવી નાખે, એ વૃત્તાન્ત જૈન આગમાં પ્રસિદ્ધ છે. [૬] યુકિતવાદના સમયમાં ભગવાન મહાવીરે એક વખત ઔષધના કારણે પણ માંસને આહાર તરીકે ઉપયોગ કર્યો હતો તે વિચાર બુદ્ધિને ગ્રાહ્ય ન થઈ શકે, કારણકે નાયકની પ્રવૃત્તિ ઉપર તેના અનુયાયિઓની પ્રવૃત્તિનો આધાર છે. એ જ વિચારને કારણે ભગવાન મહાવીરે એક વખત સુધા અને તૃષાર્ત મુનિઓને ગૃષ્ઠાની અપૂર્વ ગરમીથી અચિત્ત અને નિર્જીવ તલ અને જલને વેગ હેવા છતાં નિષેધ કર્યો હતો. અને બુધે પિતાના જીવનમાં એક વખત માંસ-ભક્ષણ કરેલ તેને પરિણામે આજ પણ બૌદ્ધાનુયાયિઓમાં માંસાહારની પ્રચુરતા દેખાય છે અને મહાવીરના અનુયાયિઓમાં માંસભક્ષણ પ્રત્યે તેટલી જ છૂણ દેખાય છે. એ પ્રમાણે કાર્ય ઉપર પણ કારણનું અનુમાન થઈ શકે છે કે મનુષ્ય સ્વભાવના વેરા ભગવાન મહાવીર એક પણ વખત માંસ ભક્ષણ કરી જગતને માંસાહારને માર્ગ ખુલ્લે કરી આપે નહિ. કપડવણજ Education Interna૧૯૯૫, માર્ગશીર્ષ, અમાવાસ્યા . www.jainelibrary or Page #400 -------------------------------------------------------------------------- ________________ [ 0] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : (૩૬૭માં પાનાનું અનુસંધાન ) પ્રીષભદેવ પ્રભુની બે પ્રકારની અંતકૃભૂમિ થઈ (૧) યુગાંતકૃભૂમિ અને (૨) પર્યાયાંતકૃભૂમિ. ભગવાન પછી અનુક્રમે અસંખ્યાતા પુરુષયુગ મેક્ષે ગયા તે યુગાંતકૃદભૂમિ અને ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં મરૂદેવા માતા અંતકૃદકેવલી થઇને મેક્ષે ગયા તે પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરૂષે અને તે વડે મર્યાદિત જે મોક્ષગામીઓને મોક્ષે જવાને કાળ યુગાંતકૃભૂમિ. અને પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કાલને આશ્રીને જે મેલગામીઓને મેક્ષે જવાને કાળ તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય. શ્રી ઋષભદેવ પ્રભુ વિશ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહી અને ત્રેસઠ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહીને એકંદરે વ્યાશી લાખ પૂર્વ ગૃહસ્થાવાસમાં રહીને, એક હજાર વર્ષ સુધી છદ્મસ્થ પર્યાય પાળીને અને એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ સુધી કેવળી પર્યાય પાળીને-એકંદર સંપૂર્ણ એક લાખ પૂર્વ સુધી ચારિત્ર પર્યાય પાળીને, કુલ ચોરાશી લાખ પૂર્વ સુધી સર્વ આયુષ્ય પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મને ક્ષય કરી આ અવસર્પિણી કાળના સુષમ દુષમ નામના ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં માહા વદી ૧૩ (ગુજરાતી પિષ વદ ૧૩) ના દિવસે સવારના ટાઈમમાં અભિજીતુ નક્ષત્રને વિષે ચંદ્રમાના યુગમાં છ ઉપવાસને તપ કરીને દશ હજાર સાધુઓની સાથે અષ્ટપદ પર્વત ઉપર પધંકાસને બેસી નિર્વાણ પામ્યા. હે રાજન, તેથી તેમના નિવાણુકલ્યાણકની આરાધના આ પ્રમાણે તારા પુત્રને કરાવજેતે દિવસ ચઉવિહાર ઉપવાસ કરે. (શક્તિ ન હોય તે તિવિહાર કરે). રત્નનાં પાંચ મેરૂ કરવા, તેમાં ચાર દિશાએ ચાર નાના મેરૂ કરવા, રનના ન બને તે ઘીના કરવા. તેની પાસે ચાર નંદાવર્ત કરવા. દીપ-ધૂપ આદિ ઘણા પ્રકારની પૂજા કરવી. શ્રી કૃષમ survસાર નમ: ” એ પદની વીશ નવકારવાળી ગણવી. તે તપને દિવસે પૌષધ કરે. પારણાને દિવસે સુપાત્રદાન આપવું. સાથીઓ વગેરે બાર-બાર કરવા. આ રીતે દરેક માસની તેરશની આરાધના તેર માસ અથવા તેર વર્ષ સુધી કરવી જેથી સર્વ કર્મને ક્ષય થાય છે. અનંતવીર્ય રાજા, ગાંગિલ આચાર્યની પાસેથી સર્વવૃત્તાંત સાંભળી પુત્રને વ્રત અંગીકાર કરાવી સ્વસ્થાનકે ગયે, ગુરુમહારાજ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. પિંગલકુમારને વ્રતની આરાધના કરતાં તેર મહિના થયા ત્યારે તે સુંદર સ્વરૂપવાળો થયો. રાજા રાણ આદિ સર્વ લોકો ખુશી થયા. ત્યાર પછી કુમારે ગુણસુંદરી સાથે લગ્ન કર્યા. હે ગૌતમ, ત્યારપછી પિંગલ કુમારને રાજ્ય સેંપી અનંતવીર્ય રાજા અને રાણી ચારિત્ર ગ્રહણ કરી શ્રી શત્રુંજય તીર્થને વિષે અણુશણ કરી મેક્ષ પદને પામ્યા. પિંગલ રાજાએ તેર વર્ષ પર્યન મેરૂત્રદશીની આરાધના કરી. એ તપ પૂર્ણ થયે ઉઘાપન મહત્સવ કર્યો. તેમાં તેર શિખરબંધ મંદિર બંધાવ્યાં, તેમાં રત્નની સુવર્ણની અને રૂપાની તેર તેર પ્રતિમાઓ સ્થાપન કરી, પાંચ મેરૂ ચઢાવી, તેર વખત શ્રી સિદ્ધાચલજીને સંધ કાઢશે. છેવટે મહસેન કુમારને રાજ્ય સોંપી-ચારિત્ર ગ્રહણ કરી એક્ષપદને પામ્યા. એ રીતે મેત્રાદશી નામનું પર્વ પિંગલ રાજાથી પ્રગટ થયું. Page #401 -------------------------------------------------------------------------- ________________ મા ચા ૨ દીક્ષા-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રો.વિજયેન્દ્રસુરિજી મહારાજે ભાઈ હિમ્મતમલજીને માગસર સુદ દશમના દિવસે આગરામાં દીક્ષા આપી. દીક્ષિતનું નામ હંસવિજયજી રાખવામાં આવ્યું. (૨) મહીજમાં પટેલ ઈશ્વરદાસને પૂજન આચાર્ય મહારાજશ્રી વિજય સૌભાગ્યસુરિજી મહારાજે પાડિવ મુકામે માગસર વદ દશમના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ શુભવિજયજી રાખવામાં આવ્યું. (૩) કુવાળવાળા ભાઈ જીવતવાળ કલાચંદ ખેતસીને પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી સુરેન્દ્ર વિજયજી મહારાજે માગસર સુદી દશમના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ જયંતવિજયજી રાખવામાં આવ્યું. (૪) મરીમાં મનફરા (કચ્છ ના રહીશ ભાઈ ગેલચદ કરમશીને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજે માગસર વદ પાંચમા દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ કારવિજયજી પાડી તેમને પૂજ્ય જનકવિજયના શિષ્ય બનાવવામાં આવ્યા કાળધર્મન્સેધવા (નીમાડ)માં માગસર વદ છઠની રાતે પૂજ્ય મુનિરાજ શ્રી. ગૌતમસાગરજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મસાગરજી કાળધર્મ પામ્યા. ગણિપદ-ઇડરમાં માગસર વદ પાંચમના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયલસૂિરિજી મહારાજના હાથે પૂજ્ય મુનિરાજ શ્રી. જયંતવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. મુલતવી રહ્યું–શ્રી. ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પાટણમાં હેમસારસ્વત સત્ર ઉજવાવાનું હતું તે હાલમાં મુલતવી રહ્યાના સમાચાર પરિષદના મંત્રી તરફથી જાહેર કરવામાં આવ્યા છે. સખાવત–શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસુરિજી મહારાજના ઉપદેશથી કદંબગિરિતીર્થને રૂા. એકત્રીસ હજાર ભેટ આપ્યા. સ્વી કાર ૧ પાઠય પવેશ, ૨ રાયસેણિયસુત્તને અગ્રેજી અનુવાદ ભાગ ૧, ૩ અર્ધમાગધિગ્રામર (અંગ્રેજી)–આ ત્રણે પુસ્તકના કર્તા અને પ્રકાશક છે. હીરાલાલ બી. ગાંધી. એમ. એ. શાંતિવિલા, ગોપીપુરા સુરત. ૪ શ્રી નેમિપદ્માસ્તવન માળા-કર્તા પૂ. આ. ભ. શ્રી વિજય પદ્મસુરિજી પ્રકાશક-શાહ ચંદુલાલ ઉમેદચંદ રાયચંદ, પાંજરા પોળ, અમદાવાદ. મૂલ્ય બે આના. ૫ શ્રી નમસ્કાર મહામંત્ર-કર્તાપૂ. મુ. ભ. શ્રી. ભદ્રકવિજયજી. પ્રકાશક ગણપતલાલ મેહનલાલ વાલચંદ. નિપાણી (બેલગામ) Page #402 -------------------------------------------------------------------------- ________________ Regd No. B. 3801 જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતુ એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક મના શ્રી જૈન સત્ય પ્રકાશના શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના શ્રૃતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેખા, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાં ગસુંદર ત્રિર’ગી ચિત્ર, અતિહાસિક વાર્તા અને શિલ્પ સ્થાપત્યના લેખા તથા ચિત્રા આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કેષ્ઠ મુક્ત ૐ પ્રશંસા કરે છે. ઉંચા કાગળા, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિએ બે રૂપિઆ ભરીને શ્રો જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા ૧૦ ચાલુ અંકો અપાય છે. [ આજે જ મંગાવા ! અમૂલ્ય તક !] અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય ષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઇ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવના સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એનો અપૂર્વતા સમજાયા દરેક જૈન ઘરમાં આ ચિત્ર અવશ્ય ૧૪”×૧૦”ની સાઈઝ, જાડા આટ` કા` ઉપર સુંદર છપાઇ અને સોનેરી બેર સાથે મૂલ્ય—આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના એ આના વધુ. લખા—શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાજ) વગર નહી રહે. જોઇએ. Page #403 -------------------------------------------------------------------------- ________________ ઝcuપ્રક dec૫ Ip::JI\:///:/billi તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : : ક્રમાંક ૪૩ : Jain ducation International Page #404 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयर मज्झे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ ક્રિપ્ત સંવત્ ૧૯૯૫ મહા વદ ૧૨ श्री जैन सत्य प्रकाश ( માત્ત પત્ર) વીર સંવત્ ૨૪૬૫ બુધવાર વિષય—દ——ન १ श्री उपाध्यायपत्रस्तोत्रम् ૨ ભગવાન મહાવીર અને માંસાહાર ૩ શ્રી ગેપાલદાસ પટેલને— ૪ ‘પ્રસ્થાન’ સાથેના પત્રવ્યવહાર ૫ માંસાહારના શાસ્ત્રીય ખુલાસો ', નિવેદન 9.જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા સમાચાર : સ. મ. શ્રી વિજ્ઞપદ્મમૂરિનો: ૩૭૭ : મુ. મ. શ્રી વિદ્યાવિજયજી : ૩૦૯ : આ. ભ. શ્રી. સાગરાન દસજી : ૩૯૩ : : ૪૦૩ : મ. કાશીવિશ્વનાથજી વ્યાસ : ૪૦૭ : ૪૮ : આ. મ. શ્રી. વિજયલાવણ્યસૂરિજી : ૪૦૯ સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના—સ્થાનિક-જે ગ્રાહક ભાઇઓનુ લવાજમ આવવુ બાકી છે તેએ અમારો માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે ! ઇસ્વીસન ૧૯૩૯ ફેબ્રુઆરી ૧૫ – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ — ― વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થળની ખખ્ખર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ.મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. લવાજમ બહારગામ ૨-૦ સ્થાનિક ૧-૮-૦ છૂટક અંક ૦-૩-૦ મુદ્રક : નરોત્તમ હરગોવિન્દ પડયા, પ્રકાશક : ચીમનલાલ ગેાકળદાસ શાહ, મુદ્રસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાધેાસ ક્રીસ રાડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, શ્રીકાંટા, અમદાવાદ. Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ કમાંક ૪૩ [भासि पन] . [१५ ४ : ७] ॥ श्रीउपाध्यायपदस्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्रीविजयपद्मसूरिजी ॥ आर्यावृत्तम् ॥ सिरिसंखेसरपासं, थुणिय वरं णेमिसूरिगुरुचरणं । सिरिसिद्धचक्कसंगो-वज्झायपयत्थवं कुणमि ॥१॥ सुयगयजहत्थविहिणा, सत्थज्झयणं कुणंति जे हरिसा । निम्मलसंजमनिरया, वंदेऽहं ते वरोज्झाए ॥२॥ उवयारगदिट्ठीए, विविहोवाएहि जेऽणगारगणं । चरणडमुत्तिमग्गे, साहजं दिति पइदियहं ॥ ६॥ पाहाणंतुल्लपडिहे, सीसेऽवि जणेइ सयलसुयकुसले । आयारविणयणिटे, जे वंदे ते वरोज्झाए ॥ ४ ॥ दव्वायरिए जुग्गे, चउविहसिरिसंघविहियसाहज्जे । सिरिपाढगे चउत्थे, णिञ्च झाएमि थिरचित्ता ॥५॥ वरणवपयसेढीए, चउत्थदियहे चउत्थपयसरणं । पणवीसइगुणलक्खा, कायव्वं पवरबहमाणा ॥ ६॥ पणवीसइभेएणं, पणवीसइगुणसमुब्भवो णेओ । भेयदुगप्पाहण्णं, णायव्वं तत्थ विउहेणं ॥७॥ इक्कारसंगचोदस - पुत्वज्झावणसरुपसज्झाणं । अंगोवंगकरणचर - णाराहणमवरगंथम्मि ॥ ८॥ अंगोवंगाइ मुया, इक्कारसबारसप्पमाणेणं । जे परिसमहिजते, अज्झाते ऽवरेसिं च ॥ ९ ॥ अट्ठप्पवयणमाया- राहणणिउणे पसण्णयरहिअया । णिम्मलवेरग्गगया, ते वंदे वायगे णिञ्च ।। १० ।। आयारे आयारो, समणाणं सुत्तिओ गणहरेहिं । अट्ठारसपयसहसं, दुसुयखंधणियं पढमं ।। ११ ॥ ससमयपरसमयाणं, लोयालोयप्पजीवपमुहाणं । सूयगडंगे भणियं, वाइचउक्कस्सरूवं च ॥१२॥ विपिहोवसग्गभावा, अद्दकुमाइविविहसब्भावा । तत्थेव वित्थरेणं, पयासिया पुजपुरिसेहि ॥ १३ ॥ ain Education International Page #406 -------------------------------------------------------------------------- ________________ [३७८] શ્રી જૈન સત્ય પ્રકાશ %3 इकत्थाउ दसंता, अत्था परिगुंफिया विसेसाओ । तइयंगे ठाणंगे, वत्ता विविहाणुओगाणं ॥ १४ ॥ समिसावगहियभावा, चउभंगी सावगाण तह दुविहा । समिइव्वयपमुहाण, परूवणं पंचमज्झयणे ।। १५ ।। आराहिऊण विहिणा, सिद्धत्थसुयस्स सासणं हरिसा । तित्थयरत्तं भव्वा, णव पाविस्संति संतिगिहं ॥ १६ ॥ सेणियसंखोदाई, सुपासपोट्टिलदढायुवरसयगा । तह रेवई य सुलसा - णवमझयणे मुणेयव्वा ॥ १७ ॥ तह पउमणाभचरियं, सेणियणिवजीवणं महारसियं । अइसयतत्तणिहाणं, दीसह अहुणा वि ठाणंगे ॥ १८ ॥ दव्वाइविमाणाणं, पुरिससमुद्दाण सेलसलिलाणं । भावा अज्झयणाई, दस तइयंगे सुयक्खंधो ॥ १९ ॥ समवायंगे भावा, जीवाजीवाण गइचउक्कस्स । समवायाणं सयगं-तित्थयराइस्सरूवं च ॥ २० ॥ ठाणंगाओ दुगुणं, कणंतभावणियं चउत्थंगं । सव्वंगसारकलियं, महप्पहावेण संजुत्तं ॥ २१ ॥ छत्तीससहस्साई, पसिणाई पंचमंगठिइयाई । सिरिगोयमाइएहिं, संघसुरेहिं च पुट्ठाई ॥ २२ ॥ तह वरबोहदयाई, भवरइवैरग्गभावजणयाई । पण्हाई पुट्ठाइं, धम्मिट्ठाए जयंतीए ॥ २३ ॥ केवलिसासणणाहो, पण्हुत्तरदायगो महावीरो ॥ सव्वाणुओगमेयं, चरणकरणभावसंकलियं ॥ २४ ॥ छद्दव्वभावपुण्णं, अन्नं णामं विवाहपण्णत्ती । जस्स त्थि भगवईए, परिविइयं पंचमंगमिणं ॥ २५ ॥ एगाहियचालीस - पमाणसयगाइजत्थसुहयाई । उद्देसगप्पमाणं, पणसयरिण्णूणसहसदुगं ॥ २६ ॥ विमलोवक्कमभावा, णिक्खेवणयाणुगमसरूवं च । दव्वाइभंगतत्तं, पमाणसिद्धी भगवईए ॥ २७ ॥ अइमुत्ताइयसमणा, सड़ा सिरितुंगियाउरीवासा । सिरिसंघस्स हियटुं, परिकहिया सिरिभगवईए ॥ २८ ॥ संगामेणं भावा, सोवण्णियसेहरेण णिक्काणं । छत्तीससहस्सेहिं, विहिया पूया भगवईए ॥ २९ ॥ एगूणवीसपमाणय - ज्झयणाइ दुवे तहा सुयक्खंधा । णायाधम्मकहंगे, दुगुणपयाइं भगवईए ॥ ३० ॥ पांडवसेलगवत्ता, दुवयसुयापूयणस्सरूवं च । सेणियसुयमेहमुणी, पहुणा विहिओ थिरो चरणे ॥ ३१ ॥ [अपूर्ण] Page #407 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ મહાવીર અને માંસાહાર લેખક–મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, કરાચી આ લેખ અમે “પ્રસ્થાન ના વ્યવસ્થાપક ઉપર “પ્રસ્થાન માં પ્રગટ કરવા માટે મળ્યો હતો. થોડા દિવસ બાદ એ લેખ તેમણે, એને પોતાના પત્રમાં છાપવાનો ઇન્કાર સાથે, અમને પાછો મોભે છે. જિજ્ઞાસુઓની જાણ માટે અમે એ લેખને અહીં અક્ષરશઃ પ્રસિદ્ધ કરીએ છીએ. વ્યવસ્થાપક કોઈ પણ વૃક્ષનું મૂળ જેટલું મજબૂત અને ઊંડું હોય છે, તેટલી જ તે વૃક્ષની શક્તિ, તેનું આયુષ્ય અને તેને ફેલાવો વધારે હોય છે. સિદ્ધાન્તની દઢતા એ સિદ્ધાતેના પ્રતિપાદક કિંવા ઉત્પાદકની મન-વચન-કાયાની ઓતપ્રેતતા ઉપર વધારે આધાર રાખે છે. અહિંસા કે દયાનું નામ લેતાં “જૈનધર્મની આ મુખ્ય વસ્તુ છે, એમ કોઈ પણ અભ્યાસક પકાર્યા વિના ન રહે. ભગવાન મહાવીર અને બુદ્ધ એ બન્નેએ આજથી પચીસ સે વર્ષ ઉપર અહિંસાને સંદેશ જગતને સંભળાવ્યો હતો અને એ બે મહાપુરુષને સર્દેશ આજે પણ તેમના અનુયાયિઓ દ્વારા જગતું સાંભળી અને ઝીલી રહ્યું છે. છતાં બુદ્ધના અનુયાયિઓમાં એ સિદ્ધાન્તનું પાલન ઘણે ભાગે નથી થઈ રહ્યું, એ સે કોઈ જુએ છે. જ્યારે સાધુઓમાં તે શું ગૃહસ્થામાં પણ મહાવીરના અહિંસા અને દયાના સિદ્ધાંતનું પાલન અત્યારે પણ થઈ રહ્યું છે, એનું કંઈક તે કારણ હેવું જોઈએ. સિદ્ધાન્તની પ્રરૂપણ એક વસ્તુ છે અને પાલન બીજી વસ્તુ છે. ઉપદેશક પ્રરૂપતા સિદ્ધાન્તોનું સ્વયં આચરણ જે નથી કરતો, તો તેની અસર જનતા ઉપર નથી થતી. અહિંસાનો સિદ્ધાન્ત પ્રકાશવા છતાં બુદ્ધ ભગવાને પોતે માંસાહાર કર્યો છે, એ જ કારણ, હું તો જોઉં છું કે તેમના પિતાના સમયમાં અને તે પછીના સમયમાં, ઠેઠ અત્યાર સુધી પણ તેમના અનુયાયિઓમાં મોટે ભાગે માંસાહાર પ્રચલિત રહ્યો છે. જ્યારે ભગવાન મહાવીરે અહિંસાને જે સદેશ સંભળાવ્યો તે પિતાના આચરણમાં ઉતારીને જ સંભળાવ્યો હતો અર્થાત કદર રીતે તેમણે તેનું પાલન કર્યું હતું. આ જ કારણ છે કે જૈનધર્મના અનુયાયિઓમાં અત્યાર સુધી માંસાહાર સર્વથા ત્યાજ્ય ગણાતે આવ્યા છે. હમણાં હમણું “જૈન સૂત્રમાં પણ માંસાહારનું વિધાન છે,” અને “ભગવાન મહાવીર તથા તેમના તે વખતના સાધુઓ માંસાહાર લેતા હતા,” એવું કઈ કઈ લેખકો તરફથી બહાર પડતું વાંચવામાં આવે છે. મને લાગે છે કે ચાલુ લોકમાન્યતાની વિરુદ્ધમાં કંઈ પણ કહેવું, લખવું કે પ્રવૃત્તિ કરવી એ આ જમાનાની એક ફેશન સમજાય છે. પરંતુ એમાં એટલું યાદ રાખવાની જરૂર છે-કે તેમ કરવાથી કંઈ પણ in Education International Page #408 -------------------------------------------------------------------------- ________________ [૩૮૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ફાયદો થાય છે કે? જે કંઈ પણ ફાયદો ન થતો હોય બકે સમાજમાં નિરર્થક કોલાહલ ઉત્પન્ન થતો હોય, લોકોનાં દિલ દુભાતાં હોય અને તેની સાથે જ સાથે લોકોમાં ગેરસમજુતિ ઊભી થતી હોય તે એવી પ્રવૃત્તિ ન કરવી, એ જ વધારે શ્રેયસ્કર છે. જૈન સૂત્રોમાં માસાહારનું વિધાન છે કે કેમ? અથવા મહાવીર સ્વામી અને તેમના સાધુઓ માંસાહાર કરતા હતા કે કેમ એ તો એમના જીવન ઉપરથી, તેમનાં સૂત્ર ઉપરથી, સૂત્રોની ટીકાઓ ઉપરથી અને પચ્ચીસ સો વર્ષથી ચાલ્યા આવતા રિવાજે ઉપરથી બિલકુલ સ્પષ્ટ સમજાય તેમ છે; છતાં તે વસ્તુને એક જુદા જ આકારમાં મૂકી કોલાહલ ઉત્પન્ન કરે એમાં શું હેતુ હવે જોઈએ ? અથવા એનાથી શું ફાયદો થતો હોવો જોઈએ એ નથી સમજાતું. અત્યારે તો મહાત્મા ગાંધીજીએ ભગવાન મહાવીરના એ અહિંસાવાદને રાષ્ટ્રીય પ્રવૃત્તિનું મધ્ય બિંદુ બનાવ્યું છે, અને હિન્દુસ્તાન જ નહિ, દુનિયાના દેશો તેની તરફ મીટ માંડી રહ્યા છે અને અનુકરણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં “મહાવીરસ્વામીએ માંસાહાર લીધો હતો,” “તેમના સાધુઓ પણ માંસ લેતા હતા,” “વનસ્પતિ આહારમાં અને માંસાહારમાં સરખી જ હિંસા છે,” ઈત્યાદિ જાહેર કરવું અને તે પણ સુત્રોની આડમાં ઉભા રહીને જાહેર કરવું એ ક્યાં સુધી ઉચિત છે એનો વિચાર કરવો ઘટે છે. - “સૂત્રોના અનુવાદ કરતાં, પ્રસંગ આવે અમારે તે તે શબ્દના સ્પષ્ટ અર્થ કરવા જોઈએ" એવો જે બચાવ કરવામાં આવતો હોય તો તે પણ લૂલે છે. જૈન સૂત્ર, ટીકા સિવાય આજનો કોઈ પણ વિદ્વાન સંપૂર્ણ રીતે, સ્પષ્ટ લગાવી શકે-એન પૂરેપૂરે અર્થ કાઢી શકે–એ અશકય છે. સુત્રોના ભાષાન્તરકારો કે વ્યાખ્યાનકાશે. ટીકાનો આશ્રય જરૂર લેશે, અને એ આશ્રય લેતાં કઈ પણ ભાષાંતરકાર કે વ્યાખ્યાનકારને કબૂલવું પડશે કે જૈન સુત્રોમાં જે જે શબ્દોનો બાહ્ય દષ્ટિએ અમુક અમુક જાનવરોને અર્થ કાઢી શકીએ છીએ, તે અર્થ નથી. આ વાતનું સ્પષ્ટીકરણ હમણાં હું આગળ કરીશ. થોડાં વર્ષો ઉપર પુરાતત્તવ મંદિર’ અહમદાવાદથી પ્રગટ થતા “પુરાતવ' ના ત્રીજા પુસ્તકના ચોથા અંકમાં અધ્યાપક ધર્માનંદ કૌસંબીને માંસાહાર' સંબંધી એક લેખ પ્રકટ થયો હતો. તે લેખમાં તેમણે એ બતાવવા પ્રયત્ન કર્યો હતે. કે “બુદ્ધના સમયમાં જેમ બુદ્ધ અને બુદ્ધ ભિક્ષુક માંસાહાર કરતા હતા તેમ શ્રમણો (જૈન સાધુઓ) પણ કરતા હતા ” હમણાં “પ્રસ્થાન' માસિકના ચૌદમા વર્ષના પહેલા અંકમાં ગોપાળદાસ જીવાભાઈ પટેલ નામના વિદ્વાને “ શ્રી મહાવીર સ્વામીને માંસાહાર ” એ નામને લેખ લખ્યો છે. તેમાં તેમણે પણ એ બતાવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો છે કે “મહાવીરવામીએ માંસાહાર કર્યો હતો અને જૈન સૂત્રમાં તેની સાબિતી મળે છે.” લેખકના આ લેખનું જરા સ્પષ્ટતાથી અવલોકન કરવું, એ મારી આ પ્રવૃત્તિને ઉદ્દેશ છે, અને તે એટલા માટે કે લેક ગેરસમજુતિમાં ન પડે. & Personal Use Only Jain Education international Page #409 -------------------------------------------------------------------------- ________________ અંક ૭] ભગવાન સહાવીર અને માંસાહાર [ ૮૧] વિદ્વાન લેખક શ્રીયુત પટેલે “ભગવતીસૂત્ર'ના પંદરમા શતકમાં આવેલા ગશાળાના પ્રસંગને સૌથી પહેલાં હાથ ધર્યો છે. ગશાળાને અને ભગવાન મહાવીર સ્વામીનો સંબંધ ભગવતીના પંદરમા શતકને અનુસરે તેમણે વિસ્તારથી આલેખે છે. ગોશાળ મહાવીર સ્વામી પાસે આવે છે. ભગવાન મહાવીરના બે શિષ્યોને ગોશાળાએ તેજોલેસ્યાથી બાળી મૂક્યા અને પછી મહાવીરસ્વામી ઉપર તેલેસ્યા છેડી. એ તેજોલેસ્યા મહાવીરસ્વામીને કંઈ પણ અસર કરવાને બદલે તેમના ઉપર અફળાઈ ગોશાળા ઉપર પાછી પડી. ગોશાળાએ મહાવીરસ્વામીને કહ્યું “તું છ મહીનાને અને દાહની પીડાથી મરણ પામીશ.” ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું “હું તે હજુ સોળ વરસ સુધી તીર્થંકરપણે વિચરીશ, પણ તું ત્યારે જ તેજથી પરાભવ પામીને સાત રાત્રિને અંતે મરીશ.” બરાબર ગોશાળ સાત રાત્રિએ મરી ગયો. મહાવીરસ્વામીને પેલી તેલેસ્યાની અસરથી મરડો થયો. સિંહ નામનો મહાવીરસ્વામીને શિષ્ય અણગાર ઘણે દુઃખી થયો. ભગવાને જ્ઞાનથી જઈ તેને પોતાની પાસે બેલાવી કહ્યું “ તું ચિન્તા કરીશ નહિ, હું હજુ સોળ વરસ જીવવાને છું.” તે પછી ભગવતી સત્રમાં આ પ્રમાણે પાઠ આવે છે-- " तत्थ णं रेवतीए गाहावइए मम अट्ठाए दुवे कपोयसरीरा उवक्खडिया तेहिं नो अठ्ठो अत्थि। से अण्णे पारियासिए मजारकडे कुक्कुडमसए તમrgifણ, તે ” | ઈત્યાદિ શ્રીયુત પટેલ ઉપર્યુક્ત પાઠન આમ અર્થ કરે છે-“(તું મેંઢીક ગામમાં રેવતી નામની બાઈ છે તેને ત્યાં જા) તેણે મારા માટે બે કબૂતર રાંધીને તૈયાર કર્યા છે. પણ તેને કહેજે કે મારે તેનું કામ નથી. પણ ગઈ કાલે બિલાડાએ મારી નાખેલા કુકડાનું માંસ તે તૈયાર કર્યું છે તે આપ.” આમાં જે વિવાદગ્રસ્ત શબ્દો છે તે આ છે –“ જાય ” “મા ” “દહનg” આ શબ્દોના અર્થો શ્રી પટેલ અનુક્રમે આમ કરે છે-“બે કપત (કબૂતર) ના શરીર” “બિલાડ મારેલ” “કુકડાનું માંસ ” આ અર્થ કરીને તેઓ બતાવવા ચાહે છે કે:-“મહાવીરસ્વામીએ તેજેસ્થાની ગરમીથી થએલી મરડાની બિમારીમાં બિલાડાએ મારી નાખેલા કુકડાનું માંસ ખાધું હતું.” ઉપરના શબ્દોનો જે અર્થ તેઓ કરે છે “તે સિવાય બીજો કોઈ અર્થ કોષમાં થતું નથી” એમ તેઓ જણાવે છે. મને લાગે છે કે આ લેખકે જના કોષ તરફ ધ્યાન આપ્યું લાગતું નથી. હું એમનું અને બીજા વાચકોનું ધ્યાન ખેંચું છું કે જૂના કેમાં આવા પ્રાણવાચક દેખાતા અનેક શબ્દ વનસ્પતિવાચક શબ્દોમાં વપરાએલ આવે છે. નિર્ણયસાગર પ્રેસમાં પ્રકાશિત “અભિધાનસંગ્રહ” નામના સંગ્રહમાં નિઘંટ નામને કષ છપાયો છે તેના ૧૩૯ અને ૧૪૦મા શ્લોકમાં આ શબ્દો છે-- " पारावते तु साराम्लो रक्तमाल : परावतः। आखेतः सारफलो महापारावतो महान् ॥ For Private univeતુચા .. Page #410 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ વિદ્વાન જોઇ શકે છે કપાત કે જેને પ્રચલિત અથ ઈંડાના તુલ્ય ફળ ” પણ થાય છે. .. આ ઉપરથી કોઈ પણ કબૂતર છે, તેના ખીજો અર્થ આવી જ રીતે કુકુડ શબ્દ એ જ નિધઢુના ૩૫રમા શ્લોકમાં વનસ્પતિ માં વપરાયેલા સ્પષ્ટ દેખાય છે. ત્રીજો શબ્દ મારકડે (માનવૃિત) એના અર્થ શ્રી પટેલ “ બિલાડીથી મારેલ ' કરે છે. પરંતુ મજ્જાર શબ્દનો અર્થ પણ ભગવતી સૂત્રના એકવીશમા શતકમાં “ મુગ્ધપણી વનસ્પતિ ”ના અમાં મૂકવામાં આવ્યા છે. એટલે અહિં પણ માર એટલે “એક વનસ્પતિવિશેષથી તૈયાર કરેલ '' એમ કરવામાં આવે એ જ વધારે ઉપયુક્ત છે. આથી જે શબ્દોના અર્થ કોષમાં ‘ પ્રચલિત અર્થ સિવાય વનસ્પતિ વિશેષમાં થતા નથી,' એવી જે દલીલ કરવામાં આવે છે તે ખાટી છે. ' ‘ શ્રીવાજ : શિતિષી વતુચુકુટ : શિતિ।' હવે તે કહે છે કે ટીકાકારાએ પણ માંસ અર્થ જ કર્યાં છે, પરન્તુ તે પણ ઠીક નથી, અભયદેવસૂરિ મહારાજ ઉપર્યું`કત શબ્દને આ પ્રમાણે વાસ્તવિક અ કરે છે— 66 कपोतकः पक्षिविशेषस्तद्वद् द्वे फले, वर्णसाधर्म्यात् ते 'कपोते' कुष्माण्डे हूस्वकपोते कपोतके, ते चैते शरीरे च वनस्पतिजीवदेहत्वात् कपोतशरीरे, अथवा कपोतशरीरे इव धूसरवर्णसाधर्म्यादेव, कपोतशरीरे कुष्माण्डफले इव, ते उपस्कृते संस्कृते, ' तेहिं णो अठ्ठोति' बह्वपायत्वात् । અર્થાત્~‘ કપાત ’ પક્ષિવિશેષ ( કબૂતર )નું નામ છે, તેના જેવા વર્ણવાળાં એ કુળ એટલે કુષ્માણ્ડ કુળ, એવાં પકાવેલાં એ કુષ્માણ્ડ ક્ળતું મને પ્રયોજન નથી. ( ‘ ક્રુત્સિતાખ્યાજ્ઞાતે સિદ્ધહેમ વ્યાકરણના ૭-૩-૩૩ મા સૂત્રથી ‘ અલ્પ ’(ન્હાના) અમાં પૂ પ્રત્યય આપ્યો છે) કરણ કે તેમાં ઘણા દોષ છે. આધાકી હાવાથી. વળી ટીકાકારે - વિશેષ સમાસ ' કરીને કહ્યું છે કે કપાતક' એ કાળાનું નામ છે અને શરીર એ કુળનું નામ છે. અથવા ધૂસરવણુના જેવું હોવાથી તુવે પોપ સીવા' એના અર્થ ‘એ કાળાનાં કુળ’ એવા થાય છે. તે આધાકર્મી હાવાથી બહુ પાપનું કારણ છે, માટે મારે ન કહ્યું. . આવી જ રીતે મન્નાર ટે લઘુત્તમનપ' એને સ્પષ્ટા કરતાં પણ ટીકાકાર કહે છે કે— 'मार्जारो वायुविशेषस्तदुपशमनाय कृतं, संस्कृतं मार्जारकृतं । अपरे त्वाहु:- मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भावितं यत्तत्तथा, किं तत् ? इत्याह- कुर्कुटकमांसकं बीजपूरकं कटाहं । आहराहि त् निरवद्यत्वात् ॥ અર્થાત્ માર નામના વાયુની શાંતિને માટે તૈયાર કરેલી વસ્તુ મારકૃત કહેવાય અથવા ખીજા કહે છે કે માર એટલે વિરાલિકા નામની વનસ્પતિ વિશેષ, Page #411 -------------------------------------------------------------------------- ________________ અમુક ૭]. ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮૩] તેનાથી સંસ્કારિત કરેલ છે, તે શું? સુરમા બિજેરાને ગર્ભ (બિજારને મુરબ્બો) તેને તું લાવ. કારણકે તે નિરવઘ છે. આમ કોષથી અને ટીકાકારોએ કરેલા અર્થથી બંને રીતે પોત” “માજર અને “કુકકુટીને અર્થ જાનવરવિશેષ નહિ, પણ વનસ્પતિ વિશેષ છે એ વાત સ્પષ્ટ છે. એક બીજી વાત પણ વિચારવા જેવી છે. ભગવાન મહાવીરને આ વસ્તુ મંગાવવાની જરૂર પિતાને થયેલ ભરડાની શાંતિને માટે પડી હતી. મરડા જેવી ઉષ્ણુતાની બિમારીમાં કબૂતર કે કુકડાનું માંસ મંગાવે, તે અસંભવિત છે. કેળાને અથવા બિજેરાને મુરબ્બો આપી શકાય, કારણકે તે ઠંડાં ફળો છે. એટલે બુદ્ધિથી પણ આપણે વિચારી શકીએ કે આ પ્રસંગ માંસાહાર માટે નથી અને એટલા માટે વનસ્પતિ તરીકે કરાતો અર્થ જેમ પ્રસંગ અનુસરતો છે, તેમ કેષથી પણ તે અનુકૂળ છે; અને તેને ટીકાકારોએ પણ ટેકો આપ્યો છે. ત્રીજી વાત એ છે કે ભગવાન મહાવીરે આ વસ્તુ યજ્ઞયાગાદિ કરનાર કોઈ બ્રાહ્મણને ત્યાંથી નથી મંગાવી, પરંતુ રેવતી શ્રાવિકાને ત્યાંથી મંગાવી છે. રેવતી એ સુલસા આદિ મુખ્ય શ્રાવિકાઓ પૈકીની શ્રાવકવ્રતધારિણી મુખ્ય શ્રાવિકા હતી. તેને ત્યાં માંસ રંધાતું હોય એ કલ્પના પણ અસ્થાને છે. જે ભગવાન મહાવીરને આ પ્રસંગે માંસ ગ્રહણ કરવાનું હતું તે તે પિતાના સાધુને ગમે તે કોઈ માંસાહારીનું જ ઘર બતાવતે; કારણકે તે વખતે ભિક્ષા માટે અમુક કુળોનું બંધન તે હતું નહિ, એ વાત થી. પટેલ પણ સ્વીકારે છે. વિદ્વાન લેખકે પિતાના લેખના છેલ્લા પેરેગ્રાફમાં વિદ્યકીય દષ્ટિએ આ રોગ શું હવે જોઈએ? એનો વિચાર કર્યો છે. પરંતુ તે જેલેશ્યા ગમે તેવી વસ્તુ હોય, છતાં તે બાળનારી, ઉષ્ણતા ઉત્પન્ન કરનારી હોવી જોઈએ, એ તે નક્કી છે. ભગવાન મહાવીરના બે શિષ્યને તેની વધારે અસર થવાથી તે બળી જાય અને ભગવાન મહાવીરની આંતરશકિતની પ્રબળતાથી વધારે અસર ન કરે અને કેવળ શરીરમાં ઉષ્ણતા, દાહ, ગરમી ઉત્પન્ન કરે છે તે સ્વાભાવિક છે. અને તે ગરમીના ઉપશમનને માટે ઠંડા ઉપચારો જ ઉપયુકત લેખી શકાય. – ૩ – વિદ્વાનોને એ સમજાવવાની જરૂર નથી કે દરેક ધર્મના પ્રાચીન ગ્રન્થમાં એવા અનેક શબ્દ આવે છે કે જે અત્યારે કંઈ બીજા જ અર્થમાં વપરાતા હોય છે, અને અત્યારે જે અર્થમાં તે શબ્દ વપરાતા હોય, તે જ અર્થમાં તે શબ્દો જે લઈ જવામાં આવે તે ઘણે જ અનર્થ ઉભો થાય. દાખલા તરીકે “ઐરાવણ' ઈન્દ્રના હાથીનું નામ મશહૂર છે, પરંતુ “પન્નવણા ” સૂત્રમાં “લકૂચફળ'ના અર્થમાં મૂકી છે. મંડૂકી” એ દેડકીનું નામ પ્રસિદ્ધ છે, પરંતુ “ઉપાસકદશાંગ' સૂત્રમાં આણંદ શ્રાવકને અધિકારમાં આણંદ શ્રાવક વનસ્પતિનું પરિમાણ કરતાં “મંડૂકી ની છૂટ રાખે છે. કારણ કે “મંડૂકી” એ “કાળી' નામની વનસ્પતિનું નામ છે. આ અર્થે મન ain Education કરિપતનથી પરંતુ નિઘંટુ આદિ સંસ્કૃત પ્રાકૃત કોષથી પણ જાણી શકાય છે. વ્યવ પ્રાકૃત કોષો Personal use only Page #412 -------------------------------------------------------------------------- ________________ [૮૪) શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૪ હારમાં પણ એવા ઘણું શબ્દ છે કે જેના જુદા જુદા અર્થો થાય છે. “રાવણ " દશાનનનું નામ છે, તેમ “નંદુક” ફળનું પણ નામ છે. “પતંગ' ચાર ઈન્દ્રિયવાળા જીવનું નામ છે અને “મહુડા 'નું પણ નામ છે. “તાપસપ્રિયા' તાપસની સ્ત્રીનું નામ છે, તેમ “કાક્ષા નું પણ નામ છે. “કચ્છપ” એ કાચબાનું નામ છે, તેમ “નંદિત્રીણિ' વૃક્ષનું પણ નામ છે. “ જી” ગાયની જીભનું નામ છે, તેમ ગોબી'નું પણ નામ છે. માંસલ” અતિપુષ્ટનું નામ છે, તેમ “કાલીંગડા'નું પણ નામ છે. “બી ” સર્ષવિશેષનું નામ છે, તેમ “કંરી” નામના શાકનું પણું નામ છે. “ચતુષ્પદી” ચાર પગવાળાને કહે છે, તેમ “ભીડા'નું પણ નામ છે. આ બધા શબ્દો એવા વિચિત્ર છે કે ઉપલક દૃષ્ટિએ જોતાં ઘણા માણસે અર્થને અનર્થ કરી નાખે, પરંતુ પ્રસંગ અને પરિસ્થિતિઓને ખ્યાલ કરીને જ શબ્દોના અર્થો કરવા જોઈએ. ભિન્ન ભિન્ન પ્રાંતની ભાષાઓમાં પણ એવા શબ્દો ભરાએલા છે કે એક જ શબ્દ એક દેશમાં એક અર્થમાં વપરાય છે, તે તે જ શબ્દ બીજા દેશમાં બીજા અર્થમાં વપરાય છે. પંજાબને કોઈ વાણિયો ગુજરાતમાં આવીને એમ કહે કે “હમ લેગ કુકડી બહુત ખાતે હૈ,' તે ગુજરાતને વાણિયો ઠંડો જ થઈ જાય. એને શી ખબર કે પંજાબમાં મકાઈને કુકડી કહેતા હશે? ગુજરાતને વાણિયો માળવામાં જઈને કોઈ ચણાના ખેતરમાં ઉભેલી બાઈને કહે કે “બાઈ બે આનાના પાપટા આપ' તે તે વાણિયે પેલી બાઈની પાસેથી પોપટાના બદલે પાંચ પાંચ શેરની ગાળો જ મેળવે છે. એને શી ખબર કે માળવામાં પોપટા શબ્દ કેઈ બિભત્સ--ખરાબ અર્થમાં વપરાતા હશે. પચ્ચીસ સે વર્ષ ઉપર મગધ દેશમાં ભગવાન મહાવીરના મુખથી ઉચ્ચરાએલા શબ્દો અથવા તે દેશમાં હજારો વર્ષ ઉપર તે દેશની ભાષામાં લખાએલાં સૂત્રોને આપણે અત્યારની ભાષામાં વપરાતા શબ્દ તરીકે અર્થ કરીએ એ કયાં સુધી બંધબેસતું થાય એ બહુ વિચારવા જેવું છે. એ સૂત્રોના અર્થ કરતી વખતે આપણે ઘણું બાબતેને ખ્યાલ રાખવો ઘટે છે. મન, વચન, કાયાથી અહિંસાનું સંપૂર્ણ પાલન કરનાર અને જગતને તેને સંદેશ સંભળાવનાર ભગવાન મહાવીર પિતાને માટે જાનવરનું માંસ મંગાવે એ કલ્પનામાં આવી શકે ખરું? શ્રીયુત પટેલ આગળ જતાં પોતાના લેખમાં હિંસા વિના સાધુનું જીવન પણ ટકી શકે નહિ એમ બતાવી છ કાયના છ પૈકી અમુક કાયના જીવોની હિંસા સાધુઓથી પણ થવાની જ એમ પતિપાદન કરે છે, પરંતુ તેઓ પોતે જ ચોથા પ્રકરણના ચાથા પેરેગ્રાફમાં એ વાત કબુલ કરે છે કે – “મહાવીરસ્વામીએ આ સ્થળે વિચાર્યું કે ગૃહજીવનને સદંતર ત્યાગ કરી માત્ર ભિક્ષા ચર્ચાથી જીવવામાં આવે, તે જ ઓછામાં ઓછી પ્રવૃત્તિ અને તે દ્વારા ઓછામાં Jain Education international Page #413 -------------------------------------------------------------------------- ________________ અક ૭] ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮૫ ] ઓછી હિંસા સંભવી શકે. તેથી તેમણે ઠરાવ્યું કે અહિંસાનું મહાવ્રત ધારણ કરવા ઇચ્છનારે પ્રથમ તો ભિક્ષુક બનવું જોઈએ. અને ગૃહસ્થને ત્યાંથી માંગી આણેલી વસ્તુઓ વડે જ જીવવાનું સ્વીકારવું જોઈએ.” એટલું જ નહિ પરંતુ તેઓ એમ પણ સ્વીકારે છે કે – એકને ખભેથી ઉતરીને હિંસા બીજાને ખભે ન જાય, તેમ જ સાધુને એવી હિંસામાં કંઈ નિમિત્ત ન લાગે,” તેના માટે મહાવીરસ્વામીએ બતાવેલે ભિક્ષા વિધિ બહુ વિસ્તારથી બતાવીને એ પણ સ્પષ્ટ કર્યું છે કે- સાધુને માટે આધાર્મિક કે “દેશિક આહારને ત્યાગ મહાવીરસ્વામીએ બતાવ્યું છે.” લેખક બરાબર સમજતા હોવા જોઈએ કે આટલી બધી વિસ્તૃત અને સખ્તમાં સખ્ત વિધિ બતાવવાનો ઉદ્દેશ એક જ છે કે, સાધુનું જીવન અહિંસક બન્યું રહે. સૂત્રોમાં જ્યાં જ્યાં “માંસ’વાચી શબ્દો આવે છે, તે તે સ્થળે “વનસ્પતિ' વાચી શબ્દ હોવાનું કહેવા સામે તેમનો એ વિરોધ છે કે જે તે શબ્દોથી વનસ્પતિને જ અર્થ અભિપ્રેત હતા તે ગ્રન્થકારે ખાવાની બાબતમાં “માંસ વાચી શબ્દો જાણી જોઈને વાપર્યા શા માટે?” પરંતુ એ હું પહેલાં બતાવી ચૂક્યો છું કે જેને આપણે માંસ 'વાચી શબ્દો તરીકે જોઈએ છીએ, તે “વનપતિ' વાચી શબ્દો છે, અને તે વાત કોષથી, ટીકાથી અને અત્યારના વ્યવહારથી પણ કેટલાક ઉદાહરણો આપીને મેં સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે તે સંબંધી પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. હવે લેખક, આચારાંગ સૂત્ર અને દશવૈકાલિક સુત્રોને ઇશારે કરીને બહુ કાંટાવાળું માછલું' કે “બહુ હાડકાવાળું માંસ' લેવાને નિષેધ કર્યો છે, તે ઉપરથી એમ સિદ્ધ કરવા માગે છે કે તે વખતે સાધુઓ માંસવાળો આહાર લેતા હતા. જે કે લેખક, તે પાઠો કે તે પ્રસંગ આપ્યા વિના ઈશારે કરે છે, પરંતુ આપણે તે પાઠાને સ્પષ્ટ રીતે જોઈ જઈએ, આચારાંગ સૂત્રનો પાઠ આ છે – " से भिक्खु वा भिक्खुणी वा सेज पुण जाणेजा बहुअट्ठियं मंसं वा મછે વા વાર્થ ત્યાંથી લઈને–સંસ્ટાફ મંન મ મઘા ક્રિયાશું कंटए गहाय, सत्तमायाए एगंतमवक्कमेजा, अवक्कमेत्ता अहेरज्झामथं हिलंसि वा अधिरासिसि वा किट्टमासिसि वा तुसरासिंसि वा गोमयरासिंसि वा अण्णयरसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय पमन्जिय पमजिय तओ संजयामेव पमन्जिय पमन्जिय परिट्ठवेजा। (બાબુવાળુ આચારાંગ સૂત્ર પૃ. ૮૧૮૨ ) આ જ પાઠને લગભગ મળતી દશવૈકાલિકની પણ નીચેની ગાથાઓ છે– बहुअट्टि पोग्गलं अणिमिसं वा बहुकंटयं । अत्थियं तिदुयं बिल्लं उच्छुखण्डं य संबलि ।। ७३ ।। अप्पे सिआ भोयणजाए, बहुउज्झिय धम्मियं । latio देतिअं पडिआइक्रो से कप्पइ तारिसं ॥ ७४ ॥ अ. ५. Page #414 -------------------------------------------------------------------------- ________________ |[૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ઉપરના આચારાંગના પાઠને સારાંશ એ છે કે બહટકમય મત્સ્ય કે બહુ અસ્થિમય માંસ મળે તે સાધુ સાધ્વીએ લેવું નહિ, અને એવી રીતે બહુ કંટકમય મત્સ્ય કે બહુ અસ્થિમય માંસ આપનાર ગૃહસ્થને કે ગૃહસ્થિનીને નિષેધ કરે, અને કેવળ અસ્થિ કંટક સિવાયનું મત્સ્ય કે માંસ માંગવું. તેમ છતાં તે જો જબરજસ્તીથી પાત્રમાં નાખે તે આરામમાં કે ઉપાશ્રયમાં ગમે ત્યાં એકાન્તમાં જઈને માંસ ને ભસ્યને ઉપભોગ કરીને કાંટા તથા હાડકાં કોઈ બાળેલી જમીન પર, હાડકાંના ઢગલા પર, કાટ ખાઈ ગએલા જૂના લેઢાના ઢગલા ઉપર અથવા એવી નિર્દોષ જમીન ઉપર જગ્યા સાફ કરીને સંયમ પૂર્વક મૂકવાં. ઉપરની દશવૈકાલિકની ગાથાઓને અર્થ એ છે કે – “બહુ અસ્થિમય માંસ, બહુ કંટકમય મત્સ્ય, અસ્થિવૃક્ષફળ, બિલ્લીપત્રનું ફળ, શેરડી, શાલ્મલી–આવી જાતના પદાર્થો જેમાં આવતો ભાગ છે અને ફેંકી દેવાનો ભાગ વધારે હોય તે આપનારીને “તે મને એગ્ય નથી' એમ કહીને નિષેધ કરે.” જન સૂત્રોના માંસાહારના સમર્થનમાં માત્ર આ જ પાઠ આગળ કરવામાં આવે છે. સૌથી પહેલી બાબત તે એ છે કે-આવા પાઠોના અર્થ કરતી વખતે આગળ પાછળના અધિકારને પ્રસંગ જેવાની ખાસ જરૂરત છે. જૈન સૂત્રે માંસાહારને માટે સન્તમાં સખ્ત રીતે નિષેધ કરતાં હોય અને અધ્યાપક કોસંબીના કહેવા પ્રમાણે જે જૈન શ્રમણે પિતાથી પક્ષ થએલી હિંસાને પણ હિંસા માનતા હોય, તે જૈન શ્રમણો માંસ યા ભાછલી સ્વીકારે એ બિલકુલ અસંભવિત વાત છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે આ એક અપવાદિત પ્રસંગ છે. એટલે કે મહા વિકટ પ્રસંગમાં આ વસ્તુઓ ગ્રહણ કરવા માટે લખ્યું છે. વિધિ નથી અપવાદ છે. અને તે પણ બહાર પરિભેગને માટે, શરીર ઉપર લગાવવાને માટે, ખાવાને માટે નહિ. લેખક ટીકાઓને માન્ય રાખતા હોઈ ટીકાકારના આ શબ્દો ઉપર તેમને જરૂર ધ્યાન આપવું ઘટે છે “ यस्य चोपादानं क्वचित् लुताद्युपशनार्थ सद्वैद्योपदेशतो वा बाह्यपरिभोगेन स्वेदादिना, ज्ञानाद्युपकारत्वात, फलवद् दृष्ट, भुजिश्चात्र बहिः परिभोगाथै, नाभ्यवहारार्थ, पदातिभोगवत् ।" અર્થાત ક્યારેક ભૂતાદિ રોગની શાંતિને માટે કુશળ વૈદ્યના આદેશથી બહાર લગાડવાને માટે માંસ-મસ્ય ગ્રહણ કરે, પરંતુ તે ખાવાને માટે નહિ. અહિં ભુજ’ ધાતુ પરિગ અર્થમાં છે. જેવી રીતે કે “પદાતિભેગ' આદિ શબ્દોમાં “ભુજ ' ધાતુને અર્થ “ખાવું' એવો નહિ પણ કામમાં લેવું-લગાવવું એ ગ્રહણ કરવાનો છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ અક ૭] ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮૭] ટીકાકારેને આ ખુલાસો સ્પષ્ટ બતાવે છે કે કોઈ મહા અપવાદ માર્ગમાં કુશળ વૈદ્ય દ્વારા બહારના ઉપયોગને માટે તેને ગ્રહણ કરવાનું સૂચવ્યું છે. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે –“સ ૦િ સ્ટાઇપેક્ષા અને પ્રતિઉષા અહિં કાલ અર્થ કેટલાક દુષ્કાળ કરે છે, પરતુ તે ઠીક નથી. “ કાળ” શબ્દથી સમયવિશેષ સમજવો જોઈએ. સમયવિશેષ એટલે કોઈ મહા ભયંકર ભૂતાદિ રેગના સમયે તે વસ્તુ ગ્રહણ કરવાની જરૂર પડે તે હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે “એવા અતિ કંટકમય માંસ્ય કે અતિ અસ્થિમય માંસને સાધુ નિષેધ કરે.” - શ્રી હરિભદ્રસૂરિજી વધુ ખુલાસો કરતાં એમ પણ કહે છે કે –“આ પ્રસંગ વનસ્પતિ સંબંધી હોવાથી તે પણ એક જાતની વનસ્પતિના ફળોનાં નામે છે.” ઘTwત્યfષITH તથવિષટમિષને પતે '! તેઓ કહે છે કે – “મરિથરી' થિવૃક્ષ૪“figu” તેંદુલામ . સ. ઉપરની વાતને કલ્પસૂત્ર સુબેધિકા ટેકે આપે છે. કલ્પસૂત્રના નવમા ક્ષણમાં 'यद्यपि मधु १ मध २ मांस ३ नवनीत ४ वर्जनं यावजीवं अस्त्येष, तथापि अत्यन्तापवाददशायां बाह्यपरिभोगाद्यर्थ कदाचिद् ग्रहणेऽपि ચાતુર્માચાં સર્વથા નિષઃ | ” અર્થાત્ મધુ, મધ, માંસ અને માખણ એને ત્યાગ યાવત્ જીવનને માટે છે જ. તથાપિ અત્યન્ત અપવાદ દશામાં બહાર લગાડવાને માટે કદાચિત્ પ્રહણ પણ કરવું પડે, તે પણ ચોમાસામાં સર્વથા નિષેધ જ છે. એટલે જે પાઠ ઉપરથી લેકેને ભ્રાંતિ ઉત્પન્ન કરવામાં આવે છે, તે પાઠોનું ખાસ રહસ્ય પણ સમજવાની જરૂર છે. જૈન સૂત્રોના અભ્યાસીઓને તે સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ભગવાન મહાવીરે અહિંસા અને માંસ ગ્રહણના નિષેધને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. આચારાંગ સૂત્ર” અને “નિશીથ સૂત્ર”ને આ પાઠ સ્પષ્ટ બતાવે છે કે જ્યાં મસ્ય, માંસ વેચાતાં હોય ત્યાં થઇને ચાલવાને પણ નિષેધ છે. 'मंसखलं मच्छखलं वा इञ्चाइ जावेणो अभिसंधारेज' સુયડાંગ સૂત્રના બીજા અધ્યયનમાં મુનિઓના આચાર સંબંધી બતાવતાં “મમ=માંસાત્તિ' એમ કહીને માંસ અને મધ નહિ ખાનારો' એવું જૈનમુનિનું વિશેષણ આપવામાં આવ્યું છે. ભગવતિ સૂત્રના આઠમા શતકના નવમા ઉદ્દેશમાં મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને ૫ બંધ થાય છે, એમ ain Education | બતાવવામાં આવ્યું છે. આ રહ્યોતે પાઠિersonal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ महारंभयाए महापरिग्गहयाए कुणिमाहारेणं पंचिदियवहेणं नेरइयाउयकम्मा सरीराध्पयोगनामाए कम्मस्स उदपणं नेरइयाउयकम्मा सरीरे जाव पयोगबन्धे । ' [ ૩૮૮ ] આ જ વસ્તુ ઠાણાંગસૂત્રના ચેથા ઠાણામાં પણ બતાવવામાં આવી છે. ' चउहिं ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकेरंति तं जहा - महारंभयाए महापरिग्गहयाए पंचेन्दियवहेणं कुणिमाहारेणं || ,, આવી રીતે માંસાહારને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાપ, નારકીના આયુષ્યને યેાગ્ય કમ બન્ધન કરાવનારું પાપ જે જૈન સૂત્રમાં બતાવવામાં આવ્યું ઢાય, તે જૈન સૂત્રેા માંસગ્રહણને આદેશ આપે અથવા માંસંગ્રહણુનું ઉદાહરણ પૂરું પાડે એ કલ્પનામાંયે આવી શકે એવી વસ્તુ નથી. ભગવાન મહાવીર અને તેમના સાધુએ ચુસ્ત અહિંસાના ઉપાસક અને પ્રકાશક હતા એ વાત અધ્યાપક કૌસ'મીજી પણ સ્વીકારે છે. તેમણે પોતાના માંસાહાર સબ ધીના લેખમાં લખ્યું છે કે— “ તે જ પ્રમાણે પોતાથી પરાક્ષ કે અહેતુપૂર્વક થયેલી હિંસા, એ હિંસા નથી, એમ બુદ્ધ ભગવાન કહેતા. દાખલા તરીકે આપણે દીવા કરીએ અને તેના ઉપર પડીને જીવડાં ભરી જાય તે તે હિંસા નથી, એમ તેમનું કહેવું હતું. તે ઉપરથી જન શ્રમણા પણ તેમને નાસ્તિક (અક્રિયાવાદી) કહેતા.” આને અર્થ જ એ છે કે પરાક્ષમાં થતી હિંસાને પણુ જૈને હિંસા તરીકે માનતા આવ્યા છે. જૈન સાધુએ બીજાના ઘરનું આમંત્રણ સ્વીકારવાને પણ તૈયાર ન્હાતા અને નથી, અને સાધુને માટે તૈયાર કરેલું અન્ન, એને પણ નિષિદ્ ગણુતા અને ગણે છે. કારણકે તૈયાર કરતી વખતે અગ્નિને લીધે થાડી ધણી પણ હિંસા થાય, તેમાં અનુમેદન આપ્યાં જેવું થાય. એટલા માટે તેને સ્વીકાર ન્હોતા કરતા, અને અત્યારે પણ નથી કરતા. ‘ આટલી બધી વ્યાપક અહિંસા મહાવીર અને તેમના અનુયાયી માને છે’ એવું વિદ્વાન લેખક સ્વીકારવા છતાં, મહાવીરે માંસ ગ્રહણ કર્યુ હતું એવા અર્થ તરફ લઈ જવા પ્રયત્ન કરે છે, એ બહુ આશ્ચય ઉત્પન્ન કરે છે. માંસ નહિ ગ્રહણ કરવાનું શું કારણ છે? એ કારણ તરફ્ અને તે સંબંધી જૈન શાસ્ત્રામાં આપેલા પાઠો તરફ ધ્યાન આપવામાં આવે તે પણ એ સ્વીકાર્યાં વગર ન રહી શકાય કે ભગવાન મહાવીર કે તેમના સાધુએ પણ માંસ ગ્રહણ કરી શકે નહિ. સૌથી પહેલાં તે। કાઇ પણ જીવના મર્યા વિના માંસ ઉત્પન્ન થતું નથી, અને ખીજું કાઈ પણ સ્થિતિમાં માંસ નિર્જીવ હોતું નથી. કલિકાલસર્વજ્ઞ હેમ ચંદ્રાચાય · ચેાગશાસ્ત્રના ' ત્રીજા પ્રકરણમાં કહે છે કે~~ सद्यः सम्मूर्च्छितानन्तजन्तुसन्तानदृषितम् । नरकाध्वनिपाथेयं कोऽश्नियात् पिशितं सुधीः ॥ ३३ ॥ અર્થાત્ જીવના નાશ સમયે જ જેમાં અનન્ત જીવા ઉત્પન્ન થાય છે, એવા દૂષિત માંસનું કયા બુદ્ધિશાળી ભક્ષણ કરે ? કે જે માંસ નરકના માર્ગમાં ભાતારૂપ થાય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ *ફ ૭ ] ભગવાન મહાવીર અને માંસાહાર [ ૩૮૯ મતલબ કે–માંસમાં નિરન્તર જીવા વ્યાસ જ રહે છે. આ જ કારણ છે કે માંસને જૈન સૂત્રામાં સથા નિષેધ કરવામાં આવ્યેા છે. આવી રીતે સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની સાડત્રીસઆડત્રીસમી ગાથાઓમાં માંસાહાર કરનારાઓનું વણ ન આપી, પછી કહેવામાં આવ્યું છે કેये यावि भूजन्ति तहष्पगारं सेवन्ति ते पावमजाणमाणा । मणं न एयं कुसलं करन्ती वायावि एसा बुझ्या उ मिच्छा || માણસા તેની સેવા કરે છે-તેનુ ગ્રહણ કરે છે. ભક્ષણમાં રહેલા પાપને જાણનારા મનુષ્યા તેની એવી વાણી પણ એમની મુઠ્ઠી થઇ ગએલી હેાય પશુ ખેલતા નથી. અર્થાત—જે તથાપ્રકારના આહાર કરે છે, તે પાપને નહિ જાણનાર અના પરન્તુ કુશલ મનુષ્ય અર્થાત્ માંસ અભિલાષ રૂપ મનપણુ ન કરે. અરે છે. મિથ્યા છે, અર્થાત્ એવી વાણી કે-માંસાહારને જે સૂત્રેાએ, જે તીઅને અહિંસા સંબંધી સૂક્ષ્મ વિચાર માંસગ્રહણ કરે એ સંભવિત જ કેમ આ ઉપરથી હરકાઇ માણસ સમજી શકે છે કરે, જે શ્રમણેાએ આટલું બધું તુચ્છ ગણ્યું હોય કર્યો હાય, ઠેકાણે ઠેકાણે નિષેધ કર્યાં હાય, તે હોઇ શકે ? મૂળ શબ્દોના અર્થીને નહિ જાણી શકવાના કારણે અથવા અત્યારના કપનાના જમાનામાં સૂત્રનું સપૂર્ણ રહસ્ય ન સમજી શકવાના કારણે આપણે ગમે તેવા અધ એસતા અમૈં કરીએ, તે તેથી આપણે ખરી વસ્તુને અન્યાય આપીએ છીએ એમ કહી શકાય. લેખક પોતાના લેખની - પશુને બદલે એમ ન જ કહી સરખી જ રહી.” હવે મારે લેખકની એક બાબતનો ખુલાસા કરવા રહ્યો. અંતમાં જતાં એક વિચિત્ર વસ્તુ પ્રકટ કરે છે. તેઓ કહે છે કે વનસ્પતિ ખાઓ તેા ર્હિંસક મટીને અદ્ધિ'સક બન્યા શકાય, માત્ર હિંંસાના પદાયમાં ફેર પડયા, પણુ હુ'સા તા જૈન સૂત્રોના ભાષાન્તર કરવાની જવાબદારી ભૂલીને લેખકે અહિં ખૂબ ભૂલ ખાધી છે. તેમના લખવાના ભાવાર્થ સ્પષ્ટ છે કે ‘એક માણુસ કાઈ વનસ્પતિ કાપે અને ખીજો માણસ માણસને કાપે આ બન્નેનું પાપ સરખું છે.' ખકે એક માણુક શ્વાસેાશ્વાસ લેતાં વાયુકાયના જીવાને હણે અને બીજો માણસ કાઇ માસ હશે, એ બન્નેનું પાપ સરખું.' વિદ્વાન લેખક, એકેન્દ્રિય, ખેન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ ભેને ભૂલી જાય છે? પંચેન્દ્રિયમાં પશુ તિર્યંચ અને મનુષ્યના ભેદો ભૂલે છે. એકેન્દ્રિયથી લઈ ને પંચેન્દ્રિય સુધી અને પંચેન્દ્રિયમાં પણ તિર્યંચ અને મનુષ્ય થવામાં કાઇ કારણુ વિદ્વાન લેખક માને છે કે? તે સિવાય કેટલીક વસ્તુની હિંસા અનિવાર્ય હાય છે, એ હિંસાથી બચવું સર્વથા અસંભવિત હાય છે, એ વસ્તુને પણ લેખક કેમ Jain Educatio ભૂલી જાય છે, શ્વાસેાશ્વાસ લીધા વિના જીવન નથી અને વન વિના સંયમ નથી. www.ethelibrary.org Page #418 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦ ] શ્રી જન સત્ય પ્રકાશ આ વસ્તુને જે તે સમજ્યા હોત તો પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોને અને વનસ્પતિ તથા જાનવરને એક સરખા ન ગણત. લેખક કહે છે કે “વારંવાર શરીર પ્રાપ્ત કરાવનાર કર્મના ક્ષયમાં જ જે પ્રયત્નશીલ થવાનું શરૂ કરવામાં આવે તે હિંસામાંથી અહિંસામાં એક પગલું ચેકસ ભર્યું કહેવાય.” પરંતુ લેખક ભૂલે છે કે કર્મક્ષયને પ્રયત્ન કરવા માટે જ જીવહિંસા ત્યાગવાની છે. એટલે જેટલે અંશે હિંસાને ત્યાગ થાય છે, તેટલે તેટલે અંશે સંયમની પાલના અને આશ્રવનો વેધ થાય છે. સાધુ વિહાર કરે કે ગોચરી જાય, દરેક ક્રિયામાં લેખક હિંસા જરૂર જોઈ શકતા હશે. પરંતુ હિંસાજન્ય કર્મનું બંધન ઉપગ પૂર્વક ક્રિયા કરનાર સાધુને થતું નથી, એ વાત પણ તેમણે ભૂલવી જોઈતી નથી. कह चरे कुहं चिढे कहमासे कहं सये । कहं भुंजन्तो भासन्तो पावं कम्मं न बंधइ ।। કેવી રીતે ચાલવું? કેવી રીતે ઉભવું? કેવી રીતે બેસવું? કેવી રીતે સુવું ? કેવી રીતે ખાવું અને કેવી રીતે બેસવું કે જેથી પાપ કર્મ ન બંધાય ? શિષ્યના આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુએ જે એક માર્ગ બતાવ્યું, તે ખૂબ ધ્યાનમાં રાખવા જેવો છે – जय चरे जयं चिट्टे जयमासे जयं सये। नयं भुजन्तो भासन्तो पावं कम्म म बंधइ । યતનાથી ચાલો, યતનાથી ઉભા રહે, યતનાથી બેસે, યતનાથી સૂઓ, યતનાથી ખાઓ અને યતનાથી બેલો જેથી પાપ કર્મ ન બંધાય. સંયમની રક્ષામાં ઉપયોગ એ પ્રધાન ચીજ છે. સંયમના નિર્વાહ માટે શરીરને નિર્વાહ અને શરીરના નિર્વાહ માટે બ્રાહ્ય ક્રિયાઓ જરૂરી છે. અને ક્રિયામાં કર્મ રહેલું જ છે. જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે. પરંતુ કર્મનું બંધન અંતઃકરણ-મનના પરિણામ ઉપર આધાર રાખે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે -ઉપગે ધર્મ, ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, ચાલવાની અને બીજી બધી ક્રિયાઓ સાધુ ઉપયોગ પૂર્વક કરે છે, સંયમના રક્ષણ માટે કરે છે, તે તેને બંધ નથી કારણ કે એ ક્રિયાઓ અનિવાર્ય છે, અશક્યપરિહાર્ય છે. પરંતુ આવી ક્રિયા સાધુ કરે છે એટલે તેને હિંસાનું પાપ લાગે છે એ માનવું નિતાઃ અજ્ઞાનતાનું સૂચક છે. આવું માનનારા સૌથી પહેલાં તો જૈન શાસ્ત્રોમાં બતાવેલ સ્થૂલ અહિંસા, સૂક્ષ્મ અહિંસા, દ્રવ્ય અહિંસા, ભાવ અહિંસા, વરૂપ અહિંસા, પરમાર્થ અહિંસા, દેશ અહિંસા, અને સર્વ અહિંસાઈત્યાદિ અહિંસાના ભેદેને, અને હિંસા-અહિંસાની વ્યાખ્યાને જ સમજ્યા નથી. યદ્યપિ એ વાત સાચી છે કે મુનિઓને પણ ચાલવાની, ખાવાની, પીવાની, બેલવાની વગેરે ક્રિયાઓ કરવી પડે છે, અને તેમાં સૂક્ષ્મ જીવહિંસા થાય છે, પરંતુ તેમને આત્મા હિંસાના સંકલ્પ વિકલ્પથી દૂર હોવાને કારણે તેનાથી અલિપ્ત રહે છે. શ્રમણોના શરીર માત્રથી થવાવાળી હિંસા દ્રવ્ય હિંસા કિંવા સ્વરૂપ હિંસા કહેવાય છે,WW.jainelDTal) For Private & Personal lain Education International Page #419 -------------------------------------------------------------------------- ________________ અક ૭ ભગવાન મહાવીર અને માંસાહાર [ ૩૧ ] ભાવ હિંસા કે પરમાથ હિંસા નથી. કારણ એ હિંસામાં આત્માને કાઈ હિંસકભાવ નથી. વિષય કષાયેાથી વિરક્ત રહેતાં કદાચિત્ કોઇ હિંસા થઈ જાય, તે। પશુ તે હિંસાના દોષી ન કહેવાય. વ્યવહારમાં પણ આનાં અનેક ઉદાહરણા આપી શકાય છે. પિતા પુત્રને તેના હિતની ખાતર તાડન તર્જન કરે, અથવા ગુરુ શિષ્યને સચમની રક્ષા કરવા માટે કાઈ વખત ઠપકા આપે તે તેથી કરીને પિતા કે ગુરૂ હિંસાજન્ય પાપ કરે છે એમ ન કહી શકાય. એટલું જ શા માટે ? એક ગૃહસ્થ પેાતાના મિત્રને ત્યાં જાય, મિત્રના નાનકડા બાળકને-રમાડતાં અકસ્માત્ બાળક હાથમાંથી પડી જાય અને કદાચ મરી જાય, તે। તેથી તે માણસ ખાળકના ખૂની નહિ કહેવાય. કારણકે તેના અભિપ્રાય-તેના મન:પરિણામ બાળકને મારવાના નહિં હતા, આથી ઉલટું એક માણુસ કોઇ માણસનું ખૂન કરવા ખુલ્લી તરવાર લઈ પાછળ પડે અને તે તેનું ખૂન કરે તે અગાઉ જ પેાલીસ તેને પકડી લે તે જો કે તેણે ખૂન નથી કર્યું, છતાં ખૂની તરીકે જ તે ગુન્હેગાર ગણાશે, અને તેને પાપ રૌદ્ર પરિણામ... ધાર હિંસાનું લાગશે, કારણ કે પુણ્ય-પાપ-શુભ-અશુભ કાર્યના મુખ્ય આધાર મન ઉપર છે. ક્રિયા એક સરખી હોવા છતાં, તે જ ક્રિયાથી એક માણુસ આદર્ પામે છે, શુભ ક ઉપાર્જન કરે છે જ્યારે બીજો માણુસ સજા પામે છે—પાપમધન કરે છે. રોગીને સારા કરવા ડાકટર કલોરેફામ સુંધાડે છે, જ્યારે કોઈ ચાર કાષ્ઠ માણસની મિલ્કત લૂંટી લેવા માટા કલારાફેામ સુંઘાડે અને ક્રિયા એક સરખી હાવા છતાં મનને અભિપ્રાય જુદો જુદો હાવાથી એક પ્રશંસનીય છે, બીજો ગુન્હેગાર છે. એક વધુ ઉદાહરણ જુએ. એક માણસ એક વખત પેાતાની સ્ત્રીને આલિંગન કરે છે તે જ માણસ ખીજે સમયે પેાતાની પુત્રી, મ્હેન યા માતાને આલિંગન કરે છે. આલિ`ગનની ક્રિયા એક સરખી હોવા છતાં બન્ને વખતના આલિંગનેામાં મનનાં પરિણામે। જુદાં જુદાં પ્રકારનાં છે, અને તેથી યવહારિક દૃષ્ટિએ જેમ ભેદ છે તેમ શુભાશુભ કર્મીની દૃષ્ટિએ પણ ભેદ છે. એટલા જ માટે ગીતામાં કહ્યું કેઃ— योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय : । सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥ યેાગમુકત, વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, જિતેન્દ્રિય અને સર્વ ભૂતામાં આત્મબુદ્ધિ રાખનાર કર્મ કરવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે. આવી રીતે ‘ ધ રત્નમાષા' ગ્રન્થમાં કહ્યું છે. - नं हु भणिओ बन्धो जीवस्स वहेवि समिइगुत्ताणं । માળે તથ માળ ન પમાળે જાયવઘારો II (પૃ. ૩૨ ) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત પાલન કરનાર મહાવ્રતધારી સાધુએને કાઇ જીવના વધ થઇ જાય, તે પણ બંધ નથી થતા, કારણ કે કમ બંધનમાં માનસિક કદાચિત્ ભાર કારણભૂત છે, કાયિક વ્યાપાર નહિvate & Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨ આથી વિપરીત જેનું મન શુદ્ધ અને સંયમમાં નથી, જે સ્વાથ લાલુપતામાં જ સાએલા રહે છે, અહિક સ્વાર્થ માટે જ ક્રિયા કરે છે, અને જે કષાયથી લિપ્ત છે, તે બાહ્ય સ્વરૂપથી અહિંસક હોવા છતાં તે હિંસક છે, કારણુ કે તેના મનના પરિણામ હિંસક છે. જો આ બાબત ઉપર ગભીરપણે શ્રી. પટેલે વિચાર કર્યાં હોત અથવા કાઇ ગીતા વિદ્વાન પાસે અભ્યાસ કર્યો હાત તેા તે દિ ન માનત કે સાધુએ ખાવાની ચાલવાની વગેરે ક્રિયા કરે છે, અને તેમાં એકેન્દ્રિય જીવેાની હિંસા થાય છે માટે તેમણે માંસાહાર કરવા જોઇએ. અથવા આવી ક્રિયાઓ કરતાં હતાં એટલે માંસાહાર પણ કરતા હતા. મનુષ્ય, પશુ હિંસા વિના રહી શકે છે, માંસાહાર વિના ગૃહસ્થા પણ ચલાવી શકે છે, તે પછી સાધુ વાયુકાયની ક્રિયા વિના નથી રહી શકતા, માટે તે માંસાહાર વિના પણ ન રહી શકે એવું ધારણ બાંધવું એ તે બહુ દુઃખકારક અને આશ્ચયજનક છે. ૭ ચાલુ કાળમાં જનધના સિદ્ધાન્તા અને જૈનધર્મનું શાસન ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને અઢી હજાર વર્ષોથી ચાલ્યું આવ્યું છે. ભગવાન્ મહાવીરના સિદ્ધાન્તાના અભ્યાસ કરનાર કાઈ પણ અભ્યાસ કહી શકે છે કે ભગવાન મહાવીરે કેવલજ્ઞાન થયા પછી જગને સંદેશ સંભળાવ્યેા છે. તેમણે જે જે કહ્યું છે તે પોતાના આચરણમાં ઉતારીને કહ્યું છે, તેમના સિદ્ધાંતાની મુખ્ય વસ્તુ અહિંસા, સંયમ અને તપ છે. આત્મવિકાસની સાધનભૂત આ ત્રણ વસ્તુ મુખ્ય છે. આ ત્રણે વસ્તુ તેમણે પેાતાના જીવનથી આદશ રૂપે ખડી કરી છે. પેાતાના મત-૫થ વધારવાની અંશમાં પણ ઈચ્છા રાખ્યા વગર પોતાના જ્ઞાનમાં જે સત્ય લાગ્યું તે તેમણે પ્રકાશ્યું છે. લેાકેા તેમને માને કે ન માને, તેમના મતને આદર કરે કે ન કરે તે સંબધી જરા પણ વિચાર રાખ્યા સિવાય, સકલ ક`ના ક્ષય એ જ મુક્તિના માર્ગ છે અને ક્ષયનાં પ્રધાન કારણેા અહિંસા, સચમ અને તપ છે, એ એમણે બતાવ્યું. આમ ભગવાન મહાવીરનું ચરિત્ર અહિંસા અને દયાથી ઓતપ્રાત થએલું આપણે જોઈ શકીએ છીએ, જૈન સૂત્રના અભ્યાસર્કાએ ઉપલક દૃષ્ટિએ અભ્યાસ ન કરતાં અથવા એકાદ અનુવાદકનું અનુકરણ ન કરતાં રવયં બહુ જ સંશોધક બુદ્ધિથી અભ્યાસ કરવાની અને અનુવાદ કરવાની જરૂર છે. સેકડા કે હજારા વર્ષો પહેલાંની આ વસ્તુ છે. જુદા જુદા સમયમાં જુદા જુદા દેશમાં, ભાષા અને રીતિરવાજોમાં સમયે સમયે પરિવર્તન થયા કરે છે. આ બધા સમયના પ્રવાહમાં પહેલી વસ્તુઓના ખ્યાલ કર્યા સિવાય ઉપલક દૃષ્ટિએ જો કોઇ પણ વસ્તુની પ્રકાશ કરવામાં આવે છે, તે તેમાં ખીજાને અન્યાય થવાના સંભવ રહે છે. ‘પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ’ એ સિદ્ધાંત મધ્ય બિન્દુમાં રાખીને મહાવીર કાણુ હતા ? એમનુ જીવન કેવું હતું ? એ બધું જોઇ તપાસી પછી જ એમનાં વચને ઉપર ઊહાપેહ કરવાની જરૂર છે. તેની સાથે જ સાથે મેં મારા લેખના પ્રારંભમાં કહ્યું છે તેમ પ્રકાશિત થતી વસ્તુના લાભાલાભનો પણ વિચાર કરવાની જરૂર છે. વિદ્વાને મારા નમ્ર વક્તવ્ય તરફ્ ધ્યાન આપશે, એવી ઈચ્છા સાથે વિરમું છું. Jain Education Intenજૈન મંદિર, રણછેડ લાઈન, કૈરાચી, Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી મહાવીરસ્વામી ઉપર “માંસાહારી નો આરોપ મૂકનાર શ્રી ગોપાળદાસ પટેલને લેખક-આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી મહાશય ! તમે એ પુંજાભાઈ ગ્રંથમાળા તરફથી બહાર પાડેલ શ્રી ભગવતીજીના અનુવાદમાં ભગવાન મહાવીર મહારાજાની બાબતમાં અણસમજ ભરેલો અર્થ કર્યો છે એ ચક્કસ સમજી શકાય તેમ છે, છતાં તમોએ તમારી તે અણસમજને ભગવાન અભયદેવસૂરિજીએ કરેલી ટીકાને જોઈને સુધારી નથી એટલું જ નહિ, પરંતુ તમે તમારા તે “પ્રસ્થાન'ના લેખમાં જણાવો છો કે મહારા ઘણા મિત્રોએ મહને તે શ્રી ભગવતીજીના અનુવાદમાં થયેલી ગેરસમજને સુધારવા અનેક પત્રોથી હિતની દષ્ટિએ સૂચના કરી છે. છતાં તમોએ તમારી ભૂલ નહિ સુધારતાં તે સૂત્રનો ઉલ અર્થ પકડી રાખવા સાથે મિત્રોની હિત દષ્ટિને પણ ધકકો માર્યો છે. એટલે પ્રથમ તમને આ ટુંક લખાણથી તે ભૂલ સુધારવાનો માર્ગ દેખાડું, છતાં જે સુધારે નહિ જ થાય તો પછી વિસ્તારથી લખવાની ફરજ બજાવવી જ મારા માટે એગ્ય ગણાશે. ચર્ચાનો વિષયભૂત પાઠ આ પ્રમાણે છે" रेवतीए गाहावइणीए मम अट्ठाए हुवे कवोयसरीरा उवक्खडिया तेहिं नो अट्ठो, अत्थि से अन्ने पारियासिए मजारकडए कुक्कुडमप्तए तमाहराहि પણ કો” ૧ આ જણાવેલ પાઠમાં કોઈ પણ પ્રકારે તમો પાઠભેદ માનતા નથી. ૨ ભગવાન મહાવીર મહારાજને થયેલા પિત્તવર અને દાહની બાબતમાં તમારે ભતભેદ નથી. તમે “ટુ કારણ?' એ પદેથી બે પારેવાનાં શરીર એમ લેવા માગે છે તે તમારે નીચેની હકીકત વિચારવાની જરૂર છે. અ. જે કબૂતરનું માંસ લેવું હોય તે “વોયા” એટલું જ લખવું યોગ્ય છે, શબ્દ લગાડવાની જરૂર ન હોય (એમ હોય તે અહિં પારે અર્થ લેવાય.) આ. માંસાહારના જે પ્રસંગે વિપાકસૂત્રાદિમાં અધર્મ માટે વર્ણવવામાં આવ્યા છે તેમાં કોઈ પણ સ્થાનકે જાતિવાચક શબ્દની સાથે શરીર શબ્દ હતો જ નથી (તેથી અહિં વનસ્પતિ અર્થ લે પડે.) છે. જે માંસ લેવાનું હોય તે તુવે એટલે બે ( કપોત શરીર) એમ કહેવાનું હોય જ નહિ. ઈ. માંસને અંગે મશિપ વગેરે શબ્દો વપરાય છે. જુઓ ઉપાસકદશાંગનું મહાશતક અધ્યયન અને વિપાકસૂત્રો ભીમકૂટગ્રહિને આધકાર. Page #422 -------------------------------------------------------------------------- ________________ [૩૯] શ્રી જેને સત્ય પ્રકાશ [[ વર્ષ ઉ. શ્રી ભગવતીજી આદિના શંખપુષ્કલી આદિના અધિકારને જેવાથી સ્પષ્ટ માલમ પડશે કે “વવવવડિયા ને પ્રયોગ માંસ વગેરેમાં નથી થતું, પરંતુ પ્રશસ્ત એવાં અશનાદિમાં જ થાય છે. સારાંશ-નસર ટુ અને કારણહિલા એ પદેને વિચાર કરશે તે તમને સવળો અર્થ તરત સૂઝશે. વાવણીરા' ઉપરથી વનસ્પતિ અર્થ લેવાનાં કારણ સમજી શકો એવાં છે, અને તે નીચે મુજબ છે – અ. ફળોના મોરબા થાય છે, તેમાં ફળો આખા રૂપમાં હોવાથી બે ફળ એમ કહી શકાય. (પારેવાં આખાં રંધાય નહિ અને તેથી બે પારેવાં રાંધ્યાં એમ કહેવાય નહિ.). આ. નલિકા નામની ઔષધિ કપિત એટલે પારેવાના રંગની હોવાથી તેને કોશકારે પતય કહીને જણાવે પણ છે, જુઓ નિઘંટુરત્નાકર. છે. ભૂરા કેળાને રંગ પારેવા જ હોય છે તેથી તેને કપિતશરીર કહેવામાં આવે. સાહિત્ય તરફ નજર કરી હોય તે માલમ પડે કે પિતાના કથન માટે તે મૃગ મહિષ ગો અશ્વ ગજ વગેરે શબ્દો જ વપરાય છે, તેમાં શરીર શબ્દ વાપરવાની જરૂર રહેતી નથી. ઉ. તમો રકતપિત્તના જ્વરથી ભગવાનનું શરીર વ્યાપ્ત છે એમ જાણે છે તે પછી તેમાં માંસને ઉપયોગ કોઈ દિવસે કોઈ પણ ન કરે એ સમજાય તેમ છે. (તેજોલેસ્યાની વિલક્ષણતા હોત તો તે પંકિતની જરૂર જ ન્હોતી. વળી રેવતી જે ઔષધ બનાવનારી છે તે વ્યવહાર પરાયણું જ છે માટે અલૌકિકપ નું નામ દઈ ખોટી વાત રજુ કરવી એ સજજનતા ન ગણાય. ). ભગવાનને શરીરે દાહ થયેલો છે એમ સ્પષ્ટ છે તે પછી તે વખતે પારેવા જેવાનું અત્યંત ગુરુ તથા ઉષ્ણતમ માંસ ઔષધ માટે કલ્પવું અક્કલવાળાને શોભશે ખરું? (તમે જ્વર અને દાહની પીડા તરફ ધ્યાન ન રાખતાં માત્ર કપોત શબ્દ જ પકડો તે ઠીક ન થયું.) અ. કોળામાં મોટા અને નાના કળાની બે જાત આવે છે અને તેમાં મોટા કેળા માટે ટુ શબ્દ બિનજરૂરી થાય, પરંતુ નાના કળા માટે બે શબદની જરૂર ગણાય. જુઓ નાના કોળાના ગુણ-૮૬ કુમાર मधुरं ग्राहि शीतलम् । दोषलं रक्तपित्तनं मलस्तंभकरं II અર્થાત હાનું કેળું રૂક્ષ હોવા સાથે મધુર હોય છે અને નરમ ઝાડ ન કરે તેવું ગ્રાહક છે. (ભગવાનને ઝાડા અત્યંત અને લેહીવાળા થાય છે એ વાત સૂત્રસિદ્ધ છે.) વળી દાહને મટાડનાર ઊં. Page #423 -------------------------------------------------------------------------- ________________ ક૭ શ્રી ગેપાળદાસ પટેલને [ ૩૯૫ ] એવું શીતલ છે. (ધ્યાન રાખવું કે ભગવાનના શરીરે અત્યંત દાહ છે અને તેથી સૂત્રકાર સદવુતિg એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.) વળી તે દેષલ હોવા સાથે રકતપિત્તને નાશ કરનાર છે, તેમજ મલને સ્તંભન કરનાર હવા સાથે ગુરૂપણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે નાને કેળાના ગુણો અને ભગવાનના રકતપિત્તજ જવર, નરમ ઝાડા, લેહીવાળા ઝાડા અને દાહની વેદના ધ્યાનમાં લેવાશે તે તમે જરૂર માંસના અર્થને સુધારી ફલના અર્થમાં આવી જશે. . “કપિતશરીર' શબ્દથી જ્યારે ભૂરું કોળું લેવાશે ત્યારે નાનું ભૂરું કેળું લેવા માટે સુ એટલે બે ન્હાનાં કેળાં એવો અર્થ સ્પષ્ટપણે સમજાશે. નેહાના કોળામાં આખાને પણ ઉપયોગ શાકમાં કે પાકમાં થવામાં અસંભવિત નથી. પારેવામાં બેની સંખ્યા અને શરીર શબ્દ નકામા ગણાય. એ વાત તે સુજ્ઞની ખ્યાલ બહાર ન જ હોય કે જુદા જુદા કારણે જુદા જુદા શબ્દો લાગુ કરાય છે. જો એમ માનવામાં નહિ આવે તે. શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રમાં- ચાં ના ફwifપત્તો એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે એટલે શું કપિત એટલે પારેવાને મારીને ખાઈ જવાની વૃત્તિ લેવી? જૈન શાસ્ત્રના અભ્યાસીઓની જાણ બહાર એ વાત તે નથી જ કે માત્ર વર્ણનું યતકિંચિત્માત્ર જ સાધમ્મ લઇને કાપતી કે કાપત લેસ્યા પણ કહેવામાં આવી છે. (વૃત્તિ અને વર્ણના યત્કિંચિત્ માત્ર સરખાપણાથી વૃત્તિ અને લેસ્યા કાપતી કહેવાય તે વર્ણ અને આકારાદિના સરખાપણને લઈ ભૂરા કોળાને કત શરીર કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી.) સાવરકરા શબ્દથી વનસ્પતિ લેવાથી પુલિંગમાં કરેલો નિદેશ યુક્ત ગણાય. જૈન શાસ્ત્રોમાં એવા પ્રસંગ સિવાય શરીર શબ્દ નપુંસકમાં આવે તેથી શનિ એમ થવું જોઈએ. કપોત શબ્દને પારેવા સિવાય બીજો અર્થ જ નથી થતું એમ ધારણા હોય અને તેથી કપતશરીર એ ચેખો જુદે શબ્દ છતાં કપાત શબ્દથી પારે અર્થ કરવા માગતા હે તે નીચે જણાવેલા શબ્દો તરફ ધ્યાન દેવાની જરૂર છે. કતક-સાજીખાર કપોતગ–બ્રાહ્મી કતચરણનલુકા પોતસાર–લાલ સુરમો કપતપુટ-આઠાગે પર્યાપુર પોતાંધ્રિ–નલિકા કપતખાણું–નલુકા કપાતાંજન–ની સુર કપતવંકા–બ્રાહ્મી, સૂર્યકુલવલ્લી કપોતાપમફ--સારા... લીંબુભેદ પોતવર્ણ–એલચી, નલિકા કપોતિકા-કોલા મૂળા–ચાણુખ્ય મૂળા. ain Education International Page #424 -------------------------------------------------------------------------- ________________ (૨૯] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ઉપર જણાવેલા કેષને અધિકાર વિચારશે એટલે જરૂર તમને જણાશે કે વર્ણની અપેક્ષાએ ભૂરું કેળું અથવા આકાર અને પ્રમાણની અપેક્ષાએ ખાટાં મીઠાં લીંબુ લેવાય અને લીંબુ પણ બે લઈને તેને સંસ્કાર કરી રાખ્યું હોય તે રક્તને શોધે અને પિત્તને સમાવે એ સર્વ લોકમાં પ્રસિદ્ધ પણ છે. માટે કોળું અગર લીબુ એ અર્થ જ પ્રકરણને અનુકૂળ થઈ શકે, પણ તમારે કરેલ અર્થ વ્યાજબી થાય નહિ. વાસ્તવિક રીતિએ તે આ કાકડિયા સુધીના પાઠની કંઈ પણ ગંભીરતા નથી, કારણ કે તે કોળાને ઉપભોગ ભગવાને ખાવામાં કે અન્ય રીતિએ કર્યો જ નથી. છતાં ભગવાન મહાવીરની ગદા વહું તદા તારાવિ મય અર્થાત જેવો ઉપદેશ આપે તેવું પોતે પણ વર્તન રાખે એ નિયમને ઉદ્દેશીને શ્રી સુયગડાંગજીના પહેલા કૃતઅંધના બીજા અધ્યયનમાં સમકક્ષમતાસિ એ અને શ્રી દશવૈકાલિકમાં સમમરારિ સમાજમાં એવા પાઠથી મધ અને માંસના ત્યાગને ઉપદેશ આપનાર તેઓ માંસને ઉપયોગ કરે જ નહિ. મહાશય ! તમારે એ વિચારવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજા શ્રી સુયગડાંગ અને શ્રી દશવૈકાલિકના વાક્ય મુજબ સમસ્ત સાધુ વર્ગને મઘ માંસને ત્યાગ કરવાને ઉપદેશ આપે એટલું જ નહિ, પરંતુ શ્રી ઠાણાંગજી, શ્રી ભગવતીજી, શ્રી ઉવવાઈલ્ડ આદિમાં પંચેન્દ્રિય જીવોની હિંસાને નરક જવાના કારણ તરીકે જણાવે છતાં તે મહાપ્રભુ મહાવીર માટે એક સવ્રુહસ્થની સુશીલા સ્ત્રી માંસ રાંધે એ કેટલું બધું અસંભવિત અને અયુક્ત છે, એ હરકોઈ સમજી શકે તેમ છે, અને તેથી સંયમ માટે હિંસા વર્જવાની નથી એવી પોકળ વાતને બેલી શકે તેમ જ નથી. આ આહાર તૈયાર કરનાર મહાવીર મહારાજા નથી પણ એક સંગ્રહસ્થની ધર્મશીલા સ્ત્રી જ છે. ઉપર જણાવ્યા પ્રમાણે, અનુપયોગી છતાં, અધિકારી અનધિકારીપણાની ચર્ચા પૂરતું જણાવી હવે ઉપયોગી પાઠ ઉપર આવીએ. આગળના પાઠની કંઈક ચર્ચા કરાય તેની પહેલાં ઉપર જણાવેલ આખા પાઠમાંથી તે આગળના પાઠને બરાબર ધ્યાનમાં રાખવો આવશ્યક હોવાથી તે ફરીથી જોઇએ अन्ने पारियासिए मज्जारकडए कुक्कुडमंसए तमाहराहि एएण अट्ठो પટેલ ગોપાળદાસ અને બીજા વાચકે પણ આ આગળ જણાવવામાં આવેલા શ્રી ભગવતીજીના પાઠ ઉપર બરાબર ધ્યાન આપે. ૧ પ્રથમ તે બન્ને સ્થાનકે ટીકાકાર મહારાજ શ્રી અભયદેવસૂરિજીએ ગોપાલભાઇએ સ્વીકારે માન્યતાને તો શેરિત એમ કહીને ફેંકી દીધી છે અને બને રથાને વાસ્તવિક એવા વનસ્પતિના અર્થને કરનાર મહાનુભાવોને જ જે કરે એવા આદરમાં કવિયોએ રૂઢ કરેલ એવા પદને પ્રયોગ કર્યો છે. ૨ વનસ્પતિનો અર્થ ટીકાકાર મહારાજે સ્વતંત્રપણે યોગ્ય રીતિએ કર્યા છતાં, તે Page #425 -------------------------------------------------------------------------- ________________ અંક ૭] શ્રી ગોપાળદાસ પટેલને [૩૭] વનસ્પતિના અર્થને ન લેતાં એક માંસ અર્થ કે જે કવિરૂઢિથી તિરસ્કૃત છે તેને લે. એમાં સદબુદ્ધિ છે એમ કોણ માને ? ૩ આ અધિકારમાં પ્રથમ એ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જે રેવતી આ ભિક્ષા આપનારી છે તે સ્વયં ગૃહસ્વામિની છે, અર્થાત વૈધવ્ય દશામાં છે અને સુશીલ સ્ત્રીઓ પિતાના શીલના રક્ષણ માટે વૈધવ્ય દશામાં દુધ દંહિ વગેરેના ભક્ષણથી ઘણે ભાગે દૂર રહે છે. માંસ મધ અને મધને તે સંબંધ પણ જે આહારમાં ન હોય તે જ આહાર કરે છે એ વાત શ્રી ઉવવાઈ સૂત્રે મામામંાપરિયarrો આવો સર્વથા મધ મધુ અને માંસ વગરને જ આહાર સુશીલ એવી વિધવાઓને હોય છે એ વર્ણન કરેલું છે, તેને જોનાર સમજી શકશે એટલે સ્પષ્ટ સમજી શકાશે કે તે રેવતીએ ભગવાન મહાવીર મહારાજા માટે માંસ રાંધ્યું નથી તેમ પિતાના માટે પણ તેણીએ માંસ રાંધ્યું નથી, અર્થાત્ આ સ્થાને માંસની કલ્પના કરવી પણ અગ્ય છે. ૪ શ્રી જૈનાગમાં માંસ માટે વપરાતે માંસ શબ્દ કોઈ પણ સ્થાને પુલિંગમાં વપરાયે નથી અને તે પછી અહિં અને શબ્દથી શી રીતે માંસવાચક માંસ શબ્દ લઈ શકાય? ૫ પહેલા વાક્યમાં લીધેલ શરીર શબ્દ વનસ્પતિ અર્થમાં લઈને પુલિંગમાં લીધો હોવાથી જ અહીં પણ જો એમ કહીને તે વનસ્પતિ સિવાયની બીજી વનસ્પતિ જ જણાવી છે. વિચારકો આ વાત સહેજે સમજી શકે તેમ છે. ૬ અને ૨ અરિશ આવો સ્પષ્ટ સૂત્રપાઠ હોવાથી અન્ય શબ્દથી કોઈક સ્પષ્ટપણે પુલ્લિંગમાં વપરાતા વનસ્પતિ વિશેષ લેવાનું જણાવે છે. ૭ અને એ પુંલિગ પદ રાખવાથી જ આગલના “” ને “જ' થઈ શકે, નહિતર મન જ એમ ચકારવાળું જ પદ રહેત. ૮ આ વાકયમાં પૂર્વના વાક્યની માફક ૩યવgિ એમ પણ નથી તેમ મકિg આદિ પણ નથી, પરંતુ અસ્થિ એવું સામાન્ય સત્તા દેખાડનાર જ ક્રિયાપદ છે, એટલે સમજી શકાય છે કે જેમ કોળાપાક તૈયાર કર્યો છે તેમ આ બીજોરાપાક પોતે તૈયાર કરેલ નથી, અર્થાત્ વૈદ્યક વ્યાપારીને ત્યાંથી તૈયાર લવાયેલે પાક છે. ૯ આ વાક્યમાં પરિવરિપ એવું જે પદ છે તે ઉપર ગોપાલજી ભાઈએ બરાબર ધ્યાન આપવાની જરૂર હતી. પ્રથમ તે જ ગોપાલજી ભાઈના કહેવા પ્રમાણે માંસ અર્થ કરીએ તે માંસને શ્રી નિશીથસૂત્રમાં સાંવચિવા વિનય જણાવી બીજે દિવસે કામ ન લાગી શકે એવા સ્વરૂપવાળી જણાવી છે. એટલે જેમ માંસનું અનર્થકારકપણું અને નરકગમનના હેતુપણું છે તેને વાસી માંસ લેવામાં તે અનર્થને પાર રહે જ નહિ; માટે માંસ અર્થે કરવામાં પરિવારના એ શબ્દ કઈ પણ પ્રકારે લાગુ પડે તેમ નથી. ducatiએટલે સ્પષ્ટપણે માનવું જ જોઈએ કે ઘણા દિવસો બીજોરાને પાક એને ત્યાં જૂનો Page #426 -------------------------------------------------------------------------- ________________ [૩૯૮] થી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૪ છે. સામાન્ય મનુષ્ય પણ સહેજે સમજી શકે તેમ છે કે બીજોરા આદિના પાકો જૂના જે હોય છે તે વધારે સારું કાર્ય કરે છે માટે અહિં ઘનિસિપ એ પદ વનસ્પતિ વિશેષના મેરબાને જ જણાવે છે એમ સ્પષ્ટ સમજાય તેમ છે. ૧૦ એક દિવસને અંતરે લેવાનું હોય છે ત્યારે જૈન શાસ્ત્રમાં હિરા એમ જણાવાય છે vyavએમ જણાવાય છે, પરંતુ રિસાઈના એ પદ ઘણું જૂના માટે વપરાય એ જ ગ્ય છે. શ્રી બૃહત્કલ્પના પાંચમા ઉદ્દેશા વગેરે સ્થાને જેનારને સ્પષ્ટ માલમ પડશે કે પારિવાgિ એ પદ તેલ અને ઘી જેવા લાંબા કાલ સુધી રહેવાવાળા પદાર્થને લાગુ થાય છે. માટે આ સ્થાને માંસનું પ્રકરણ કઈ પણ પ્રકારે ઉભું રહી શકે તેમ નથી. ૧૧ આ વાક્યમાં મારા એવું પદ સ્પષ્ટપણે છે અને તેવા પદની તમારે કબુલાત કર્યા સિવાય છુટકો પણ નથી, તે હવે વિચારવાની જરૂર રહે છે કે તમે બિલાલડિયે મારેલું એવો અર્થ શાથી કરે છે? પ્રથમ તે અહિં હિંસા અર્થને કહેવાવાળો વદિપ હિંfg 9 વાગે સઘદૃv નાવિસાગર વવિઘ વગેરેમાંથી કોઈ શબ્દ છે? ૧૨ જન શાસ્ત્ર અગર અન્ય કોઈ પણ તેવા શાસ્ત્રમાં ભારેલો એવો અર્થ જણાવવા માટે વપ એ કે એના જે શબ્દ વપરાયું નથી તે પછી અંહિ શા માટે ગપાળજીભાઈ વાઘને અર્થ મારેલ કે હણેલો એમ કરવા જાય છે? માંસને અર્થ ઠોકી બેસાડવાની વૃત્તિ ન હોય તે વા શબ્દનો અર્થ હણેલ કે મારેલ કરવા જવાય જ નહિ. ૧૩ મારવા માં આવેલ મજજાર” શબ્દ પણ બિલાડાને કહેનાર લીધે તે પણ વિચારશ્રેણિ વિના જ લીધે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી “ તાપરત કરિ એમ કહી નિઘંટુ સંગ્રહમાં માર્જર શબદથી ઇંગુદીનું વૃક્ષ લે છે અને તેનું તેલ બીજેરાને શેક્વામાં, હીમજ આદિને શેકવામાં લેવાય છે એટલે એમાં તળાય છે, તેમ તળાય એ સંભવિત હકીકત કેમ લઈ શકાય નહિ? ૧૪ પર્યાયાંતર તરીકે ગુદી મુખ્ય શબ્દને માર અર્થ થઈ શકે અને તેનાથી સંસ્કૃત કરાયેલ પદાર્થને રાહત અને રાત આદી શબ્દની માફક મારત એમ કહેવામાં અડચણ જરાય નથી. એ વાત તે સ્પષ્ટ છે કે કોઈક દેશે અને કોઈક કાળે કઈક શબ્દ મુખ્ય હોય તે ગૌણ થાય અને ગૌણ હોય તે મુખ્ય થાય. ૧૫ માર શબ્દની મુખ્યતાએ પણ નીચેને ખુલાસે જરૂરી ગણી કોશમાંથી રજુ કરાય છે કે જેથી સાચી વસ્તુ સુગમતાથી સમજી શકાય मार्जार १रक्तचित्रक २ मांजर ३ कालोमांजर ४ पूतिसारिका घनस्पति माजरांधमुख्या-कस्तुरी આ પ્રમાણેને કેપ હેવાથી તમો मार्जारगन्धा-रानमृग મારને એક બિલાડી અર્થ કરે એ જેમ मार्जारगन्धिका-रानमृग ગેરવ્યાજબી છે તેમજ કૃત શબ્દને હણેલ मार्जारिका-कस्तुरी એ અર્થ કરે તે સર્વથા અસગત માર્નાર-૨ કરતુ રનવાર વાસ્તુt| અને કલકલ્પિત છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ અંક ૭] શ્રી ગોપાળદાસ પટેલને [ ૩૯૯] ૧૬ પર્યાયાંતરને પકડ્યા સિવાય મારા શબ્દ રક્તચિત્ર આદિ વનસ્પતિના અર્થમાં છે એમ ઉપર જણાવેલ કેષથી જણાશે. બીજા પર્યાયની અપેક્ષાએ જોઈએ તે શ્રી આચારાંગ પત્ર ૩૪૮ સ ૪૫ અને સાદુ વાર વિજય શ્રી દશ વૈ૦ ૫--ર-૧ ૧૮ મી ગાથામાં સ્પષ્ટપણે વિઢિયા શબ્દ વનસ્પતિને કહેનાર તરીકે વપરાયેલો જ છે. ૧૭ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી પણ વિસ્ટિા વૃક્ષroff એમ નિઘંટુ સંગ્રહમાં જણાવી ભાજીના પર્યાયરૂપ વિસ્ત્રાઉડા નામની વનસ્પતિ માને છે. ૧૮ નિઘંટુરત્નાકરમાં પણ વિટાઢિવા શબ્દ આવેલ છે અને તેને અર્થ સ્પષ્ટપણે ભૂઈકેળું એમ કરે જ છે. ૧૮ ગોપાલજીભાઈએ વિચારવાની અવશ્ય જરૂર હતી કે મારા ના એ વિભાગમાં જે માંસ શબ્દને માંસ અર્થ જ કરવામાં આવે અને કલા ને અર્થ કલકલ્પનાથી હણે એમ કરવામાં આવે તો પણ બિડાલાએ હણેલે કુકડો' એ અર્થ સમાસને અંગે થાય નહિ. ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે બિડાલાએ હણેલો કુકડો હોય પણ કુકડાનુ માંસ કંઈ બિડાલાથી હણેલું હોય નહિ અર્થાત્ શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન આપ્યું હોત તે પણ અવલ અર્થ થાત નહિ. ૨૦ અનુવાદ કરનારે ધ્યાન રાખવાની જરૂર હતી કે પ્રથમમાં મને કહીને પુલિંગમાં રહેલી વસ્તુ જણાવે છે અને વળી વઘ અને માપ એ બને જગો પર પુલિંગપણું જણાવવા સાથે “” પ્રત્યય જોડે એટલે આ સ્થલે માંસ જેવી નપુંસક લિંગ વપરાતી વસ્તુ નથી, પરંતુ પુલિંગમાં રહેતી અને કોઈ સંજ્ઞાવાળી વસ્તુ છે. ૨૧ હવે યુવકમલા એ પદ ઉપર વિચાર કરવાની જરૂર છે કે પ્રથમ તે જે અહિં કુકડાનું માંસ લેવાનું હોય તે રિયાતિ એ પદ નકામું જ નહિ પણ વિરોધી અર્થવાળું થઈ પડે છે, કેમકે માંસ અસંચયિક એટલે બીજે દિવસે પણ વાપરવા યોગ્ય નહિં તો ઘણા દિવસનું તે હોય જ કયાંથી ? ૨૨ ગોપાલજીભાઈના હિસાબે મનુષ્ય હણેલા કે બિલાડાએ હણેલા કુકડાના માંસમાં ફરક છે અને રક્તપિત્તના જવર દાહ અને લેહી પડવાના દરદમાં શું બિલાડીના હણેલા કુકડાથી વધારે ફાયદો જણાયો? જો એમ ન હોય તો ગોપાલજીભાઈના મુદા પ્રમાણે મારા સર્વથા નકામું થાય છે અને કસ્તૂરીથી ભાવિત બીજેરાને કે બીજા કોઈને પાક લઈએ ત્યારે તે મકરાઇ એ પદ જરૂરી રહે જ. જો કે ગોપાલજીભાઈને મુદ્દા પ્રમાણે તે વડા પાઠ જ ન હોય, પરંતુ હું એવો જ પાઠ જોઈએ અને કઈ પણ સ્થાને છે જ નહિ. ૨૩ ગેપાલજીભાઈના મુદ્દા પ્રમાણે તે મગરવાડા એમ હોય અથવા સામે - કલા હેય અથવા કઈ પણ પદ હોય તેમાં ફરક નથી અને કહેવાની જરૂર જ નથી. Page #428 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૦ ] શ્રી જન સત્ય પ્રકાશ ( વ ૪ ૨૪ તાજા માંસ કરતાં વાસી કે જુના માંસથી રક્તપિત્ત આદિમાં વધારે ફાયદો છે એમ કોઈ કહી શકે તેમ નથી. ૨૫ મનુષ્ય કે બીજા કોઈએ હણેલા કરતાં બિલાડાએ હણેલાથી રક્તપિત્ત આદિમાં વધારે ગુણ થાય એમ કહેવાને કઈથી તૈયાર થવાય તેમ નથી. ૨૬ બિલાડી કુકડાને મારી નાખે અને છતાં એનું માંસ બિલાડી રહેવા દે એ ગોપાળદાસભાઈ શાથી માને છે? ૨૭ બિલાડીએ મારેલા કુકડાના માંસનો માલિક કુકડાવાળો હેય, અને આ તે રેવતી એ ઈભ્યની વધુ છે, નહિ કે કુટપેષિકા, એ સમજવું જરૂરી છે. ૨૮ જે બિલાડીના મારેલા કે બીજાના મારેલા કુકડાના માંસમાં કંઈ ફરક નથી અને વનસ્પતિના પાકમાં અન્યથી વાસિત અને અવાસિતમાં ફરક પડે છે, તે ગોપાળજીભાઈ શા માટે વનસ્પતિના પાકના અર્થમાં નથી આવ્યા? જેથી ઉપ શબ્દને હલે એ અસંગત અને કલ્પિત અર્થ ઉભો ન કરવો પડત. ૨૮ માંગ શબ્દ જેવી રીતે પંચેન્દ્રિય પ્રાણિના અંગને કહેનાર છે, તેવી રીતે ફલના મધ્ય ભાગ (ગર્ભ) ને કહેનાર છે, એ વાત આયુર્વેદના જાણકારોને અજ્ઞાત નથી. શુકત સરખા વૈદ્યક ગ્રંથોમાં બીજેરા અને કેળાનાં ફળના મધ્ય ભાગને માટે માંસ શબ્દ સ્પષ્ટપણે વાપરેલે મળે છે. ૩૦ માંસને માટે મંફે શબ્દ સર્વત્ર જેનાગમમાં વપરાયેલ છે. મંસ એમ પણ વપરાયાની મુશ્કેલી છે, તે પછી મનg એમ તે હેય જ શાનું? માટે મરણ શબ્દ માંસ વાચક તરીકે લેતાં ઘણું વિચારની જરૂર હતી અને એ વિચાર જે સૂઝ હેત તે નેપાળભાઈ આ અનર્થકારક અર્થ અનુવાદમાં લેત નહિ. ૩૧ શ્રી આચારંગજી અને શ્રી દશવૈકાલિકામાં જેમ વિરાત્રિના નામની ઔષધિ લેવામાં આવી છે તેમ નિઘંટુ સંગ્રહમાં વિદfજ વૃક્ષuff એમ કહી સ્પષ્ટપણે બિડાલિકા-ભાર પર્યાયને ઔષધી તરીકે જણાવે છે. ૩૨ નિઘંટુ સંગ્રહકાર કુકકુટને સ્પષ્ટ રીતે વનસ્પતિ તરીકે જણાવે છે. તેઓ કહે છે કે શ્રાવાર રિતિઘર, વિતુરત્તઃ સુર: શિતિઃ અર્થાત શ્રીવારક નામની ઔષધિને તેઓ કુકકુટ શબ્દથી જણાવે છે. વળી તુવેર પૂરળ કુમા દુખાવકુમો એમ કહી પૂરણી નામની ઔષધિને કુકુટી નામથી જણાવે છે, આવી રીતે સ્પષ્ટપણે ઔષધિના વર્ગમાં આવી જાય એવા શબ્દો છતાં શાસ્ત્ર અને જૈન પરંપરાથી વિરૂદ્ધ અર્થ જૈન સુત્રના અનુવાદમાં લખવો તે જૈન નામધારીને પણ અક્ષમ્ય છે. ૩૩ નિઘંટુરત્નાકરમાં પણ કકુટ શબ્દ જોયો હોત તો ગોપાલજીભાઈને જૈન ain Education I સૂત્રોત અયુકત અને વિરૂદ્ધ એવો અર્થ કરવાને વખત ન આવત. Page #429 -------------------------------------------------------------------------- ________________ અંક ૭] શ્રી ગોપાળદાસ પટેલને [૪૧] कुक्कुट-क १ कोषंडे २ करडु ३ सांवरी कुक्कुटपादप-कुक्कुटपादी कुक्कुटपुट-कुक्कुटपुटभावना--कुक्कुटपेरक-कुक्कुटमंजरी--कुक्कुटसका-कुक्कुटमस्तक-कुक्कुटशिख-कुक्कुटा-कुक्कुटांड-कुक्कुटांडसम-कुक्कुटाभकुक्कुटी-कुक्कुटोरग કુકકુટને અંગે આટલા શબ્દો હોવાથી અને ન્યાયને અવલંબને એક દેશથી સમુદાય લઇ શકાતો હોવાથી ગોપાલજીભાઈ જે શ્રી જન સૂત્ર અને જૈનધમિની લાગણીને એક અંશે પણ સમજ્યા હેત અથવા માન આપવા માગતા હેત તે આવી રીતે જનસત્ર, જેનોમ અને યાવતું જૈન તીર્થંકર મહારાજને કલંકિત કરવા માટે કલમ વાપરત નહિ. ૩૪ ઉપરની હકીક્ત વિચારનાર સુજ્ઞ અને મધ્યસ્થ મનુષ્ય શ્રીભગવતીજી સૂત્રની ટીકામાં લખવામાં આવેલ અર્થ જ વ્યાજબી ગણશે. તે અર્થ આ પ્રમાણે છે. भगवती पत्र ६९१ कपोतकः- पक्षिविशेषः तद्वत् ये फले वर्णसाधात् ते कपोते-कूष्मांडे ह्रस्वे कपोते कपोतके ते च ते शरीरे धनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे, अथवा कपोतकशरीरे कूष्मांडफले एव ते उपसंस्कृत्ते संस्कृते “સે ને ?' ફિ વહુપાપાત– मार्जारो बिडालिकाऽभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भाषितं यत् तत् तथा किं तदित्याह 'कुकुटमांसकं' बीजपूरकं कटाहं आहराहित्ति निखवद्यत्वात् पत्तगं मोएति पात्रकं पीठरकाविशेषं मुंचति सिक्कके उपरिक्तं सत् तस्मादवतारयतीत्यर्थः। ઉપર જણાવેલ ટીકાના પાઠ ઉપર ધ્યાન રાખ્યું હોત તે કોઈ દિવસ પણ જૈન સૂત્ર અને જૈનજનતાને અન્યાય આપવાને વખત ગોપાલજી ભાઈને આવત નહિ. ૩૫ આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીથી પછીના વખતમાં થયેલી શ્રી દાનશેખરસરિઝવાળી શ્રીભગવતીજીની ટીકા–લઘુવૃત્તિમાં ઉપર પ્રમાણે જ અર્થ હોવાથી ત્યાં નજર કરી હતી તે પણ ગોપાલજીભાઈને ગોથું ખાવાનો વખત આવત નહિ. ૩૬ આચાર્ય શ્રી અભયદેવસૂરિજી કરતાં પહેલાંની એક ટીકા અને ચૂર્ણિ છે, અને વર્તમાનમાં ઉપલબ્ધ પણ છે, તેમાં પણ ગેપાળજીભાઈએ અનુવાદકતાની યથાર્થતા માટે નજર કરી હતી તે તેમાં પણ આ અનર્થકારક અર્થ ન દેખાવાથી તેમણે સંકોચ કરીને પણ જન જનતાને દુ:ખ ન લગાવ્યું હત. in Education Interati wuralse only Page #430 -------------------------------------------------------------------------- ________________ [૪૦૨) શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૩૭ ગોપાળજીભાઈએ એટલું જ જે સ્થલ દષ્ટિથી સૂત્રને વિચાર્યું હતકે જે ભગવાન મહાવીર પિતાના માટે કરેલો ખેરાક–એટલે સાધુ મહાત્માની રીતિથી અશુહ ખેરાક લેવાને નિષેધ કરે છે, અને સ્પષ્ટ જણાવે છે પvi મમ જે તે અર્થાત્ તે આધાકમ છે માટે તે હવે ખપે એવું નથી, તે મહાવીર ભગવાન, જે માંસનું ભક્ષણ નરકનું કારણ છે અને પિતે તેને તેવું જાહેર પણ કર્યું છે તે ખેરાક મંગાવે અને ખાવા તૈયાર થાય એ કદી પણ બનવા યોગ્ય છે ખરું? તરત જ માલમ પડત કે આધા કર્મીને પરિહાર કરનાર માટે માંસની કલ્પના એ કેવલ કપોલ પુરાણમાં જ શોભે તેવી કલ્પના છે. ૩૮ જાનવર અને પંખીના માંસમાં જુદાં જુદાં અવયવના જુદા જુદા ગુણે હોય છે. તે અહિં જે ચિકિત્સા માટે માંસ જ લેવું હેત તે તેનાં અવય-વિશિષ્ટ અવયવોને જણાવત. ૩૯ જનાવર અને પંખીના માંસમાં નરના માંસના અને માદાના માંસના જુદા જુદા ભાગના જુદા જુદા ગુણ હોવાથી જે અહિં, ગોપાળજીભાઈના કથન મુજબ, માંસ લેવાનું હેત તે આ પ્રસંગ એક ચિકિત્સાને પ્રસંગ હોવાથી તેને અહીં વિશેષપણે નિર્દેષ કરવો પડત. ૪૦ ગોપાળભાઈ એ વાત પણ હદયમાં નથી ઉતારી શક્યા કે શ્રી. રેવતીજી એટલી બધી દયાળુબાઈ છે કે તેણુએ તે પાક તૈયાર કર્યા પછી જેમ તેમ નહિ મેલતાં કે મૂકેલ છે. અર્થાત્ આગંતુક જીવની હિંસાના ડરથી પાકને શીકે રાખનારી સચ્છલા બાઈ ઘરમાં માંસ રાંધતી હતી એ માન્યતા બુદ્ધિમાં શી રીતે ઉતરી શકે? ૪૧ જેનાગમમાં કોઈ પણ પ્રકારે માંસભક્ષણ કરાયું નથી એ ચોકક્સ સમજવું અને તેને માટે પરિહાર્યમીમાંસા વગેરે જાણવાની પણ ભલામણ કરવી આ પ્રસંગે અસ્થાને નથી. અંતે એ જ અભિલાષા સાથે આ લેખની સમાપ્તિ કરવામાં આવે છે કે આ લખાણ વાંચી ગોપાળજીભાઈ આસક્તિ આદિનાં બોટાં બહાનાં નહિ કહાડતાં જૈન સમાજમાં અસલથી માંસને સર્ણ રીતે નિષેધ રહે છે એમ જાણી લેશે અને પિતાની ભૂલ પહેલી તકે સુધારી લેશે. શ્રીસિદ્ધક્ષેત્ર (પાલીતાણા), વીર સંવત ૨૪૬૫. 1 For Private Eersonal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ “પ્રસ્થાન” સાથેનો પત્રવ્યવહાર અમદાવાદથી પ્રગટ થતા “પ્રસ્થાન' માસિકના ગત કાર્તિક માસના અંકમાં પ્રગટ થયેલ શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલના “મહાવીરસ્વામીને માંસાહાર” શીર્ષક લેખે જન સમાજમાં ઠીક ઠીક ઊહાપોહ ઉત્પન્ન કર્યો છે. ઉકત લેખના જવાબરૂપે સમિતિ તરફથી પૂજ્ય મનિ મહારાજ શ્રીવિદ્યાવિજયજી મહારાજને “ભગવાન મહાવીર અને માંસાહાર’ શીષ લેખ અમે પ્રસ્થાન'ના વ્યવસ્થાપક ઉપર મોકલ્યા હતા. શરૂઆતમાં આ લેખની પહોંચ સ્વીકાર્યા પછી તેમણે એને “પ્રસ્થાન માં પ્રગટ કરવાને ઇન્કાર કર્યો છે, અને એ લેખ અમને પાછો મોકલવાની સાથે એક ખુલાસાને પત્ર અમને લખ્યો છે. પત્રકારત્વની દષ્ટિએ આ પત્રમાંના મુદ્દાઓ અમને ઘણું જ વાંધાભર્યા લાગ્યા છે. અને તેથી એક બીજે પત્ર અમે પ્રસ્થાન'ના વ્યવસ્થાપાને લખે છે. આ અંગે કંઈ પણ ટીકા કરવાનું અત્યારે મોકુફ રાખીને જન જનતાની જાણ માટે એ આખો પત્રવ્યવહાર અમે અહીં પ્રગટ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે જેન તેમ જ અન્ય પત્રકારભાઈએ આ વસ્તુને નિખાલસ પત્રકારત્વની કસેટીએ જરૂર ચડાવે અને આ અંગેનાં પિતાનાં મંતવ્યો પ્રગટ કરી જનતાને માર્ગદર્શન કરાવે –વ્યવસ્થાપક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ પત્રવ્યવહાર (લેખ સાથે સમિતિ તરફથી લખાયેલ પત્ર) જા. નં. ૧૫૩ અમદાવાદ : ૨૦-૧૩૮ માનનીય વ્યવસ્થાપક પ્રસ્થાન' અમદાવાદ, ભાઈશ્રી, પ્રસ્થાન'ના કાર્તિક માસના અંકમાં છપાયેલ શ્રી ગોપાળજીભાઈ પટેલના મહાવીરસ્વામીને માંસાહાર' શીર્ષક લેખ અંગે પૂજ્ય મુનિ મહારાજ શ્રીવિદ્યાવિજયજી મહારાજ તરફથી કરાચીથી, આપને મોકલવા માટે અમને “ભગવાન મહાવીર અને માંસાહાર” શીર્ષક લેખ મળે છે તે આ સાથે આપને મોકલીએ છીએ. - આ પ્રશ્ન અતિ અગત્યને છે, એટલે આશા છે કે બીજા પક્ષને ન્યાય આપવા માટે આપ આ લેખ “પ્રસ્થાન'ના આવતા અંકમાં જરૂર પ્રસિદ્ધ કરશે. લેખ અક્ષરે અક્ષર શુદ્ધ છપાય એ માટે ધ્યાન રખાવશો. જે આપને જરૂરી જણાય અને અમને એની વખતસર સૂચના મળે તે અમે એ લેખનું મુફ જઈ આપીશું. આ લેખ કયારે છપાશે તે જણાવશોજી, Page #432 -------------------------------------------------------------------------- ________________ [૪૦૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ : લેખ લઇને આવેલ માણસને લેખની પહોંચ આપશે. એ જ લી. આપનો રતિલાલ દીપચંદ દેસાઈ વ્યવસ્થાપક. . (૨) (લેખન પહોંચરૂપે પ્રસ્થાન'ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર) અમદાવાદ : ૨૦ -૧-૩૦ ૨. રતિલાલ દીપચંદ દેસાઈ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ, રા, ભાઇશ્રી, આજરોજ આપના તરફથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીને “ભગવાન મહાવીર અને માંસાહાર' ઉપરને લેખ મળે છે. તે વિશે, જોઈ જઈ, ઘટતું કરીશું તે જાણશોજી. એ જ. લી. આપને ૨. કે. મીસ્ત્રી વ્યવસ્થાપક, (૩) (લેખ પાછો મળે ત્યારે લેખ સાથે “પ્રસ્થાન'ના વ્યવસ્થાપક તરફથી સમિતિને મળેલ પત્ર) અમદાવાદ : ૪–૨–૩૮ ૨. રતિલાલ દીપચંદ દેસાઈ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ ૨. ભાઈશ્રી, આપના તરફથી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીને લેખ મળે હતા. એ લેખ પ્રસ્થાન'માં પ્રસિદ્ધ કરવામાં અમને આનંદ જ થાત? પણ નીચેની પરિસ્થિતિ ઉભી થતાં એ લેખ છાપી શકું તેમ નથી. (૧) કપડવંજના શ્રી જૈનસંધ તરફથી મુનિરાજ શ્રીધુરંધરવિજયજીનો લેખ અમને પ્રસિદ્ધિ માટે મળે છે. પાછળથી એ લેખ પુસ્તિકરૂપે પ્રસિદ્ધ થયેલું જોવામાં આવ્યું છે. અમને જ્યારે એ લેખ મળે ત્યારે એ લેખને જવાબ અમે ભાઈ શ્રી ગોપાળદાસ પટેલ પાસે લખાવ્યો હતો, જે અમને છાપવા માટે મળી ગયો છે. () એ પછી આપના તરફથી લેખ મળ્યો. તેનો જવાબ પણ અમે શ્રીગોપાળદાસ પાસે લખાવ્યું છે. હવે જે અમે મુનિરાજશ્રીના બે લેખે અને તે ઉપરના શ્રીગોપાળદાસના જવાબ સાથે છાપીએ તે લેખ ખૂબ જ લાંબો થઈ જાય – લગભગ ૩૫ થી ૪૦ પાનાં થઈ જાય. એટલી જગા અમે સ્વાભાવિક રીતે ન આપી શકીએ. તેથી એવો વિચાર રાખે છે કે અમારે એ બન્ને લેખે ઉપરના મુદ્દાઓને જે જવાબ શ્રીગોપાળદાસે લખી - આપ્યો છે તે છાપી સંતોષ માન. આ પરિસ્થિતિ છે. Jain Education M id " Page #433 -------------------------------------------------------------------------- ________________ અંક ૭] પ્રસ્થાન સાથે પત્રવ્યવહાર (૪૦૫ 1 એટલે, આપે મોકલેલ લેખ આ સાથે પાછો મેકલું છું. આપ કૃપા કરી એ લેખ કોઈ જૈન અઠવાડિકમાં કે પુસ્તિકારૂપે નહિ છપાવે?--એને જવાબ તે અમે પ્રસ્થાન'માં છાપીશું જ. આપ કયા પત્રમાં છપાવશે તે જે લખી જણાવશે તો અમે તે બાબતને ઉલ્લેખ નંધમાં જરૂર કરીશું. આખો લેખ છાપવાની અમારી પણ ઈચ્છા હતી જ. પણ ખૂબ લાંબું થઈ જવાથી આ રસ્તો કાઢવો પડ્યો છે. આ સંજોગોમાં, આ લેખ ન લઈ શકવા બદલ મને માફ કરશોજી. એ જ લી. આપના ૨. કે. મીસ્ત્રીના જયભારતી તા, ક, આજની ટપાલમાં જ અમને ઊંઝા ફાર્મસીવાલા શ્રી. ભોગીલાલભાઈ તરફથી મહોપાધ્યાય કાશીવિશ્વનાથ પ્રહલાદજી વ્યાસ (ઊંઝા)ને લેખ પ્રસિદ્ધિ માટે મળે છે તે સહેજ ! ચર્ચા ઠીકઠીક લાંબી થઈ છે. (ઉપરને પત્ર મળ્યા પછી સમિતિ તરફથી પ્રસ્થાન'ના વ્યવસ્થાપકને લખાયેલ પત્ર) જા. નં. ૧૭૩ અમદાવાદ : ૧૩-૨-૩૯ માનનીય વ્યવસ્થાપક, પ્રસ્થાન' અમદાવાદ, ભાઇશ્રી, આપશ્રીએ પાછો મોકલેલો પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ તથા તે સાથે આપશ્રીને તા. ૯-૨-૩ને પત્ર મળ્યો. હું બહારગામ હેઈએને જવાબ તરત નથી આપી શકો. પ્રસ્થાન” જેવું પ્રતિષ્ઠિત અને નિષ્પક્ષ મનાતું પત્ર, આવા એક અતિગંભીર અને મહત્વના પ્રશ્ન અંગે, જેને તરફ આવું અન્યાયપૂર્ણ વલણ દાખવશે એવી સ્વપ્ન પણ આશા ન હતી. આપના આ વલણથી જેનેને ખૂબ આઘાત લાગ્યા વગર નહી રહે. આપે કેવળ લેખ જ પાછો મોકલ્યો હોત અને એની સાથે જે પત્ર લખ્યો છે એ પત્ર ન લખે હેત તે કદાચ વિશેષ આઘાત ન થાત, પણ આપે એ પત્રમાં જે હકીકત લખી છે એ અમને બહુ જ વાંધાભરી લાગે છે અને તેથી વિશેષ દુઃખ થાય છે. આપ “પ્રસ્થાન'માં શ્રી ગોપાળજીભાઈએ લખેલ અને જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા વિષયને લેખ છાપ, અને જ્યારે અમે એને જવાબ લખીને મેકલીએ ત્યારે એને “પ્રસ્થાન' માં સ્થાન આપવાનો ઈન્કાર કરે એટલું જ નહીં, પણ અમે મેકલેલો એ જવાબ ( પ્રગટ થાય એ પહેલાં જ) શ્રી ગોપાળજીભાઇને વાંચવા મોકલી, એમની પાસે અમારા એ અપ્રગટ જવાબને જવાબ લખી મંગાવો અને એને “પ્રસ્થાન' માં tion પ્રગટ કરવાનો નિર્ણય કરે ત્યારે તે અન્યાયની હદ થતી હોય એમ લાગે છે. આપને at Pilate & Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૧ ૪ નથી લાગતું કે આ બીના કાઇ પણ ન્યાયપ્રિય કે સત્યપ્રિય પત્રને શાભા દેનારી નથી ? અમને તા લાગે છે કે આપના આવા વલણથી ન કેવળ જૈનાને જ દુઃખ થશે, પણ જેએ ‘ પ્રસ્થાન ને એક પ્રતિષ્ઠિત પત્ર ગણે છે તેમને અને જેએ પ્રસ્થાન ’ના પ્રશંસા છે તેમને પણ દુ:ખ લાગ્યા વગર નહીં રહે. . જો ખીજા પક્ષને અભિપ્રાય પ્રકટ કરવાની આપની તૈયારી ન હતી તે। આ ચર્ચો ઉપસ્થિત કર્યાં પહેલાં જ આપે વિચારવું જોઇતું હતું. પણ જ્યારે આપે એ ચર્ચા શરૂ કરી છે ત્યારે તે આપે ખીજા પક્ષને પણ અવકાશ આપવા જ જોઇએ. શુદ્ધ કાયદાની દૃષ્ટિએ ‘ પ્રસ્થાન ' માં શું પ્રગટ કરવું અને શું ન પ્રગટ કરવું એ આપની મુનસરીને! વિષય ભલે હાય, છતાં આવા પ્રસંગે અમારા અભિપ્રાય આપના પત્રમાં પ્રગટ થાય એવું ખાણુ, નૈતિક દૃષ્ટિએ, અમે કરી શકીએ ખરા. આમ છતાં આપે અમારા લેખ છાપવાનો ઈન્કાર કર્યાં તેથી ખૂબ દુઃખ લાગે છે. અને સૌથી વિશેષ દુ:ખની વાત તો એ છે કે અમારા જવાબ પ્રગટ નહી રોકાઈ જાય એને કારણ ગણે છે. આવા જવાબ મળ્યા હોત તો અમને નવાઇ રીતે અમે જાણીએ અને માનીએ છીએ તુ. કરવામાં આપ ‘ પ્રસ્થાન ' નાં વધુ પાનાં બીજા કાઇ પત્ર તરફથી અમને કે દુઃખ ન લાગત, પણુ ‘ સ્થાન ’તે જે એ દૃષ્ટિએ આપના તરફના આવા જવાબ માટે અમે જરા પણ તૈયાર ન હતા. પત્રની પ્રતિષ્ઠા અને ન્યાયનું મૂ ખ્યા કરતાં કઇંગણું વધારે છે એ સત્ય ‘ પ્રસ્થાન ’ તે સમજાવવાનું ન આ સ્થાને હે જી વાત પણ આપના ખ્યાલ ઉપર લાવવી જરૂરી જણાય છે—આપે શ્રી. ગાપા જી ભાઈના લેખ પ્રગટ કર્યાં પછી તેને જે જવાબ અમે આપને પ્રગટ કરવા માટે મેકલ્યા તેને પ્રગટ કરવાના ઇન્કાર કરવા ઉપરાંત ( અમારા એ જવાબ કયાંય પણ પ્રગટ થાય તે પહેલાં જ ) એને શ્રી. ગેાપાળજીભાઈ ઉપર માકલીને એને જવાબ આપના પત્રમાં પ્રગટ કરવાને આપ નિશ્ચય કરી એથી આપ પોતે આ ચર્ચાને જૈનાની વિરૂદ્ધ અને એકતરી રીતે પ્રેાત્સાહન આપી રહ્યા છે. એવી શંકા કરવાને કારણુ નહી મળે ? ΟΥ આશા છે કે ચેાગ્ય જણાય તો આ ચર્ચા અંગે જેના પ્રત્યેના આપના વલણમાં વેળાસર ફેરફાર કરી આભારી કરશે. પત્રની પહોંચ લખશે. એ જ. લી આપના રતિલાલ દીપચં દેસાઇ Jain Educati નથીe થયેnal વ્યવસ્થાપક તા. ક. પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજજી મહારાજના લેખ અંગે અમારે આપને કશું લખવાનું નથી. એટલે આ પત્રમાં જે કંઈ લખ્યું છે તે આપે મેાકલેલા “પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના ‘ ભગવાન માંસાહાર'. શીક લેખ અંગે સમજશે!, કારણ કે, એ લેખ હજી સુધી અમને પાછા મહાવીર અને કયાંય પ્રગટ Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામીના માંસાહારને શાસ્ત્રીય ખુલાસા લે. મહેપાધ્યાય કાશીવિશ્વનાથ પ્રહલાદજી વ્યાસ સાહિત્યચાર્ય, કાવ્ય-સાહિત્યવિસારદ, મીમાંસા શાસ્ત્રી એલ. એ. એમ. પ્રસ્થાનના કાર્તિક ૧૯૯૫ ના અંકમાં “શ્રી મહાવીર સ્વામીને માંસાહાર” નામે લેખમાં (૧) જેત ને કબૂતર (૨) માર ને બિલાડ (૩) વિર ને કુકડો અર્થ કર્યો છે, પરંતુ આયુર્વેદમાં તેને નીચે પ્રમાણે અર્થે થાય છે – ૧ વાત એટલે પારવત. પારાવત નામનું ફળ થાય છે. જુઓ સુશ્રુત સંહિતા અધ્યાય ૪૬, ફળવર્ગ. ૨ મન્નિર એટલે ખટાશ, જુઓ વૈદ્યક શબ્દસિંધુ, ૩ ફુટ એટલે ચૌપત્તીય ભાજી એટલે ચાર પત્તાવાળી ભાજી. જુઓ શાલિગ્રામ નિઘંટુ શાકવર્ગ. શ્રી ગોપાલદાસે પ્રાણવાચકના બદલે ઉપરના અર્થો કર્યા હોત તે વધારે બંધ બેસત, કારણકે આ ચીજોના ગુણ જોતાં શ્રી મહાવીર સ્વામીના રોગમાં તે અત્યંત ઉપયેગી છે. જુઓ પારાવત ફળગુણ-દાહનાશક, જવરનાશક, તથા શીતળ, ચાપત્તીયા ભાજી દાહનાશક, જવરહર, શીતળ તથા મરોધક (દસ્ત બંધ કરનારી). ખટાશ, ભાજીનાં શાક, દહીં નાખીને ખાટાં કરવાનો રિવાજ જાણીતું છે. એટલે ખટાશની જગ્યાએ દહીં લઈએ તે ઝાડાના રોગમાં અત્યંત ફાયદાકારક છે. આવી રીતે આ ચીજો પ્રભુ મહાવીર સ્વામીના રેગની દષ્ટિએ ઉપયોગી છે, એટલું જ નહીં પણ પ્રભુ મહાવીર જેવા આત્માથી પુરૂષ માંસાહાર ન કરે તે દષ્ટીએ ઉપરના અર્થો વધુ બંધબેસતા છે. વધુ માટે મારે મહાવીર માંસાહારી કે શાકાહારી' નામે લેખ પ્રસ્થાનમાં છાપવા મોકલ્યો છે તે છપાયે જોઈ લે. ઊંઝા ફાર્મસી, ઊંઝા. Page #436 -------------------------------------------------------------------------- ________________ નિવેદન “પ્રસ્થાન ” માસિકના ગયા કાર્તિક માસના અ'કમાં છપાયેલ શ્રી. ગેાપાળદાસ જીવાભાઇ પટેલના મહાવીરસ્વામીના માંસાહાર' શીષ ક લેખના પ્રતિકાર રૂપે પૂ. મુનિરાજ શ્રી રધવિજયજી મહારાજના એક લેખ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ગયા અંકમાં અમે પ્રકાશિત કર્યાં હતેા. આ અકમાં એ જ વિષયની ચર્ચા કરતા બીજા ચાર લેખે। અમે પ્રકાશિત કર્યાં છે. માંસાહારને! આ પ્રશ્ન ઘણા ગંભીર અને મહત્ત્વના છે. તેમજ જૈન જનતા આ અંગે સાચી વસ્તુસ્થિતિ જાણવાને પણ વિશેષ ઉત્સુક છે. વળી આવી ખામતના વેળાસર ચેાગ્ય ઉત્તર આપવામાં ન આવે તે સામાન્ય સમજના માણસામાં જૈનધમ અને જૈન સિદ્ધાંત સખધી ગેરસમજુતી ઉભી થવાના પણ વિશેષ ભય રહે છે. આ પરિસ્થિતિમાં એ પ્રશ્નના ચેાગ્ય ઉત્તર આપવા અનિવાય થઈ પડે છે. એટલા માટે આ આ આખા એ પ્રશ્નના પ્રતિકારરૂપ ચાર લેખેા માટે રાક છે. નિયમ મુજબ માસિકના સામાન્ય અંક પાંચ ફર્મોના કાઢવામાં આવે છે. પણ બા વખતે આ વિષયની અગત્ય સમજીને તેમાં પણ વધારા કરવા પડયા છે. માસિકના આ અંક માટે બીજા બીજા વિષયેાના લેખા પણ અમને મળેલા અમારી પાસે પડયા છે, પણ ઉપરના કારણસર એ બધાને આ અંકમાં પ્રગટ કરવાનું અમારે અધ રાખવું પડ્યું છે. આશા છે કે અમારી પરિસ્થિતિને સમજીને વાચકે અમને મા માટે ક્ષમા કરશે. આ અંકના ફૅમાં વધી જવાના કારણે, તેમજ ખીજા અનિવાય કારણેાના લીધે અક વખતસર તૈયાર નથી થઈ શકયા તે માટે અમે વાચકેાની ક્ષમા માગીએ છીએ. અમને લાગે છે કે આ અ'કમાંના લેખાથી માંસાહારના પ્રશ્ન ઉપર ઘણા સારા પ્રકાશ પડશે અને લેાકેાને એથી ખુબ જાણવાનું મળશે તેમજ સતાષ થશે. અસ્તુ ! વ્યવસ્થાપક. Page #437 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા યાને (ગોપાલદાસ જીવાભાઈ પટેલના લેખને જવાબ લેખક–આચાર્ય મહારાજા શ્રી વિજયલાવણ્યસૂરિજી અહિંસા શિખરીના ઉગ શિખરે વિલસતા જૈનદર્શનમાં માંસાહારને સ્થાન ન હેય, એ વિષયને લગતી અમારી લેખમાલા “જૈન સત્ય પ્રકાશમાં ચાલતી હતી. એ દરમિયાન એક મહાશય તરફથી “પ્રસ્થાન” પત્રના વર્ષ ૧૪, અંક ૧ ની એક નક્કલ અમને મોકલવામાં આવી, સાથેસાથ વિનવવામાં આવ્યું જે પ્રસ્તુત અંકમાં મુદ્રિત થએલ ગોપાલદાસ જીવાભાઈ પટેલને લેખ જૈનદર્શનને અશ્લીલ રૂપમાં ચીતરે છે, આપ આને ઉચિત જવાબ આપશે. પ્રસ્તુત લેખ જે. એની રચના વિચિત્ર અવયથી યોજાએલી હતી. આવા લેખથી ભદ્રિક જનતા વિપરીત વિચારણામાં ન પડે એવી વિચારણાથી જવાબ આપવા ચિત્ત પ્રેરાયું. યદ્યપિ પ્રસ્તુત લેખના પ્રતીકારરૂ૫ કતિય વિચારે અમારી “ સમીક્ષાભ્રમવિષ્કરણ” શીર્ષક લેખમાળામાં આવી ગયા છે અને અવશિષ્ટ પણ તે તે પ્રસંગે આવવાના હતા, છતાં કાલવિલંબ અને પ્રકીર્ણકતાને અંગે તાત્કાલિક અને અલગ જવાબ આપ ઉચિત સમજાય. લેખકનાં વચને ટાંક્યા સિવાય કેવળ તેને જવાબ વાચકવૃંદને ઉભડક જેવો લાગે તેની ખાતર ઉપયુક્ત સ્થળે લેખકનાં વચનો મૂકી જવાબ આપીશું. લેખકનાં વચન– “સામાન્ય રીતે જોતાં જૈનધર્મે પિતાના ઉદય પછીના સમયમાં વનસ્પત્યાહારના પ્રચારમાં એ અગત્યનો ભાગ ભજવ્યો છે, કે જૈનધર્મગ્રંથોમાં જનસાધુઓ કે જેનધર્મના સંસ્થાપક મહાવીર સ્વામી માંસભિક્ષા કરતા એ ઉલ્લેખ આવતાં જ એકદમ તે ખચવાય. પરંતુ પ્રાચીન જૈન ટીકાકારો કે જેમને તે જમાના સાથે અથવા તે જમાનાની પરંપરાઓ સાથે આપણું કરતાં વધુ પરિચય હો સંભવે છે, તેઓ પણ માંસ શબ્દને અર્થ માંસ જ અને માછલી શબ્દનો અર્થ માંછલી જ કરે તે પછી સામાન્ય અનુવાદકને તે વધુ વિચારવાનું રહે જ નહિ, એટલે જે જે સ્થળે કોઈ પણ પ્રાચીન ટીકાકારે માસ શબ્દને અર્થ માંસ જ કર્યો હોય એવું માલુમ પડે છે તે સ્થલે “શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાલા' ના પુસ્તકમાં માંસને અર્થ માંસ જ કરેલ છે. ” ઉપરના કથનમાંથી નીચે પ્રમાણે સારાંશ તરી આવે છે– ૧ જેનધર્મે પિતાના ઉદયકાલમાં વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ ભજવ્યો ન હતો. ૨ જૈનધર્મે પિતાને ઉદય થયા બાદ ઘણુ સમયે એટલે કે માંસ અર્થ કાયમ રાખનાર ટીકાકારોના કાલ બાદ વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ ભજવ્યું હતું. Page #438 -------------------------------------------------------------------------- ________________ [૪૧૦) શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ ૩ વનસ્પત્યાહારમાં અગત્યનો ભાગ ભજવાયા પહેલાં, જેમાં માંસાહાર છુટથી થતું હતું, અને તેનો પ્રતિબંધ ન હતો. ૪ પ્રભુ મહાવીરે માંસાહાર કર્યો હતે. ૫ પ્રાચીન ટીકાકારે માંસ શબ્દનો અર્થ માંસ જ અને માછલી શબ્દનો અર્થ માછલી જ કરેલ છે. ૬ પ્રાચીન ટીકાકારે ભલે વનસ્પતિ અર્થ કર્યો હોય, છતાં પણ કઇક પ્રાચીન ટીકાકારની ટીકામાંથી માંસ અર્થ મળી શકતા હોય તે તે જ અમે કાયમ રાખેલ છે. પ્રથમ સારાંશને જવાબ–જનદર્શન એ નિવૃત્તિપ્રધાન અજોડ દર્શન છે, જેનું અણહારી પદ-મેક્ષ-એ અવિસ્મરણીય લક્ષ્ય છે. આ દર્શન કદાપિ કોઈ પણ પ્રકારના આહારપ્રચારમાં અગ્ર ભાગ ભજવી શકે જ નહિ. પરંતુ જેઓ આહાર સિવાય રહી શક્તા નથી, તેઓ આહાર તે જરૂર લેશે. આ આહાર અવ્યવસ્થિત રીતે જે લેવાય તે મહાહિંસામય આહાર લઈ દુર્ગતિના ભાગી બની જાય, આવી પરિસ્થિતિમાં દુર્ગતિથી બચાવવા પૂરતું જણાવી શકે છે કે વનસ્પતિને નિરવા આહાર મળી શકે છે, તેનાથી નિર્વાહ કરી આગળ વધશે નહિં. એવી જાતને ઉપદેશ જૈનધર્મે પિતાના ઉદય સમયે જતો કર્યો નથી. એટલું જ નહિ પણ જોરશોરથી ચાલુ રાખેલ છે. વર્તમાન શાસનમાં જૈનધર્મને ઉદયકાળ પરમાત્મા મહાવીરને સમય હતો. જ્યારે પ્રભુ મહાવીર, પ્રજ્ઞાસમુદ્ર ગણધર ભગવતે, ચેદ હજાર શ્રમણ, છત્રીસ હજાર શ્રમણીઓ, પ્રતિભાધારી આનન્દ પ્રમુખ શ્રમણ પાસ અને સુલભા પ્રમુખ શ્રમણે પાસિકાઓ અનેક લક્ષ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં હતાં. એ સમયના આગમમાં ઉપર જણાવેલ ઉપદેશ અખૂટ ભર્યો હતો, જે વિધમાન આગમમાં સ્પષ્ટ જોઈ શકાય છે. દ્વિતીય સારાંશનો જવાબ–જનધર્મે પિતાના ઉદય સમયે જે ઉપદેશ વરસાવ્યો અને ગુંથ્ય તેનાથી અધિક ઉપદેશ અદ્યાવદિ કોઈ પણ વરસાવવા કે ગુંથવા સમર્થ થયેલ નથી. કારણકે તીર્થકર દેવ જેવા જ્ઞાનદિવાકર દ્વાદશાંગીના ઉપદેશક હતા, અને સક્ષરસન્નિપાતી ગણધર ભગવન્ત જેવા શ્રુતકેવલી ગુંથનહાર હતા. - તૃતીય સારાંશને જવાબ–લેખકના અભિપ્રાય પ્રમાણે વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ ભજવાયા પહેલાંને કાળ પ્રભુ મહાવીરથી માંડીને વિવાદગ્રસ્ત પાઠાના આદ્ય ટીકાકાર સુધીનો સહેજે કહી શકાય. આ કાળમાં જેનોમાં માંસાહાર છુટથી થત હતા, અને પ્રતિબંધ ન હતો આવું જે લખવું યા સૂચવવું તે નિબિડ અજ્ઞતાને આભારી છે. પ્રભુ મહાવીરના કૈવલ્ય જીવનથી જીવન્ત દશામાં વર્તતા, તે કાલ સુધીના કાણુગાદિ અનેક આગમોમાં માંસાહારને પુનઃ પુનઃ ધિક્કારી નરકાદિ ઘેર દુઃખના સાધન તરીકે વર્ણવેલ છે. આ હકીકત વિદ્યમાન આગમમાંથી દીવા જેવી જઈ શકાય તેમ છે. ચતુર્થ સારાંશને જવાબ–ભગવાન મહાવીર કે જેઓ ધીર, વીર, ગબ્બીર, દયાના સાગર, ઘોર તપસવી, નિડર અને અનેક નિરવ ઔષધના જ્ઞાતા હતા. અને ધર્મને માટે કોઈની પણ પરવા ન રાખતા, તેઓ માંસાહાર કરી શકે જ નહિ અને કરેલ પણું નથી. આ વિષયમાં લેખકને પણ એક જ પાઠ મળેલ છે. વધારે મળી શકવાના Page #439 -------------------------------------------------------------------------- ________________ *! ૭] જૈનદનમાં માંસાહારની ભ્રમણા ( ૪૧૧ ) નથી, અને જે પાઠ તેમને મળેલ છે તેમાં ાણુ અન્ય જ વસ્તુ છે, જે અમેા આગળ સવિસ્તર ખતાવીશું. પંચમ સારાંશના જવામ—મૂલ પાઠમા માંસ અને માલી શબ્દ જ નથી. કિંતુ મૈસ યા મય, મર્જી યા મસ્જીચ શબ્દ છે, છતાં માંસ અને માછલી શબ્દ લખવાનું જે સાહસ તે તેમની માંસાહાર સિદ્ધ કરવાની ઉત્કટ મનોભાવાનાનું જ પરિણામ છે. પ્રાચીન ટીકાકાર મહારાજે ઉપરના શબ્દોને માંસ જ અને માછલી જ અથ કરેલ છે એવું જે લખવું તે અલ્પજ્ઞતા યા મતાગ્રહને આભારી છે. વિદ્યમાન જૈન સાહિત્યમાં સૌથી પ્રાચીન આગમ ટીકા ઉપલબ્ધ થતી હાય તા શ્રી હરિભદ્રસૂરિમહારાજની છે. તે પણ પેાતાથી પ્રાચીન ટીકાકારના વિચાર જણાવતાં કુળ વિશેષ અથ જણાવે છે. જુએ તેમનાં વચના—— " अन्ये त्वभिदधति वनस्पत्यधिकारात् तथाविधफलाभिधाने તથા વાહ.... " અ—અન્ય-ખીજા-પ્રાચીન ટીકાકારા વનસ્પધિકારને આ પાઠ હાવાથી તથાવિધ ફળા લેવાનાં છે એમ જણાવે છે. કદાચ એમ કહેવામાં આવે કે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પણ તે અને કેમ વળગી ન રહ્યા? આના જવાબમાં જણાવવાનું જે આ અથ શ્રી હરિભદ્રસૂરિ મહારાજને અમાન્ય તા નથી જ, કારણ કે તેનું ખંડન કર્યું" નથી તેમજ બહુમાનસૂચક બહુવચનગર્ભિત અન્ય શબ્દના પ્રયોગ કરેલ છે. હરિભદ્રસૂરિમહારાજે પ્રસિદ્ધ અર્થ જે કાયમ રાખ્યા તેનું કારણ એમ સમજાય છે કે " ऋजुमार्गेणि सिध्यन्तं को हि वक्रेण साधयेत् " એ કથનને રાખી પેાતાના અનુસાર ઉત્સર્ગોપવાદની ફુલગુંથણી સામે વિવેચન તરીકે પ્રસિદ્ધ અ જણાવે છે. આ જણાવવાથી ખીજો અર્થ માર્યાં ન જાય તેને માટે અન્ય કહી તે પણ બતાવી આપે છે. આ ઉત્સર્ગાપવાદની કુલગુથણીમાં અદ્યાવધિ અનેક લેખા ભૂલાવામાં પડી ચૂકયા છે. ઉત્સર્ગોપવાદની ફુલગુથણીના કાંક ચિતાર અમારી ‘સમીક્ષાભ્રમાવિષ્કરણ શીક લેખમાળામાં પ્રથમ આવી સ્થળ‚ જોવા અમે પુનઃ પુનઃ સૂચવીએ છીએ. ગયેલ છે. તે ષષ્ઠસારાંશના જવામ—લેખક પોતાના શબ્દોમાં જણાવે છે કે જે સ્થળે સ્થળે તે જ અર્થે અમે કાયમ . - કોઈ પણ પ્રાચીન ટીકાકાર કોઈ પણ પ્રાચીન ટીકાકારે માંસ જ અર્થ કરેલ હોય તે રાખેલ છે. હવે આ સ્થલમાં લેખકને પૂછવામાં આવે છે કે એટલે શું ?’ ૧ અનેક પ્રાચીન ટીકાકારમાંથી મનગમતા એક પ્રાચીન ટીકાકાર ? ૨ અનેક ટીકાકારમાંથી સૌથી પ્રાચીન હેાય તે ટીકાકાર? ૩ એક જ જે પ્રાચીન ટીકાકાર હેય તે ? આમાંથી પ્રથમ અથ સ્વીકારવામાં આવે તે આપે!આપ વાત નકકી થઈ જાય છે. અન્ય પ્રાચીન ટીકાકારે વનસ્પતિ અર્થ બતાવે છે તેને અનાદર કરવામાં અને અમુકને જ માનવામાં લેખકના શે। મુદ્દો સમાયેલ છે તે જાણવાનું બાકી રહે છે. માંસાહાર સિદ્ધ થતા બંધ થઇ જાય એ તેા નહિ હોય ? Page #440 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ : બીજો અર્થ સ્વીકારવામાં આવે તે સૌથી પ્રાચીન ઉપલબ્ધ ટીકાકાર શ્રી હરિભાસૂરિ મહારાજ છે. અને તેમના કરતાં પણ જે પ્રાચીન ટીકાકાર છે તેમનાં વચને હરિભદ્રસૂરિ મહારાજ પોતે જ પોતાની ટીકામાં મૂકે છે. તે સ્પષ્ટ જણાવે છે કે આને અર્થે અમુક જાતનાં ફળો સમજો. ત્રીજો અર્થ સ્વીકારવામાં આવે છે, જ્યાં બે ટીકાકારનાં વચને હશે ત્યાં શું કરશો? અથવા જ્યાં એક જ ટીકાકારે બે રીતે વ્યાખ્યાન કયી હશે ત્યાં શું કરશો? વસ્તુતઃ ધાર્મિક ગ્રન્થ હોવાથી, સાધુના આચારને લગતું વર્ણન હેવાથી, વનસ્પત્યાદિનું પ્રકરણ ચાલતું હોવાથી, અમુક જાતનાં ફળો યા અમુક જાતની વનસ્પતિ લેવી તે જ રાજમાર્ગ છે. કવચિત્ ટીકાકાએ આબાલગોપાલ પ્રસિદ્ધ અર્થ જે જણાવેલ છે તે પણ બાઘોપભોગાદિકને અર્થે ઉત્સર્ગોપવાદની મર્યાદાને આશ્રીને છે. આગળ ચાલતાં લેખક, પ્રભુ મહાવીરને માંસાહાર સાબીત કરવા ભગવતી સત્રને સામે રાખી ગોશાલાને પ્રભુ મહાવીર જે જણાવવા માંગે છે, એટલું જ નહિ પરંતુ તેથી પણ વિશેષ સ્થાન આપે છે. જુઓ લેખકનાં વચને – “શ્રીમદ્ ભગવતી સૂત્રના પંદરમા શતકમાં આજીવિક પંથના તીર્થંકર ગોશાલક સાથે જૈનતીર્થકર મહાવીરને થયેલા ઝગડાની સુવિસ્વત કથા છે. આજીવિકા સમ્પ્રદાય પણ તે જમાનામાં જૈન બૌદ્ધ કે બ્રાહ્મણ પંથે જેટલું જ મહત્ત્વનું સ્થાન ભોગવતો હતો. એ વસ્તુની કલ્પના બૌદ્ધ સમ્રા અશોકે આજીવિક સાધુઓને ગુફાઓ અર્પણ કર્યાના ત્રણ શિલાલેખો મળી આવ્યા છે, તે ઉપરથી આવશે. જૈન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે આછવક સાધુઓ ઉગ્ર અને ઘોર તપ કરતા તથા જીભની લોલુપતા છેડી ઘી તેલાદિ રસ વિનાને ગમે તે રાક નિરપેક્ષપણે ખાઈ લેતા. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ગોશાલક પણ મહાવીરની પેઠે જ નગ્ન રહીને ટાઢ તડકો સહન કરતે. ગશાળકને વિશિષ્ટ તપ કરવાથી પિતાના શરીરમાંથી તેલેસ્યા-તેજને ગળે બહાર કાઢી સામા માણસ પર ફેંકીને તેને બાળી નાખવાનું સામર્થ્ય-પ્રાપ્ત થયું હતું. એ વસ્તુ તે ભગવતી સૂત્ર પણ સ્વીકારે છે. શરૂઆતમાં ગોશાલક તથા મહાવીર સાથે પણ રહ્યા હતા, પરંતુ પછીથી જુદા પડી ગયા હતા. ગોશાલકને મહાવીરની પહેલાં જિનપદ પ્રાપ્ત થયું હતું, અને પિતાના શિષ્ય સમુદાય સાથે જુદો ફરવા લાગ્યા હતા. મહાવીર પણ તેને પછીથી ઘેડ વર્ષે જિનપદ પ્રાપ્ત કરી શિષ્ય સમુદાય સાથે વિચારવા લાગ્યા. પરંતુ તે બંનેને એક બીજાની જિનપદ પ્રાપ્તિ વિષે અતિસ્પષ્ટ શંકા હતી. અને તે વસ્તુ જ તે બંનેના વિરોધનું મૂળ બની.” ઉપરના કથનમાંથી નીચે પ્રમાણે સારાંશ તરી આવે છે-- ૧ ગોશાલક આજીવિકા મતનો તીર્થકર હતો. ૨ મહાવીરસ્વામીને ગોશાલક સાથે ઝગડો થયાની કથા ભગવતી સૂત્રના પંદરમાં શતકમાં છે. ૩ આજીવિક સમ્પ્રદાય જૈન બોદ્ધ કે બ્રાહ્મણ પંથ જેટલું જ મહત્ત્વનું સ્થાન ભોગવતો હતો. કારણ કે બોદ્ધ સમ્રાટુ અશકે આજીવિક સાધુઓને ગુફાઓ અર્પણ ofકર્યાના ત્રણ શિલાલેખો મળી આવ્યા છે. તથor જન ગ્રંથમાં આજીવિક સાધુના તપનું ibrary Page #441 -------------------------------------------------------------------------- ________________ અક૭] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ [ ૧૭ ] વર્ણન આવે છે. તથા બેહ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ગોશાલક મહાવીરની જેમજ અવસ્ત્ર રહી ટાઢ તડકે સહન કરતે હતે. ૪ તેલેશ્યા–એટલે પિતાના શરીરમાંથી તેજને ગળે બહાર કાઢી સામા પર ફેંકી તેને બાળી દેવાનું સામર્થ્ય. ૫ શરૂઆતમાં ગોશાલક તથા મહાવીર સાથે રહ્યા હતા. ૬ ગોશાલક મહાવીર પહેલાં જિન થયું હતું, અને મહાવીર પાછલથી જિન થયા હતા. ૭ મહાવીર પ્રભુને ગોશાલકના જિનપદમાં અને ગોશાલકને પ્રભુ મહાવીરના જિન પદમાં ખુલ્લે ખુલી શંકા હતી. પ્રથમ સારાંશને જવાબ-તીર્થંકર એ જૈનેનો ગુણ નિષ્પન્ન શબ્દ છે. એને અર્થ એવો થાય છે કે જે તીર્થની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય. હવે તીર્થ એટલે શું તે જાણવાનું બાકી રહે છે. આ બાબતમાં મહાપુરૂષે આ પ્રમાણે જણાવે છે. જેનાથી ભવસમુદ્ર તરી શકાય તે તીર્થ કહેવાય છે. આવી વસ્તુ કઈ હોઈ શકે? જિનપ્રવચન. આ પ્રવચન નિરાધાર રહી શકતું નથી માટે તેના આધારભૂત પ્રથમ ગણધર યા ચતુર્વિધ સંધ પણ તીર્થ કહેવાય. આ રીતે બનેલા તીર્થકર નામને પરમાત્મા મહાવીરે યથાર્થ કરી બતાવ્યું હતું. પરંતુ ગોશાલક તીર્થકર હતો એ એક પણ ઉલ્લેખ જૈન સાહિત્ય આપી શકતું નથી. ઈતર સાહિત્ય જે આપી શકતું હોય તે તે વાત મૂલ પાઠ સાથે બહાર પાડવાની લેખકને જરૂરત છે. તથા ભગવતીજીમાં ગોશાલને પિતાના માટે જે જિન શબ્દ વાપર્યો હતો તે પણ ખેટે છે, એમ પ્રભુ મહાવીરે કહ્યું હતું. અને ગોશાલકે પણ પ્રાન્ત આજીવિક સમુદાય સમક્ષ કબુલ કર્યું હતું. આજીવિક મતના તીર્થકર થવાનું તે બાજુ પર રહે, પરંતુ આજીવિક મતના આદ્ય સંસ્થાપક તરીકેનો ગશીલાના જીવનમાં પ્રકાશ પાડતો એક પણ ઉલ્લેખ લેખક આપી શકેલ નથી. પાશ્ચાત્ય વિદ્વાન પણ બોદ્ધના “મઝિમનિકાય' નામના ગ્રંથને આધારે માને છે કે નન્દવચ્છ કિસસંકિચ્ચ, ગોશાલકની પહેલાંના આજીવિકા મતના ગુરૂ હતા. તથા ભગવતી સૂત્રમાં પણ આજીવિક સમયથી આત્માને ભાવનાર તરીકે ગોશાલાને ઓળખાવેલ છે, પરંતુ આજીવિક મતના સ્થાપક તરીકે નહિ. આ બાબતમાં હાલ એટલું કહી શકાય કે ગોશાલકે આજીવિકા મતના ગુરૂ તરીકેનો ભાગ ભજવ્યો હતો. અત એવા આજીવિક–એટલે ગોશાલક શિષ્ય કહી શકાય, પણ ગોશાલક શિષ્ય હોય તે જ આજીવિક છે તેમ નહિ. આજીવિક શબ્દનો અર્થ ગશાલક શિષ્ય સિવાય પણ છે એ વાત ભગવતી ટીકાકાર સ્પષ્ટ જણાવે છે. જુઓ તેમનાં વચનેआजीविका नाग्न्यधारिणो भिक्षुविशेषाः, गोशालकशिष्या इत्यन्ये । અર્થ-નમ ફરનાર એક જાતના ભિક્ષુકે આજીવિક કહેવાય છે. અન્ય ગોશાલના શિષ્ય એ અર્થ કરે છે. દ્વિતીય સારાંશને જવાબ–ગોશાલકને પ્રભુ મહાવીર સાથે ઝગડે થે હત એમ નહિ લખતાં પ્રભુ મહાવીરને શાલા સાથે ઝગડો થયો હતો એમ લખી, -Jain Education પ્રસ્તુત ઝાડામાં અગ્ર ભાગ ભજવવાનું સ્થાન પ્રભુ મહાવીરને સમર્પણ કરવા લેખક Page #442 -------------------------------------------------------------------------- ________________ [૧૪]. શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ પ્રેરાયેલ છે તે ખરેખર પ્રભુ મહાવીર પ્રત્યેની તેમની વિષમ મનભાવનાને આભારી છે. વસ્તુતઃ સત્ય શું છે એમ પૂછવામાં આવતાં તેને જણાવવા પ્રભુ મહાવીરને પ્રયાસ હતું. જ્યારે પોતે કરેલી જિન તરીકેની પ્રસિદ્ધિ કેમ ટકાવી રાખવી તેને માટે ગોશાલકને પ્રયાસ હતો. આ વિષયમાં ભગવતીજીનું પંદરમું શતક શું કહે છે તે અમે આગળ બતલાવીશું. તૃતીય સાશને જવાબ–લેખકના લખવા પ્રમાણે જે અશોક રાજા આજીવિક મતને નથી, જેના માનસે બૌદ્ધધર્મને મહત્તવનું સ્થાન આપ્યું છે, તે અશોક આજીવિક મતને તેના જ જેટલું મહત્ત્વનું સ્થાન આપી ગુફાઓ કઈ રીતે આપી શકે ? કિન્તુ અન્ય કોઇ નિમિત્તથી આપેલ હોય. નૃપતિઓ કોઈ પણ વ્યક્તિ યા સમૂહને કારણ વિશેષથી સ્થાન સમપ પટ્ટા કરી આપે તેથી તે વ્યકિત યા સમૂહ તે કાલના અન્ય ધર્મો જેટલું જ મહત્ત્વનું સ્થાન ભેગવતે હતો એમ માની લેવું ઠીક નથી. આજીવિક મત જે જૈન, બૌદ્ધ યા બ્રાહ્મણ ધર્મ જેટલું મહત્ત્વનું સ્થાન ભાગવતે હોત તે આજે નામશેષ નહિ થતાં જિન બૌદ્ધ યા બ્રાહ્મણ ધર્મની જેમ અસ્તિત્વમાં હેત. તથા આજીવિક મતના ઉપાસક તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિના ઉલ્લેખ નહિ મળતાં પુનઃ પુનઃ હાલા હાલા નામની કુંભારણનું નામ ભગવતીજીમાં આવે છે. તેને ત્યાં ગોશાલક રહ્યો હતો અને આજીવિક સંપ્રદાય પણ ત્યાં પુનઃ પુનઃ એકત્રિત થતો હતો. આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે આજીવિકા મત કેટલે દરજજે પહોચેલો હશે. હવે આપણે આજીવિક શબ્દની વ્યુત્પત્તિ તરફ ધ્યાન આપીએ. આજીવિક-એટલે અમુક પ્રકારે આજ વિકા ચલાવનાર વ્યક્તિ વિશેષ. આજીવિકા તે જગતમાં સહુ કોઈ અમુક અમુક પ્રકારે ચલાવે જ છે. તે પછી આમાં વિશેષ શું? આને માટે કહી શકાય કે શુભાશુભ નિમિતાદિ બતલાવીને જે આજીવિકા ચલાવે તે આજીવિક કહેવાય. જ્યારે વિશિષ્ટ આધ્યાત્મિક ગુણેને જણાવનાર જોન શબ્દ જૈનધર્મ સાથે જોડાય છે ત્યારે ઉપર જણાવેલ અર્થવાળ આજીવિક શબ્દ જે મતની સાથે જોડાયેલ છે, તે મતનું તત્ત્વ દૃષ્ટિએ મહત્વનું સ્થાન કેટલું હોય તે પણ સમજી શકાય તેમ છે. તથા પરિગ્રહના પરિહારી, વાયુવત વિહારી જે મુનિગણ તેના સભ્ય તરીકે દાવો ધરાવનાર ભિક્ષુઓને ગુફાઓને નિયત વાસ અને તેના પિતાના નામે પટ્ટાઓ શા માટે ? આ શિલાલેખ જ બતાવે છે કે આજીવિક સાધુઓ પરિગ્રહત્યાગમાં જ્ઞાનદષ્ટિએ કેટલે સુધી પહોંચ્યા હતા. જન ગ્રંથમાં આજીવિક સાધુના વિશિષ્ટ તપનું વર્ણન આવે છે, માટે જૈનદર્શન જેટલું જ મહત્ત્વનું સ્થાન આજીવિક મતનું હતું એવું જે જણાવવું તે પણ વ્યાજબી નથી. આજીવિક સાધુઓના અને જન સાધુઓના તપમાં વિશાળ અંતર છે. જુએ આજીવિક સાધુના તપવર્ણનને પાઠ-- " आजीवियाणं चउविहे तवे पन्नते, तंजहा उग्गतवे, તવે ઉન્નતા, કિમિહિચકિત્રીતા સ્થાનાંગ સૂત્ર, સ્થાન-૪, ઉદ્દેશક-૨, સૂત્ર-૩૦૯ અર્થ. આજીવિક સાધુઓને ચાર પ્રકાર તપ છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે Page #443 -------------------------------------------------------------------------- ________________ અક૭ જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા [૧૫] જાણવા, ૧. અષ્ટાદિ ઉગ્ર તપ, ૨. આત્મનિરપેક્ષ ઘેર તપ, ૩.વૃતાદિરસને ત્યાગ, અને ૪. સારાનરસા આહારમાં સમભાવ રાખવો. - જ્યારે જૈનમુનિઓને તપ ૧૨ પ્રકારનો છે, ત્યારે ઉપરને પાઠ આજીવિક સાધુએને ૪ પકારને તપ જણાવે છે. આ વાતને સહકાર આપતાં જુઓ ટીકાકાર મહારાજનાં વચને “માતાનાં તુ દાફા” જૈન મુનિઓને તે ૧૨ પ્રકાર તપ હેય છે. આ ઉપરથી સમજાશે કે ઉપરનો પાઠ જૈન સાધુ અને આજીવિક સાધુના તપની સમાનતા જણાવતે નથી, કિન્તુ એમ જણાવે છે કે જૈન સાધુઓ કરતાં આજીવિક સાધુઓને તપ અલ્પ પ્રકાર હોય છે. આ પ્રકારના પાઠ પકડીને જૈન જેટલું જ આજીવિક મતને સ્થાન આપવું તે આજીવિકા મતને આગળ લાવવાના સાહસનું પરિણામ છે. બૌદ્ધગ્રંથમાં ગોશાળ નગ્ન ફરી ટાઢ તડકા સહન કરતે એવા ઉલ્લેખ હોવાથી પ્રભુ મહાવીરની કેટીમાં તેને મૂકે તે પણ સાહસ છે. ભલે ગોશાલક નગ્ન ફરી ટાઢ તડકો સહન કરતો હોય, પરંતુ તેની પાછળ ભાવનાનું ચક્ર જુદુ હતું અને પ્રભુ મહાવીરની પાછી જુદુ હતું. મહત્ત્વ એ આંતરિક ગુણને અવલખનારી છે. કેવળ બાહ્ય વસ્તુને જ જો અવલખતી હેય તે કુતરાઓ પણ નગ્ન ફરી ટાઢ તડકો સહન કરે છે માટે તેને પણ મહત્ત્વનું સ્થાન આપવું પડશે. લેખકને ગોશાલાની જીવનકથામાં બૌદ્ધગ્રંથ જે પ્રમાણભૂત હોય તે નીચેના બૌદ્ધગ્રંથના પુરાવા પણ લેખકે ટાંકવા જોઈતા હતા. જુઓ બૌદ્ધગ્ર-અંગુત્તર નિકાયના પ્રથમ ભાગમાં મમ્મલિ વર્ગમાં નીચે પ્રમાણે છે – - “હે ભિક્ષુઓ, આ અવની ઉપર મિયાદષ્ટિ જે બીજો કોઈ અહિતકર પાપી નથી, મિથ્યાદષ્ટિ એ સર્વ પાપોમાં શિરોમણિ છે, કારણ કે તે સદ્ધર્મથી વિમુખ રાખે છે. હે ભિક્ષુઓ, આવા મિથ્યાદષ્ટિ ઘણું છે. પણ મેઘપુરૂષ ગોશાલક જેવું અન્યનું અહિત કરનાર, હું બીજા કોઈને જેતે નથી. સમુદ્રમાંથી જાળ જેવી રીતે અનેક માછલીઓને દુઃખદાયી અહિતકર અને ઘાતક નીવડે છે, તેવી રીતે સંસારસાગરમાં મોધપુરૂષ (ભ્રામક–ખલ પુરૂષ) ગોશાલક અનેક જીવને ભ્રમમાં નાખીને દુ:ખદાયી અને અહિતકર નીવડે છે.” મનિઝમનિકોયમાં ગોશાળાના આચારના વર્ણનમાંને છેડે ભાગ– “સત્યક કહે છે કે હે ગૌતમ, કેટલાક માત્ર કાય ભાવનાને સેવે છે, ચિત્ત ભાવનાને નહિ. તે કોણ છે એમ બૌદ્ધ પૂછયું ત્યારે સત્યકે કહ્યું કે નંદવચ્છ કિસસંકિચ્ચ અને મખલિ ગોશાલક આજીવિકાચાર્યો અચેલક છે, આચારમુક્ત છે. ..સત્યકે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે બુદ્ધ પૂછ્યું કે હે સત્યક, શું તે લોકો આટલાથી જ સંતોષ પામે છે? સત્યકે જવાબમાં કહ્યું કે હે ગૌતમ, તેમ નથી. તેઓ પાછલથી ખુબ પ્રણીતરસ ભજન જમે છે તેથી તે લેકેની કાયા બળવાન અને ચરબીવાલી થાય છે.” આ રીતે બૌદ્ધ ગ્રંથનાં અન્ય વર્ણન છોડી મન ગમતી કઈક વાત લઈને તેને પર જે ઇમારત બાંધવી તેમાં બુદ્ધિ કેમ નિવાસ કરી શકે. ચતુર્થ સારાંશને જવાબ–તેજોલેસ્થાને અર્થ લખવામાં લેખકે ગમ્ભીર ભૂલ કરી છે. શરીરમાં કોઈ તેજનો ગોળો અલગ મૂકી રાખ્યા નથી કે જેને બહાર Page #444 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ કાઢીને તાપના ગાળાની જેમ ફેકે, જૈનધર્મના ઊંડા જ્ઞાનના અભાવે લેખક આ ભૂલના ભાગ બનેલા છે. તેમને તેોલેશ્યાનું સ્વરૂપ કામ જૈન વિદ્વાન પાસે સમજવાની જરૂરત છે. પંચમ સારાંશના જવામ—ગોશાલક પ્રભુ મહાવીરના શિષ્યાભાસ હતા. તેનું જીવન કુતૂહલી હતું. પ્રભુના ખીજા ચામાસા બાદ તે શિષ્ય તરીકે ૭ વર્ષથી અધિક સમય સુધી પ્રભુ મહાવીરને શરણે રહ્યા હતા. આ સાથે રહેવાના સમયમાં પણ વચ્ચે વચ્ચે જૂદો પણ રહ્યા હતા. આવી પરિસ્થિતિ છતાં પણુ લેખક ‘શરૂઆતમાં ગેાશાલક તથા મહાવીર સાથે પણ રહ્યા હતા' એમ લખી એ મિત્ર યા સમકાટીની વ્યક્તિ હાય એવું જણાવવાનું રૂપક આપે છે, તે ગેાશાલકને શિખરે ચડાવવાની મનાભાવનાને આભારી છે. ષષ્ઠ સારાંશના જવાબ—ગોશાલક જિન હતા જ નહિ જે વાત પ્રભુ મહાવીરે જણાવી હતી અને ગેાશાલકે પ્રાંતે કબુલ પણ કરી હતી. તે પછી ગેાશાલક પ્રથમ જિન હતા કે નહિ તેની ચર્ચા કરવી તે નકામી છે. કદાચ ગેશાલકે પેાતાને જિન તરીકે ઓળખાવવા જે પ્રયાસ સેવ્યેા હતે તેને આશ્રીતે લેખક પ્રાથમિક જિન ગણાવવા માગતા હોય તે। તેમાં પણ પ્રાથમિકપણું ઘટી શકતું નથી. પરમાત્મા મહાવીર ચારિત્ર અંગીકાર કર્યા બાદ ૧૨૫ વર્ષે જિન અને સના થયા હતા. આ સાડા બાર વર્ષના કાળમાં શરૂઆતનાં એ ચેામામાં ગયા બાદ ગેાશાલક તેમના શિષ્ય થયે। હતા. કાલક્રમે પ્રભુ મહાવીર નવમું ચેામાસું વભૂમિમાં કરી તદુપરાંત પણ ત્યાં મે માસ વિચરી ક્રૂ'ગામ તરફ વિહાર કરી ગયા હતા. આ સમયે પણ ગાશાલક સાથે જ હતા. રસ્તામાં તલના છેાડના પ્રશ્ન, વૈશ્યાયનનું ગૈાશાલક પ્રત્યે તેજોલેશ્યાનુ મૂકવું, પ્રભુ મહાવીરનું શીતલેસ્યા મૂકી ગેાશાલકને બચાવવું, તલના છેડની ખીના સત્ય ઠરવી, ગોશાલકનું નિયતિવાદનું ગ્રહણ કરવું; ઈત્યાદિ અનેક ઘટના બન્યા બાદ ગે।શાલક પ્રભુ મહાવીરથી જૂદા થયા. આ જૂદા થવાની ક્રિયા પ્રભુના ચારિત્ર કાલની ગણુનાએ ૧૦મા વર્ષના ઉત્તર દલમાં થઇ હતી. હવે પરમાત્મા મહાવીરને જિન અને સન થવાને લગભગ ત્રણ વર્ષ જેટલા કાળ આકી રહ્યો કહી શકાય. આ દરમિયાન અલગ પડેલ ગાશાલકે અનુકૂલ સંચાગા પામી તેોલેસ્યા સાધવી શરૂ કરી; જેમાં છ માસને અધિ જોઈ એ છે. આ સાધ્યા બાદ શરીર પરથી તપના ધા રૂઝાવી લેાકના વિશેષ પરિ ચયમાં ઉતરવા લાગ્યા, એટલે કે પ્રભુ મહાવીરદેવથી પૃથક્ થયા પછી, તેજોલેસ્ય સાધી, લેાકેાના પરિચયમાં આવવા સુધીમાં ગેાશાલકના લગભગ ૧ વર્ષ જેટલા સમય પસાર થયે। ગણી શકાય. આ ૧ વર્ષ બાદ કરતાં હવે ભગવાન્ મહાવીરને જિન અને સન થવાને એ વર્ષ લગભગને સમય બાકી રહ્યો છે. આ એ વર્ષોંની શરૂઆતમાં ગેાશાલક પાસે તેજોલેસ્યા ભલે હેાય પરંતુ જિન યા સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થવાની સામગ્રી તે। હતી જ નહિ. અથવા દુનિયા તેને માની માનવ ખાલી ખીસે જિન યા સનું કહેવરાવવા લલચાય, યા લાંબા કાળ સુધી તે નભી શકે એ બનવું અસંભવિત છે. પરંતુ દુનિયાનાં શુભામાનવ જિન યા સન શુભ નિમિત્તો કહે અને તે વાત સાચી પડે જાય, ત્યારે જ કહેવાવા લલચાય છે, અને દુનિયા પણ અમુક અંશે માને છે. આ શુભાશુભ નિમિત્તોનુ યથાર્થ વક્તૃત્વ છદ્મસ્થાને માટે અષ્ટાંગ નિમિત્તાદિના અધ્યનને આધીન છે. આ અધ્યયનના સાધન તરીકે, પૂર્વોમાંથી ઉદ્ધરીને અષ્ટાંગ નિમિત્તને રચનાર જે છ દિશાચરો Page #445 -------------------------------------------------------------------------- ________________ અર્ક ૭] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા [ ૧૭ ] ગાશાલકને મળ્યા હતા તેમના સહવાસ કહી શકાય. આ છ દિશાચરા ટીકાકાર ભગવન્તના અભિપ્રાય પ્રમાણે પ્રભુ મહાવીરના શિથિલ થયેલા શિષ્યા હતા. આ શિષ્યા પ્રભુના કૈવલ્યુ પછીના હોવાથી સિદ્ધ થાય છે કે પ્રભુ મહાવીર્ પ્રથમ જિન અને સના થયા હતા અને ગોશાલક પાછળથી જિન અને સન કહેવરાવવા લલચાયા હતા. સૂ-િ કારના વ્યાખ્યાન પ્રમાણે આ છ દિશાચરાને પ્રભુ પાર્શ્વનાથના શિષ્ય તરીકે ગણીએ તે પણુ અડચણુ નથી, કારણકે પ્રભુ મહાવીરના કૈવલ્ય જીવનખાદ ધણા કાળ સુધી પ્રભુ પાર્શ્વનાથના શિષ્યા હતા. કદાચ એમ કહેવામાં આવે કે ગેાશાલકને તેજોદ્વેશ્યા સિદ્ થયા બાદ થોડા સમયના અંતરે છ દિશાચા મળ્યા હોય અને તેની પાસેથી તત્કાળ ગેાશાલકે જાણી લીધું હોય તે। પ્રથમ જિન કહેવરાવવા કેમ ન લલચાય ? આના જવાબમાં જણાવવાનું જે આ ધટના, ઉપર જણાવ્યા પ્રમાણે બે વર્ષના કાળની અંદરની છે. જિન અને સત્તુ કહેવરાવવાની હુંક આપનાર અષ્ટાંગ નિમિત્તનું અધ્યયન સાધારણ કાટીનું તે ન જ હેાય. ઉચ્ચ કોટીનું અધ્યયન વિશેષકાલ માગે તે સ્વાભાવિક છે. તેમાં પણુ ગાશાલક જેવા ચપલને તેા ધણા લાંબે કાલ જોઇએ તેમાં તે કહેવું જ શું? અર્થાત્ આ રીતે પણ ગાશાલક પ્રથમ જિન કહેવરાવા લલચાઇ શકે તેમ નથી, તથા ભગવતી સૂત્રમાં ગેાશાલકે પોતાની જિન તરીકેની પ્રસિદ્ધિ કર્યાંનું સ્થાન શ્રાવસ્તી નગરી જણાવી છે અને તે સમય ગાશાલકની પ્રવ્રજયાનું ચાવીશમું વર્ષ હતું અને ભગવાન મહાવીરને જિન અને સત્તુ થયાનુ તેરમા વર્ષની ઉપરનું દલ હતું. આની પૂર્વે જિન તરીકે ગેાશાલકે પ્રસિદ્ધિ કર્યાંના કાળ અને સ્થાન જોવામાં આવતું નથી. સક્ષમ સારાંશના જવામ—પ્રભુ મહાવીરના જિનપણામાં ગેાશાલકને સંદેહ હતા નહિ, કારણે પ્રભુ મહાવીર જિન છે, એ વાત તેણે પેતે કબુલ કરી છે. ગોશાલક જિન છે કે નહિ તેવા સ`દેહ ભગવાન મહાવીરને હતા જ નહિ. તેમને તેા ગાશાળક જિન નથી એવા નિષ્ણુય જ હતા. વળી ગાશાલકે પણ પ્રાન્તે એ વાત કમુલ કરી છે. આ હકીકત ભગવતીનું ૧૫ મું શતક સ્પષ્ટ બતાવી આપે છે. આગળ ચાલતાં લેખકે પરમાત્મા મહાવીરને માંસાહાર સિદ્ધ કરવા શ્રી ભગવતી સૂત્રના પંદરમા શતકને સામે રાખી તેના સારરૂપે કેટલુંક લખાણુ કરેલ છે. આ લખાણમાં કેટલાએ અગત્યના મુદ્દાઓ જતા કરવામાં આવ્યા છે અને કેટલાએક પોતાના ઘરના મૂકવામાં આવ્યા છે. હાલ એ બાબતમી ચર્ચા જતી કરી શ્રી ભગવતી સૂત્રનાં ૧૫ મા શતકમાં જે આવે છે, તેને અનુસરીને, કેટલુંક ઉપયોગી વર્ષોંન નીચે પ્રમાણે જણાવીએ છીએ— શ્રાવસ્તી નગરીના ઈશાન કાણુમાં કાષ્ટક નામનું ચૈત્ય હતું. આ નગરીમાં આજીવિક મતની ઉપાસિકા હાલાહાલા નામની કુંભારણ રહેતી હતી. એકદા મ ખલિપુત્ર ગાશાલક, કે જેની પ્રવજ્યાને ૨૪ વર્ષ થયાં છે તે, એ કુંભારણની સપળમાં ( વિક્રય ઠામ રાખવાની શાલામાં) આવીને ઉતર્યાં, અને આજીવિક સમુદાય સહિત આજીવિક મતથી પેાતાના આત્માને ભાવતા હતા. પૂર્વે એકદા ગાશાલકની પાસે છ દિશાચરા આવ્યા હતા. જેનાં નામ-(૧) સાણુ (૨) કંદલ (૩) કર્ણિકાર (૪) અછિદ્ર (૫) અવૈિશ્યાયન અને (૬)ગામાયુપુત્ર અર્જુન, Page #446 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૮ ) શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ એ રીતે હતાં. ટીકાકારની વ્યાખ્યા પ્રમાણે આ છ દિશાચારા શિથિલ થયેલા, ભગવાનના શિષ્ય હતા. અને ચૂર્ણિકારની વ્યાખ્યા પ્રમાણે પ્રભુ પાર્શ્વનાથના મતાનીયા હતા. આ છ દિશાચરા પૂર્વાવમાંથી ઉદ્ધૃરીને અષ્ટાંગ નિમિત્ત, ગીત નિબધ અને ગાન નિબને રચે છે, અને ચારિત્રપતિત હોવાથી શુદ્ધ સ્થાનના અભાવે ગાશાલકને આશરે રહેલ છે. આ સ્થળમાં ગોશાલકે આ છ દિશાચરે પાસેથી અષ્ટાંગ નિમિત્તના અભ્યાસ કર્યાં હતા, એવા ઉલ્લેખ સ્પષ્ટ શબ્દેશમાં નથી. છતાં પણ પૂર્વાપરના પાઠને આધારે આ અ` માનવા જ પડે છે. અત એવ કલ્પસુખેાધિકા વગેરેમાં નીચે પ્રમાણે જણાવેલ છેઃ त्यव्रतश्री पार्श्वनाथ शिष्यात् अष्टांगनिमित्तं चाधीत्याहंकारेण " सर्वज्ञोहमिति ख्यापयति स्म । "9 અ --ચારિત્રપતિત પાનાથના શિષ્યની પાસેથી અષ્ટાંગ નિમિત્તને ભણીને અહંકારથી ‘હું સર્વજ્ઞ છું' એવી પ્રસિદ્ધિ ગેાશાલકે કરી હતી. સારાંશ એ આવ્યા કે આ છ દિશાચરા પાસેથી ગાશાલકે અષ્ટાંગનિમિત્તના અભ્યાસ કર્યાં હતા. હવે આ ગાશાલક અષ્ટાંગમહાનિમિત્તના, સામાન્ય માણસને અવિદિતસ્વરૂપવાળા નિર્દેશ માત્રથી, સ`પ્રાણ ભૂત જીવ અને સત્ત્વ સમ્બન્ધી, અસત્ય ન હરાવી શકાય એવી, નિમિત્તના વિષયભૂત છ વસ્તુ જણાવે છે. તે છ આ પ્રમાણે છે. (૧) લાભ, (૨) અલાભ, (૩) સુખ, (૪) દુઃખ, (૫) જીવન અને (૬) મરણુ. આથી ગેાશાલક શ્રાવસ્તી નગરીમાં જિન નહિ છતાં, જિન તરીકે, અરિહંત નહિ છતાં અરિહંત તરીકે, કેવલી નહિ છતાં કેવલી તરીકે પોતાને ઓળખાવવા લાગ્યા. આ ઘટનાથી શ્રાવસ્તી નગરીમાં ભારે ચર્ચા ઉભી થઈ. જંગી જંગી પર લોકોનાં ટાળટાળાં મળી વાતા કરવા લાગ્યાં કે હે ભા, ગેાશાલક પેાતાની જાતને જિન તરીકે જણાવે છે તે કઇ રીતે માન્યું જાય ? આ અવસરે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. એકવાર શ્રી ગૌતમસ્વામી ગોચરી અર્થે નીક્ળ્યા ત્યારે જનસમૂહના સુખે તે જ વાત તેમણે સાંભળી. આથી તેમણે શ્રીમહાવીર પ્રભુ પાસે સકલ વૃત્તાન્ત નિવેદત કર્યું, અને પૂછ્યું કે ભગવાન, આ હકીકત ક રીતે ખની ? હું ગોશાલકનું ચરિત્ર જન્મથી આરમ્ભીને સાંભળવા ચાહું છું. ત્યારે પ્રભુ મહાવીરે જણાવ્યું કે હે ગૌતમ, ગોશાલક પેાતાને જિન કહેવરાવે છે, પરંતુ તે હકીકત મિથ્યા છે. આ બાબતમાં હું નીચે પ્રમાણે જણાવું છું— “ મખિલ નામના એક મ`ખ-ચિત્રા બતાવી આજીવિકા ચલાવનાર ભિક્ષુ હતા. તેને ભદ્રા નામની ભાર્યાં હતી. એકદા આ ભદ્રા ગર્ભવતી થઈ. આ મ`ખલિ મખ ચિત્રફલકને હાથમાં લઇ ગામેગામ ચિત્ર બતાવી આજીવિકા ચલાવતા, ગર્ભિણી ભદ્રા સાથે સરવણ નામના સન્નિવેશમાં આવી પહોંચ્યા. ત્યાં ગામઠ્ઠલ નામના બ્રાહ્મણની ગૌશાલાના એક ભાગમાં પેાતાની ચીજ વસ્તુ મૂકી, ગામમાં ભિક્ષાટન કરતા, રહેવાનું સ્થાન શેાધવા ગયા. પરંતુ અન્યત્ર સ્થાન નહિ મળવાથી જ્યાં ચીજ વસ્તુ મૂકી હતી ત્યાંજ આવીને રહ્યો. આ અવસરે ગભકાલ પૂર્ણ થવાથી ભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો, અને ગૌશાલામાં ઉત્પન્ન થયેલ હેાવાથી તેનુ નામ ગાશાલક રાખ્યું. આ ગાશાલકે પિતાના ધંધામાં પ્રવીણુ અને ઉમર લાયક થતાં, તે જ ધંધા શરૂ રાખ્યા. હે ગૌતમ ! મેં ૩૦ વષૅ ગૃહસ્થાવાસમાં પસાર કરી એક દૈવષ્યને લઇને પ્રત્રજ્યા અંગીકાર કરી Page #447 -------------------------------------------------------------------------- ________________ અંક ૭] જેનદર્શનમાં માંસાહારની ભ્રમણા ૪િ૧૯) હતી. હે ગૌતમ ! મારું પ્રથમ ચોમાસું અસ્થિક ગામની નિશ્રાએ થયું અને બીજું ચોમાસું કરવા હું રાજગૃહી નગરીના નાલંદાપરામાં આવેલ વણકરની વણાટશાલામાં આવ્યું હતું. આ અવસરે ઉપર જણાવેલ મંખલિપુત્ર ગોશાલક પણ ત્યાં આવ્યા અને ચીજ વસ્તુ બાજુમાં મૂકી ગામમાં ભિક્ષાટન કરતે જગ્યા શોધવા લાગ્યો. છેવટે જગ્યા નહિ મળવાથી અમે હતા ત્યાં જ આવીને રહ્યા. આ દરમિયાન હે ગૌતમ ! હું પ્રથમ માસક્ષમણના પારણે ભિક્ષાર્થે વિજય નામના ગાથાપતિને ત્યાં ગયું. તેણે ઘણું જ આદરથી વહેરાવ્યું અને પંચ દિવ્ય પ્રગટ થયાં. લેકે વિજય ગાથાપતિની પ્રશંસા કરવા લાગ્યા. આ હકીકત ગોશાલકે જાણું અને જાતે જઈને પણ તપાસી. બાદમાં હે ગૌતમ ! મને આવીને કહ્યું કે-“હે ભગવાન! આપ મારા ધર્મ ગુરૂ છો અને હું આપનો શિષ્ય છું.” આ વાત મેં સ્વીકારી નહિ...યાવતું ચોમાસું પૂર્ણ થયે હું કલ્લાક સન્નિવેશમાં ગયે; પાછળ રહેલ ગોશાલકે મારી ઘણી શોધ કરી. છેવટે પિતાનાં લુગડાં, રાંધવાનાં ભાજને અને ચિત્રફલક વગેરે લોકોને આપી, દાઢી મુછ મુંડાવી, મને આવીને મળે. અને પ્રદક્ષિણા દઈ વંદન નમસ્કાર કરી કહેવા લાગ્યું કે “હે ભગવાન, આપ મારા ધર્મચાર્ય અને હું આપને અંતેવાસી છું.” હે ગૌતમ ! આ વાત મેં સ્વીકારી હતી. ત્યારબાદ મંલિ પુત્ર ગોશાલકની સાથે પ્રણીત ભૂમિમાં ૬ ચોમાસાં પસાર કર્યા હતાં. [ સંક્ષિપ્ત વર્ણન હોવાથી, અને સ્થાન અનિયત હોવાથી એક ચોમાસું અને તદુપરાંત બે માસ વજભૂમિમાં પસાર થઈ ગયા હતા. તેનો આ સ્થળમાં ઉલ્લેખ નથી છતાં પણ તે સમજી લેવાના છે. જુઓ કલ્પસુબાધિકા– " ततो वनभूम्यां बहष उपसर्गा इति कृत्वा नवमं वर्षा रात्रं तत्र कृतवान् , चातुर्मासिकतपश्च, अपरमपि मासद्वयं तत्रैव विहृतवान्, वसत्यभावाच नवमं वर्षारात्रमनियतमकार्षीत् " અર્થ–પ્રણીતભૂમિનાં છ માસ બાદ કઠિન કર્મો ખપાવા લાયક ઉપસર્ગો વજભૂમિમાં થશે, એમ સમજી પ્રભુ મહાવીરે નવમું ચોમાસું વજભૂમિમાં કર્યું અને સાથોસાથ માસી તપ પણ કર્યો હતો. આ માસા ઉપરાંત પણ ભગવાન મહાવીર બે માસ ત્યાં જ વિચર્યા હતા. તથાવિધ સ્થાનના અભાવે નવમું મારું અનિયત થયું હતું.] હે ગૌતમ! એકદા મંલિ પુત્ર ગોશાલકની સાથે સિદ્ધાર્થ ગામથી કૂર્મગામ તરફ મેં વિહાર કર્યો. રસ્તામાં એક સ્થળે પત્રપુષ્પવાળો તલને છોડ જોઈને ગોશાલકે મને પૂછયું કે આ તલને છોડ નિષ્પન્ન થશે કે નહિ? અને આ તિલ પુષ્પના સાત જીવો મરીને ક્યાં ઉત્પન્ન થશે? આના જવાબમાં મેં જણાવ્યું જે નિષ્પન્ન થશે. અને તિલ પુષ્પના સાત છો મરીને આ જ તલના છોડની એક શિંગમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે. આ વાતની ગોશાલકને શ્રદ્ધા ને થઈ અને મને પેટ ઠરાવવા ધીરેથી પાછલ રહી તે તલના છોડને ઉખેડી એક બાજુ મૂકી દીધું. ત્યારબાદ આકાશમાં ઘનઘોર વાદળ ચડી આવ્યાં, વૃષ્ટિ થઈ, અને તે તલને છોડ પાછો ભૂમિમાં જામી ગયે. અને મેં ઉપર જણાવ્યું તે પ્રમાણે તેની સ્થિતિ બની. હે ગૌતમ! એક વાર મંખલિપુત્ર ગોશાલકની સાથે મેં કુંડગામ તરફ વિહાર Jain Educatકર્યો. આ ગામની બહાર વૈશ્યાયન નામના બાલ તપસ્વીએ, મશ્કરી કરનાર ગોશાળા પર Page #448 -------------------------------------------------------------------------- ________________ [૪ર૦ ] શ્રી જિન સત્ય પ્રકાશ | [વર્ષ ૪ તેલેસ્યા મૂકી, અને મેં શીતલેસ્યા મૂકી તેને બચાવ્યા. તથા ગોશાલકના પૂછવાથી તેને તેલેસ્યાની વિધિ પણ જણાવી. હે ગૌતમ! એકદા મંખલિપુત્ર ગોશાલકની સાથે કુર્મગ્રામથી સિદ્ધાર્થગામ તરફ મેં વિહાર કર્યો. રસ્તામાં પેલું તલના છોડવાળું સ્થાન આવ્યું. ગોશાલકે પૂર્વની વાતને તાજી કરી. યાવતુ તપાસ કરતાં મારા કહેવા પ્રમાણે નીકળ્યું. આ સમયે ગોશાલકે પરિવર્તવાદને સ્વીકાર્યો અને મારાથી જુદા પડે. જુદા પડયા બાદ શાલકે તેજલેશ્યા સાધી. એકદા ગોશાલકને છ દિશાચરે મળ્યા...યાવત્ આ શ્રાવસ્તીમાં આવીને અજિન છતાં જિન કહેવરાવી રહ્યો છે, પરંતુ હે ગૌતમ! તે વાત મિથ્યા છે. આ રીતે પરમાત્મા મહાવીરે ગૌતમ મહારાજને ગોશાલકનું જન્મથી આરંભી ચરિત્ર કહી સંભળાવ્યું. ગોશાલકનું આ ચરિત્ર નગરમાં ચર્ચાતાં, તે બીના ગોશાલકના કાન પર આવી. પ્રચર્ડ કોપાનલે તેને ઘેરી લીધા. તે આતાપન ભૂમિથી હાલાહાલા કુંભારણને ત્યાં આવ્યો અને આજીવિક સમુદાય પણ ત્યાં એકત્રિત થયો. આ અવસરે ગોચ રીને માટે નીકળેલા પ્રભુ મહાવીરના શિષ્ય આનન્દ નામના અણગાર, નજીકમાંથી ચાલ્યા જતા હતા. ગોશાલકે તેમને બોલાવી, ચાર વણિકનું દષ્ટાંત આપી ધમકી આપતાં કહ્યું કે, “હે આનન્દ! તારા ધર્માચાર્યને આ હકીકત જણાવ.” આનંદ મુનિવરે શીધ્ર આવીને પ્રભુ મહાવીરને સઘળું નિવેદિત કર્યું. અને પૂછ્યું કે ભગવન્! ગે શાલક તપતેજથી બાળવા સમર્થ છે? ત્યારે પ્રભુએ જણાવ્યું કે, “હે આનન્દ! ગોશાલક તપતેજથી બાળવા સમર્થ છે, પરંતુ તેનું સામર્થ્ય તીર્થકર ભગવંતો પાસે ચાલી શકતું નથી, કારણકે તેઓ તેના કરતાં અનન્તગુણ વિશિષ્ટ તપવાળા હોય છે, અને ક્ષમાના ભંડાર હોય છે. હે આનન્દ, તમે જઇને ગૌતમાદિ મુનિવરને ખબર આપે કે ગોશાલક શ્રમણ નિગ્રંથ પ્રત્યે વિપરિણામવાળો થયો છે માટે કોઈએ તેની સાથે ચર્ચા કરવી નહિ. આનન્દ મુનિવરે જઈને કહ્યું. એટલામાં તે ગોશાલક પોતે જ આજીવિક સમુદાય સાથે પ્રભુ મહાવીર પાસે આવ્યો. અને પરમાત્મા મહાવીરને કહેવા લાગ્યો કે-હે આયુષ્મન, કાશ્યપ, તમે મને તમારા શિષ્ય સંખલિપુત્ર ગશાલક તરીકે જાહેર કર્યો, તે બહુ સારું કર્યું છે. પરંતુ ધ્યાન રાખજો કે તમારે શિષ્ય જે ગોશાલક હતું તે તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થયું છે, અને તેનું શરીર ઘણું સારું જાણું મેં તેમાં પ્રવેશ કર્યો છે, માટે હું તે અન્ય જ છું.” આ સાંભળી પરમાત્મા મહાવીરે કહ્યું ” હે ગોશાલક, જેમ કોઈ ચેર, પકડવા પાછળ પડેલા માણસેથી બચવા ગુપ્ત સ્થાન ગોતે, અને તે ન મળે આંગળી યા તરખલું આડું રાખી પિતાને ટંકાએલ માને તેવી સ્થિતિ તે કરી છે. પરંતુ આમ કરવું તને ઉચિત નથી. તું તે જ ગોશાલક છો” આ સાંભળતાં જ ગોશાલકનો કોપાલ ફાટી નીકળે, અને અતિ તુચ્છ શબ્દોમાં ભગવાન મહાવીરનું અપમાન કરવા લાગ્યા. પ્રભુ મહાવીરનું ખોટી રીતે અપમાન થતું જાણુ ભક્તિરસથી પ્રેરાઈ ક્રમશઃ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિવરે કહ્યું કે-ભલા-ગોશાલક! જેની પાસેથી એક પણ ધાર્મિક વચન શિખ્યા હેઈએ તેનું કેટલું બહુમાન સાચવવું જોઇએ, તેને બદલે જે ભગવાન મહાવીરે તને - Jain Educatioડીક્ષા આપી છે, સુંદર શિખામણ આપી છેer યાવત્ બહુશ્રત કર્યો છે તેમને માટે આelibrary.org Page #449 -------------------------------------------------------------------------- ________________ અઃ ૭ ] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા [ ૪૨૧ ] રીતે ખાલવું તને ઉચિત નથી. બસ, આ સાંભળતાં જ અગ્નિમાં ઘી હોમાયું. એટલે કે ગેાશાલકે તેોલેસ્યા મૂકી, ક્રમશઃ તે બંનેને બાળી નાંખ્યા. ત્યારબાદ ફેર પ્રભુ મહા વીરે ગૌશાલકને સમજાવ્યા, છતાં પણ નહિ સમજતાં ભગવાન મહાવીરના પર જ તેજોલેસ્યા મૂકી. આ તેજપુંજ પ્રભુ મહાવીરને પ્રદક્ષિણા દઈ પાછે! ફરી ગેાશાલકના જ શરીરને તપાવતા તેમાં પેસી ગયો. ત્યારબાદ ગાશાલકે પ્રભુ મહાવીરને કહ્યું કે હે કાશ્યપ ! તમે હવે છ માસમાં પિત્તજ્વરથી પીડાઇને મરશેા. ત્યારે પ્રભુ મહાવીરે જણાવ્યું કે, “ હે ગોશાલક ! છ માસમાં મરવાને બદલે હું તે ખીજા ૧૬ વર્ષ જીવવાનો છું, પણ તું તે તારી જ તેજોલેસ્યાથી સાત દિવસમાં પિત્તજ્વરથી પીડાઇ, અજિન ભાવમાં જ મરણને શરણુ થવાના છે. "" ત્યારબાદ પ્રભુ મહાવીરે મુનિએને મેલાવીને કહ્યું કે, “ હે આર્યો, જેમ તૃણુરાશિ બળી ગયા બાદ નિસ્તેજ તે તતેજ બની જાય તેમ, ગેાશાલક પેાતાની જ તેજોઢેશ્યાથી નિસ્તેજ ને હુતશક્તિક થયેલ છે. હવે તમે તેની પાસે જઇ તર્ક–લીલ અને પ્રમાણુ પૂર્ણાંક ધચર્ચા કરી તેને નિરૂત્તર કરો.” આ સાંભળી મુનિવરો ગેાશાલક પાસે ગયા અને ચર્ચા કરી. ગોશાલક જવાબ આપવા યા કઈ પણ પ્રતિકૂલ કરવા સમર્થ થઈ શક્યા નહીં, યાવત્ નિરૂત્તર બની ગયા. આ સ્થિતિ જોઇ કેટલાએ આજીવિક સાધુએ ગોશાલકને છેડી પ્રભુ મહાવીર પાસે જઇ શિષ્ય બન્યા, અને કેટલાએક ગોશાલક સાથે જ રહ્યા. ગેાશાલક જે કામ સાધવા આવ્યેા હતા તે નહીં સધાવાથી તે લાંખી દૃષ્ટિ ફેકે છે, ઊંડા દી` શ્વાસા લે છે, દાઢીના વાળ તેાડે છે, કુલા ફુટે છે, હાથ ધ્રુજાવે છે અને જમીન પર પગ પછાડે છે, યાવત્ અરેરે હું હત થઈ ગયા, એમ જલ્પન કરતા કાષ્ટક ઉદ્યાનમાંથી નીકળી હાલાહાલા કુંભારણને ત્યાં આજ્યેા છે. 66 હાલાહાલા કુંભારણના મુકામ પર આવ્યા આદ ગાશાલક દાહ શમાવવા માટે આંબાની ગોટલી ચૂસે છે, મદ્યપાન કરી પુનઃ પુનઃ નાચે છે, ગાન કરે છે અને હાલાહાલા કુંભારણુને નમસ્કાર કરે છે, અને માટીવાળા પાણીથી પોતાના શરીરને સીંચી રહ્યા છે. છેવટે સાતમી રાત્રિએ તેનાં કદળા ઢીલાં થયાં, સમ્યગ્દર્શને તેના હૃદયમાં નિવાસ કર્યો. અને પેાતાની ભૂલનો ખ્યાલ આવતાં નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યા— હું જિન નથી. હું તે જ 'ખલિપુત્ર ગોશાલક છું. મેં શ્રવણુહત્યા કરી, ધર્માંચાની ધાર આશાતના કરી, હું અજિન ભાવમાં જ મરણને શરણ થવાને છું. પરમાત્મા મહાવીર જિન છે, સર્વજ્ઞ છે યાવત્. કેવલી છે.” આ વિચાર આવ્યા બાદ આજીવિક સાધુને ખેલાવી ઉપરના વિચારા તેમને જણાવ્યા અને કહ્યું કે મારા મરણુ બાદ મારા શખને ડાબા પગે દોરડું બાંધી ત્રણ વાર માંઢા પર થૂંકી, શ્રાવસ્તી નગરીના ચૌટામાં આમતેમ ધસડજો અને જાહેર ઉદ્ઘોષણા કરજો કે આ મ`ખલિપુત્ર ગોશાલક જ હતા. આ જિન હતા જ નહિ. આ શ્રમણાતી છે અને અજિન ભાવમાં જ મરણને શરણ થયેલ છે. તથા ભગવાન મહાવીર સાચા જિન છે. આ અન્તિમના વિચાર કહી ગોશાલકના જીવ તે કલેવર છેાડી પરલોકની મુસાફરીએ ચાલ્યા ગયે!. હવે પેાતાના વડીલની આજ્ઞાને લેાપ ન થાય, અને આજીવિક સમ્પ્રદાયની Jain Educatશ્રુતentળન થાય, એ ઈરાદાથી આજીવિક સાધુએ મુકામનાં દ્વાર બંધ કરી, તેમાંjainelibrary.org Page #450 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ શ્રાવસ્તી નગરી ચીતરી અને ગોશાલકે જણાવ્યા પ્રમાણે કરી પાછા દ્વાર ખોલી નાખ્યાં. અને લેક સમક્ષ ધામધુમથી તેને અવસાન મહોત્સવ ઉજવ્યું. પ્રભુ મહાવીર અન્યત્ર વિહાર કરી ગયા. આ સમયે મેંટિક નામનું ગામ હતું, તેના ઈશાન કોણમાં શાલિકાષ્ઠક નામનું ઉદ્યાન હતું તેની સમીપે માલુકા નામનું વન હતું. તથા એ નગરીમાં રેવતી નામની ગાથાપત્ની રહેતી હતી. પરમાત્મા મહાવીર પ્રામાનુગ્રામ વિહાર કરતા આ મેંટિક ગામની બહારના શાલકોપ્ટક ઉદ્યાનમાં સમોસર્યા. આ સમયે પરમાત્મા મહાવીરનું શરીર રેગથી ઘેરાયેલ હતું. પિત્તવર ઊગ્ર રૂપમાં હતો અને દસ્તમાં લોહી પડતું હતું. પ્રભુની આ સ્થિતિ જાણી મિથ્યા દર્શનીઓ બેલી રહ્યા છે કે મહાવીર સ્વામી ગોશાલકે મૂકેલ તેજલેશ્યાના તાપથી પિત્તજવરવાળા થયા છે. અને ગોપાલકના જણાવ્યા પ્રમાણે છ માસમાં જ છદ્મસ્થભાવે મરણને શરણ થશે. આ બીના, માલુકા વનની પાસે તપતપતા સિંહ નામના અણગારના જાણવામાં આવી, જેઓ પ્રભુ મહાવીરના અનન્ય રાગી આત્મકલ્યાણી શિષ્ય હતા. આથી સિંહ અણગારના મનમાં વિચાર આવ્યો કે આ રોગમાં પરમાત્મા જે દેહ છોડી દેશે તે મિથ્યાદર્શનીઓના મિથ્યા પ્રલાપ સત્ય ઠરશે. આ વિચારથી તેમણે દુઃખના આવેશમાં કરૂણ વિલાપ શરૂ કર્યો. આ હકીકત જાણી પ્રભુ મહાવીરે મુનિએ મોકલી સિંહ અણગારને બોલાવી લીધા અને કહ્યું કે હે સિંહ, હું ગોશાલકની તેજેલેશ્યાના આઘાતથી છ માસમાં ભરવાનો નથી, પ્રત્યુત સાધિક ૧૬ વર્ષ પર્યત જિન સ્વરૂપમાં જ વિચરીશ (છતાં પણ બાહ્ય દેખાતા વ્યાધિથી ગભરાતા હો તે તેને મટાડવા હું ઉપાય બતાવું છું) આ મેંદ્રિક ગામમાં રેવતી નામની ગાથાપત્ની રહે છે. તેણીએ મારા માટે “સુ વાવીયર ઉવવાાિ ” બે કેળાં (બે કેળાને કેળાપાક) તૈયાર કર્યા છે તેને નહિ લેતાં, ગઈ કાલે પિતાના માટે જે “મારા કુ મંત બિરાલિકા ઔષધિથી સંસ્કારેલ બિરું (બિજોરાપાક) કરેલ છે. તેને લાવો. આ વાત સાંભળી સિંહ અણુગારના આનન્દને પાર ન રહ્યો. અને બિજોરાપાક લાવી પ્રભુને આપ્યો. પરમાત્મા મહાવીરે પણ બિલમાં સર્પ ઉતરી જાય તેમ રાગરહિતપણે શરીરરૂપ કોઠામાં તેને ઉતારી દીધો. આ બીજોરાપાક અંદર જતાં જ વ્યાધિ શાંત થઈ ગયો, અને દેવ દેવી, શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા વર્ગમાં આનંદનો પાર રહ્યો નહિ. આ ઉપર જણાવેલ હકીકત ભગવતી સૂત્રના પંદરમા શતકની છે. આમાં પ્રભુ મહાવીરે રેવતી નામની ગાથાપત્નીને ત્યાંથી શું લાવવું અને શું ન લાવવું તેના સંબંધમાં સિંહ અણગારને જણાવેલ હતું, તે વર્ણનના મૂલ પાઠ માંહેલા અમુક શબ્દોને આધારે લેખક પ્રભુ મહાવીરને માંસાહાર સિદ્ધ કરવા માંગે છે. આ બાબતમાં ખરું સ્વરૂપ શું છે, અને શું હોઈ શકે તેને નિર્ણય કરવા વિવાદગ્રસ્ત શબ્દવાળો પાઠ આપી પછી તેના પર વિચાર ચલાવીશું, મૂલપાઠ– "तं गच्छह णं तुमं सीहा ! मेंढियगामं नगरं रेवतीए गाहवतिणीए गिहे, तत्थ णं रेवतीए गाहावतिणीए ममं अट्ठाए दुवे कवायसरीरा उवक्खडिया, तेहिं ना अट्ठा, अत्थि से अन्ने पारियासिए मजारकडए कुक्कुडमंसए तमाहगाह " Jain Education intergara Page #451 -------------------------------------------------------------------------- ________________ અક૭ જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા [ ૪૨૩ ] સામાન્ય અર્થ–પ્રભુ મહાવીર કહે છે કે-“હે સિંડ્ર અણગાર, આ મેંટિક ગામ નામના નગરમાં રેવતી નામની ગાથાપત્નીનું ઘર છે, ત્યાં તમે જાવ અને ત્યાં રેવતી ગાથાપત્નીએ મારા માટે જે “તુવે યારબે કેળાને પાક બનાવેલ છે, તેની જરૂરત નથી, પરંતુ ગત દિને તેણીએ પિતાને માટે જે “માર૬૫ મંag” વિરાલિકા નામની ઔષધિથી સંસ્કૃત કરેલ બિજોરાપાક કરેલ છે તેને લાવો, તેની જરૂરત છે. આ ઉપર જણાવેલ પાઠમાંના ઉપર લખેલ ત્રણ શબ્દયુગલો વિચારવાના છે. આ ત્રણ યુગલના છ શબ્દો નીચે પ્રમાણે છે मूल शब्द संस्कृत शब्द १ कवाय कपोत ૨ સૌર शरीर ३ मज्जार मार्जार ४ कडए कृतक कुक्कुट ६ मंसए मांसक આ છ શબ્દોના શા શા અર્થ થાય છે તે આપણે ક્રમશઃ વિચારીએ, જેથી પ્રસ્તુતમાં કયો અર્થ લઈ શકાય તે સ્પષ્ટ સમજાય. ૧ વાર શબ્દનો અર્થ પર એટલે પારાવત, જુઓ અમરકેશ પરાવતઃ રાઃ પોત: હવે પાવર અને પોત પર્યાય શબ્દ થયા, ત્યારે પારવત શબ્દનો અર્થ જોઈએ. rrrr ત એક જાતની વનસ્પતિ-જુઓ સુશ્રુતસંહિતા પરાવર્તિ રમપુર - મત્યનિવાતનુત . લેકમાં પ્રાણવાચક તરીકે પ્રસિદ્ધિ પામેલા શબ્દો પણ વૅક પ્રક્રિયામાં વનસ્પતિ અર્થમાં વપરાયેલા છે. અને તે પ્રાણવાચક શબ્દોના પર્યાય શબ્દો પણ તે વનસ્પતિના વાચક તરીકે વપરાયા છે. જેમકે-વાનર અને મારી આ બે પર્યાય શબ્દ છે તેને અર્થ વાંદરી થાય છે. હવે વૈદ્યક પ્રક્રિયામાં વાનર શબ્દનો અર્થ જેમ ારા થાય છે તેમ તેને પર્યાય જે મર્જર શબ્દ તેને અર્થ પણ ના થાય છે. તેવી રીતે વિહ્વા અને વારસો એ પર્યાય શબ્દો છે. તેને લેકપ્રસિદ્ધ અર્થ કાગડી થાય છે અને વેધક પ્રક્રિયામા પીલુડી અર્થ થાય છે. ધૂત અને પિતા એ પર્યાય શબ્દો છે. લોકમાં તેને અર્થ ધૂતારે થાય છે અને વેધક પ્રક્રિયામાં તેને અર્થ ધતુર થાય છે. તથા કુમાર અને સભ્યા એ પર્યાય શબ્દો છે તેને લોકમાં અર્થ કુંવારી છોકરી થાય છે અને વૈદ્યક પ્રક્રિયામાં તેને અર્થ કુંવારનું પાકું થાય છે. આ હકીકત નિપટું વગેરે વૈદ્યક ગ્રંથ જેનાર કબુલ કર્યા વિના રહેશે જ નહિ, માટે viાવત અને પોત પર્યાય શબ્દ હોવાથી અને પારાવતનો અર્થ વનસ્પતિ વિશેષ થતો હોવાથી કપાતને અર્થ પણ વનસ્પતિ વિશેષ જાણ. ત–એટલે પારીશ નામનું વૃક્ષ અને પારીશ એટલે પ્લેક્ષ કે જેને દાહ અને પિત્તને શાંત કરવા વૈદ્યક ગ્રંથે અતિ ઉપયોગી ગણેલ છે. આ ઉપર જણાવેલ પારીશ અને લક્ષ અર્થ વૈદ્યક શબ્દસિંધુમાં સ્પષ્ટ જણાવેલ છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨૪ ] હોત એટલે કબૂતર પક્ષી સારાંશમાં પેાત શબ્દના જે જુદા જુદા અર્થ થાય છે તેમાં ફક્ત એક અમાં કબૂતર આવે છે. આ સ્થલમાં પ્રાકૃત ભાષા હેાવાથી પુંલિંગ અને હૂસ્વપણું માની લઇએ તે મૂલમાં રહેલ વોય શબ્દમાંથી હ્રાìતી શબ્દ પણ નીકળી શકે છે. કેટલાએક વોર્ડ એવા મૂલ પાડ માનીને જાખેતી શબ્દ લાવે છે. ત્યારે હવે જ્ઞાનૈતી શબ્દના અર્થ જાણવા રહ્યો. જાનૈતી—એટલે એક જાતની વનસ્પતિ, જેના બે ભેદ છે—શ્વેત કાપેાતી અને કૃષ્ણ કાપાતી. તેમાં શ્વેત કાપાતીના ઉપયેગ મૂલ અને પત્ર સહિત કરવાનું શુશ્રુત સંહિતામાં જણાવે છે, તથા કૃષ્ણે કાપાતીને દુધવાળી તથા શેરડીના જેવા રસવાળી જણાવી છે. શ્રી જૈન સત્ય પ્રકાશ આ વાત પણ એક ભૂલવા જેવી નથી કે કોઈ પણ સંસ્કૃત કાશમાં દરેક દરેક શબ્દોના દરેક દરેક અર્થતા મળી શકતા જ નથી. અમુક શબ્દોના અમુક અર્થોં તા પરંપરા યા ટીકાકારના વચનથી જ જાણી શકાય છે. અથવા જ્યાં ઉપમાથી અ બટાવવાના હોય ત્યાં તે ટીકાકારનાં વચન સિવાય રસ્તો નથી. આટલા જ માટે તક ગ્રંથમાં કયા શબ્દથી કયા અર્થ સમજવા તેના સાધન તરીકે ટીકાને જણાવી છે. ત્યારે ટીકાકાર મહારાજ વિશિષ્ટ અ કા બતાવે છે તેની નોંધ લઇએ. પોત—કબૂતરના જેવા ભૂરા વર્ણવાળું કાળુ. લેકમાં પણ ઉપમાથી સદશ વસ્તુમાં વપરાતા શબ્દો જોવાય છે. જેવાકે—અમુક ક્ષત્રિય સિંહ છે. અહીંયા સિ શબ્દથી—સિંહના જેવા પરાક્રમવાળા છે, એમ અથ કરવામાં આવે છે. તેવી રીતે કપાત શબ્દથી પણ કપાતના જેવા વર્ણવાળું કાળુ લેવું એમ ટીકાકાર મહારાજ જણાવે છે. પિત્તજ્વરના દાહને શમાવવા માટે વૈશ્ચિક પ્રક્રિયાને અનુસારે પણ આ અ ઘણા સુંદર છે. ૨ શરીર શબ્દના અ [ વર્ષ ૪ રારી—એટલે વૈદ્ઘ, વાયા અથવા શરીર સખ્શ વસ્તુ. જેમ માનવાના દેહ શરીર કહેવાય છે, તેમ વનસ્પતિના જીવના વનસ્પતિરૂપ જે દેહ તે પણ શરીર કહેવાય છે. અત એવ જૈન ગ્રંથામાં વનસ્પતિકાય, વનસ્પતિ શરીર વગેરે શબ્દો ફ્રુટથી વપરાય છે. ૩ માર શબ્દના અ या ,, માર્નાર-એટલે રાત્રિજ માર્રાર—બિલાડા. માર્કાર—એક જાતની વનસ્પતિ, જીએ ભગવતી સૂત્ર શતક ૨૧ને પાઠ. अब्भसहबोयाणहरितगतंडुलेज्जगतणवत्थुलचोरगमज्जार पोइचिल्लि“वत्थुल पोरगमजार पोइवल्लीयતથા પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદને પાટ પા।।'' આ બંને સ્થલમાં વનસ્પતિ અ` જ લેવાય છે. અને તે જ ધટે છે. માર્ગર——એક જાતનો વાયુ, જીએ ટીકકારનાં વચને “માનો વાયુવિરોષ’ માર્નાર-વિરાજિા નામની વનસ્પતિ જુએ ટીકાકાર મહારાજનાં વચને-“ માર્ગો વિજ઼િામિયાનો વનસ્પતિવિશેષઃ ''આ વિરાલિકા જેને વૈદ્યક '' Page #453 -------------------------------------------------------------------------- ________________ અચૂક ૭ જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ [૪રપ ! ગ્રંથમાં બિલાડિકા કહેવામાં આવે છે તે સંભવે છે. તે બિલાડિકાને અર્થ ભેળું થાય છે. જુઓ શબ્દાર્થ ચિન્તામણિ “વિદાઈ ઘર મfમgsHiા તથા જુઓ વૈદ્યક શબ્દસિંધુ “વિટાસ્ટિકા સ્ત્રી મમિgewiટે.” માર–ણવા જુઓ હૃમ અનેકાર્થ “માઃ ચાત હવાવિસ્ત્રાહ” ૪ તજ શબ્દનો અર્થ તા-વિલવણ, કૃત્રિભ, મિથ્યા કલ્પિત. ત– પ્રત્યય સ્વાર્થમાં હોવાથી અર્થાત વાનો કોઈ અર્થ નહિ હોવાથી કૃત શબ્દને જે અર્થ તે આને પણ સમજવો, ત શબ્દને એક અર્થ નીચે પ્રમાણે છે. ત–સંસ્કૃત, સંસ્કાર પમાડેલ, ભાવિત કરેલ. કૃત શબ્દને અર્થ સંસ્કૃત કેવી રીતે થાય તેના પુસવામાં આ યુતિ ધ્યાનમાં લેવી. સમુ વગેરે શબ્દોને વ્યાકરણમાં ઉપસર્ગ તરીકે ઓળખાવ્યા છે. તથા ક્રિયા બેધક મૂલ શબ્દોને ધાતુ તરીકે ઓળખાવેલ છે. “સF ઉપસર્ગ પૂર્વક “ ધાતુથી “ત' પ્રત્યય આવીને સંસ્કૃત શબ્દ બનેલ છે. અને કેવળ ઇ ધાતુથી ત પ્રત્યય આવીને કૃત શબ્દ બનેલ છે. સંસ્કૃત શબ્દમાં સંસ્કાર કરવા રૂપ અર્થ તે ધાતુને જ છે. કારણકે ઉપસર્ગો દ્યોતક હોવાથી તેને સ્વતન્ન અર્થ માનેલ નથી, પરંતુ ધાતુને જ જે અર્થ તેને પ્રકાશમાં લાવે છે. અને તે ઉપસર્ગ ન પણ મૂકેલ હોય છતાં પણ તેની હાજરીવાળો અર્થ થઈ શકે છે. આટલા જ માટે આપ્ત વૈયાકરણ ધોતકની વ્યાખ્યા નીચે પ્રમાણે કરે છે ૐ વિના યથસ્થ કરોતિર્મવતિ સ ત ! એટલે કે જેની ગેરહાજરીમાં પિતાની હાજરીવાળો અર્થ થઈ શકતું હોય તે શત કહેવાય છે. દૃષ્ટાન્ત તરીકે મુ ધાતુને અર્થ ધાતુ પાઠમાં હોવું” એ જણાવેલ છે. પરંતુ રજૂ ઉપસર્ગ સહિત રાખીએ ત્યારે ઉત્પન્ન થવું એ થાય છે. આ સન્ ઘાતક હેવાથી કેવલ ટૂ ધાતુને અર્થ પણ ઉત્પન્ન થવું થઈ શકે છે. જેમ-સ્કૃો ઘટો મવતિ માટીથી ઘડે ઉત્પન્ન થાય છે. આ યુક્તિથી કેવલ શું ધાતુને અર્થ પણ સંસ્કારવું થઈ શકે છે. તેથી તને અર્થ સંસ્કૃત થાય. આ જ અર્થને લગતા અર્થ ટીકાકાર મહારાજ જણાવે છે. “ર્તિ મતિ ' કૃત એટલે ભાવના અપાયેલ, સંસ્કારેલ વસ્તુ. કેટલાએક ધાતુઓને અનેકાર્થ માનીને પણ આ અર્થે લાવે છે. કેવલ તે અર્થને સિદ્ધ કરનાર આસપાસના અનુકૂલ શબદે અને અનુકૂલ પ્રકરણ હોવું જોઇએ. શબ્દનો અર્થ કર-કુકડી ફુટ–અગ્નિને કહ્યું સુર–વન કુકડો –માતા નિષાદી અને બાપ શુદ્ધ હોય ર–પાસની ઉલ્કા તેનાથી થયેલ વર્ણસંકર પ્રજા. ફુટ– સુનિષણ નામનું શાક, જેનું અપર નામ સ્વતિક છે. જુઓ શાલિin Education Inયામ નિયંભૂષણ. Page #454 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨૬ ) શ્રી જૈન સત્ય પ્રકાશ सितिवार : सितिवरः स्वतिकः सुनिषण्णकः । શ્રીવાજ:સૂચીપત્ર: પવિત્રુટ: શિવી ॥ આને ગુજરાતીમાં ચતુષ્પત્રી હરીતક કહેવામાં આવે છે. અને દાહન્વરને સમાવામાં અતિ ઉપયાગી છે. યુવકુટ-શામલી વૃક્ષ. એ વૈધક શબ્દસ-વત્રુટ:... શાલિવૃક્ષે.” વટ-માતુલુંગ, બિ. આ આ અ કઈ રીતે નીકળ્યા તે શંકા કરતાં પહેલાં એક વસ્તુ વાની છે કે આના મૂલ શબ્દો પ્રાકૃત ભાષાના અને તેમાં પણ નિયતલિંગ જ હાઈ શકે નહિ. આટલા માટે આગટીકામાં અનેક સ્વાદ્રિ ચચા ” ક્રહી અન્ય લિંગમાં વપરાએલા જણાવ્યા છે. બૃહદત્ત— [ : ૪ ધ્યાનમાં રાખ પ્રયાગ હોવાથી સ્થલે “ "लिंगं व्यभिचार्यपि” इति प्राकृतलक्षणात् सर्वत्र लिंगव्यत्ययः । " એ શબ્દમાંથી ગમે તથા બે શબ્દો મળી એક વસ્તુનું નામ થતું હેય, ત્યાં તે એક શબ્દ વાપરી શકાય છે, જેમ સત્યભામાને સ્થાનકે ભાભા અને વિક્રમાદિત્યને સ્થાને વિક્રમ પણ ખેાલાય છે. આટલા માટે વ્યાકરણકારોને આવા સ્થલમાં ૧ શબ્દ ઉન્નડી દેવા સૂત્ર પણ રચવું પડયું છે. જીએ સિદ્ધહેમશબ્દાનુશાસન “નાખ્યુત્તરપુરમ્ય ” હવે પ્રસ્તુતમાં લિંગ વ્યત્યય હોવાથી કુકકુટી શબ્દ લેવા અને ચાલ્યે ગેયેલ ૧ શબ્દ જોડવાથી મધુકુકકુટી એવા શબ્દ નીકળ્યો. અને મધુકુકકુટીને અ માતુલુંગ, ભાષામાં જેને બિજોરૂં કહીએ છીએ તે અવધકથા સ્પષ્ટ બતાવી રહ્યા છે. જીએ વૈદ્યકશસિંધુ-‘મધુજીવ ટી-(ટિા) શ્રી માતુટુંવૃક્ષે આ માતુલુંગ કહેતા બિજોરૂ પિત્ત વગેરેને નાશ કરવામાં અત્યન્ત ઉપયેાગી છે એમ વૈદ્યક×થા ખુલ્લા શબ્દોમાં કહી રહ્યા છે. આટલા જ માટે ટીકાકાર મહારાજા પણુ બિજોરૂં અથ જણાવે છે. જુએ તેમનાં વચના “કુટમાંસ વી પૂરવામ્” ૬ માંસ શબ્દના અર્થ તથા જીએ સુશ્રુતસંહિતા—— प्राकृत જીભે ઉત્તરાધ્યયન માં શબ્દમાં જ પ્રત્યય સ્વાર્થીમાં હોવાથી માંસ શબ્દો જે અર્થ તે માંસક શબ્દનેા પણ સમજવા. માંસ શબ્દના અર્થ નીચે પ્રમાણે છે— માંત્ત-લોકપ્રસિદ્ધ માંસ. માંત્ત—કુળના વચલે ગલ. જુએ વાગ્ભટ— त्वक् तिक्तकटुका स्निग्धा मातलुंगस्य वातजित् । बृंहणं मधुरं मांसं वातपित्तहरं YT || त्वक् तिका दुर्जरा तस्य वातकृमिकफापहा । स्वादु शीतं गुरु स्निग्धं मांसं मास्तपित्तजित् ॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ અંક 9] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ [ ૪૨૭ ] તથા જુઓ નાગમ પ્રજ્ઞાપના સૂત્ર– “ वेण्टं समंसकडाहं एवाई हवंति एगजीवस्य" આના પરની ટીકા પણ જુઓ " वृन्तं समंसकडाहंति समांसं सगिरं तथा कटाहं एतानि त्रीणि एकस्य जीवस्य भवन्ति एकजीवात्मकान्येतानि त्रीणि भवन्तीत्यर्थः । આ ઉપર જણાવેલ વાગભટ તથા સુશ્રુતસંહિતાના પાઠમાં તથા જૈનાગમ પ્રજ્ઞાપના સૂત્રના પાઠમાં જે “માંસ’ શબ્દ આપેલ છે તેનો અર્થ ફલનો ગલ સિવાય બીજો થઈ શકતો જ નથી, કારણ કે કેવલ વનસ્પતિનો જ અધિકાર છે. આ રીતે વૈદ્યક ગ્રંથમાં અનેક સ્થળે ફલના ગલ અર્થમાં માંસ શબ્દ વપરાયેલ છે. તેવી જ રીતે જૈનાગમમાં પણ આવે છે. માં -માંસ સદૃશ વસ્તુ, વૈદ્યક ગ્રંથમાં માંસફલા-ગણું, વગેરે સ્થલમાં માંસ શબ્દથી માંસ સદશ અર્થ લીધેલ છે. જુઓ શબ્દોમમહાનિધિત્વ મા -સ્ત્ર, માંfમર મરું શરું ચહ્યા. વાર્તામ ” ઉપર્યુકત વિવાદ ગ્રસ્ત શબ્દોના અનેકવિધ અર્થે ઉપરથી વાચકવર્ગ હેજે સમજી શકશે કે–આ શબદો વનસ્પતિ–આહારને અંગે ઘટી શકે છે, છતાં પણ લેખક આ શબ્દો માંસાહાર અર્થમાં જ પ્રસિદ્ધ છે એમ જણાવી અન્ય અર્થોને ઇન્કાર કરે છે એટલું જ નહિ કિંતુ સત્ય સાહિત્યના અંગ ઉપર કુઠારાઘાત કરે છે. વિવાદગ્રસ્ત શબ્દો વિવિધ અર્થવાળા છે એ વાતનું પ્રમાણ નિરીક્ષણ અમો કરાવી ચૂકયા. આ ઉપરથી યુક્તિવાદને માનનાર તથા શબ્દોના અર્થ કરવાની પ્રણાલિકા અને તેના સાધનને જાણનાર વિવિધ અર્થને ઇન્કાર તે નહિ જ કરી શકે. પરંતુ એક વિચાર અહીં ઉપસ્થિત થાય છે કે આ છ શબ્દમાંથી વનસ્પત્યાહારને લગતે અર્થ જેમ નીકળી શકે છે તેમ માંસાહારને લગતો અર્થ પણ નીકળી શકે છે. તે બેમાંથી કયો અર્થ પ્રસ્તુતમાં લેવો અને યે નહિ, અને તેમાં પણ પ્રમાણુ શું? તથા છુટક છુટક અર્થ બેમાંથી ગમે તે વૃક્ષને લગતા લેવાય, પરંતુ સમય વાકયાર્થ કેને બાધિત અને કોને અબાધિત છે? આના જવાબમાં જણાવવાનું જ યુકિતવાદને અગ્ર સ્થાન આપનાર તરીકે પંકાયેલ તર્ક ગ્રંથોમાં એ વાત નિત થયેલ છે કે જ્યાં અનેક અર્થવાળા શબ્દો વપરાયા હોય ત્યાં ક અર્થ લે અને ક ન લેવો તેને નિર્ણય કરાવનાર પ્રકરણાદિ છે. જેમ સૈધવ શબ્દના બે અર્થ થાય છે અશ્વ અને લવણ. આ બે અર્થવાળો સૈન્ધવ શબ્દ વાપરીને કેઈએ કહ્યું કે સૈધવાના સૈધવ લાવ, અહિં શ્રોતા વિચારે છે કે મારે અવ લાવ કે લવણ લાવવું. આ વિચાર આવતા જ તે પ્રકરણ જશે. જે ભજન પ્રકરણ હશે તે લવણ લાવશે અને યાત્રા પ્રકરણ હશે તે અશ્વ Page #456 -------------------------------------------------------------------------- ________________ [૨૮] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૪ લાવશે. પ્રસ્તુતમાં પણ વિચારગ્રસ્ત છ શબ્દો અનેકાર્થક હોવાથી કો અર્થ લેવો તેને નિર્ણય પ્રકરણદિથી કરી શકાય. આ પ્રકરણમાં આ વસ્તુ વિચારવાની છે. (૧) દેનાર કોણ? (૨) લેનાર કોણ? (૩) કેણે લેવા મેકલ્યા? (૮) શા માટે પ્રસ્તુત વસ્તુ લેવા મેકલ્યા? દેનાર કોણ? એના જવાબમાં જણાવવાનું જે પ્રભુ મહાવીરના સમયની સંઘગણન માં ૩૧૮૦૦૦ શ્રાવિકાવર્ગમળે જે બેનાં મુખ્ય અમર નામ છે તેમાંની એક રેવતી નામની પરમ શ્રાવિકા છે. જુઓ કલ્પસૂત્ર– "समणस्स भगवओ महावीरस्स सुलसारेवइपामुक्खाणां समणोवासियाणं तिन्नि सयसाहस्सीओ अट्ठारस सहस्सा उक्कोसिया समणोवासियाणं આ રેવતીએ તીર્થકર નામકર્મ બાંધેલ છે, અને આવતી ચોવીશીમાં ૧૭ મા સમાધિ નામક તીર્થંકર થઈ મેલમાં જશે. વળી સતીઓની નામાવળીમાં એનું નામ અગ્રસ્થાને મૂકવામાં આવ્યું છે. આ રેવતી ન તે પિતાને માટે માંસ બનાવે, યા ન તો બીજાને આપે. પરંતુ કેળાપાક તથા બિજોરાપાકનું કરવું અને આપવું તે જ રેવતી માટે ઉચિત છે. રેવતીએ આ દાનના પ્રભાવથી દેવાયું બાંધી દેવપણું મેળવ્યું હતું એમ ભગવતીજીનું જ પંદરમું શતક બતાવે છે. આથી પણ રેવતી પિતાને ત્યા પરને માટે માંસ કરી યા આપી શકે નહિ, કેમકે માંસાહાર નરકનું સાધન છે. જુઓ ઠાણાંગસૂત્ર " चउहिं ठाणेहिं जीवा नेरइयत्ताए कम्मं पकरेंति तंजहा-महारंभयाए महापरिग्गहयाए पंचिंदियवहेण कुणिमाहारेणं । '' આ પાઠમાં માંસાહાર કરનારને નરકાયુબંધ બતાવેલ છે, તથા ભગવતી સૂત્રમાં પણ નારકીના આયુષ્ય યેય કામણ શરીર પ્રયોગબંધના કારણ તરીકે માંસાહારને જણાવેલ છે. ઔષધને માટે કરેલ પણ માંસાહાર નરકગમનનું કારણ બને છે જુઓ– भेसज्जं पि य मंस देई अणुमन्नई य जो जस्स । सो तस्त मग्गलग्गो वच्चइ नरयं न संदेहो॥ ભાવાર્થ–પધ તરીકે પણ જે માંસ આપે યા આપનારને સારે જાણે તે તેના પથને પ્રવાસી હોવાથી મરીને નરકમાં જાય છે, આ વાતમાં જરા પણ સંદેહ નથી. તથા રેવતીએ શુદ્ધ વરતુ દાનમાં આપી તેથી દેવાયું બાંધ્યું એમ ભગવતીસૂત્રનું પન્નમું શતક જણાવે છે. અને માંસ એ શુદ્ધ વસ્તુ હોઈ શકતી નથી. તેને મહા અશુચિ તરીકે વર્ણવેલ છે. જુઓ – दुग्गंधं बीभत्थं इंदियमलसंभवं असुइयं च । खइएण नरयपडणं विवजणिजं अओ मंसं ॥ આ ગાથામાં માંસને દુર્ગધમય, બીભત્સ અને અશુચિમય પ્રતિપાદન કરેલ છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ અફ૭] જૈનદનમાં માંસાહારની ભ્રમણા [ ૪૨૯ ] આવી અશુચિમય માંસ જેવી વસ્તુ શુદ્ધ દ્રવ્ય હાઇ શકે નહિ અને ભગવતીસૂત્ર શુદ્ધ વસ્તુ દાનમાં આપી હતી તેમ જણાવે છે માટે માંસ લઈ શકાય નહિ. તથા રેવતીએ કઈ રીતે દાન આપ્યું તેના સંબંધમાં ભગવતીજીનુ ૧૫મું શતક જણાવે છે કે ‘ પત્ત મોતિ' પાત્ર કુંવૃત્તિ પ્રથમ ભાજનને છેડે છે, અર્થાત્ સીકેથી નીચે ઉતારે છે અને પછી દાન આપે છે. તે આવી આહાર તરીકેની નહિ પરંતુ વિશિષ્ટ કેળાપાક યા બિજોરાપાક જેવી વસ્તુ હોવી જોઈએ. લેનાર કાણુ ? આના જવાબમાં જણાવવાનું જે સિંહ નામના અણુગાર હતા, જે મહા તપસ્વી હતા, નિર્જલ છઠ્ઠને પારણે છઠે કરી માલુકા વનની પાસે ઉંચા ભાગમાં ઊર્ધ્વબાહુ કરી સૂર્યની આતાપના લેતા હતા. જ્યારે સામાન્ય મુનિને પણ માંસવાળા સ્થળમાં ગોચરી જવાના નિષેધ છે તેા પછી આવા પવિત્ર અણુગાર માંસવાળા ઘેર જાણી બુઝીને ગાચરી જાય અને તે લાવે એ વસ્તુ બિલકુલ સંભવિત નથી, કિન્તુ બિજોરાપાક માટે ગયેલ એમ માનવું પડશે. માંસવાળા સ્થળમાં સાધુને ગેાચરી માટે જવાન નિષેધ કરનાર જુઆ આચારાંગ સૂત્રના પાઢ—— " से भिक्खू वा० जाब समाणे से जं पुण जाणेजा मंसाइयं वा मच्छाइयं वा मंसखलं वा मच्छखलं वा ना अभिसंधारिज गमणाए । " લેખક એક સ્થળમાં જણાવે છે કે માહિંસાવાળા યજ્ઞ સ્થાનમાં જૈન સાધુ ગોચરી જતા હતા, પરંતુ તેમને ઉપરને પાઠે જોવાની જરૂર છે, તથા ઉત્તરાધ્યયનના પાઠ પણ ખરાખર વિચારશે તેા સમજી શકશે કે તે સ્થળમાં માંસ હતું એવા ઉલ્લેખ નથી. નામમાત્રથી નહિ ચમકતાં શું ધ્યેય હતું અને માગ શુ છે તે વિચારવાની જરૂર છે. કાણે લેવા માકલ્યા ? આના જવાબમાં જણાવવાનું જે અહિંસાને ગગનવ્યાપી નાદ કરનાર પ્રભુ મહાવીરે મેકલ્યા હતા, કે જેના જીવનના પ્રત્યેક પ્રસંગને અગણ્ય માનવી આદશ રૂપે તલસી તલસીને નિહાળતા હતા. અંત એવ એકદા સૂના પ્રચણ્ડ કિરણાના તાપથી નિર્જીવ થયેલ જલાશય અને તલ હાવા છતાં તેમજ દાતા પણ દેવા તૈયાર હોવા છતાં અને પેાતાની સાથેને મુનિગણુ પણ ક્ષુષિત અને તૃષિત હતા છતાં પણ પ્રભુ મહાવીરે તે લેવાને નિષેધ કર્યાં હતા. વળી જે પ્રભુ મહાવીર અનેક નિરવદ્ય ઔષધના જ્ઞાતા હતા, અલૌકિક શકિતના દિવ્ય ખજાના હતા એ માંસ જેવી હિંસક વસ્તુ લેવા મેકલી શકે જ નહિ, પરંતુ બિજોરા પાકને માટે મેકલ્યા હતા. યદ્યપિ આ વ્યાધિ મટાડવાની પરમાત્મામાં અનેક આત્મલબ્ધિ હતી, છતાં પણ વીતરાગ ભાવમાં લબ્ધિના ઉપયાગ નહિ થતા હેાવાથી બિજોરાપાકને ઉપયેાગી ગણ્યા હતા. શા માટે પ્રસ્તુત વસ્તુ લેવા માકલ્યા ?આના જવાબમાં જણાવવાનું જે રુધિરપાન, દાડુ અને પિત્તને શમાવા માટે અર્હત્ તેના ઔષધ તરીકે વસ્તુ લેવા મેાકળ્યા હતા હવે ઉપર જણાવેલ રાધિતા ઔષધ તરીકે કઇ વસ્તુ કામમાં આવે તે વિચારવાનું રહ્યું. માંસ ઉષ્ણુ પ્રકૃતિવાળાં વસ્તુ હોવાથી તે તે કામ આવી શકે જ Page #458 -------------------------------------------------------------------------- ________________ [વર્ષ : [૭૦] શ્રી જેને સત્ય પ્રકાશ નહિ, કારણ કે પ્રસ્તુત રોગમાં દાહ શમાવી શીતતા આપનાર વસ્તુની જરૂરત છે. માંસની ઉષ્ણતા માટે જુઓ વૈદ્યકવચને– " स्निग्धं उष्णं गुरु रक्तपित्तजनक वातहरं च" “ માં વારિરિ કૃર્થ. આ વ્યાધિના ઔષધ તરીકે કાળાપાક તથા બિજોરાપાક કામ આવી શકે, જુઓ વૈવકગ્રંથ દેવ નિઘંટુ कूष्माण्डं शीतलं वृष्यं स्वादु पाकरस गुरु । हचं रूक्ष रसस्यन्दि श्लेष्मलं वातपित्तजित् ॥ कूष्माण्डशाकं गुरुसन्निपातज्वरामशोकानिलदाहहारि ॥ આ પ્રકમાં કોળાને શીતલ અને પિત્તહરણ કરનાર તથા તેના શાકને જ્વર તથા દાહને શાંત કરનાર તરીકે વર્ણવેલ છે. તથા જુઓ સુશ્રુતસંહિતા श्वासकासारुचिहरं तृष्णानं कष्ठशोधनम् । लध्वम्लं दीपनं हृचं मातुलुंगमुदाहृतम् ॥ त्वक् तिक्त दुर्जरा तस्य वातकृमिकफापहा। स्वादु शीतं गुरु स्निग्धं मांस मारुतपित्तजित् ॥ ભાવાર્થ–શ્વાસ, ખાણ અને અરુચિને હઠાવનાર, તૃષા મટાડનાર, કંદને સાફ રાખનાર, લઘુ, ખટાશવાળું, જઠરાગ્નિને તેજ કરનાર અને હૃદયને અનુકૂળ એવા પ્રકારનું બિરું છે. આ બિજોરાની છાલ વાત, કરમિયા અને કફને નાશ કરનારી છે. તથા આ બીજારાનું માંસ-વચલે ગલ સ્વાદિષ્ટ શીતળ ગુરુ સ્નિગ્ધ અને વાત-પિત્તને હરણ કરનાર છે. આ શ્લોકમાં સુશ્રુતે માંસ શબ્દ ફળના ગલ માટે વાપરેલ છે, અને તેને શીતલ તથા પિત્ત કરનાર જણાવેલ છે. લેખક આગળ ચાલતાં એક સ્થલે આ વૈધિક પ્રક્રિયાની હૂંચવણુથી ગભરાતાં જણાવે છે કે-આ વ્યાધિ અલૌકિક છે, અને તેને ઈલાજ પણ અલૌકિક છે. માટે વાકગ્રંથને વિચાર કરે તે નકામો છે. ખરેખર આ બીના લેખકની નબળાઈ સૂચવે છે, તથા તે યુક્તિવાદ આગળ ટકી શકતી પણ નથી. આ વ્યાધિને માટે જે અલૌકિક જ ઇલાજ અભિપ્રેત હતા તો રેવતીને ત્યાંથી લૌકિક વસ્તુ શા માટે મંગાવી અને તેનાથી વ્યાધિ પણ કેમ શાંત થયો? ગોશાલકને પણ આ જાતને પિત્તજ્વર હતું અને તેને શમાવવા તેણે આંબાની ગેટલી ચૂસી હતી તથા ભાટડીવાળું પાણું શરીર છાંટયું હતું એમ ભગવતી સૂત્ર સ્પષ્ટ પ્રતિપાદન કરે છે, આ વાત પણ કઈ રીતે ઘટી શકે? તથા લેખકને પૂછવામાં આવે છે કે અલૌકિક વ્યાધિને અર્થ શો ? લોકમાં ન દેખાય તેનું નામ અલૌકિક 'કહતા હૈ તે તે વ્યાજબી નથી, કારણ કે આ વ્યાધિ લોકમાં દેખાય છે. કદાચ એમ Page #459 -------------------------------------------------------------------------- ________________ અક | જેનદશનમાં માંસાહારની ભ્રમણ [૪૧] કહેવામાં આવે કે જેનું કારણ અલૌકિક હોય તે કાર્ય પણ અલૌકીક કહેવાય, અર્થાત કારણમાં રહેલ જે અલોકિકત્વ તેને કાર્યમાં ઉપચાર કરીશું. તે આ પણ વ્યાજબી નથી, કારણ કે આનું કારણ તેજોલેસ્યાસમ્બધી તેજ:પુંજ છે અને આ પુંજ લેકે દેખી શકે છે માટે અલૌકિક નથી. આ પુંજ જનતા દેખી શકે છે તેને માટે ઉત્તરાધ્યયનસૂત્રના ચિત્રસંભૂતિ અધ્યયનની વૃત્તિ જોઈ લેવી. કદાચ એમ કહેવામાં આવે કે આ તેજ:પુંજ પણ તપજન્ય વિશિષ્ટ શક્તિથી જ ઉપયોગમાં લઈ શકાય છે અને આ વિશિષ્ટ શક્તિ અલૌકિક છે માટે તેજ:પુંજ પણ અલૌકિક અને આ તેજ:પુંજના સંસર્ગથી થયેલ પિત્તવર તે પણ અલૌકિક છે. આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે આમ માનવામાં સારાંશ એ આવ્યો કે પિતાના કારણનું પણ કારણ અલૌકિક હેય તે પિતે અલૌકિક કહેવાય છે. અને તેમાં વૈદ્યક પ્રક્રિયા કામ આવી શકતી નથી. આ સારાંશ કોઈ પણ રીતે ઘટી શકે તેમ નથી. જેમ કે માણસે પાપકર્મના ઉદયે કુપ સેવ્યું અને તાવ આવ્યો. આ સ્થલમાં તાવનું કારણ કુપથ્ય અને તેનું કારણ પાપકર્મ, આ પાપકર્મ અલૌકિક હોવાથી આ તાવ પણ અલૌકિક કરશે, અને અલૌકિક માનવા જતાં વૈદ્યક પ્રક્રિયાથી ફાયદો ન થ જોઈએ અને થતે દેખીએ છીએ. ઉપર જણાવેલ પ્રકરણના પરિચયથી પાઠકગણુ સમજી શકશે કે વિવાદગ્રસ્ત શબ્દોને કેળાપાક અને બિજોરાપાક અર્થ કર ઉચિત છે. કદાચ કોઈ આગ્રહવશ બની માંસાહારને લગતો જ અર્થ લેવા લલચાય તે તે યુકત નથી, કારણ કે તેમાં દરેક શબ્દની સાર્થકતા થઈ શકતી નથી અને વાકયાર્થ બાધિત છે. જુઓ કપાતને અર્થ કબૂતર લેવામાં આવે તે શરીર શબ્દ નકામો પડે છે, કારણ કે બે કબુતર તૈયાર કરેલ છે, એ વાત જણાવવાની છે. શરીર શબ્દ સાથે જોડાયેલ હોવાથી બે કબુતરનાં શરીર તયાર કર્યો છે એ અર્થ થાય, અને શરીરમાં તે પિંછાં ચાંચ પગ વગેરેનો પણ સમાવેશ થાય છે, અને તેને ઉપયોગ હાઈ શકતા નથી. વનસ્પતિને લગતે અર્થ લેવામાં કોઈ પણ શબ્દ નકામો પડતે નથી તેમજ વાયાર્થ પણ અબાધિત રહે છે, કારણ કે કબૂતરના શરીર જેવા વર્ણવાળાં બે કેળાં તૈયાર કરેલ છે, એવો અર્થ લેવાય છે. તથા કુકકુટમાંસ શબ્દને કુકડાનું માંસ એ અર્થ લઈએ તે મારફત જે વિશેષણ છે તેને સંબંધ ઘટી શકતે નથી. કારણ કે ભારતને સીધે અર્થ તે એ નીકળે છે કે બિલાડે બનાવેલું, અને કુકડાનું માંસ કેઈ બિલાડે બનાવેલ નથી, પરંતુ કુકડાના છ જ શરીર બાંધતા સાથેસાથ બનાવેલ છે. કદાચ એમ કહેવામાં આવે કે માજીકૃત–એટલે બિલાડ મારેલું તે પણ ઘટી શકતું નથી. કારણ કે કુકડાના માંસને કાંઈ ભરવાનું હોઈ શકતું નથી, કિંતુ કુકડાને મારવાનું હોય છે. કદાચ એમ કહેવામાં આવે કે ભારતને અર્થ બિલાડ મારેલ એ જે થાય છે, તેનો સંબંધ કુકકુડમાંસમાં નહિ કરતાં એક વિભાગ જે કુકકુડ તેમાં કરીશું. ત્યારે અર્થ એ થશે કે બિલાડ મારેલ જે કુકડે તેનું માંસ.. આ વાત પણ વ્યાજબી નથી, કારણ કે વિશેષણનો વિશેષ્યના એક દેશમાં સંબંધ થઈ શકતો નથી. જેમ “વિનયયુક્ત રાજપુત્ર” આ સ્થળમાં વિનયુક્ત એ વિશેષણ આ છે તેને સમ્બધ રાજપુત્રમાં થતું હોવાથી રાજપુત્ર વિનયવન્ત છે, એ અર્થ Jain Education international Page #460 -------------------------------------------------------------------------- ________________ [૪૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ આબાલગોપાલ પ્રસિદ્ધ છે. પરંતુ વિનયયુક્ત વિશેષણ, એક ભાગ જે રાજ શબ્દ તેની સાથે જોડાતું નથી. કદાચ જોડવામાં આવે તે વિનયવન્ત જે રાજા તેને પુત્ર એવો અનર્થ થઈ જાય. આટલા માટે તાકિક પ્રકાંડ ગદાધર ભટ્ટાચાર્યો વ્યુત્પતિવાદમાં નિયમ મૂકેલ छ । “ पदार्थः पदार्थनावेति न तु पदार्थैकदेशेन" એક વસ્તુ એ પણ વિચારવા જેવી છે કે કુકડે એ ગૃહસ્થના ઘરનું પોપટ જેવું પંખી યા ઉંદર જેવું જતું નથી, પરંતુ શુદ્ર અને હિંસક લેકોના ઘરનું પંખી છે. રેવતી જેવી શ્રીમન્ત ગાથાપત્નીને ત્યાં કુકડાનું હોવું તે જ પ્રથમ અસંભવિત છે. આ કુકડો શદ્ર હિંસક લેકને ઘેર હોય, ત્યાં પણ જે બિલાડે કુકડાને માર્યો હોય તેણે પિતાને ખાવા માટે મારેલ હોય તે પછી કેમ છોડી દે. કદાચ તે ઘરધણીએ બિલાડી પાસેથી ઝુંટાવી લીધેલ હોય તો તે પણ બીજાને કેમ આપી દે. વળી બિલાડીની એઠી વસ્તુ શદ્ર લેકો પણ ન ખાય તે બિલાડે ચુંથેલ, ખાધેલ વસ્તુ રેવતી જેવી ધર્માત્મા શ્રીમન્ત ગાથાપત્નીને ત્યાં તે સંભવે જ શાની? આ બધી વિચારણા કરતાં જણાશે કે માંસાહારને લગતે અર્થ કોઈ પણ સ્થિતિમાં વ્યાજબી નથી, કિન્તુ વનસ્પત્યાહારને લગતો જ અર્થ લેવો ઉચિત છે. વનસ્પતિ અર્થમાં સીધેસીધું ઘટી જાય છે, કારણકે, તેમાં વિરાલિકા નામની ઔષધિથી ભાવના અપાયેલ બિજોરાપાક એ અર્થ લેવામાં આવે છે. કદાચ એમ પણ કહેવામાં આવે કે આવા બબ્બે અર્થવાળા શબ્દો મૂકી સંદેહજનક રચના કેમ કરી? આના જવાબમાં જણાવવાનું જે પ્રત્યેક જિનાગમ ચાર અનુ ગમય હોવાથી ઓછામાં ઓછી ચાર અર્થ તો તેમાંથી કાઢવાના હોય છે. આ ચાર અર્થ કાઢવા માટે અમુક અર્થમાં વિશેષ પ્રસિદ્ધિ પામેલા શબ્દોને પણ ઓછી પ્રસિદ્ધિવાળો બીજો અર્થ જણાવવા વાપરવા પડે છે. આ વાત સાહિત્યવેત્તાઓ સારી રીતે સમજી શકે તેવી છે. આવા મુદ્દાઓથી આગમ સાહિત્ય ગીતાર્થ ગુરૂની જ જવાબદારીમાં રાખવામાં આવેલ છે. જુઓ–“ગુમ સા તળે કુત્તરથા સર્વ સૂત્ર અને અર્થે ગુરૂમહારાજની મતિને આધીન છે. ગીતાર્થ ગુરૂની નિશ્રા સિવાય શાસ્ત્રવિરૂદ્ધ સ્વતંત્ર વાંચનારને વિવિધ શંકા, કૂતર્ક અને અનર્થમાં ઉતરવું પડે છે. આગળ ચાલતાં લેખકે આચારાંગ સૂત્રના દ્વિતીય કૃતસ્કંધમાંથી સારરૂપ ૧૭ કલમે ટાંકી છે. આ બીજા શ્રુતસ્કંધમાં માંસવાળાને ત્યાં સાધુ ગોચરી ન જાય એ વાત આવે છે, છતાં લેખકે તેને સંભારી પણ નથી. કારણકે પિતાને માંસાહાર સિદ્ધ કરે છે તે ઉડી જાય. તથા આ કલમમાં પણ ઘણું વિચિત્ર લખાણ કરેલ છે. પરંતુ લેખનું કદ ઘણું વધી ગયેલ હોવાથી હાલ તે બધી ચર્ચામાં નહિ ઉતરતાં, ૧૩મી અને ૧૭મી કલમ કે જેનાથી લેખક જૈન મુનિઓને માંસાહાર સિદ્ધ કરવાની આશા રાખે છે, તેને જવાબ આપવો ઉચિત સમજાય છે. જો કે આ બે કલમેને પણ જવાબ અનેક રીતે આપી શકાય છે, છતાં તે બધું જતું કરી, એક સમયે આ બે કલમના મૂળ પાઠ પરથી માંસાહાર માનનાર પ્ર. હર્મન યાકોબીએ, ખલના માલુમ પડતા માંસાહાર નહિ પણ વનસ્પત્યાહારને લગતા આ પાઠે છે, એમ જાહેર કરેલ છે, તે જ પ્રો. હર્મન | Jain Educatioથકોબીનાગ જ પત્રને અનુવાદ અહિં દાખલ કરીએ છીએ Page #461 -------------------------------------------------------------------------- ________________ અંક ૭] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ [૪૩૩ ] લગભગ ઈ. સ. ૧૮૦૦માં આચારાંગ સૂત્ર (મૃ. ૨, અ-૧, ઉ–૧૦) ને લગતી આ ચર્ચા ઉત્પન્ન થઈ. મંસ અને મચ્છને મુખ્યાથ માંસ અને મત્સ્ય થત હવાથી એ અર્થ મેં ઇ. સ. ૧૮૮૪માં કરેલા મારા અનુવાદમાં સૂચવ્યા હતા. પરંતુ જૈનેએ આ સામે વાંધો ઉઠાવ્યો અને તેમણે પૌર્વાત્ય પવિત્ર પુસ્તક સંપાદક છે. મેકસમૂલરનું ધ્યાન તે તરફ ખેંચ્યું. આથી ભારે અનુવાદ વ્યાજબી હતો એ દર્શાવવા મેં એમ સૂચવ્યું હતું કે અત્યારે માંસાહારને જે તીવ્ર નિષેધ કરાય છે તેવો પ્રાચીન સમયમાં મોટે ભાગે હતો નહિં. પરંતુ મારી આ સૂચના જૈનોને માન્ય થઈ શકી નહિ. વિશેષમાં શ્રીયુત ખીમજી હીરજી કયાનીએ મુંબઈમાં ચાતુર્મા સાથે રહેલા જૈન મુનિવરનું નિવેદન મને પત્રકારે જણાવ્યું. તેમાં તેમણે લખ્યું કે સાધુ કે સાધ્વીએ ભિક્ષાર્થે એવાં ફળો ન લેવાં કે જેમાં મોટે ભાગે છાલ જેવું હોય, અને કદાચ પ્રમાદવશાત્ એવાં ફળો લેવાઈ જાય તે જે ભાગ ન ખાઈ શકાય તે હોય તે ભૂમિમાં પરઠવી દેવો જોઈએ. ઈ. સ. ૧૯૧૩–૧૪માં હિંદુસ્તાનમાં આવ્યો ત્યારે ઘણે સ્થળેથી મને આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું. આ બધાને પૂર્ણ વિચાર કરી એ સંબંધમાં આચારાંગ સૂત્રના ભાષાંતરની દ્વિતીય આવૃત્તિ તૈયાર થતાં તેમાં ઉલ્લેખ કરવા મેં વચન આપ્યું હતું પરંતુ ત્યારબાદ મેં આ ચર્ચામાં ભાગ લીધો નથી કે તેમના કથન સામે વાંધો ઉઠાવ્યો નથી. આજે ફરી આ પ્રશ્ન હું હાથ ધરું છું. ચુસ્ત જેનો તફથી મંસ અને મચ્છના સૂચવાયેલા અર્થની સાબીતી માટે તેમના તરફથી સંસ્કૃત સાહિત્યમાંથી કે કેશ માંથી કશું પ્રમાણ રજુ કરાયું નથી. ૧ જો કે એ વાત સાચી છે કે ભસ્યફલા અને માંસફલા એ નામની અમુક વનસ્પતિઓ છે, પરંતુ મત્સ્ય અને માંસ એ નામની એ પ્રકારે નેંધ જોવામાં આવતી નથી. જે આ બે શબ્દોનો અર્થ ઉપર્યુક્ત વનસ્પતિ કરીએ તો તે અંહીં બંધ બેસત થતો નથી. (કારણકે) મસ અને મચ્છ શબ્દો પિણપણું અધ્યયનમાં પણ નજરે પડે છે, પરંતુ ત્યાં તે તેનો અર્થ માંસ અને માછલું થાય છે. પણ માટે કે માંદા માણસને માટે તૈયાર કરવામાં આવતા ભેજન સાથે આને સંબંધ છે. આ પાઠમાં “મજામાળ” શબ્દ હોવાથી મંસ અને મચ્છનો અર્થ ફલને ગર્ભ થઈ શકે તેમ નથી, એ વાત સ્પષ્ટ થાય છે. જેણે આ ભોજન તૈયાર કર્યું છે તે ગૃહસ્થ જૈન જ હોય એમ નથી. તેથી આ માંસ ાંધવાની વાત સાંભળીને અચંબો પામવા જેવું કશું નથી. ૧. “પરિહાર્યમીમાંસા' નામની પુસ્તિકા જે સંવત્ ૧૯૫૫માં બહાર પડેલ છે તે તેમને મળેલ નહિ હોય, આમાં કશ વગેરેનાં પ્રમાણે અપાયાં છે. ૨. મંસ અને મત્સ્ય શબ્દ ઉપરથી માંસફલા અને મત્સ્યફલા વનસ્પતિ લ શકાય છે. કારણકે ૧ શબ્દને બાદ કરીને મુળમાં શબ્દ મૂકવામાં આવ્યા છે. આ વાત અમે પ્રથમ બતાવી આવ્યા છીએ. ૩. દુધી પાક, કાળાપાક, બિજોરાપાક વગેરે સ્થળમાં દુધી, કેળા અને બિરાની મુખ્યતા હોવાથી આખી વસ્તુ પણ તે નામથી બોલાય તે રીતે છે ફલના ગર્ભની મુખ્યતાવાળ વસ્તુ લેવાય તે “ મામા' શબ્દને અર્થ ઘટી જાય છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ r “ આ ઉપરથી જોવાશે કે શબ્દ વ્યુત્પત્તિશાસ્ત્રના નિયમ મુજબ આચારાંગ સૂત્રના વિવાદગ્રસ્ત પામાંના મંસ અને મચ્છ શબ્દોના અર્થોં ‘માંસ’ અને ‘મત્સ્ય’જ છે. આ માંસાહારના નિષેધની સાથે આ અર્થની સંગતિ કરવી આકી રહે છે. કદાચ એમ માની લઇએ કે ઐતિહાસિક સમયમાં માંસાહારના જેટલે અ`શે નિષેધ કરાયા છે તેટલે અશે. એના નિષેધ પ્રાચીન સમયમાં નહિ હાય, તા પણુ એમ તે આપણે માની શકીએ તેમ નથી કે કાઇ પણ કાળે જૈન સાધુ એમ સ્પષ્ટપણે કહે કે હું માંસ અને મત્સ્ય લેવા તૈયાર છું. જો આપણે વિવાદગ્રસ્ત પાના અક્ષરશઃ અર્થ કરીએ તો આપણે આ નહિ માનવા જેવી વાત પણ સ્વીકારવી પડશે. આવી પરિસ્થિતિમાં હું પતંજલિકૃત મહાભાષ્ય ૪ અને ન્યાયસૂત્રના ઉપરની વાચસ્પતિકૃતતાત્પર્ય મીમાંસાનાપ આધારે નીચે મુજબ તાગ કાઢી શકું છું— “ પતંજલિ તેમજ એમના પછી એછામાં ઓછા ૯૦૦ વર્ષે થયેલા વાચસ્પતિએ, જેમાંને માટે ભાગ ત્યાજ્ય હાય એની સાથે નાન્તરીયકત્વ ભાવ ધારણ કરનારા પદાર્થ તરીકે મત્સ્યનું ઉદાહરણુ આપ્યું છે. કેમકે મત્સ્ય એવી વસ્તુ છે કે જેનું માંસ ખાઇ શકાય છે, પરંતુ એના કાંટા વગેરે ખાઈ શકાતા નથી. આચારાંગના વિવાદગ્રસ્ત પાઢમાં આ ઉદાહરણરૂપ પ્રયાગના ઉપયાગ કરાયેલ છે. એટલે કે મસ અને મચ્છતા અત્ર આલકારિક અર્થ કરવાના છે. આ પાઠનું નિરીક્ષણ કરતાં અહીં આ અર્થ કરવા વિશેષ અનુકૂલ જડ્ડાય છે, કેમકે બહુ અસ્થિવાળું માંસ તમે લેશે એમ ગૃહસ્થ સાધુને પૂછે છે ત્યારે તેઓ એમ કહે છે કે બહુ અસ્થિવાળું માંસ લેવુ મને કલ્યે નહિ. હવે જો ગૃહસ્થે ખરેખર માંસ આપવા માંડયું હાત તે સાધુ એમ જ કહેત કે એ મને નહિ. જો એ, કેમકે હુ માંસાહારી નથી, પરંતુ આમ ન કહેતાં તેઓ એમ કહે છે કે બહુ અસ્થિમય માંસ મને ખપે નહિ, જો તમારે મને આપવું હોય તેા મને બને એટલે અંશે પુગ્ગલ આપે, પરંતુ અસ્થિ નહિ. અહીં એ વાત તરફ્ ખાસ ધ્યાન ખેંચવું ઉચિત સમજાય છે કે ગૃહસ્થે આપવા માંડેલ વસ્તુના નિષેધ કરતાં સાધુ પ્રચલિત ઉદાહરણરૂપ થઈ પડેલ બહુ કૅટકમાં માંસના પ્રયાગ કરે છે ખરા, પરંતુ તે ભિક્ષા તરીકે શું ગ્રહણુ કરી શકે તે સૂચવતી વેળા આ આલંકારિક પ્રયાગ ન કરતા વસ્તુવાચકે પુગ્ગલ શબ્દના પ્રયોગ કરે છે. આમ ભિન્ન શબ્દ વાપરવાનું કારણ એ છે કે પ્રથમ પ્રયાગ આલંકારિક છે અને તે ગેરસમજ ઉત્પન્ન કરે તેવા છે એમ તેઓ જાણે છે. 46 આથી વિવાદગ્રસ્ત પાઠના અર્થ હું એ કરું છું કે જે પદાર્થોના થોડાક ભાગ ४. कश्चित् मांसार्थी मत्स्यान् सशकलान् सकण्टकान् आहरति नान्तरीयकत्वात् स यावदादेयं तावदादाय शकलकण्टकानि उत्सृजति । तस्मान्मांसार्थीव कण्टकान् उद्धृत्य मांसमश्नन्नानर्थं कण्टकजन्यमा frતીત્યેય પ્રેક્ષાવાન ગુપુર ચેન્દ્રિયાવિસાત સુર્ણ મોયતે .jainelibrary.org Page #463 -------------------------------------------------------------------------- ________________ જેનશનમાં માંસાહારની જમણા [ ૪૩૫ ] ખાઈ શકાય અને ઘણે ભાગ તજી દે પડે એ હેય તે પદાર્થ ભિક્ષા તરીકે સાધુએ ગ્રહણ કરવો નહિ. આ જ હકીકત આ દશમા ઉદેશકના પૂર્વના પાઠેને પણ લાગુ પડે છે. વિશેષ “મંસ અને “મચ્છ'વાળા પાઠની પૂર્વેના પાઠમાં શેરડીના ભાગને નિર્દેશ છે. એથી હું ન ભૂલતે હૈઉં તે એ મંસ અને મચ્છવાળા પાઠથી શેરડીના જેવા અન્ય પદાર્થોનું સૂચન કરાયેલું છે.” આ પ્રમાણે છે. હર્મન કેબીના પત્રને સારાંશ છે, પ્રો. કેબી એક વખત કયા વિચાર પર હતા, છતાં પણ અન્યાન્ય ગ્રંથનું અવલોકન કરતા પિતાના પૂર્વના વિચારે અસમીચીન જણાતા તેથી ખસી જેનો માંસાહાર ન કરે તે વિચાર પર આવ્યા છે. પ્રસ્તુત લેખક પણું સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરી શુદ્ધ સનાતન વિચાર પર આવે એ મુદ્દાથી ઉપરના ભાગલને અનુવાદ આપે છે. લેખક એક સ્થળમાં જણાવે છે કે – “પશુને બદલે વનસ્પતિ ખાઓ તે હિંસક મટીને અહિંસક બન્યા એમ તે ન જ કહી શકાય. માત્ર હિંસાના પદાર્થમાં ફેર પડે. પણ હિંસા તો સરખી જ રહી. લેખકના આ વિચારે જૈનદર્શન યા યુતિવાદ માન્ય રાખી શકે તેમ છે જ નહિ. આ વિચારે હસ્તિતાપસની માન્યતાને અમુક અંશે મળતા કહી શકાય. તેની પણ એ માન્યતા હતી કે ધાન્યમાં અને પશુમાં સરખી હિંસા હેવાથી અનેક ધાન્યના જીવને મારવા એના કરતાં એક હસ્તીને મારીને ખાવામાં ઓછી હિંસા છે. આ હસ્તિતાપસને આદ્રકુમારે યુતિવાદથી પ્રતિબધી માર્ગ પર આપ્યા હતા. આ વાત જૈન સાહિત્ય દીવા જેવી બતાવી રહ્યું છે. વનસ્પતિના બીજની હિંસા અને પાછળની સ્થિતિ કયાં? અને માંસાહારમાં પંચેન્દ્રિયની હત્યા અને જીવ ગયા બાદ તે માસમાં અગણ્ય છની ઉત્પતિ કયાં? જનેતરની દષ્ટિએ લેખક જણાવવા માંગતા હોય તે તે પણ માન્ય થઈ શકે તેમ નથી. અહિંસાવાદને માનનાર કોઈ પણ જૈનેતર એમ કહેવા તૈયાર નહિ જ હોય કે ૧ ઘંઉના દાણમાં અને ૧ હસ્તિની હિંસામાં સરખી જ હિંસા હેય. આ સ્થિતિ છતાં માંસાહારને સિદ્ધ કરવાની ધૂનમાં લેખકે ફાવ્યું તેમ લખી નાખેલ છે. શાસનદેવ તેમને બુદ્ધિ સમર્પે એ ભાવનાપૂર્વક આ લેખને હાલ સમાપ્ત કરવામાં આવે છે. અસ્તુ ! Page #464 -------------------------------------------------------------------------- ________________ યંત્ર પર જતાં “પ્રસ્થાન સાથેને વધુ પત્રવ્યવહાર [ આ અંક વખતસર તૈયાર ન થઈ શકવાથી, એ વિલંબ દરમ્યાન પ્રસ્થાન'ના વ્યવસ્થાપક સાથે જે વધુ પત્રવ્યવહાર થયો તે અમે અહીં આપીએ છીએ. વ્યવસ્થાપક] (પ્રસ્થાનના વ્યવસ્થાપક તરફથી સમિાતને મળેલે પવ) શ્રી. રતિલાલ દી. દેસાઈ શ્રી. જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ. રા, ભાઈશ્રી, આપન સભાવભર્યો પત્ર મળ્યો તે બદલ આભારી છું. આપે જે હકીક્ત લખી છે તે જરૂર વિચારણીય છે. કૃપા કરી એ લેખ આપ ફરીથી આવનાર ભાઈ સાથે મોકલી આપશોજી. વિચાર કરી એ વિશે ઘટતું કરીશું. એ જ, આભારી છું. લિ આપને, ૨. કે. મીસી વ્ય. [નોંધ પ્રસ્થાનના વ્યવસ્થાપકને ઉપરને પત્ર પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. તેમના લખવા મુજબ અમે પૂ. મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ તેમને મોકો છે અને તેની સાથે નીચે મુજબ પત્ર લખ્યો છે.]. અમદાવાદ તા. ૨૧-૨-૩૮ માનનીય વ્યવસ્થાપક પ્રસ્થાન', અમદાવાદ. ભાઈશ્રો, આપને તા. ૧૪-૨-૩૯ને પત્ર, આપના માણસે ગઈ કાલે અમારા શેઠના માણસને સેપેલો, મને આજરે જ મળે છે. ધન્યવાદ ! પૂ. મુ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ અમારા માસિકના ફેઇ. આરીના અંકમાં પ્રગટ થશે. આપના લખવા મુજબ એ લેખ આપને આ સાથે મોકલું છું. અમારા માસિકના અને પ્રસ્થાન'ના વાચકે તદ્દન જુદા જુદા છે, અને આ ચર્ચા પ્રસ્થાન' માં શરૂ થઈ છે, તેમજ આ લેખને જવાબ પણ આપ પ્રસ્થાનમાં પ્રગટ કરવાના છો, એ દષ્ટિએ આ લેખ “પ્રસ્થાન'માં છપાય એ ખૂબ ઇષ્ટ અને જરૂરી ગણાય. આશા છે કે આ વખતે આ લેખ માટે સાચેસાચું ઘટતું કરી' આભારી કરશે. લેખની પહોંચ આપશે. એ જ. લિ. આપને રતિલાલ દીપચંદ દેસાઈ વ્યવસ્થાપક. (“પ્રસ્થાનના વ્યવસ્થાપક તરફથી મળેલ લેખની પહોંચ) અમદાવાદ ૨૧-૨-૩૮ રા, ભાઈશ્રી દેસાઈ, લેખ મળે છે. ઘટતું કરીશ. એ જ. આપને ૨. કે મીસી www.jatinelibrary.org Page #465 -------------------------------------------------------------------------- ________________ સ મા ચા ૨ પ્રતિષ્ઠા –માહ સુદી સાતમના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠા થઈ. (1) બાત (મેરઠ) માં, પૂ આ. વિજ્યવલભસૂરિજી તથા પૂ. મુ. દર્શનવિજયજી આદિના હાથે. (૨) અમદાવાદમાં રૂપાસુરચંદની પળમાં પૂ આ. વિજયનીતિસૂરિજીના હાથે. (૩) ખીમતમાં પૂ. પં. રંગવિજયજીના હાથે. (૪) ઇડરમાં પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીના હાથે. તથા મહા સુદી તેરશના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઈ. (૫) મેરૂ (મારવાડ)માં પૂ. આ. વિજયલલિતસૂરિજીને હાથે. (૬) મુંબઈમાં લાલબાગમાં પૂ આ. વિજયપ્રેમસૂરિજીના હાથે. (૭) સનાળ (પતિયાળા) માં આ વિજયવિદ્યા સૂરિજીના હાથે. (૮) જસપુરામાં પૂ. આ. વિજયદર્શનસૂરિજીના હાથે. (૯) એકલા (ગુજરાત)માં આ. વિજયલબ્ધિસૂરિજીના હાથે. (૧૦) કરચેલિયા (સુરત) માં. (૧૧) મુજફર નગરમાં પૂ. મુ. દર્શનવિજયજીના હાથે (૧૨) ખીમાડમાં પૂ. ૫. હિમ્મતવિમા ળજીના હાથે. (૧૩) કારિયાણિમાં. (૧૪) પાલીતાણામાં ગિરિરાજ ઉપર બાબુ પન્નાલાલ પુનમચંદના સમારકના દેરાસરની પૂ. આ. સાગરાનંદસૂરિજી આદિના હાથે. દીક્ષા-(૧) ભરૂચમાં પોષ વદ ૨ પૂ. પં. કનકમુનિજી એક ભાઈને દીક્ષા આપી. તેમનું નામ મુ. હિંમતમુનિજી રાખ્યું. (૨) ભાવનગરમાં માહ સુદ ૧૩ પૃ પં. કંચનવિજયજીએ ભાવસાર ભાઇચંદ જેરામને દીક્ષા આપી. તેમનું નામ ભરતવિજયજી રાખી પોતાના શિષ્ય બનાવ્યા. (૩) ચાણસ્મામાં માહ સુદી ૧૩ પૂ. આ. વિજયભકિતસૂરિજીએ ભાયચંદ શેઠને દીક્ષા આપી. તેમનું નામ મુ ભાનુવિજયજી રાખી, પૂ. ૫ સુમતિવિજયજીના શિષ્ય બનાવ્યા. (૪) ઉંબરીમાં કુવાળાવાળા જીવનલાલ કૃપાચંદને પં. સુરેન્દ્રવિજયજીએ દીક્ષા આપી. તેમનું નામ જયંતવિજયજી રાખ્યું (૫) ઉમેટામાં મહા સુદી ૧૩ ૫. જબ વિજયજી એ કીર્તિચંદભાઇને દીક્ષા આપી. તેમનું નામ કોસ્તુવિજયજી રાખો પોતાના શિષ્ય બનાવ્યા. (૬) રાંધેજામાં માહ સુદી ૭ પૂ. મુ મંગળવિજયજીએ ભાઈ હિમ્મતલાલ હકિસિંગને દીક્ષા આપી તેમનું નામ કીર્તિવિજયજી રાખી પૂ આ. વિજયક્ષમાસૂરિજીના શિષ્ય બનાવ્યા આચાર્યપદ–(૧) મુંબઈ લાવબાગમાં પૂ. આ વિજયપ્રેમસૂરિજીને હાથે પૂ. 3. ક્ષમાવિજયજીને માહ સુદી ૭ આચાર્ય પદ અપાયું. (૨) ભરૂચમાં મેરૂ તેરશના દિવસે પૂ. પં. કનામુનિજીને આચાર્ય પદ અપાયું. ઉપાધ્યાય ૫દ–(૧) ઇડરમાં માહ સુ ૭ પૂ આ. વિજયલબ્ધિસૂરિજીએ પૂ. ૫. ભુવનવિજયજીને ઉપાધ્યાય પદ આપ્યું. (૨) સમનીમાં પૂ આ. વિજયસૌભાગ્યસૂરિજીએ માહ સુદી ૧૩ પૂ. મુ. વિવેકવિજયજીને ઉપાધ્યાય પદ આપ્યું. પંન્યાસ પદ– (૧) ઈડરમાં માહ સુદી ૭ પૂઆ. વિજયલબ્ધિસૂરિજીએ મુજયંત. વિજયજીને પન્યાસ પદ આપ્યું. (૨) ચાણસ્મામાં માહ સુદ ૧૩ પૂ. આ વિજયભકિતસૂરિજીએ પૂ. મુ. સુમતિવિજયજીને પંન્યાસપદ આપ્યું. ગણિપદ-ઈડરમાં માહ સુદી ૭ પૂ. આ વિજયલબ્ધિસૂરિજીએ પૂ. મુ. પ્રવીણવિજયજીને ગણિપદ આપ્યું કાળધર્મ-(૧) પૂ મુ ચેતનમુનિજી ડભોઈમાં પિષ વદ ૭ કાળધર્મ પામ્યા (૨) છે. મુ. હંસવિજયજી નાસિકમાં કાતિક વદ ૧૨ કાળધર્મ પામ્યા (૩) પૂ મુ. ધનવિજયજી વઢવાણ કેમ્પમાં માહ વદ ૭ કાળધર્મ પામ્યા. (૪) પાલિતાણામાં માહ વદ ૭ મુ. મનોહર સાગરજી કાળધર્મ પામ્યા. લવાદ– શૌરીપુર કેસના સમાધાન માટે દિગંબરો તરફથી સર શેઠ હુકમીચંદજી અને વેતાંબરે તરફથી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને લવાદ નિમવામાં આવ્યા છે. નવું પાક્ષિક–અમદાવાદથી ધી યંગમેન્સ જેન સેસાયટિના મુખપત્ર તરીકે ૬૬ભી ' નામનું પાક્ષિક શરૂ થયું છે. Jain Education temational Page #466 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 3801 જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી પર્યષણ પર્વ વિશેષાંક ૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લે, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર, ઐતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખો તથા ચિ આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સ કે ઈ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. ઉંચા કાગળ, સુંદર છપાઈ છતાં છૂટક મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિઓ બે રૂપિઆ ભરીને શ્રી જન સત્ય પ્રકાશને ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા ૧૦ ચાલુ અંકો અપાય છે. અમૂલ્ય તક !] [આજે જ મંગાવે ! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જૈન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. ૧૪”x૧૦”ની સાઈઝ, જાડા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સોનેરી બેડર સાથે મૂલ્ય–આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચને બે આના વધુ. લખ–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત) Jain Education Page #467 -------------------------------------------------------------------------- ________________ જો કે uપ્રકાશ illu): || T ITL '' : * *'"'''''''17 - - - - - - તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ : ક્રમાંક ૪૪ : : અનેક / Je" નાયબ નિયાભાગના - Page #468 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमोलिय सव्यसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (મણિલા પત્ર) વિક્રમ સંવત્ ૧૯૫ ફ ગણ વદ ૧૧ વીર સંવત્ ૨૪૬૫ બુધવાર ઈસવીસન ૧૯૩૯ માર્ચ ૧૫ વિ–ધન્ય–દ––ન 1 ईलादर्गस्तवनम . મ. શ્રી મદ્રાવિનયનt : ૪૩૭ २ श्रीआदीश्वरस्तोत्रम् : मु. म. श्रीवाचस्पतिविजयजी : ४३८ કે વિમલવસહીના પ્રતિષ્ઠાપક કોણ : મુ. ભ. શ્રી જયંતવિજયજી : ૪૩૯ ૪ નમસ્કાર મહામ ત્ર-મહામ્ય : શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી: ૪૪૬ ૫ જૈન દર્શનમાં વાદનું સ્થાન : મુ. મ. શ્રી કનકવિજયજી : ૪૫૧ ૬ મહાત્મા ચીલાતીપુત્ર : મુ. ભ. શ્રી યશોવિજયજી : ૪૫૭ ૭ જૈનદર્શન અને સુપાત્રદાન : આ. ભ. શ્રી વિજયપઘ્રસૂરિજી : ૪૬૧ । एक संशोधन : શ્રીપુત નાદરા : ૪૬૫ ८ सहधर्मी : પ્રજપુત રથમ વનરિયા : ૪૬૬ ૧૦ લિવધેિ તીર્થને ઈતિહાસ : મુ. મ. શ્રી ન્યાયવિજયજી : ૪૭૧ ૧૧ અંતરીક્ષછની ઉત્પત્તિનું સ્તવન : શ્રીયુત મણિલાલ કેસરીચંદ : સમાચાર તથા સ્વીકાર ૪૭૬ ની સામે સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના–સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવુ બાકી છે તેઓ અમારે માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી રે ! – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ – વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહાર સ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ. મુનિરાજને વિજ્ઞપ્તિ છે. લવાજમ સ્થાનિક ૧-૮-૦ બહારગામ ૨–૦-૦ છૂટક અંક ૦–૩-૦ મુદ્રક : નરોત્તમ હરગેવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપોસ કોસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી ઘીકાંટા રોડ, અમદાવાદ. Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ ક્રમાંક જ [ भासि भन] . [१५ ४ : 243 ८] ईलादुर्गस्तवनम् कर्ता-मुनिराज श्री भद्रकरविजयजी [हरिणी वृत्तम्] रुचिरवनमालाभा भास्वान् प्रतीत सुदर्शनो नवजलदनीलाकारोऽयं बभाविव मापतिः । श्रितफणिगुहोगङ्गाभवच्छिवानुगतश्च वै,। घनबहुलतारम्यश्चेलाचलोऽसितपक्षवत् ॥ १ ॥ फलितषिटपालीलीलालालिता यदपित्यका, सुषुमसुमनोमालाशाला निकुञ्जजटाघटा। विचकिलजपा निर्गुण्डी माधवीनवमालिका कलितललितारामामा भासिता रुचिरं व्यभात् ॥ २ ॥ सरससरसीकल्लोलाली चकासितदन्तका, स्फुटफलततिः पुष्प्यबालप्रवाललता तता। विकचपिकचाटुप्रध्वानाम्रमञ्जरिराजिता, विविधविहगश्रेणीयुक्ता बभौ यदुपत्यका ॥ ३ ॥ स्फटिकघटितं चैत्यं शैत्यं व्यभाञ्च यदुलके, नववसुमती देवी श्वेतातपत्रसमानकम् । प्रकटविकटोच्छृङ्गकैलासवद्रमणीयकं, जितरुचिपयोदीप्यन्मध्यस्थशान्तिजिनेश्वरम् ॥ ४ ॥ [शार्दूलविक्रीडित वृत्तम् ] मालुरार्जुननिम्बनीपततयो माकन्दमाला शुभा । रम्भातालपलाशकाशकलयः कङ्केल्लिकर्कन्धुकाः ॥ मन्दारप्रियकाम्लिकासुनिचुलाः सन्मञ्जुलावजुलाः, शोभन्ते स्म च सुन्दरेडरगिरौ पुन्नागनारंगकाः ॥५॥ उछलत्सुमकेसरो मृदुतरः प्रेखल्लतापल्लवः, स्वच्छाम्भः कुमुदाकरोत्पलदलश्रेणीप्रसंगप्रभाक् । ऐलाद्रौ सुखकारिहारिसुरभिप्राग्भारवाहो भृशम् , शीतो दक्षिणपर्वतस्पृगमलो मन्दं समीरो ववौ ॥ ६ ॥ Page #470 -------------------------------------------------------------------------- ________________ [ ४३८] શ્રી જૈન સત્ય પ્રકાશ [१४ कुल्याकूपनदीनदालिसुभगो दुर्गः सुरंगांकितः, कूटोडुभ्रमणस्फुटोच्छ्रय मितिः प्रच्छादिताकाशदिक् । प्रव्यक्तीकृतभूरिधातुविकृतिः कान्तारकान्तावनिः, शार्दूलप्रतिघोषनादमुखरः स्थयात्सदैलाचलः ॥ ७॥ [इति इडरगिरिवर्णनम् ] डिम्भालीललितासुधाधवलिता पाश्चालिकाराजिता, मत्ता लम्बगवाक्षतोरणचणा गोपानसी भ्राजिता । प्रच्छन्नांगणरम्यकुड्यजटिला वेदी विटंकांकिता, बह्वासेचनकंवरा प्रचकमे यस्मिन् सुवेश्मावलिः ॥ ८ ॥ सभ्याय्यैर्गुणगौरपौरपुरुषर्वशावतंसायितैः, । कारुण्याब्धिविकाशनेन्दुकिरणैः सध्धर्मसम्पालकैः। कर्मग्रन्थविमर्शनकनिपुणैर्धन्यैर्वदान्याग्रिमैः, सा विद्वद्भिरधिष्ठितेडरपुरी संदिद्युते सुन्दरम् ॥ ९ ॥ [इति इडरपुरीवर्णनम् ] ___ (क्रमशः) ॥ श्री आदीश्वरस्तोत्रम् ॥ कर्ता-मुनिराज श्री वाचस्पतिविजयजी [स्रग्धरा वृत्तम्] आनन्दानन्दनाले त्रिदशपतिशिरोवन्द्यमाले विशाले, स्वर्णाद्रौ सौधकुम्भानभिनव विशदान् स्कन्धदेशेऽवलम्ब्य । साराऽऽसद्धारनालैविशदसुविततान्कौंकुमान् सौम्यभक्त्या, नीत्वा देवेन्द्रराजः स्नपयति प्रवरं तं स्तुवे नाभिसूनुम् ॥ १॥ अद्याप्येषोऽपि मेरुः त्रिदशजनपतिस्नानधाराभिधारा त्पीतस्वर्णाद्रिनाम्ना जयति भुवि सदा तीर्थराजप्रभावात् । यत्रास्ते देवराजस्त्रिदशगणयुतो वन्धनाभेयभक्त्या, नाभेयोऽसौ प्रशान्तो निखिलजनतताविष्टिसिद्धथै नु भूयात् ॥२॥ श्रीमन्नाभेयपद्मावदनसुसरसो बाह्यमेत्याशुशांता न्प्राप्यामून सौम्यभावान् गणधरप्रवराञ्जाह्नवीचक्ररूपान् । भित्वा वैताढ्यरौप्यं हरतु मतिमलं यापि मिथ्यात्वरूपं, जन्मस्थानप्रणाशत्रिपथगतिभवा द्वादशांगी नदी सा ॥३॥ श्रीचक्रा सौम्यरूपा सुषुमितसुभूजा लीलया क्रीडयन्ती, सन्ती विख्यातकांतिज्वलितशितशिखं चक्रमालोलयम्ती। श्रीतत्त्वाख्यातरूपा त्रिदशपतिकृता पूजिता मन्त्रमूर्ति मार्तण्डाचण्डतापा विततगुणगणा पातु मां दिव्यधामा ॥m Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રા વિમલવસહી(આબુ)ના પ્રતિષ્ઠા૫ક કેણુ? લેખક–મુનિરાજ શ્રી જયન્તવિજયજી “શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ક્રમાંક ત્રીસમાં શ્રીયુત અગરચંદજી ભંવરલાલજી નાહટાને “શ્રી અબુદાચલ' નામનો લેખ પ્રગટ થયો હતો. તેમાં આબુ ઉપરના વિમલવસહી મંદિરના ઉપદેશક અને પ્રતિષ્ઠાપક વિષે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એ જ વખતે તે સંબંધી ખુલાસો કરવાને માટે વિચાર થયો હતો, પરંતુ સાહિત્યકારોના જાણવામાં કે જોવામાં આવે તેને આધારે તેઓ કંઈ લખે તે સંબંધી ટીકા-ટિપ્પણી કરવાની શી જરૂર છે?-એવા વિચારથી તે સંબંધી કંઈ પણ લખવાને વિચાર મેં મુલતવી રાખ્યો હતો. પરંતુ એ લેખમાં પિતાના ગચ્છ પરત્વેના મમત્વભાવથી, કંઈ પણ આધાર વગરનું લખાયું હોય તે એ સંબધીને સત્ય ખુલાસે પ્રકટ કરે જ જોઈએ; એ પ્રમાણે કેટલાક સજ્જનો તરફથી પ્રેરણા થવાથી, વિલંબથી પણ આ લેખ લખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને સજજનો તેમજ વિદ્વાનો આ લેખને નિષ્પક્ષપાત દૃષ્ટિથી વાંચશે એવી આશા રાખવામાં આવે છે. શ્રીયુત નાહટાજીએ ઉકત લેખની પહેલી પંક્તિમાં “આબૂ ઉપરના જૈન મંદિરમાં શ્રી વિમલ દંડ નાયકે બંધાયેલું વિમલવસહી મંદિર સૌથી પ્રથમ છે” એમ લખ્યું છે, પરંતુ તેમાં “અત્યારના વિદ્યમાન મંદિરમાં ” એટલું વાક્ય ઉમેરવામાં આવવું જોઈતું હતું. કેમકે વિમલવસહીના પહેલાં પણ આબૂ ઉપર જૈન મંદિરે હોવાને અને તેની યાત્રા કરવા માટે કેટલાક આચાર્ય મહારાજ ગએલા હોવાનો ઉલ્લેખ કેટલાક ગ્રન્થમાં મળે છે. એ જ પેરેગ્રાફની અંદર શ્રીયુત નાહટાછ “આબુ રાસ’ દંતકથાઓના આધારે લખાએલ હોવાનું કહે છે, પરંતુ ઉકત રાસમાં આપેલા સંવત પ્રમાણે તે રાસ આબુ ઉપરના લુણાવસહી મંદિરની પ્રતિષ્ઠા થયા પછી બે જ વર્ષે એટલે વિ. સં. ૧૨૮૯માં બનેલ હેવાથી તેમાં લુણવસતીની ઘણે ભાગે સત્ય હકીકત આપવા ઉપરાંત કેટલીક નહિ જાણવામાં આવેલી નવી હકીકતો પણ આપવામાં આવી છે. આ રાસમાં વિમલવસહી ની હકીકત થોડીક જ આપેલી છે. જો કે તે ગુરૂપરંપરાથી સાંભળવા પ્રમાણે અને બીજા ગ્રન્થને આધારે લખી હશે, છતાં “વિમલવસહી' પછી ફક્ત બસો જ વર્ષને અંતરે રચાએલ હોવાથી અને વિમલવસહિના વર્ણનવાળા બીજા ગ્રન્થો કરતાં પ્રાચીન હોવાથી વિશ્વસનીય માની શકાય. ઉકત લેખમાં ત્યારપછી શ્રીયુત નાહટાજી “વિમલવસહી” મંદિર બંધાવવા માટે વિમલ સેનાપતિને ઉપદેશ દેનાર અને વિમલવસહીના પ્રતિષ્ઠા કરાવનાર તરીકે શ્રીમાન વર્ધમાનસૂરિજીનો ઉલ્લેખ કરે છે, પણ તેમાં તેમની ભૂલ થાય છે. વિમલવસહીની પ્રતિષ્ઠા શ્રીમાન વર્ધમાનસૂરિજીએ કર્યાનું કોઈક ખરતર ગચ્છની પદાવલિના આધારે પ્રોફેસર એફ. કલેહેને એપીગ્રાફિયા ઇન્ડિયાના દસમા ભાગમાં વિમલ Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ વસહિના જીર્ણોદ્ધારના વિ. સં. ૧૩૭૮ના લેખના વિવેચનમાં લખેલું; તેના આધારે મેં પણ મારા “આબુ' નામના પુસ્તકમાં વિમલવસહીને પ્રતિષ્ઠાપક તરીકે શ્રી વર્ધમાનસૂરિજીનું નામ લખ્યું છે. પરતુ પાછળથી બીજા ગ્રન્થ જોતાં એ પ્રમાણે લખવામાં મારી ભૂલ થઈ છે, એમ મને જણાયું છે. કારણ કે (૧) “વિમલ પ્રબધ” ખંડ નવમાં, કડી ૨૬૫૨૬. (ર્તા કવિ લાવણ્યસમય રચના સં. ૧૫૬૮ ); (૨) “વિમલ લઘુ પ્રબન્ધ” ખંડ ત્રીજે કડી ૮૨ ( કર્તા કવિ લાવણ્યસમય, રમ્ય સં. ૧૫૬૮); (૩) “હીરવિજપરિરાસ ” ( કર્તા કવિ ઋષભદાસ) આનંદ કાવ્ય મહેદધિ, મૌકિત પાચમું પૃષ્ઠ ૧૦૦ (૪) “તપાગચ્છની જુની પટ્ટાવલિ' ( જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડને મહાવીર અંક સચિત્ર સન ૧૯૫) વગેરે ગ્રન્થમાં વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા શ્રીમાન ધર્મઘોષસૂરિજીએ કર્યાને ઉલ્લેખ છે. તેમજ (૧) “વિમલ ચરિત્ર” કે ૩૨૬ થી ૪૪૧ (કર્તા. ઉપાધ્યાય શ્રી ઇન્દ્રરંસગણિ, રચના સં. ૧૫૭૮); (૨) “વિમલ પ્રબ ” ખંડ ૬ તથા ૯ મે (કર્તા લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૩) વિમલ લધુ પ્રબન્ધ (કર્તા કવિ લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૪) “ઉપદેશ કલ્પવલી” પલ્લવ ૩૬, એક ૩૨૬ થી ૪૩૮ (કર્તા વાચક શ્રી ઈન્દ્રહંસગણુ રચના સં. ૧૫૫૫); (૫) “ઉપદેશસાર સટીક” પૃષ્ઠ ૬૦, (કર્તા પં. કુલ સારગણિ); (૬) “ઉપદેશ તરંગિણું” પૃષ્ઠ ૧૧ર-૧૧૩ (કર્તા શ્રી રત્નમંદિર ગણી, રચના સં. ૧૫૦૦ લગભગ); (૭) “પટ્ટાવલિ સમુચ્ચયંમાં ” શ્રી ગુરૂપટ્ટાવલિ પૃષ્ઠ ૧૬૮, ( ૧૮ મી શતાબ્દી), (૮) શ્રી હીરવિજયસૂરિ રાસ, ( કર્તા અષભદાસ) આનંદ કાવ્યમહેદધિ, મૌકિતક પાંચમું (પૃષ્ઠ ૯૬) (૯) “શ્રી અર્બુદગિરિતીર્થ સ્તવન” (કર્તા નયવિમળ, રચના સં. ૧૭૨૮) (૧૦) પં. શીલવિજયજી કૃત “પ્રા. ચીન તીર્થમાળા” કડી ૩૮, (રચના સં. ૧૭૪૬ ); (૧૧) શ્રીમાન વિજયવીરસરીશ્વરજી મહારાજના રાધનપુરના જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પટ્ટાવલિ વગેરે ગ્રન્થોમાં શ્રી વિમલ દંડનાયકને આબુ તીર્થને ઉદ્ધાર કરવા માટે શ્રીમાન ધર્મષસૂરિજીએ ઉપદેશ આપ્યાનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. જો કે ઉક્ત બધા ગ્રન્થ પંદરમી શતાબ્દી પછી બનેલા છે અને તેના લેખક તપાગચ્છીય છે. પરંતુ અહિં વિચારવાનું એ રહે છે કે કોઈ પણ લેખક પિતાના ગચ્છના પૂર્વ પુરૂષને મહિમા વધારવા માટે કદાચ અતિશયોકિતવાળું લખાણ કરે ! પરંતુ વિમલવસતિના પ્રતિષ્ઠાપક શ્રીમાન ધમધષસૂરિજી મહારાજ તપાગચ્છીય ન હતા, અથવા તે વિ. સં. ૧૯૪૮માં તપાગચ્છની ઉત્પત્તિ પણ થયેલી ન હતી. એટલે ઉપર્યુકત તપાગચ્છીય લેખકોએ ગ્રન્થના આધારે અને ગુરુપરંપરાથી સાંભળેલી વાતને નિષ્પક્ષપાતપણે લખેલી હેવાથી તે વધારે વિશ્વાસપાત્ર ગણી શકાય. ૧ વિમલ સેનાપતિને આબુ ઉપર મંદિર બંધાવવાને ઉપદેશ શ્રીમાન ધમષસૂરિજીએ કરેલ હઈ “પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી હશે,” એમ સમજીને આ પ્રમાણે લખવામાં આવ્યું હશે એમ જણાય છે. in Education International Page #473 -------------------------------------------------------------------------- ________________ અક ૮) શ્રી વિમલવસહી(આબુ)ને પ્રતિષ્ઠપક કોણ? [૪૧] યદ્યપિ ખરતરગચ્છની કેટલીક પટ્ટાવલિયામાં શ્રીમાન વર્ધમાનસૂરિજીએ વિમલ સેનાપતિને આબુ ઉપર મંદિર બંધાવવા માટે ઉપદેશ આપ્યાનું અને વિમલવસહિની પ્રતિષ્ઠા કર્યાનું લખેલું દષ્ટિગોચર થાય છે. પરતુ (૧) તે બધી પટ્ટાવલિઓ અર્વાચીન એટલે કે પંદરમી શતાબ્દી પછીની છે. અને અર્વાચીન ગ્રન્થકારે, ઘણી વખતે, પોતાના ગચ્છના મમત્વ ભાવને લઇને કે ગમે તે કારણે પોતાના ગચ્છના પૂર્વાચાર્યોને મહિમા વધારવા માટે પ્રાચીન કાળમાં થએલાં આવાં મહાન કાર્યો કે જેના પ્રતિષ્ઠાપકના ઉલ્લેખવાળા શિલાલેખો વગેરે નથી મળતું, તેવાં કાર્યો સાથે એમનું નામ જોડી દે છે એવું જોવામાં આવે છે. દાખલા તરીકે “અંચળગછીય મોટી પઢાવલિ” (ભાષાન્તર પૃષ્ઠ ૧૭૦)માં લખ્યું છે કે અંચળ ગચ્છાન્તર્ગત શ્રી શંખેશ્વરગચ્છની વલભી શાખાના શ્રીમાન સોમપ્રભસૂરિજીએ આબુ ઉપરના વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮માં કરી.” આમ અનેક ઉદાહરણે મળી શકે એમ છે. (૨) તેમજ “મહાજન વંશ મુકતાવલિમાં પં. રામલાલજી ગણિએ લખ્યું છે કે – બિકાનેર (રાજપુતાના)માં મહાત્માઓ (કુલગુરૂ) અને વહીવંચાઓએ શ્રીમાન જિનચંદ્રસૂરિજીનું સ્વાગત ન કર્યું, એટલા માટે મંત્રી કર્મચંદ્રજીએ તેમના ચેપડા અને વંશાવળીને નાશ કરાવ્યું. અને પછી પટ્ટાવલિઓ વહી વાંચવાના ચેપડા વગેરે નવું કરાવ્યું. જે આ વાત સાચી હોય તે ખરતરગચ્છની પટ્ટાવલિયો ગુરુપરંપરાથી સાંભળવા પ્રમાણે અને દંતકથાઓને આધારે લખેલી માની શકાય. (૩) વળી તે પદાવલિમાં મતભેદ છે. કેઈમાં વિમલવસતિના મૂળ નાયકની મૂર્તિ વજની, કોઇમાં મણિની, કોઈમાં સેનાની અને કોઈમાં ધાતુની હોવાનું લખેલા છે. વળી કઈ કઈમાં તે વિમળ મંત્રીશ્વરને નવો જૈનધર્મી બનાવ્ય-અર્થાત જાણે તે પહેલાં ન હતો જ નહિ અને પાછળથી જૈન બનાવ્યો હોય એવો ભાસ કરાવ્યો છે. (૪) ખરતરગચ્છની અર્વાચીન પદાવલીઓ, ખરતર ગચ્છની પ્રશસ્તિઓ કે ખરતર ગચ્છીય શિલાલેખે સિવાય બીજા કોઈ પણ ગ્રન્થમાં કે શિલાલેખોમાં શ્રી વર્ધમાન સૂરિજીએ વિમલવસહી મંદિર બંધાવવા માટે ઉપદેશ કર્યાનું કે તેની પ્રતિષ્ઠા કરાવ્યાનું લખેલું હોય એવું મારા જોવામાં આવ્યું નથી. (૫) એક વાત એ પણ વિચારવા જેવી છે કે ખરતર ગચ્છીય પટ્ટાવલિયામાં શ્રીમાન વર્ધમાનસૂરિજીને શ્રીમાન ઉદ્યોતનસુરિજીના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. શ્રીમાન ઉધોતનસૂરિજીએ વિક્રમ સં. ૯૯૪માં આબુની તળેટીમાં શ્રીમાન સર્વદેવસૂરિજી પ્રમુખ આઠ આચાર્યોને સ્વપદે સ્થાપીને વડગચ્છની સ્થાપના કરી એ વાત તે સ્પષ્ટ જ છે. છતાં ખરતર ગચ્છની માન્યતા પ્રમાણે શ્રીમાન ઉદ્યોતનસુરિજીએ પિતાની પાટે શ્રીમાન વર્ધમાનસૂરિજીને સ્થાપ્યાનું કદાચ માની લઇએ તે પણ તેઓ (વર્ધમાનસૂરિજી) વિ. સં. ૯૯૪માં પટ્ટધર આચાર્ય બન્યા પછી ૯૪ વર્ષ સુધી–અર્થાત વિ.સં. ૧૦૦૮માં વિમલ Jain Education Titemation આ સંબંધી એક લેખ “ઓસવાલસુધા' માં પ્રકટ થયા હતા. Page #474 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ વસહિની પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી વિદ્યમાન રહે અને પ્રતિષ્ઠા કરાવે એ વાત બિલકુલ માની શકાય તેવી નથી.૧ . (૬) ખરતરગચ્છીય શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિક્રમની ચૌદમી શતાબ્દીના ઉત્તરામાં રચેલા “ શ્રી વિવિધતીર્થંકલ્પ ’માં શ્રી ‘અર્બુદકલ્પ ' પણ બનાવેલા છે. તેમાં સેનાપતિ વિમળના ઉપદેશક તરીકે અથવા તો વિમલવસહિના પ્રતિષ્ઠાપક તરીકે શ્રીમાન વ માનસૂરિજીના ઉલ્લેખ કર્યો જ નથી. જો વિમલવસહિની પ્રતિષ્ઠા શ્રી વ માનસૂરિજીએ કરાવી હત, તેા પોતાના ગચ્છના મૂળ પુરૂષ તરીકે તેમના નામને ઉલ્લેખ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ અર્બુદાદ્રિ કલ્પ ’માં જરૂર કર્યાં હત. " (૭) ખરતરગચ્છ પટ્ટાવલિ ગાથા ૧૪-૧૫-૧૬, ( અ. ભ. નાહટા સંપાદિત · અતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ ' પૃ. ૪૫ )માં શ્રી વર્ધમાનસૂરિજીના પટ્ટધર શ્રી જિનેશ્વરસૂરિજીએ ગુજરાતના મહારાજા દુર્લભરાજની સભામાં વિ. સ. ૧૦૨૪માં ‘ખરતર’૨ બિરૂદ મળ્યાનું લખ્યું છે. તેા એ શ્રી જિનેશ્વરસૂરિજીના ગુરૂ શ્રી વર્ધમાનસૂરિજી વિસ’૦ ૧૦૮૮ સુધી એટલે પેાતાના શિષ્યને પેાતાની પાર્ટ પટ્ટધર સ્થાપ્યા પછી ૬૪ વર્ષ સુધી વિદ્યમાન રહે અને વિમલવસહિની પ્રતિષ્ઠા કરે એ પ અસ`ભવિત જ છે. (૮) ‘શ્રી વિજય ધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર' આગ્રાની શ્રી ખરતરગચ્છ પટ્ટાવલિ'ની એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિ, જેની દહેગામનિવાસી ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ વ્યાકરણ તીથે પ્રેસ કાપી તૈયાર કરી છે, તેમાં શ્રીમાન વ માનસૂરિજીના વનમાં તેમણે વિમલ સેનાપતિને ઉપદેશ કર્યાનું કે વિમલવસહિની પ્રતિષ્ઠા કર્યાંનું લખ્યું જ નથી. વળી તેમાં શ્રીમાન્ જિનેશ્વ સૂરિજીએ મહારાજા દુર્લભરાજની સભામાં ચૈત્યવાસીઓની સાથે વાદ કરીને તેમને જીત્યાનું લખ્યું છે, પરન્તુ તે વખતે તેમને ખરતર બિરૂદ મળ્યા સબધીને કરશે ઉલ્લેખ નથી. ૧ જૈન શ્વે. કા. હેરલ્ડ (એપ્રીલ-ન સન ૧૯૧૮)માં છપાએલી એક પદાવલિમાં લખ્યું છે કે: “જેમને પછીથી શ્રી વર્ધમાનસૂરિજી નામ આપવામાં આવ્યુ હતુ, તેઓ ચૈત્ય વાસી શ્રી જિનચંદ્રસૂરિના શિષ્ય હતા. પછી તેએ શ્રીમાન્ ઉદ્યોતનસૂરિજીના શિષ્ય થયા’ શ્રીમાન્ ઉદ્યોતનસૂરિજીએ વિ. સ. ૯૯૪માં આજીની તળેટીમાં શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ આઠ આચાર્યોને સ્વપદે સ્થાપ્યા. ત્યાંથી વિહાર કરી સ્નુક્રમે અજારી ગામે આવ્યા. ત્યાં તેઓશ્રીએ પેાતાના ડૉકરા શિષ્યને યેગ્ય જાણીને આચાય પદ આપી મારી ગામમાં શ્રી વમાન સ્વામીના જિનાલયના નામથી શ્રી વર્ધમનસૂરિ” એવુ નામ આપ્યુ.” જૂઓ—ીરવ”શાવળી, જૈત સાહિત્ય સંશોધક, ખ'ડ ૧, અંક ત્રણ. ૨ ખરતરગચ્છની ઉપયુ ત પટ્ટાલમાં મહારાજા દુ'સરાજની સભામાં માન્ જિનેશ્વરસૂરિજીને વિ॰ સ’૦ ૧૦૨૪માં ખરતર બિરૂદ મળ્યનું તેમજ કોઇ પદ્માવતિમાં ૧૦૮૦માં અને ક્રાઇમાં ૧૦૮૮માં ખરતર બિરૂદ મળ્યાનું લખ્યું છે પણ ‘ ખરતર ' બિરૂદ માટે તે બધા સંવત્ ખેાટા ઠરે છે. કેમકે પાટણના મહારાન દુર્લભરાજ એ સવતામાં ગાદી પર કે વિદ્યમાન હતા જ નહિં, મહારાજ દુલ ભના રાજ્યકાળ વિ॰ સ૦ ૧૦૬૬ થી ૧૦૭૮ના અતિહાસિા હૃષ્ટિથી સિદ્ધ થએલ છે, અને તેની પછી તેની ગાદી પર આવેલ મહારાજા ભીમદેવ પહેલા )ને રાજ્યકાળ ૧૦ સ૦ ૧૦૭૮ થી ૧૧૨૦ને નિશ્ચિત થએલ છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ અને ૮ ] શ્રી વિમલવસહી(આબુ)ને પ્રતિષ્ઠા૫ક કેણ? [૪૩] આ બધાં કારણો ઉપરથી વિમલ દંડનાયકને ઉપદેશ આપનાર અને વિમલવસહિની પ્રતિષ્ઠા કરનાર શ્રીમાન વર્ધમાનસૂરિજી ન હતા એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. અને વિમળ સેનાપતિને ઉપદેશ આપનાર શ્રીમાન ધર્મઘોષસૂરિજી હતા એ વાત પણ ઉપરના પુરાવાથી વાચકના ધ્યાનમાં સારી રીતે આવી ગઈ હશે જ. હવે એ પ્રશ્ન વિચારવાનું બાકી રહે છે કે ત્યારે વિમલવસતિના પ્રતિષ્ઠાપક કોણ? એ માટે વિ. સં. ૧૫૦૦ પહેલાંના નિમ્નલિખિત ગ્રન્થમાં નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર ગચ્છના ચાર આચાર્યોએ મળીને વિમલવસતિની પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ મળે છે. (૧) આબૂ રાસ" (અપભ્રંશ ભાષામાં રચના સં. ૧૨૮૯)માં લખ્યું છે કે– चहुं आयरिहिं पयट्ट किय बहु भावभरन्त ॥ ४० ॥ (૨) “પ્રબન્ધ કોષ”માં “વસ્તુપાલ તેજપાલ પ્રબંધ” પૃ૦ ૧૨૧ (કર્તા માલધારી શ્રી રાજશેખરસૂરિ, રચના સં૦ ૧૪૦૫)માં ઉલ્લેખ છે કે तत्तथैव दृष्ट्वा चम्पकद्रुमसन्निधौ तीर्थमस्थापयत् । पैत्तलप्रतिमा तत्र महती । विक्रमादित्यात् सहस्रोपरि वर्षाणामष्टाशीतौ गतायां चतुर्भिः सरिभिरादिनाथं प्रत्यतिष्ठिपत् । 'विमलवसतिः' इति प्रसादस्य नाम ( ૫)'' |. (૩) “ગુર્નાવલી” (કર્તા શ્રી મુનિસુન્દરસાર, રચના સં૧૪ ૬ )માં લખ્યું છે કે – " यन्मौलिमौलि : प्रभुरादिमोऽहतां चकास्ति नागेन्द्रमुखैः प्रतिष्ठितः । કઃ ઘરે સાત્તિ નિરંથાપિ જે ઘણા તો ન વિરા” (૪) “પુરાતન પ્રબન્ધ સંગ્રહમાં જે “વિમળવસતિકા પ્રબન્ધ નં. ૩૩ પૃષ્ઠ પર. (કર્તા પ્રાયઃ રત્નમંદિરગણું, રચના સં. લગભગ ૧૪૮૦)માં જણાવવામાં આવ્યું છે કે – ___“अतः युगादिदेवप्रासादः कारितः । चतुर्गच्छोद्भवैश्चतुर्भिराचार्यः ઇતિg ar” | (૫) “અબુદગિરિ કલ્પ” (કર્તા. શ્રી સેમસુન્દરસૂરિ રચના સં૦ લગભગ ૧૪૮૦)માં લખ્યું છે કે – “ના પ્રમુ: કથિતપ્રતિer, श्रीनाभिसंभवजिनाधिपतिर्यदीयम् । सौवर्णमौलिरिव मौलिमलङ्करोति, શ્રીમત્તવૃત્તિ કરતા રાતમિ” | ૨૦ || (૬) “ઉપદેશસાર સટીક” પૃષ્ઠ ૬૦, (કર્તા. પં. કુલ સારગણી)માં લખ્યું છે કે "प्रासादश्च निष्पन्नः, सं० १०८८ वर्षे श्रीयुगादिजिनबिम्बं अष्टादशभारमितं रीरीमयं नागेन्द्रादि ४ सूरिभिः प्रतिष्ठितं स्थापितं । यतः om hvalerersonal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ [૪૪] શ્રી જેને સત્ય પ્રકાશ " नागेन्द्रचन्द्रनिर्वृत्ति-विद्याधरप्रमुखसकलसंघेन । अर्बुदकृतप्रतिष्ठो युगादिजिनपुङ्गवो जयति" ॥ १॥ (૭) “તપાગચ્છીય જુની પટ્ટાવલિ' (જેન છે. કોહેરલ્ડ મહાવીર અંક સચિત્ર, પૃષ્ઠ ૩૫૪ જુલાઈ-ઓકટોબર સન ૧૯૧૫)માં લખ્યું છે કે – ' ધર્મઘોષસૂરિ અને નાગેન્દ્ર આદિ ચાર આચાર્યોએ વિમલવસહિની વિ. સં. ૧૦૮૮માં પ્રતિષ્ઠા કરી. આ વગેરે ગ્રન્થ પરથી એ સિદ્ધ થાય છે કે વિમલવસતિના પ્રતિષ્ઠાપક શ્રીમાન વર્ધમાનસૂરિજી નહિ પણ ઉપર્યુક્ત ચાર ગચ્છના આચાર્યો જ છે. ઉપર્યુંકત પ્રમાણે વિ. સં. પંદરસેથી પહેલાંના હોવાથી તે વધારે વિશ્વસનીય ગણાય, તેમજ આ પ્રમાણે ઉપર વધારે વિશ્વાસ રાખવાનું બીજું એ પણ કારણ છે કે–વિમલ સેનાપતિ અને તેના કુટુંબીઓની સાથે વિદ્યાધર અને નાગેન્દ્ર ગચ્છના સુરિ સાથે ઘનિષ્ઠ સંબંધ હતે. દાખલા તરીકે (૧) વિમળ મંત્રીના વંશના પૂર્વ પુરૂષ મંત્રી નીનાએ પાટણમાં વિદ્યાધર ગચ્છમાં આદિનાથનું મંદિર વનરાજ ચાવડાના સમયમાં બંધાવ્યું હતું. (જુઓ નાગેન્દ્ર ગચ્છીય શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ લગભગ વિ. સં. ૧૨૫૦માં રચેલા શ્રી મલ્લીનાથ ચરિત્ર, શ્રી ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર, અને સનકુમાર ચરિત્રની પ્રશસ્તિઓ અને વિમલ ચરિત્ર લોક ૪૧) (૨) વિમલ સેનાપતિના મોટા ભાઈ મહામાત્ય નેઢના વંશજ મહામાત્ય પૃથ્વીપાલે લગભગ ૧૨૦૦માં પાટણમાં વિદ્યાધર ગચ્છના ઉપર્યુકત મંદિરમાં મંડપ કરાવ્યો હતો. (જુઓ વિમલ ચરિત્ર' એક ૬૯) (૩) ઉપર્યુક્ત મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાલની વિનંતિથી નાગેન્દ્ર ગચ્છીય શ્રીમાન હરિભદ્રસૂરિજીએ વિ. સં. ૧૨૫૦ની આસપાસમાં શ્રી ચન્દ્રપ્રભ ચરિત્ર, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર, શ્રી મલ્લીનાથ ચરિત્ર અને સનકુમાર ચાવર્તિ ચરિત્રની રચનાઓ કરી હતી. અને તે ચારે ચરિત્રને અંતે તેમણે વિમલ સેનાપતિના કુટુંબની પ્રશસ્તિઓ વિસ્તારથી આપેલી છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે વિદ્યાધર ગચ્છ અને નાગેન્દ્ર ગચ્છના આચાને વિમળ મંત્રીશ્વરના કુટુંબ સાથે ઘનિષ્ઠ સંબંધ ઘણુ કાળ સુધી રહ્યો હતે. તથા શ્રીમાન્ ધમષસૂરિજી ચંદ્રકુળના અને વડ (બહ૬) ગચ્છના હતા. એટલે ઉક્ત ચાર ગછના ચાર આચાર્યોમાં ચંદ્ર ગચ્છના હિસાબે તેમને પણ સમાવેશ આમાં થઈ જાય છે. વિમળ મંત્રીને આબુતીર્થને ઉદ્ધાર કરવા માટેનો ઉપદેશ આપનાર શ્રી ધર્મષસૂરિજી હોવા છતાં ચાર આચાર્યોએ મળીને પ્રતિષ્ઠા કરી હોવાથી, કેટલાક ગ્રન્થમાં શ્રીમાનું ધર્મ છેષસરિજી અથવા કોઇ ૫ણ આચાર્યનું નામ પ્રતિષ્ઠાપક તરીકે નથી આવ્યું, એ બનવા છે. (નિવૃત્તિ ગચ્છના આચાર્ય સાથે વિમળ દંડનાયકને શો સંબંધ હતો તે મારા જાણવામાં આવ્યું નથી.) વિમળ મંત્રીશ્વરે આબુ ઉપર કરોડો રૂપીઆને વ્યય કરીને બંધાવેલા વિશ્વવિખ્યાત, અનુપમ વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા વખતે પિતાના કુટુંબની સાથે ગુરૂ તરીકે in Educatiઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉકત ચારે ગળાના આચાર્યોને તેઓ બોલાવે અને તેઓને Page #477 -------------------------------------------------------------------------- ________________ અંક ૮] શ્રી વિમલવસહી(આબુ)ના પ્રતિષ્ઠાપક કોણ? [૪૫] હાથે પ્રતિષ્ઠા કરાવે એ વિશેષ સંભવિત છે. એટલે એમાં જરા પણ શંકાને સ્થાન રહેતું નથી. પૃ૨૧૬ ના છેલ્લા પેરેગ્રાફમાં શ્રીયુત નાહટાજી લખે છે કે-“ વિમલની પ્રાર્થનાથી શ્રી વર્ધમાનસૂરિજીએ છ માસ સુધી આબુ ઉપર તપસ્યા કરી. અને ધરણેન્દ્ર પ્રકટ થયા. પછી બીજા દેએ પ્રકટ થઈને જિનબિમ્બનું પ્રકટ થવાનું સ્થાન વગેરે બતાવ્યું. વગેરે વગેરે. પરંતુ ઉપર કહેવામાં આવ્યું તે પ્રમાણે વિમલ સેનાપતિએ શ્રી વર્ધમાનસૂરિજીને પ્રાર્થના કરી હોય એ સંભવિત જ નથી. વિમલ દંડનાયકે સ્વયં પિતે જ અંબિકાદેવીની આરાધના કર્યાનું, અંબિકાના આદેશથી વિમલવસહી બંધાવ્યાનું અને અબિકાદેવીએ મંદિર બંધાવવામાં સહાયતા કર્યાનું-વિનો દૂર કર્યાનું (૧) પુરાતન પ્રબન્ધ સંગ્રહ અન્તર્ગત “વિમલવસતિકા પ્રબન્ધ’ નં. ૩૩ માં (૨) સં. ૧૪૯૭ માં શ્રી જિનહર્ષગણીવિરચિત “વસ્તુપાલ ચરિત્ર” સર્ગ આઠ, ઍક ૬૭ માં (૩) “શ્રી અર્બદ પ્રાચીન જૈન લેખ સંદેહ”, લેખાંક ૧, (વિ. સં. ૧૩૭૮)માં (૪) “વિમલ પ્રબન્ધ” આદિ ઘણું ગ્રન્થો, તેત્રો અને શિલાલેખોમાં લખેલું છે. તેમજ વિમલ મંત્રીના કુટુંબીઓમાં સેંકડો વર્ષો સુધી અંબિકાદેવીની આરાધના-માન્યતા ચાલુ રહી છે. (જુઓ-અર્બદ પ્રાચીન જન લેખ સંદેહ, લેખાંક ૫૧ અને ૯૨ ) શ્રીયુત નાહટાજીએ પૃષ્ઠ ૨૧૭ના પહેલા પેરેગ્રાફમાં લખ્યું છે કે –“ એક પુરાણી પ્રતિ ઉપરથી ઉદ્ભૂત કરી આબૂ પ્રબન્ધ પ્રકટ કરું છું, પરંતુ તે પુરાણું એટલે કેટલા વર્ષની? ૧૦૦, ૨૦૦ વર્ષોની? કે પાંચસોથી ઉપરાંત વર્ષોની? એ કંઈ લખ્યું નથી. તેમણે પ્રકટ કરેલ “આબુ પ્રબન્ધ' એ ખાસ આબુને પ્રબન્ધ નથી. જે આબુનો જ પ્રબન્ધ હોત તો તેમાં આબુ પર્વતના વર્ણન ઉપરાંત આબુ ઉપરના તે વખતનાં વિદ્યમાન બીજા તમામ જૈન મંદિરોનું વર્ણન પણ આવ્યું હતું. પરંતુ તેમ નથી. આ તે ખરતરગચ્છની કઈ પટ્ટાવલિ કે ગુરૂપરંપરામાંના શ્રી વર્ધમાનસૂરિજીના વણમાં, તેઓની માન્યતા પ્રમાણે શ્રી વર્ધમાનસૂરિજી સાથેના સંબંધ પૂરતું જ ઉક્ત પ્રબન્ધમાં વર્ણન છે. તપાસ કરતાં જણાયું છે કે –શ્રી ખરતર ગચ્છીય શ્રી જયસોમ ઉપાધ્યાયજીએ વિ. સં. ૧૬૫૦ માં કર્મચંદ્ર પ્રબન્ધ રચ્યા છે, અને તેના ઉપર તેમના જ શિષ્ય શ્રી ગુણુવિજયજીએ સં. ૧૬૬૫ માં ટીકા રચી છે. આ ટીકામાં શ્રી વર્ધમાનસૂરિજીના વનમાં ઉપયુક્ત “આબુ પ્રબન્ધ' આપેલ છે. તેની સાથે આ છપાએલ “ આબુ પ્રબન્ધ” મેળવતાં અક્ષરશઃ મળતો આવે છે. એટલે ઉકત પ્રબંધ તેમાંથી જ લઇને અહિં (શ્રી જન સત્ય પ્રકાશમાં) પ્રકટ કરવામાં આવ્યું લાગે છે. એટલે આ પ્રબન્ધ વિ. સં. ૧૬૬૫ ન હોઈ તે વધારે પ્રાચીન ન હોવાથી, તેથજ ઉપર બતાવેલાં કારણે અને પ્રમાણેથી આ “આબુ પ્રબન્ધ ના લખાણ ઉપર વિશ્વાસ ન રાખી શકાય એ સ્વાભાવિક છે. અંતમાં શ્રીયુત નાહટાજી નિષ્પક્ષપાત દષ્ટિથી આ મારા લેખને જોઈ, વિચારીને | Jain Educationતેમાંથી પસાર ગ્રહણ કરશે, એવી આશા સાથે વિરમું છું.nly Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર-માહામ્ય લેખક-શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી બી. એ., એલ. એલ. બી. રિટાયર્ડ સ્મો. ક. જજ (ક્રમાંક ૪થી ચાલુ) અરિહંત ભગવાનના સંબંધમાં કાંઈક જાણ્યા પછી હવે સિદ્ધ ભગવાનના સંબંધમાં આપણે કાંઇક જોઇએ. “સિદ્ધ” શબ્દના અર્થને વિચાર કરતાં આપણને જણાશે કે એ શબ્દ મૂળ ધાતુ “ત્તિ' ઉપરથી નીકળેલો છે. “ત્તિ ધાતુનું એ ભૂતકૃદંત છે. એને અર્થ “તૈયાર થયેલો”, “પાર પામેલો” એવો થાય છે. તૈયાર થવાનો તેને સિદ્ધ ન કહી શકાય, તેને સાધનીય કહેવાય. જે ગુણમાં અથવા જે ગુણ વડે જે સિદ્ધ થયા હોય એટલે નિષ્પન્ન થયો હોય, પરાકાષ્ઠાને પહોંચ્યું હોય, સંપૂર્ણ થયું હોય તે તેમાં સિદ્ધ કહેવાય. એવા સિદ્ધ ચૌદ પ્રકારના હોય છે. (૧) નામસિદ્ધ, (૨) સ્થાપનાસિદ્ધ, (૩) દ્રવ્યસિદ્ધ, (૪) કર્મસિદ્ધ, (૫) શિલ્પસિદ્ધ, (૬) વિદ્યાસિદ્ધ, (૭) મંત્રસિહ, (૮) ગસિદ્ધ, (૮) આગમસિદ્ધ, (૧૦) અર્થસિદ્ધ, (૧૧) યાત્રા સિદ્ધ, (૧૨) અભિપ્રાય અથવા બુદ્ધિસિદ્ધ, (૧૩) તપસિદ્ધ અને (૧૪) કર્મક્ષયસિદ્ધ.૧ - આ ચાર પ્રકારના સિદ્ધ પૈકી આપણા પૂજ્ય સિદ્ધ ભગવાન તે ચૌદમા “કમક્ષયસિદ્ધ છે. એટલે આપણે પ્રથમના તેર સિદ્ધ વિષે વિચાર ન કરતાં ચૌદમાં “કર્મક્ષયસિદ્ધ” વિષે જ વિચાર કરીશું. “કર્મક્ષયસિદ્ધ” સામાન્યથી તે આત્મા કહેવાય કે જેણે સર્વ કર્મભેદોને નિરવશેષપણે ક્ષય કરી નાંખ્યા છે. કર્મક્ષય ગુણમાં અથવા કર્મક્ષય ગુણ વડે પરિપૂર્ણતાને પામેલા, પરાકાષ્ઠાએ પહોંચેલા હોય તેઓને કર્મક્ષયસિદ્ધ કહી શકાય. આપણે એમના વિષે વિચાર કરીએ. એકાક્ષરી નિરૂકિતથી સિદ્ધ એટલે કર્મક્ષયસિદ્ધનો અર્થ આ મુજબ કરવામાં આવે છે – “ના”૨ શબ્દ બે અક્ષરને બનેલો છેઉત્ત' અને “g' એકાક્ષરી નિકિત અર્થ કરવાની રીત પ્રમાણે એક અક્ષર બોલાય એટલે તેના ઉપરથી આ શબ્દ સમજી જવાનો હોય છે. જેમકે “મ. જે.” બોલે એટલે મોહનલાલ જેઠાભાઈ સમજી જવાય; તેમ અહીં પણ “ણિ' અક્ષરથી નિય' એમ આખો શબ્દ સમજવાનું છે, અને “' અક્ષરથી “હંત' એવો આખો શબ્દ સમજવાનો છે. “જિ” શબ્દનો અર્થ “બહ'બાંધેલું થાય છે, અને “ધંત' શબ્દનો અર્થ “ભાત –બાળી નાંખેલું થાય છે. એટલે સામાન્ય રીતે સિદ્ધ' શબ્દનો અર્થ “જેણે બાંધેલું બાળી નાંખ્યું છે તે” એ સમજી શકાય. શું બાંધેલું અને કેવી રીતે બાળી નાંખેલું તે ચાલુ સંબંધથી આપણે સમજવાનું છે. સિદ્ધાંતમાં તે ખુલાસાવાર જણાવેલું છે, તે આપણે સંક્ષેપથી જોઈએ. ૧ જાઓ વિ. આ ગા. ૩૦૨૮; આ ગા. ૯૩૭ ૨ જીઓ વિ . મા. ૩૦૨૯, ૩૦૭૩થી ૩૦૩૮ અને આ, ગા. ૯૨૮ Page #479 -------------------------------------------------------------------------- ________________ અંક ૮). શ્રી નમસ્કાર મહામંત્ર-માહાભ્ય [૪૪૭] (૧) જીવ નિસર્ગથી-સ્વભાવથી નિર્મલ છે. તેની સાથે જ્યારે કર્મપુદ્ગલ પરમાશુઓ ભળે છે ત્યારે તેની નિર્મલતામાં ફેરફાર થાય છે અને તે સમલ જણાય છે. આ પ્રમાણેની સમલતા, પ્રવાહની અપેક્ષાથી, અનાદિકાળથી ચાલી આવે છે. આત્મા રાગ ઠેષ પરિણામથી કર્મવર્ગણાના પુદ્ગલો પિતાની તરફ ખેંચે છે, અને તે પુદ્ગલેને પછી જ્ઞાનાવરણી આદિ આઠ પ્રકારના કર્મ-વિભાગમાં વહેંચી નાંખે છે. આ પ્રમાણે દીર્ધ કાળથી–પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી-આઠ પ્રકારનું આત્માની સાથે લાગેલું કર્મ ભવ્ય છાનું રેગ્ય કારણ પામીને સર્વથા નાશ પામી શકે છે. અભવ્ય જીવોનું સર્વથા કદી નાશ પામી શકતું નથી. આમ હોવાથી પિત’ શબ્દથી પ્રવાહની અપેક્ષાએ ભવ્ય જીએ આઠ પ્રકાર બાંધેલું કર્મ આપણે સમજવાનું છે. (૨) જેમ જાજ્વલ્યમાન અગ્નિથી તપાવવામાં આવે તો લોઢાને મેલ બળીને ભસ્મીભૂત થાય છે, તેમ તીવ્ર ધ્યાનરૂપ અનલથી, બાંધેલું કર્મ બળી જાય છે-ભસ્મીભૂત થાય છે તે જણાવવાને માટે “ધંત’ જમાત શબ્દ વપરાય છે. સિત” અને “ધંત' એ બે શબ્દના પ્રથમ અક્ષર લઇને બનાવેલા સિદ્ધ' શબ્દથી આત્મા સાથે પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી બંધાયેલાં આઠે પ્રકારનાં કર્મોને જે ભવ્યાત્માઓએ ધ્યાન વગેરે તપના તાપથી સદંતર બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું છે તેઓને સમજવાના છે. સિદ્ધ ભગવાન સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મેહનીય અને અંતરાય એ ચાર કર્મોને સર્વથા નાશ કરીને સર્વજ્ઞત્વ પામે છે એટલે કેવલી થાય છે, પછી તે સામાન્ય કેવલી હોય, અથવા તીર્થંકર નામકર્મને ઉદય હોય તે તીર્થકર કેવલી એટલે અરિહંત હોય, એ બન્ને પ્રકારના કેવલી ભગવાને બાકીનાં ભોપગ્રાહિ ચાર કર્મવેદનીય કર્મ, આયુઃ કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ–નો એકી વખતે સર્વથા નાશ કરે છે, અને તે નાશ થતાં સમકાલે સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. અહિં એ પ્રશ્ન ઉત્પન્ન થાય કે ચારે ભોપગ્રાહિ કર્મ સમસ્થિતિનાં હોય તે તે સમકાળે તેને નાશ થાય અને મોક્ષે જવાય, પણ જ્યારે તે વિષમ સ્થિતિવાળાં હેય ત્યારે શું થાય? આયુઃ કર્મના કરતાં વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોની દીર્ઘ સ્થિતિ હોય તો આયુષ્યને લંબાવીને બાકીનાં ત્રણ કર્મોની સાથે સમસ્થિતિવાળું કરે ? અથવા હૃસ્વ સ્થિતિવાળા આયુઃ કર્મના બળથી બાકીનાં કર્મોને ટુંકા કરી નાખે ? આ બન્ને રીતિ યથાર્થ લાગતી નથી. પહેલીમાં અકૃતાભાગમ” દોષનો પ્રસંગ આવે, અને બીજીમાં “કૃતનાશ' દોષને પ્રસંગ આવે. આમ હોવાથી જ્યારે કર્મોની સ્થિતિ વિષમ હોય ત્યારે તે વેદનીયાદિ કર્મોને નાશ સમકાલે ન થવું જોઈએ, પણ ક્રમથી એક પછી એક થવા જોઇએ. આ સ્થિતિ પણ બરાબર લાગતી નથી. આયુષ્કર્મ ક્ષીણ થઈ જાય તે પછી. બીજાં કર્મોનો ક્ષય કરવા માટે સંસારમાં કેવી રીતે રહી શકાય, અને જે એમ કહેવામાં આવે કે આયુષ્કર્મને ક્ષય થઈ જાય તે મેક્ષમાં જતો રહે, તે વેદનીયાદિ કર્મોના જે અંશે બાકી રહેલા હોય તેને સાથે લઈને મોક્ષમાં કેમ ૧ જુઓ. વિ. આ. . ૩૦૩૦, આ, ગા ૯૨૯; તથા વિ . ના ૩૦૩૯ થી ૩૦૪૫ Page #480 -------------------------------------------------------------------------- ________________ [we] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૫ ૪ " જઈ શકાય; કારણ શાસ્ત્રનું વચન છે કે સકલ કરેં। ક્ષય ' થયેથી જ મેાક્ષ થાય છે. આને ખુલાસો આપતાં શાસ્ત્રમાં જણાવેલું છે કે જેનાં ચારે કર્મી સમસ્થિતિવાળાં હાય તેને કાં સમુદ્ધાત કરવાની જરૂર નથી એટલે તે તે। સમુદ્ધાત કર્યાં સિવાય એકી સાથે કમ ક્ષય કરીને સિદ્ધ થાય છે. પણ જે જીવને આયુ: ક થોડુ હાય અને શેષ કર્મો તેનાથી વધારે હાય તે તે જીવ અપવતનાકરજીથી ત્રણ કર્મીને સમુદ્ધાત કરીને આયુષ્યની સમાન કરે છે. સમુદ્ધાત શબ્દમાં ત્રણ શબ્દો છે, સમૂ, પત્ અને થાત. સમૂ એટલે સમ્યક્ પ્રકારે એટલે ક્રૂરી અસ્તિમાં ન આવે તેવી રીતે, હતૂ એટલે પ્રાબલ્પથી—અત્યંત, થાત એટલે કર્મોને હહુવા-નાશ કરવા. એટલે કરી ઉદ્ભવ ન થાય એવી રીતે અત્યંત કર્મીને નાશ કરવા તેનું નામ સમુદ્ધાત કહેવાય. એ એક પ્રકારના પ્રયત્ન વિશેષ કે, એક પ્રકારની આધ્યા ત્મિક ક્રિયા છે. એ ક્રિયાયી જીવ ત્રણ કર્મીની સ્થિતિના ટુકડા કરીને આયુ:કમ સાથે સમસ્થિતિના બનાવે છે. આયુષના બંધના પરિણામ કાઈ એવા જ પ્રકારના છે કે જેથી છેવટે તે આયુષ, વેદનીય આદિ કમની અપેક્ષાએ થેાડુ' અથવા સમાન રહે છે, પરંતુ અધિક નથી હતુ. એટલે આયુષ ક દી હોય અને ખીજાં કર્માં લઘુ સ્થિતિવાળાં હાય એ પરિસ્થિતિ ઉદ્ભવી શકતી જ નથી. આ સમુદ્ધાત ક્રિયા જાણવા લાયક છે. જ્યારે પોતાનું આયુષ્ય અન્તર્મુહૂર્તાવશેષ રહે ત્યારે આયુષથી અધિક સ્થિતિવાળાં વેદનીયાદિ કર્મીની સ્થિતિને વિધાત કરવાને કેવલી ભગવાન સમુદ્ધાત આરંભે છે. સમુદ્ધાત કરવાના હૈાય ત્યારે પ્રથમ આવઈ કરણ નામની ક્રિયા કરે છે. મારે હવે આ કવ્યું છે એવા પ્રકારના કેવલીને ઉપયેગ, અથવા ઉધ્યાવલિકામાં કમ પ્રક્ષેપરૂપ વ્યાપાર કરવા તે આવકરણ કહેવાય. એ આવક અંતર્મુદ્દત સુધી કરવામાં આવે છે, ત્યાર બાદ સમુદ્ધાત કરવામાં આવે છે. એ સમુદ્ધાતની ક્રિયા એકંદરે આઠ સમયમાં સમાપ્ત થાય છે. પહેલા સમયમાં પોતાના દેહ પ્રમાણુ પહેાળા, તેમજ ઊર્ધ્વ, અને અધે લાંખા લેાકના અન્ત ભાગ સુધી જતા, પોતાના આત્મપ્રદેશને દંડ કેવલી સમયે તે દંડને પૂર્વ તથા પશ્ચિમ એ એ દિશામાં ફેલાવીને બાજુએથી સમયે તે જ કપાર્ટને દક્ષિણ અને ઉત્તર એ એ દિશામાં પહોંચતા મન્થાન કરે. આમ કરવાથી લાકના ધણા ભાગ જીવ અને પુદ્ગલની ગતિ સમશ્રેણી હોવાથી મન્થાનના વિનાનાં રહે છે. ચેાથા સમયે તે આંતરાં પણ પૂરી નાંખે છે, એટલે આખા લેા પૂરાઇ જાય છે. ત્યારપછી પ્રતિàામપણે સહણુ ક્રિયા શરૂ થાય છે. તેમાં પાંચમે સમયે મન્થાનના આંતરાં સ’હરી લે છે એટલે કે સહિત જીવપ્રદેશને સાચે છે. છઠ્ઠા સમયે જીવપ્રદેશના વધારે સાચ કરીને મન્થાન સહરી લે. સાતમે સમયે કપાને સહરી લે, એટલે દડરૂપ થઈ જાય અને આમે સમયે દંડને પણુ સહરી લે અને કરે. ખીજા લેાકાન્ત ગામી કપાટ જેવા કરે. ત્રીજા ફેલાવીને ઢાકાન્ત સુધી પૂરાય છે, કારણ કે આંતરાં પૂરાયા ૧. ઝુએ વિ. આ ગા. ૩૦૪૮ થી For Privat & Pusonal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ '! ] શ્રીનમસ્કાર મહામત્ર માહાત્મ્ય [ ૪૪૯ ] શરીરસ્થ થઇ જાય, ભીનું વસ્ત્ર જેમ પહેાળું કરવાથી જલદી સુકાઈ જાય છે, તેમ આ ક્રિયાથી કર્મોના સમુદ્લાત થઇ જાય છે. સમુદ્ધાત નામનો પ્રયત્નવિશેષ કર્યા પછી ક્ક્ત અંત દૂતકાળ કેવલી ભગવાન સંસારમાં રહે.૨ તે કાળમાં મનેાગ, વાગ્યેાગ, અને કાયયેાગ–એ ત્રણે યેાગના વ્યાપાર કરે છે. તેમાં અસત્ય અને મિત્ર-એ એ પ્રકારના મનેયાગ અને વચનયોગના અસભવ હોવાથી સત્ય અને અસત્યાકૃષ અથવા વ્યવહાર એ બે પ્રકારના જ મનાયેાગ અને વચનયોગના વ્યપાર કરે, અને કાયયોગ તે ઔદારિક હાય જેથી ગમનાગમનાદિ, પીઠ કુલકાદિકનું પ્રત્યપણુ કરવા વગેરે ાપાર કરે. ત્યાર પછી સ ગાતા નિરાધ અંતમુદ્દાળમાં કરે. કબંધનાં ચાર મુખ્ય કારણા—મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ જણાવવામાં આવેલાં છે. યાગ તે પૈકી એક કારણ હાવાથી જ્યાં સુધી તેના સદંતર નિધ ન થાય ત્યાં સુધી જીવ સંપૂર્ણ રહિત થઇ શકે નહિં અને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે નહિ. સયેાગી જીવ નિર્જરાના કારણભૂત પરમ શુકલ ધ્યાને તે પામે નહિ. તેથી સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે યાનિાધની ખાસ જરૂર છે. પ્રથમ અસખ્યાત સમયમાં મનાયેાગને નિરોધ કરે, પછી અસંખ્યાત સમયમાં વચનયોગના નિરીષ કરે, અને છેવટે અસંખ્યાત સમયમાં કાયયેાગને રૂંધે, અને દેહના ત્રીજા ભાગને ડતા શૈલેશી ભાવ પામે. ૪શૈલેશ એટલે મેરૂ પર્વત, તેની પેઠે જે અવસ્થામાં અચલપણું-સ્થિરપણુ હાય તે શૈલેશી અવસ્થા કહેવાય; અથવા સ્થિરતા વડે શૈલ એટલે પતના જેવા સી એટલે ઋષિ જે અવસ્થામાં થાય શૈક્ષેશી અવસ્થા કહેવાય. અથવા “સે” એટલે તે મહર્ષિ જે અવસ્થામાં અક્ષેશી થાય તે શૈલેશી; અથવા શીલ એટલે સમાધાન, અને સ` સંવર તે સથી ઉત્કૃષ્ટ સમાધાન રૂપ હોવાથી સ` સંવર રૂપ શીલના શિ–સ્વામી તે શીલેશ કહેવાય, અને તેની જે અવસ્થા તે શૈલેશી અવસ્થા કહેવાય. પાંચ હ્રસ્વ અક્ષરા અ, ઇ, ઉ, ૠ અને લ બહુ ઉતાવળથી નહિ તેમ બહુ ધીમે નહિ, પણ મધ્યમ રીતે ખેલવામાં જેટલા કાળ જાય તેટલા કાળ આ અવસ્થાને હોય છે. તે અવસ્થામાં આવતાં પહેલાં કાયયેાગના નિર્ધ કરવા માંડે ત્યારથી સૂક્ષ્મક્રિયાનિવૃત્તિરૂપ શુકલ ધ્યાન કેવલી ભગવાન કરે છે, અને સ યેાગના નિરાધ કરી શૈલેશી અવસ્થામાં આવે ત્યારે વ્યચ્છિન્નક્રિયાપ્રતિપાતિ ધ્યાન કરે છે. પવળી એ અવસ્થામાં અસંખ્યાત ગુણી ગુણુશ્રણીમાં પૂર્વે રચેલું વેદનીયાદિ ક્રમ સમયે સમયે ખપાવે છે, અને દ્વિચરિત્ર સમયે કિંચિત્ નિર્લેપ થાય છે, અને ૧ જુએ આ. ગા. ૯૩૧ તથા વિ. આ ગા. ૩૦૩૨ ૨ જી વિ. આ. ગા. ૩૦૫૬-૫૭ ૩ જીએ વિ આ. ગા. ૩૦૫૮ થી ૩૦૬૪ ૪ જીએ વિ. . ગા Jain Education Internatio ૫ જુમ્મા વિ. મા. ગા. ૩૦૬૫ થી ૬૯, ૩૦૮૯ થી ૮૪ Page #482 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ ચરમ સમયે મનુષ્યગતિ આદિ ખાર પ્રકૃત્તિ અને તીથ કર નામકર્મના ઉદય હાય તે તેર પ્રકૃતિએ ખપાવે છે. તેમના સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સુખ અને સિદ્ધ સિવાયના ઔયિકાદ ભાવા તથા ભવ્યત્વ યુગપત નિવન પામે છે. ઔદારિકાદિ ત્રણે શરી સર્વથા પ્રકારે તે સરે છે અને પછી અચિત્ત્વ શક્તિ વડે સમયાન્તરને કે પ્રદેશાન્તરને સ્પર્ષ્યા વિના એક જ સમયમાં સાકાર ઉપયોગે ઋજુશ્રેણી પામેલા આત્મા મેક્ષ સ્થાનમાં પહેોંચે છે. ત્યાં પહેલે સમયે સાકાર ઉપયોગ હોય છે અને બીજે સમયે અનાકાર ઉપયાગ હાય છે. એમ સમયે સમયે ઉપયોગની તરતમતા થયા કરે છે. આ પ્રમાણે ક્રમસર ઉપયાગ પ્રવર્તે તેનુ કારણ એ પ્રમાણેના જીવના સ્વભાવ જ છે. ૧અહિં. એક ત્રિશેષ શંકા સહજ ઉદ્ભવે છે. સિદ્ધદશા, સકલ કમ રહિત જીવ થાય ત્યારે પ્રાપ્ત થાય છે, અને સિદ્ધદશા પામે એટલે તરત જીવ મેક્ષ સ્થાનમાં જાય છે, એ આપણે જાણ્યું. પણ જ્યારે જીવ બિલકુલ કÖરહિત થઈ ગયા ત્યારે એને ગમનક્રિયા થવાનુ કારણુ કંઇ સમજાતું નથી. એ કાંઇક ઊણા સાત રાજચે કેમ ગમન કરે છે ? આને ઉત્તર એટલો જ છે કે આ પ્રમાણે થવામાં જીવને સ્વભાવ જ હેતુ છે. એ સ્વભાવ આપણી સમજમાં આવે તેટલા માટે શાસ્ત્રમાં તુંબડાનું, એરંડળનું, અગ્નિનું, ધૂમનું અને ધનુષમાંથી છોડેલા બાણુનું એમ જુદાં જુદાં પાંચ દૃષ્ટાંતા આપવામાં આવેલાં છે. (૧) જેમ માટીને લેપ દૂર થવાથી તુંબડાને અવશ્ય ઊર્ધ્વ ગતિભાવ થાય છે, અને તે નિશ્ચે અન્યથા નથી જતું, તેમ જળની સપાટીથી ઉપર પણ નથી જતું, તેવી રીતે કલેપ દૂર થવાથી સિદ્ધના ઊધ્વ ગતિભાવ થાય છે, અને અન્યથા ગતિ થતી નથી, તેમજ લેાકની ઉપર પણ ગતિ થતી નથી. (૨) એરંડાદિના ક્ળ ખધદ થવાથી પ્રેરાયેલા એકદમ ગતિમાન થાય છે, તેમ સિદ્ધ પણ કર્મબંધના છેદ થવાથી પ્રેરણા પામીને ગતિમાન થાય છે. (૩-૪) અગ્નિના અથવા ધૂમાડાના ઊર્ધ્વગતિ પરિણામ થાય છે, તેમ વિમુકત આત્માને પણ સ્વભાવથી જ ઊર્ધ્વગતિ પરિણામ થાય છે. (૫) ધનુષ અને પુરૂષના પ્રયત્નથી પ્રેરાએલું તીરનું ભિન્નદેશમાં ગમન થાય છે, તેમ કÖરૂપ ગતિનું કારણ દૂર થયા છતાં પણું પૂર્વપ્રયાગથી સિદ્ધની ગતિ થાય છે. વળી કુંભારનું ચક્ર ક્રિયાના હેતુ જે કુંભાર તે વિરમ્યા છતાં પણ પૂવ પ્રયોગથી સક્રિય-ક્રતું હાય છે તેમ મુતાત્માની પણ ગતિરૂપ ક્રિયા હોય છે. ૧ જીગ્મા વિ. આ. ગા. ૭૧૪૬ થી ૩૧૫૦ ( ચાલુ ) Page #483 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શનમાં વાદનું સ્થાન લેખક–મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય) જૈનદર્શનની કેસર અણહી જૈનદર્શન એ એક અને અવિભાજ્ય દર્શન છે; એની સુસંગત અને અબાધિત અનેકાન્ત તત્ત્વવ્યવસ્થા એ દર્શનને જગતનાં સૌ ઈતર દર્શનેની મોખરે રાખે છે. જનદર્શનની સ્યાદ્વાદ પ્રણાલિકાને કરાણે મૂકી જેઓ એ દર્શનની ઉપાસના કરવાની વાત કરે છે, વસ્તુતઃ તેઓ એ દર્શનને ઓળખી શકતા નથી, અને એટલે જ જૈનદર્શનની ઉપાસનાને નામે, એ દર્શનની અવિભાજ્યતાના મૂળમાં જ તેઓ ઘા કરે છે, અને એ દર્શનની તત્ત્વ વ્યવસ્થાને ખંડિત કરી, જૈનદર્શનના વર્ચસ્વથી તેઓ સદાય વંચિત જ રહે છે. કેમકે એકાન્તવાદનો આગ્રહ રાખી જૈનદર્શનની ઉપાસના એ પ્રાણવિહોણા કલેવરની જ પૂજના કહી શકાય. એટલે એકન્દરે જૈનદર્શનની સ્યા દ પૂર્વકની તત્ત્વવ્યવસ્થા; જિનદર્શનને સદાકાળ અનાગ્રહી રાખે છે. આ દર્શનમાં કઈ પણ વસ્તુતત્ત્વને એકાત આગ્રહ છે જ નહિ, પદાર્થોનું જેવું સ્વરૂપ સ્વાભાવિક રીત્યા અવસ્થિત છે તેને તે રીતિ અપક્ષપાત દષ્ટિએ સ્વીકાર કરવો એ જ જૈનદર્શનની લોકોત્તર પ્રણાલી છે. એકદરે ત્રાજુભાવે સૌ કોઈને એ કબૂલવું પડે છે કે-જૈનદર્શનમાં તત્ત્વજ્ઞાન વિષેની જે નિરાગ્રહતા પૂર્વકની સૂક્ષ્મ છણાવટ, યોગ્ય વિમર્શન માટે વિચારોની આપ-લે તેમજ સત્ય વસ્તુ પરત્વેને નિર્ભિક આદરભાવ છે; તે ઈતર કઈ પણ આસ્તિક દર્શનમાં મળી શકે પ્રાયઃ અસંભાવ્ય છે. આ આકાશ જમીન જેટલું અન્તર, જૈન અને તદિતર દર્શનોનું અનાદિથી ચાલ્યું આવે છે. એટલે વાદને જેટલું મહત્ત્વનું સ્થાન આ અપક્ષપાતી જૈનદર્શનમાં મળ્યું છે તેવું માનભર્યું સ્થાન ભાગ્યે જ ઈતર દર્શનમાં હશે. બહુ દૂરને નહિ, પણ નજીક એટલે આશરે ૨૫૦૦ વર્ષના પ્રારંભથી કે અત્યાર સુધીને જૈન ઇતિહાસ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે “ ગમે તે મંતવ્યનું પ્રતિપાદન કરનાર, નિરાગ્રહ દશાવાળે સમર્થવાદી જ્યાં વાદ કરવાને ઉપસ્થિત થત, કે જૈનદર્શનમાં માનનાર પ્રભાવક પુરૂષ તે સામા વાદીના સઘળા સિદ્ધાન્ત અને દલીલને શાન્તિપૂર્વક, હૈયાની લાગણીને ખળભળાવ્યા વગર, ધ્યાનથી સાંભળી લેતા, અને યોગ્ય વિચારોની આપ-લે કરવા પૂર્વક, આંગણે ઉપસ્થિત વાદીને નિખાલસતા પૂર્વકના તત્વવિમર્શન માટેની યોગ્ય સામગ્રી પીરસતા કે જેના વેગે, સામો ધીર વાદી, એ સામગ્રીને ઉપયોગ કરીને સત્ય વસ્તુને સ્વીકાર કરી લેતે, માટે જ વાદીએ પણ નદર્શનના આઠ પ્રકારના પ્રભાવકોમાં એક પ્રભાવક તરીકે ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ [૫૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : વાદની મહત્તા અને આવશ્યકતા વહે વ ગાયત્તે તરવUશિ એ સામાન્ય લેકોકિતમાં જરૂર સત્ય સમાયેલું છે. વિચારની નિર્ભિકતાથી નિખાલસતા પૂર્વક પરસ્પર આપ-લે કરવાથી યોગ્ય વિમર્શ થવા પૂર્વક સારા નરસાને વિવેક થઈ શકે છે. એટલે એ દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન થવામાં ઉપકારક એવા વાદની મહત્તા સૌ કોઈને એક સરખી રીતિએ સ્વીકાર્ય હેઈ શકે છે. મુજે મુજે નિર્મિન્ના એ ન્યાયે સિદ્ધાન્તભેદ કદાચ હોઈ શકે, મન્તવ્ય કે સિદ્ધાન્ત ભેદ પ્રામાણિક હેય તે તે ક્ષન્તવ્ય છે; અને એ પ્રામાણિક મતભેદના નિરાકરણ માટે જરૂર પરસ્પર નિખાલસતાથી વિચારોની આપ-લે થઈ શકે, યોગ્ય પરામર્શ થવા માટે એ આપ-લેની અતિ અગત્ય છે, અને આ વિશુદ્ધ હૃદયની આપ-લે એ વાદનું સાચું અને નિર્ભેળ સ્વરૂપ છે. સામાન્ય રીતિ જૈન જૈનેતર સંપ્રદાયને પ્રાચીન ઈતિહાસ એ વાતને સ્પષ્ટતાએ સ્વીકારે છે કે ભૂતકાળમાં બધા દર્શનકારે પરસ્પર પિતતાના સિદ્ધાન્તની આપ લે કરતા અને તત્ત્વપરામર્શ પૂર્વક અને જે સત્ય નિશ્ચિત થતું તેને ઋજુભાવે સ્વીકારવાને તૈયાર રહેતા. એકન્દરે પૂર્વના ભૂતકાળની એ સામાન્ય પરિસ્થિતિ હતી કે વાદના સીધા અને સાદા સ્વરૂપથી પરિચિત તત્ત્વગષકે વાદથી લાભ લેતા, તે સારા નરસાને વિવેક કરી શકતા. પણ આ પ્રસંગે એક વસ્તુ સ્પષ્ટ કરવી જોઈએ અને તે એ કે જૈનદર્શન અને ઈતરદર્શન, એ બન્ને દર્શનની વાદ વિષયક પરિસ્થિતિમાં ખૂબ જ અન્તર છે. જૈનદર્શનમાં નિષ્પક્ષ ધર્મવાદને ખૂબ જ મહત્ત્વ મળ્યું છે, કારણ કે આપણે અત્યાર અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા તે રીતિયે આ દર્શનની તત્વવ્યવસ્થા તદ્દન નિષ્પક્ષ અને યુકિતયુકત તત્ત્વના સ્વીકારમાં આગ્રહ સેવે છે, જ્યારે ઈતર દર્શનકારે સ્વકીય મન્તવ્ય સામાના ગળામાં બલાતું વળગાડી દેવામાં પિતાનું ગૌરવ સમજે છે; આ પરિ સ્થિતિમાં નિષ્પક્ષવાદને જૈનદર્શન જ મહત્ત્વનું સ્થાન આપે છે એમ કહેવામાં વેશ પણ અતિશયોકિત નથી. વાદપ્રત્યે આટલે અણગમે કેમ? જેમ તત્વનેષકે માટે વાદ એ જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, અને તેથી તે વર્ગને વાદ પર આદરભાવ થવો સંભાવ્ય છે; તેમ બીજી દુઃખદ પરિસ્થિતિ એ ઉભી થવા પામી છે કે સામાન્ય જનસમુદાયની મનોવૃત્તિ હેજે વાદ પરત્વે અરૂચિ થા ઉપેક્ષાભાવ દાખવતી નજરે પડે છે. એટલે એ શંકા થાય છે કે વાદ જેવી તત્ત્વજ્ઞાન માટે અનિવાર્ય ગણાતી મૂલ્યવાન વસ્તુ પર વર્તમાનમાં આટલી અરૂચિ કેમ? આ પ્રશ્ન કાંઈક અટપટ છે; છતાંયે એના નિર્ણયની અત્યારે એટલે વાદની મહત્તાને સમજવા માટે ખાસ જરૂર છે. અને તેથી વાદ માટેની જન સમાજની આ અરૂચિના મૂળ નિદાનને જાણી લેવું એ ખૂબ જરૂરી છે. એ કહેવું જોઈએ કે જગતના અન્ય વ્યવહારમાં જેમ સર્વ સાધારણ રીતિએ બનતું આવ્યું છે તેમ વાદને વિષે પણ તેવું જ બનવા પામ્યું છે. અને તે એ કે વાદમાં પણ સાચાં અને જુઠાં તત્ત્વનું મિશ્રણ ખૂબ વધતું ચાલ્યું છે. વાદનું સીધું Celibrary.org For Private Personal use only Page #485 -------------------------------------------------------------------------- ________________ અંક ૮]. જિનદર્શનમાં વાદનું સ્થાન [ ૪૫૩] સાદું અને ઋજુતામયું સ્વરૂપ જેટલું તત્વજિજ્ઞાસુઓને માટે ઉપકારક છે, તેટલું જ તે વાદનું વિકૃત સ્વરૂપ કે જે વાદાભાસ તરીકે ઓળખાય છે તે આમપ્રજાની લાગણીને આડે રસ્તે દોરનારું નીવડે છે. કેટલીક વેળા એ જ કારણે વાદના નામે કંટા અને બખેડાઓ વધી પડે છે. એટલે જ્યારે તત્વવાદના નામે ખેંચાખેંચ અને અમુક પ્રકારની બદ્ધાગ્રહ દશાનો અતિરેક થાય છે ત્યારે જગતની અશાન્તિ વધે છે; જન સમુદાયને માટે તેમજ તત્ત્વજિજ્ઞાસુઓ માટે તે વાદ આશીર્વાદરૂપ ન બનતા ભયંકર અને કંટાળારૂપ બને છે. વાદના આ “Hણે કર ' ના વિકૃત સ્વરૂપે જન સમાજને ખૂબ જ ભડકાવ્ય છે. અને પરિણામે “ઘra ' એ લક્તિ વાદના અણગમા માટે, લેકમાં સવિશેષ પ્રચારને પામી છે. જન સમુદાયની વાદ સામાન્ય પરત્વેની આ ભડક, એટલી બધી કારમી છે કે જે વાદના શુદ્ધ અને સાચા સ્વરૂપથી પણ તેને વંચિત રાખે છે. સાચું જ છે કે દૂધથી દાઝયો છાશ ફેંકીને પીવે.” એટલે એ વસ્તુ સ્પષ્ટ થઈ શકે છે કે સાચા સ્વરૂપવાળો વાદ મહત્ત્વ અને તત્ત્વજિજ્ઞાસુઓને ઉપયોગી છે, તેમ વાદનું મિથ્યા સ્વરૂપ વાદના અમૃતને ઝેર બનાવે છે, એટલે વાદના સાચા સ્વરૂપને ઓળખી લેવું એ જીવનની બીજી જરૂરીઆતોની જેમ તત્ત્વગષકોને માટે અતિ આવશ્યક છે. વાદના પ્રકારે અને વર્તમાન પરિસ્થિતિ વાદના સાચા સ્વરૂપની સાથે, તેને વિકૃત સ્વરૂપની જાણ કરવી એ પ્રથમ જરૂરનું છે. કેમકે વાદના નામે એવી પણ પરિસ્થિતિ પૂર્વના ભૂતકાળમાં અને વર્તન માનમાં પણ ઉભી થતી કે જેમાં વાદના મિથ્થા સ્વરૂપમાં મુંઝાયેલ વર્ગ પિતાને કક્કો ખરે સાબીત કરવાને તત્ત્વવાદના સ્વાંગ હેઠળ, સિદ્ધાન્તની ચર્ચાના બહાને કેટલાયે ધમપછાડા કરતો કે જે સાંપ્રદાયિક અબ્ધ માનસનું ભયંકર પરિણામ જ કહી શકાય. સામાન્ય વાદ વિષેની આટલી પૂર્વ ભૂમિકા બાદ, આપણે એ સમજી શકયા કે “વાદ એ ઉપકારક અને મહત્ત્વભર્યું તત્વ છે.” હવે તે વાદનું સ્વરૂપ જાણવું જરૂરી છે, કેમકે વાદનું નિર્ભેળ સ્વરૂપ ન સમજાય તે સંભવિત છે કે અત્યાર અગાઉ આપણે જણાવી ગયા તેમ વાદના નામે અનેક અનર્થોની હારમાળ ઉભી થાય, એટલે વાદ અને વાદાભાસની પારમાર્થિક ઓળખ કરવી જોઈએ. જો કે વાદ અને વાદાભાસના અનેક ભેદ-પ્રભેદો કદાચ સંભવી શકે તે પણ વાસ્તવિક ગણન મુજબ મુખ્યતયા વાદ અને વાદાભાસ એ બન્નેના મળીને ત્રણ અગૌણ ભેદે, એના સ્વરૂપની ભિન્નતાથી, પડી શકે છે. અને બીજા સંભાવ્ય સઘળાય ભેદે એમાં યથામતિ અન્તભૂત થઈ શકે છે. (૧) શુષ્કવાદ, (૨) વિવાદ અને (૩) ધર્મવાદ. આ ત્રણેય વાદના અગૌણ પ્રકારે છે. જૈનદર્શન આ ત્રણેય પ્રકારેને મુખ્યતયા સ્વીકારે છે. સર્વદર્શનદી સમર્થવાદી આચાર્ય દેવ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી, સ્વકીય અષ્ટક Jain Edue પ્રકરણમાં આ વાદોને ખૂબ જ સરળતા અને સ્પષ્ટતા પૂર્વક સમજાવે છે. આ ત્રણેય Page #486 -------------------------------------------------------------------------- ________________ [૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ વાદમાં વાસ્તવિક રીતિ શુષ્કવાદ અને વિવાદ એ બન્ને પ્રકારને વાદ, વાદાભાસ તરીકેઅર્થતઃ વાદના વિકૃત સ્વરૂપે-જિજ્ઞાસુઓને કંટાળારૂપ બને છે. એટલે આ બે વાદના યેગે જ આજે જગતની મેર સાચો તત્ત્વવાદ દૂષિત બને છે. આજની આપણું આન્તરિક પરિસ્થિતિ વિશેષ દુઃખદ છે. આજે આપણે વાદના સ્વરૂપથી અવળી દિશાએ દૂરના દૂર ઉતરી પડયા છીએ. આજે આપણા સમાજમાં બે વર્ગો નજરે પડે છે. એક વર્ગ સિદ્ધાન્તને માને છે, પ્રામાણિક મતભેદને ક્ષન્તવ્ય સ્વીકારે છે, વાદની મહત્તાને કબૂલે છે, પણ વાદના નામે કેટલીક વેળાએ શુષ્કવાદ અને વિવાદના કોઈ પ્રકારમાં અટવાઈ જઈ, તત્ત્વવાદ જેવા ઉપકારક વાદના નામે વસ્તુના મૂલ્યને, સિદ્ધાન્તના પ્રેમને જગતમાં તદ્દન કંગાલ દશામાં આણી મૂકે છે. બીજે વર્ગ એ છે કે જેને સિદ્ધાન્ત જેવું કાંઈ રાખ્યું જ નથી; પ્રામાણિક મન્તવ્યભેદમાં જેને કાંઈ સર્વ માન્યું જ નથી. આ વર્ગ શુષ્કવાદ યા તેવા જ પ્રકારના વાદના વિકૃત સ્વરૂપના લાંબા પીંજણ કરી, જગતને સિદ્ધાન્તથી ચલિત કરવાને તૈયાર બને છે. એટલે આ પ્રકારના બન્ને વર્ગોના થોડાક સેળભેળ વાતાવરણથી આપણે એ પરિસ્થિતિમાં આવી પડીએ છીએ કે જેના વેગે કેટલીક વેળાએ આપણને એમ લાગે છે કે “સિદ્ધાન્તના નામે તે વળી આ વાદવિવાદ શા? “આવા ઝઘડા તે વળી હતા હશે?' અને આપણે એ સિદ્ધાન્તના પ્રેમને, કદાગ્રહ અને ખેંચપકડ માનવાને તૈયાર બનીએ છીએ. વળી જ્યારે, સિદ્ધાન્તના પ્રામાણિક આગ્રહના અંગે થતા વાદ વિષેના ભૂતકાલીન ઈતિહાસના વર્ણને વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને સહેજે તેવાં વર્ણને નીરસ અને ઝઘડાભય લાગે છે, તેમજ તેવી રીતિએ સિદ્ધાન્તને માટે, નિર્ભીકતાથી ઋજુભાવે વાદ કરવાને તૈયાર, આપણા પૂર્વકાલીન પ્રભાવક પુરેષોને “નકામો ઝઘડે કરનારા અને અનુદાર” કહેવાને આપણે લલચાઈએ છીએ. પણ વાદના સાચા સ્વરૂપ વિષે આંગળી ચૈધતા કહેવું જોઈએ કે આ આપણું એક હિમાલય જેવડી મહાન ભૂલ છે. આપણી ચોમેરની પરિસ્થિતિનું આ એક અનિષ્ટ પ્રતિબિમ્બ છે. જો સિદ્ધાન્ત કે તત્વજ્ઞાન વિષેની ભૂખ રહેજે ઉઘડી હોય તે પૂર્વકાલીન યા વર્તમાનકાલીન તત્વવાદો કે ચર્ચાઓ આપણને નીરસ લાગે જ કેમ? પણ વર્તમાનના અનાત્મ વાતાવરણે, આપણી આન્તર પરિસ્થિતિમાં જબર પલટે આ છે, આપણી તવચર્ચાની ભૂખ દબાઈ ગઈ છે, એટલે જ તત્વચર્ચાના મિષ્ટ ભજનો, આપણું મન્દબલ હેઝરીને અનુકૂળ અને પોષક નથી બનતા. એટલે પરિણામ એ આવે છે કે આપણે વાદ અને ચર્ચાના નામથી ડરીએ છીએ, અથવા તે તેવી પરિસ્થિતિમાં ચૂપ જ બેસી રહેવાનું આપણને પસંદ પડે છે. શુષ્કવાદ અનર્થકારક છે. કહેવું જોઈએ કે, આપણી આ વર્તમાન પરિસ્થિતિ માટે આપણું સિદ્ધાન્તવિહોણું વાતાવરણ જેટલું જવાબદાર છે, તેટલું જ જવાબદાર વાદાભાસ તરીકે પ્રસિદ્ધ શુષ્કવાદ પણ છે. શુષ્કવાદ એટલે નીરસ-ધ્યેય વિહેણ વાદ. ન એ વાદમાં સિદ્ધાન્ત હોય છે કે ન પ્રામાણિક મતભેદ. ફક્ત “હું કાંઈ જાણું છું” એ અભિમાન પૂર્વક, સામા સમર્થ પ્રતિભાશાળીને પીંખી નાખવાની બૂરી નેમમાંથી જ આ Jain Educવાદનું ઉત્થાન છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ** ૮] જૈનદર્શનમાં વાદનું સ્થાન [ ૪૫૫ ] શુષ્કવાદનું આ સામાન્ય સ્વરૂપ છે. આવા વાદ ઉપસ્થિત કરનાર જેમ સમય અને શકિતના અપવ્યય કરે છે, તેમ આવા શુષ્કવાદીની સાથે સાથે નિખાલસતા પૂર્વક, તત્ત્વ જિજ્ઞાસાથી વાદ કરનાર પણ એક પ્રકારની જીભાજોડી જ કરે છે, અને તેવા નિભતાથી વાદ કરવાને ચ્છિનાર પણ શુષ્કવાદને ઉત્તેજન આપવાની ક્રિયા કરનાર કહી શકાય, કેમકે: अत्यंतमानिना सार्धं क्रूरचित्तेन च दृढम् | धर्मद्विष्टेन मूढेन शुष्कवादस्त्ववस्थितः ।। અત્યંત માની કે જે પોતાની જ વસ્તુને અભિનિવેશ પૂર્ણાંક દૃઢતાથી વળગી રહેનાર, અને ગમે તેવી સત્ય વસ્તુ રજૂ થતી હૈાય તે! પણ, “એક મારૂં હું'ની માન્યતાવાળા, કૂર ચિત્તવૃત્તિવાળા, ધર્માંદ્વેષી મૂઢ આત્માઓની સાથે, વાદ કરનાર સાધુ પુરુષ પશુ શુષ્કવાદીની હરાળમાં આવી જાય છે. એટલે શુષ્કવાદ એ, માની આત્માએથી જેમ ઉદ્ભવે છે; તેમ તેવા નગુણા, આત્માભિમાનીની સાથે નિખાલસતાથી વાદ કરનારા પણ એ વાદના પરિણામે નીપજતા શુષ્કવાદને ભૂલે ચૂકે ઉત્તેજન આપે છે, માટે જ મહારાજા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૂળતા નિર્દેશ કરતા પૂ. સમવાદી આચાય પ્રતિપાદે છે કેઃ~~~~ विजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाप्येष तत्त्वतोऽनर्थवर्धनः ॥ આ શુવાદ કરનાર નિખાલસ પુરૂષા પણ એક ભૂલના પ્રતાપે એ વાદને અન્તે અનેક અર્થીની હારમાળને જન્મ આપે છે. ક્રૂર ચિત્તવૃત્તિવાળા અને પોતાની હારને કદી પણ નિખાલસતા પૂર્વક કબૂલ નહિ કરનાર, શુષ્કવાદીને જીતવા આપણી સાચી વસ્તુ એના ગળે ઉતારવી એ બની શકે જ કેમ ? અને કદાચ તેવા પ્રકારના સયોગામાં ફસાઇ ગએલ તે આત્મભિમાની વાદી, પેાતાની હારને ન છુટકે હૃદયમાં ડંખ રાખવા પૂર્વક સ્વીકારે તો પણ એ શુષ્કવાદી બિચારા ભર સભામાં ભેાંઢા પડી જાય છે. અને કાઈક વખતે, ભય અને માનના ભયંકર ભૂતાવળમાં અટવાતા તે પામર આત્મઘાત-આપધાત કરવાને પ્રેરાય છે. શુષ્કવાદમાં બન્નેની જવાબદારી એટલે એના આત્માતમાં ધર્માંતત્ત્વના ઈચ્ચુિ સાધુપુરૂષો નિરČક નિમિત્તભૂત બને છે, એટલે એવા વાદી સાથે વાદ કરવા એ જાણી બુઝીને સ્વક વ્યથી ભ્રષ્ટ બનવા જેવું છે. જેમ તત્ત્વગવેષા, વાદને અંતે પોતાની હારને કબુલી, સત્ય વસ્તુના વિનીત ઉપાસક બને છે, તેમ આ શુષ્કવાદી બિચારા આત્મધાત કરવાને પ્રેરાય છે. જો કે એનાથી ખની શકે તે। તે કરવાની હદે જાય જ નહિ, પ્રથમ તે સામા આત્મધાત Page #488 -------------------------------------------------------------------------- ________________ [૫] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : નિખાલસ અને સત્યના પૂજારીને ગમે તેમ કરીને અટપટા સંગમાં ચૂંથી જ નાખે, છતાંયે જ્યારે આ સામે પિતાના મન્તવ્યમાં ખૂબ જ અટળ અને અડગ બને ત્યારે તે શુષ્કવાદીને અન્ય ઉપાય ન જડે, એટલે એ ઘવાતા માનને અને આબરૂને અખંડિત રાખવા આત્મઘાતના પ્રત્યાઘાતી માર્ગને પકડે છે. તીવ્ર વૈરને અનુબન્ધ કરીને નાહક સંસાર ભ્રમણ કરે છે. એટલે આ એકેક કરતા ચઢિયાતા અનર્થો શુષ્કવાદથી જન્મે છે, અને એ શુષ્કવાદમાં બન્નેની જવાબદારી છે, એ વસ્તુ આપણે પૂર્વે સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. કદાચ એ શંકા અનિવાર્ય બને કે “જ્યારે આપણે નિખાલસતાથી વિચારેની આપ લે કરીએ અને આપણું વાદને ધર્મવાદમાં પરિણમતે જોવાની ઈચ્છા ધરાવીએ, છતયે જ્યારે સામે શુષ્કવાદના જ સ્વરૂપમાં વાદને ઘસડી જાય તેમાં સત્યની વેષણ માટે વિચારણા યા ધર્મવાદને કરનાર આપણે દેષ શાનો? એ સઘળાય અનર્થોને જવાબદાર તે અયોગ્ય આત્મા જ કાં નહિ? એમાં આપણી ભાગદારી કેમ હોઈ શકે?” આ મતલબનું કાંઇક સમજનાર, શંકિત હૃદયના આત્માઓની આ સમજણ, કેટલેક અંશે જરૂર આપણને મૂંઝવણમાં પડે. આપણને પણ એમ જ થાય કે “વાત સાચી છે. અયોગ્ય આત્માઓ પિતાની ભૂલને ભોગવે એમાં અન્ય કેમ જવાબદાર બને?” પણ આ એક સમજ ફેર છે. અયોગ્ય આત્માઓ પિતાની ભૂલથી પોતે અનર્થોની હારમાળને ઉભી કરે પિમાં અન્ય દેષિત નથી એ વાત જેટલી સહેલાઈથી આપણે સમજીએ છીએ, તેટલી જ સહેલાઈથી આપણે એ વસ્તુ પણ સમજવી રહી કે “અગ્ય વસ્તુને જાણી બુઝીને ચૂંથી નાખનારાઓને અપરિવર્ત્ય સ્વભાવને ઓળખી, ફોગટ પિતાની સત્ય વસ્તુ સામાના ગળે ઉતારવાનો આગ્રહ સેવો એ સત્યાગ્રહ નથી પણ દુરાગ્રહનું અનિષ્ટ પરિણામ છે. માટે જ શુષ્કવાદી જેવા અગ્ય અને સાચા ધર્મવાદને માટે મન્દ હજરી ધરાવતા રોગીને જાણી જોઈને ધર્મવાદના મિષ્ટાને પીરસનાર બને રીતિએ દૂષિત બને છે. એક તે ધર્મવાદના સ્વરૂપને જનસમાજમાં કંગાલ બનાવે છે, તેમજ નાહકની તે વાદી દ્વારા થતી ધર્મનિન્દાનું નિમિત્ત પણ બને છે. શુષ્કવાદીની હારથી થતા અનર્થો આપણે અત્યારે જાણ્યા, પણ કદાચ એ ધર્મ દેષી શુષ્કવાદી, સામાને એવા જ ૫ર સંગમાં મૂકી, સાચા વાદીને મૂંઝવણમાં મૂકીને પિતાની છત કબૂલ કરાવે તે એકાન્ત ધર્મની અવહેલના થાય, જનસમાજ ધર્મવાદની અને ધર્મની નિન્દા કરવાને પ્રેરાય, એટલે એ રીતિયે પણ શુષ્કવાદી સાથે વાદ, ધર્મના અર્થિ માટે અને ધર્મ માટે, પૂ. હરિભદ્રસૂરિવરના શબ્દોમાં જ કહીએ તે “ઉપાડશેષ તરવતોડનથaધનઃ' બન્ને રીતિએ વાસ્તવિક અનર્થોને વધારનાર જ છે. માટે શુષ્કવાદ એ સર્વને માટે અને વિશેષતઃ ધર્મના અર્થી સત્યના ગષકો માટે વર્ય અને તદ્દન કંગાલ કોટિનો છે. એના પડખે પણ ઉભું રહેવું એ અનર્થપ્રદ છે. | (ચાલુ.), Waw.jainelibrary.org Page #489 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ચિલાતીપુત્ર (ધર્મગંગાથી પતિતપાવન થયેલ એક આત્માની અમરકથા ) લેખક:--મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી શાસનનાયક પ્રભુ મહાવીરદેવના ચરણસ્પર્શથી પવિત્ર બનેલી મગધની પાટનગરી રાજગૃહી પિતાના આંગણે સ્વર્ગના દેવોને બોલાવી અલકાપુરીનું ભાન કરાવતી હતી. મગધના સિંહાસને ત્યારે મહાપ્રતાપી પરમાહર્ત સમ્રાટ શ્રેણિક બિરાજતા હતા અને ન્યાયપૂર્વક રાજ્ય શાસન ચલાવતા હતા. મગધેશ્વરી ચિલ્લણદેવીએ શ્રેણિકને જૈનધર્મનાં તો સમજાવી જૈનશાસનના પ્રેમી બનાવ્યા હતા, અને અનુક્રમે તે અહિંસામય ધર્મ પ્રત્યે આકર્ષાઈને પ્રભુ મહાવીરદેવના અનન્ય ભકત બન્યા હતા. આ સમયમાં રાજગૃહીની સમૃદ્ધિ અને સુંદરતાના ગુણગાન દેશદેશમાં ગવાતા હતા. પણ અત્યારે તે શ્રેણિક જેવા રાજવી, અભયકુમાર જેવા મંત્રી અને સાળિભદ્ર જેવા લક્ષ્મીનંદનના વિયોગે ક્ષીણ થયેલી એ નગરી ભૂતકાલની વાતસમી થઈ ગઈ છે. એ રાજગૃહી નગરીમાં સમૃદ્ધિશાળી ધનસાર્થવાહ નામે શેઠ રહેતો હતો. તે શેઠના પરિવારમાં સુભદ્રા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ પાંચ પુત્રો અને એક સુસુમા નામની પુત્રી હતાં. પુત્રીની સારવાર અને રમતગમતના માટે ચિલાતીપુત્રને રાખવામાં આવ્ય, કેમકે તે શેઠની ગૃહદાસીને પુત્ર હતું. સુસુમાકુમારી પણ હંમેશાં ચિલાતીપુત્રથી ખુશ રહેતી હતી. અનુક્રમે બન્ને જણ યૌવન વયને પામ્યાં. યૌવનવયને આધીન બનેલો ચિલાતી સુસુમાના સ્નેહની ઝંખના કરવા લાગ્યા. તેમજ અતિ બળવાન હોવાથી નગરજનને પણ કનડવા લાગ્યો. ધન શેઠને આ વાતની ખબર પડવાથી તેને પોતાના આવાસમાંથી કાઢી મૂકો. ઉન્મત્ત સ્વભાવવાળા ચિલાતી શેઠને ત્યાંથી નીકળીને સિંહ ગુફા નામની ચરપલીમાં ગયે. તે ટાઈમમાં પલ્લીને નાયક મૃત્યુ પામવાથી ચારેએ ચિલાતીને બળવાન જાણી પલ્લીનો નાયક બનાવ્યો. પવનથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ ચેરોની સોબતથી તેનામાં પાપી વૃત્તિઓને વધારો થયો. એકદા સુસુમાના સૌંદર્યથી મુગ્ધ બનેલો અને ધનશેઠેથી તીરરકાર પામેલ ચિલાતીપુત્ર બધા ચેરેને લઈ ધનશેઠને લુંટવા રાજગૃહીના માર્ગે રવાના થયો. રસ્તામાં સાથેના ચેરેને કહ્યું કે જે ધન પ્રાપ્ત થાય તે બધું તમારે ગ્રહણ કરવું અને શેઠની પુત્રીને હું ગ્રહણ કરીશ. આવી રીતે ઠરાવ કરીને રાત્રિને વિષે બધા ચેરે શેઠના ઘરમાં પઠા. ચેરને જોઈ ભયભીત બનેલા શેઠ પિતાના પાંચ પુત્રોને લઈને મકાનના ગુપ્ત સ્થાનમાં છુપાઈ રહ્યા, પણ ખજાનાને લુંટવા આવેલા ચોરોને રોકી શક્યા નહીં. પેલા ચાર ધનને અને ચિલાતીપુત્ર સુસુમાને લઈને રવાના થયા. તેમના પછી શેઠે ધમાલ મચાવી મૂકી. તેથી કોટવાલ વગેરે ત્યાં આવી પહોંચ્યા. તેમને તથા પિતાના પાંચ પુત્રોને સાથે લઈને શેઠ ચોરને પકડવા રવાના થયા. નગરરક્ષકોને પોતાની પાછળ હથી આરબંધ આવતા જોયા તેથી ભયભીત બની સર્વ માલ પડતું મૂકી ચેરે પિબારા ગણુ ગયા, તેથી ધનશેઠ અમલદારે સહિત ચિલાતીને પકડવા આગળ Page #490 -------------------------------------------------------------------------- ________________ [૫૮] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૪ રવાના થયા. સ્કંધ ઉપર સુસુમાને ઉંચકીને દેડતા દાસીપુત્રે તેમને પોતાની પાછળ નજીકમાં આવતા જોયા, એટલે તેણે એકદમ સુસુમાનું મસ્તક કાપી નાખ્યું. અને ધડને ત્યાં જ રહેવા દઈ મસ્તક હાથમાં લઈ પવન વેગે આગળ દોડવા લાગ્યો. એટલામાં તે સૌ ત્યાં આવી પહોંચ્યા. તપાસ કરતાં સુસુમાને કરૂણાજનક દેખાવ નજરે પડે. તેથી શેઠ પિતાના પુત્રો સહિત વિલાપ કરવા લાગ્યા. અને અને સૌની સાથે નગર તરફ પાછા ફર્યા. પરમ તીર્થંકર પ્રભુ મહાવીર દેવ તે વખતે રાજગૃહીના આંગણે પધાર્યા હતા. સૌ નગરજનેની સાથે શેઠ પણ પિતાના પાંચ પુત્રો સહિત પ્રભુદેવને વંદન કરવા ગયા. તે વખતે પ્રભુદેવે આ પ્રમાણે ઉપદેશ આપ્યો. હે ભવ્ય, જે છેવના ચિત્તને વિષે હમેશાં એવી ચિંતાઓ રહ્યા કરે છે કે મારે જોઈએ તેટલું ધન નથી, મારે પરિવાર પણ મારી ઉપર સસ્નેહિ નથી, મારા રાજવીની પણ મારી ઉપર મીઠી નજર નથી, મારું શરીર વ્યાધિ પ્રસ્ત છે. તે છે આવા પ્રકારની ગડમથલમાં પડી આત્મસાધનમાં પ્રમાદી બને છે. માટે સુજ્ઞ મનુષ્યોએ આ સંસાર સમુદ્રને વિષે દુર્લભ એવો માનવ જન્મ પામીને અવશ્ય ધર્મ ધ્યાનમાં લીન બનવું જોઈએ. વિવેકી મનુષ્યોના ખજાનામાં પૂર્વ જન્મનું પુન્યરૂપ ધન સીલકમાં પડયું હોય છે છતાં નવું ઉપાર્જન કરવા ઉદ્યમી બને છે. અને અવિવેકી મનુષ્ય ધર્મરૂપ ધનથી નિધન છતાં પણ ધર્મ આરાધના કરતા નથી. તેથી દુઃખી બની સંસારમાં ભટકે છે. મનુષ્ય જેમ આ લકને માટે ચોવીસે કલાક પ્રયાસ કરે છે તેમ જે પલકને માટે પ્રયાસ કરે તો તે અનુક્રમે શિવસુખને પામે છે. માટે હે મહાનુભાવો, જ્યાં સુધી જારૂપ રાક્ષસી આવી નથી, વ્યાધિરૂપ ભમરીઓ દંશ દેતી નથી, અને ઇકિઓરૂપ ઘોડાની શક્તિ ક્ષીણ થઈ નથી, ત્યાં સુધીમાં ધર્મ આચરો એ ઉત્તમ છે. આ પ્રમાણે ધર્મદેશના સાંભળી રહ્યા પછી ધનશેઠે પ્રભુદેવને પૂછ્યું–હે પ્રભે મારી પુત્રી સુસુમાની ઉપર ચિલાતી રાગવાળા કેમ થયો? તેના જવાબમાં ભગવાન મહાવીરદેવ આ પ્રમાણે બોલ્યા ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં યજ્ઞકર્મને માનનાર યાદેવ નામે બ્રાહ્મણ રહેતે હતું. તેમજ તે પંડિતાઈને દાવો ધરાવીને જિનેશ્વરેને ધર્મની નિંદા કરતા હતા. એકદા કઈ બાળ સાધુએ તેને વાદ કરવા બેલા. વાદમાં તે બ્રાહ્મણે આ પ્રમાણે શરત કરી કે જેનાથી હું હારીશ તેને હું શિષ્ય થઈશ. પછી તે બાળ સાધુ તેને પિતાના ગુરૂ પાસે લઈ ગયો. ત્યાં તે ક્ષણમાત્રમાં હારી ગયો અને જૈન મતમાં દીક્ષિત થયો. ત્યારપછી શાસન દેવીએ તેને આ પ્રમાણે કહ્યું કે મુનિ, જેમ નેત્રાવાળો મનુષ્ય પણ સૂર્યના તેજ વિના ખલના પામીને અથડાયા કરે છે, તેમ જીવ પણ જ્ઞાતસહિત છતાં નિર્મલ ચારિત્ર વિના સંસારમાં અથડાયા કરે છે, પણ અક્ષય પદને પામતે નથી. દેવીના શબ્દો સાંભળીને બ્રાહ્મણ મુનિ અન્ય સાધુઓની પેઠે નિર્મળ ચારિત્ર પાળવા લાગ્યા. હવે તેની સ્ત્રી શ્રીમતીએ તેને વશ કરવાને માટે તપને પારણે તેના ઉપર કામણ કર્યું. તે કામણથી તેનું શરીર ક્ષીણ થઈ ગયું. અને સમાધિપૂર્વક મૃત્યુ પામીને તે દેવલોકમાં ગયે. તેની સ્ત્રી પણ તેને દુઃખે દુઃખી થઈને જૈન મતમાં દીક્ષા ગ્રહણ કરીને અને કરેલાં કામણની આચના લીધા વિના મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ સ્વર્ગથી Page #491 -------------------------------------------------------------------------- ________________ અંક ૮ ] મહાત્મા ચિલાતીપુત્ર ચ્યવીને યજ્ઞદેવને જીવ ચિલાતી પુત્ર થયે, અને શ્રીમતી જીવ તારી પુત્રી સુસુમા થઈ. આ પ્રમાણે બન્નેને પૂર્વભવ સાંભળીને વૈરાગ્યથી રંગાયેલા ધન શેઠે પ્રભુદેવ પાસે સ્વર્ગ અને મેક્ષ સુખને આપનાર ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારપછી દુષ્કર તપ તપીને રમ્ય દેવભુવન પ્રાપ્ત કર્યું. અને તેના પાંચ પુત્રએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પેલો ચિલાતીપુત્ર એક હાથમાં ખડગ અને બીજા હાથમાં સુસુમાનું મસ્તક લઇને ભયંકર અટવીમાં આવી પહોંચે. પૂર્વ જન્મના પ્રેમથી સુસુમાનું મુખ વારંવાર જઈને આ પ્રમાણે બોલવા લાગ્યા, અરે સુસુમાં, તું પણ મળી નહિ. સેબતીને પણ વિયોગ થયે. સાથે સાથે ભૂખ અને તરસ પણ લાગી છે. હવે મારે ક્યાં જવું અને શું કરવું? એમ વિચાર કરી આમતેમ ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં નજીકના ભાગમાં એક ચારણમુનિને જોયા. મુનિને જઈને કહેવા લાગ્યું કે જરૂર આવા મુનિઓ પાસે ધર્મ હોય છે અને તે ધર્મથી સુખી થવાય છે. પણ આ મુનિ મારા જેવા રખડેલને ધર્મ જેવી વસ્તુ નમ્રતાથી જલદી આપી દે એમ સંભવતું નથી. માટે દમદાટી બતાવવાથી આપી દેશે. આવા આશયથી તે મુનિની પાસે આવીને બોલવા લાગ્યો, મુનિ, તું મને જલદી ધર્મ બતાવ, નહિ તો હું આ સુસુમાની જેમ તારું મસ્તક કાપી નાખીશ. મુનિ પણ વિચારવા લાગ્યા કે આવા પ્રકારે ધર્મની માગણી કરનાર તે આજે જ જોયે. છતાં પણ તેની જે અત્યંત આતુરતા છે એ જ તેની લેગ્યતા સૂચવે છે. માટે વિલંબ કરો ઠીક નથી. તેથી તેમણે ચિલાતીપુત્રને કહ્યું કે હે ભવ્ય,-ઉપસમ–સંવર-અને વિવેક એ ત્રણ પદનું પાલન કરવાથી તું સુખી થઈશ. આ પ્રમાણે કહીને મુનિ આકાશ માર્ગેથી બીજે ઠેકાણે ચાલ્યા ગયા. આ તરફ ચિલાતી પુત્ર વિચારવા લાગે કે મુનિ તે ત્રણ પદે કહીને ચાલ્યા ગયા. પણ આ ત્રણ શબ્દો અને તત્વથી ભરપુર દેખાય છે. કેમકે નિરર્થક શબ્દ મુનિઓ બેલતા નથી. માટે મારે આ શબ્દમાંથી તત્વ શોધી કાઢવું જોઈએ મુનિએ પહેલા પદમાં ઉપશમ કરવાનું કહ્યું છે. ઉપશમને અર્થ શાંત થવું દબાવવું એવો થાય છે. ત્યારે મારે શાથી શાંત થવું? કેને દબાવવું? આ અટવીમાં તે હું એકલું . મારા શરીર ઉપર પણ કંઈ નથી. ત્યારે તે મુનિએ મને ઉપશમ કરવાનું કેમ કહ્યું. તેઓ અસત્ય તે ન જ કહે. ત્યારે શું મારા શરીરની અંદર કંઈ ઉપશમ કરવા જેવું છે? વિશેષ વિચારમાં આગળ વધતાં તેને જણાઈ આવ્યું-અરે ઉપશમ, કરવાનું તે ઘણું છે. આત્માની અંદર રહેલા ક્રોધ, માત. માયા અને લોભ સર્વ દુઃખના કારણભૂત મને જણાય છે. કેમકે કોધથી જ મારી પાછળ પડેલા ધનશેઠ વગેરેને મારવાની ઈચ્છા થાય છે. માનથી ગુહે મારો છતાં એમ થયા કરે છે કે આ લેકે મને શા માટે હેરાન કરે છે. માયાથી ગમે તેવા છળ પ્રપંચ કરી તે લોકોને છેતર્યા છે. અને લોભથી કંઈક જીવો ને મારીને લુંટીને પૈસો એકઠા કર્યો છે. માટે મારે ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરલતાથી અને લેભને સંતોષથી દબાવીને દેશનિકાલ કરી દેવા શ્રેષ્ટ છે. આવી રીતે ક્રોધદિને તેણે શાંત કરી નાંખ્યા. ernatબીજા પદમાં સંવર કહ્યો છે. સંવરને અર્થ રોવું થાય છે. હવે તેને શેકવુંnelibrary.org Page #492 -------------------------------------------------------------------------- ________________ [ s$^ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ એ વિચાર્યાં જેવુ' છે, કેમકે મારે મારૂં હિત કરવું છે એટલે બીજાને રાકવું નકામું છે. તેમ મારા શરીરને રોકવું પણ ઠીક નથી કેમકે આ મુનિએ પણ શરીર શકયું હતું નહિ. તેએ ખેલતા ચાલતા હતા. આમ ઇન્દ્રિઓનાં કાર્યો વિદ્યમાન છતાં કર્મ બંધન થાય એમ બને નહીં ત્યારે મને મુનિએ સવર કરવાના ઉપદેશ શા માટે આપ્યા? માટે હજી આની અંદર કઈક રહસ્ય હાવું જોઇએ એમ વિચાર કરતાં તેને જણાઇ આવ્યું. અરે, આ પાંચ ઇંદ્રિયા અને મનની શુભ અને અશુભ એમ એ પ્રકારે પ્રવૃત્તિ છે, માટે મારે અશુભ મામાં દોડતી ઈંદ્રિ અને મનને રેકવાનાં છે. આવી રીતે તેણે હાથથી ખડગ અને મસ્તક દૂર ફેંકી ને સવર્ આદર્યો. ત્રીજા પદમાં વિવેક છે. વિવેક એટલે પેાતાનું અને પારકું તેની વિશેષતા સમજવી. ત્યારે મારૂં શું છે અને પારકુ શું છે, તે તે મારે અવશ્ય જાવું જો એ. વિચાર કરતાં તેને જણાયું કે-નાનાદિ ગુણવાળા જે આત્મા તે હું, અને મારાથી ભિન્ન જે દેહિંદ તે પારકુ, તેમજ જ્ઞાન દર્શન અને ચરિત્રની ઉન્નતિ યાગ્ય જે કૃત્યો તે અંગીકાર કરવાં. તેનાથી વિપરીત સ્વભાવવાળાં જે કૃત્ય તેના ત્યાગ કરવા એ વિવેક આ પ્રમાણે તે વિવેકમાં આરૂઢ બન્યા. આ બાજુ સુસુમાના લેાહીથી રંગાયેલા તેના શરીર ઉપર કીડીએ ચડીને ડંશવા લાગી. તે પણ એટલી બધી ભેગી થઇને લોહી ચૂસવા માંડી કે થોડા ટાઈમમાં તેનું શરીર શાષાઈ ગયું, એટલું જ નહિ પણ તે શરીરમાં એટલા બધાં છિદ્રો પડમાં કે તેથી શરીર ચાળણીના સરખું થઈ ગયું. છતાં પણ ચિલાતીપુત્ર ઉપશમ, સંવર અને વિવેકમાં આરૂઢ મની કીડીઓનાં ડંશને મીઠા ભાવે સહન કરવા લાગ્યો. અને પોતે કરેલાં ધાર પાપાની પાસે આ દુઃખાને અલ્પ માનીને ક્ષમાધારી બન્યા. આવી રીતે અઢી દીવસ સુધી ત્યાં જ ઉભા રહી આયુષ્ય પૂર્ણ કરીને મહાત્મા ચિલાતીપુત્ર દેવલેાકને વિષે ગયા. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામીને અક્ષય પદને પામશે. આપણે પણ મહાત્મા ચિલાતીપુત્રની જેમ ઉપશય, સવર અને વિવેકના સત્ય સ્વરૂપને ઓળખી આત્માન્નતિમાં ઉદ્યમશાળી બનીને એ જ શુભેચ્છા ! ભૂરિ ભૂરિ વંદના હા, સાત્ત્વિક શિરામણિ ભાવસંયમી માત્મા ચિલાતીપુત્રને ! અભિપ્રાય અમદાવાદમાં શ્રી મુનિસંમેલનના સ્મારકરૂપે આ પત્ર વગર ખંડને અને વિરાધે પ્રગટ થાય છે. વિદ્વાન મુનિમહારાજોના લેખા પણુ આમાં આવે છે, આ પર્યુષણ પર્વ ના વિશેષાંક ખાસ વાંચવા જેવા છે, ભગવાન મહાવીર પ્રભુની ભાવવાહી છબ્બી આ અંકમાં આપી તેની સુંદરતામાં વધારો કર્યો છે. લેખા પણુ મનનીય છે. -શ્રી આત્માનંદ પ્રકાશ ફેબ્રુઆરી ૧૯૩૯ Page #493 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને સુપાત્રદાન લેખક : આચાય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી શ્રી જૈન દન એ અનાદિ અનન્ત છે, એટલે તેની અમુક કાલે શરૂઆત થયું કે અમુક કાલે તેનેા નાશ થશે, એમ ન જ કહી શકાય. તેમજ તે તમામ પદાર્થોના દ્રવ્ય ગુણુ પર્યાંયની સત્ય અને સંપૂર્ણ બીના જણાવવા સમ છે. લગારપણ પક્ષપાત રાખ્યા સિવાય બધાં દનાને ઘટતા ન્યાય જૈન દર્શન આપી શકે છે. આથી જ તે નિષ્પક્ષપાતી દર્શન તરીકે પ્રસિદ્ધિને પામ્યું છે. દરેક પદાન પૂરેપૂરા તત્ત્વ ધ મેળવવાને માટે જેમ ખીજા' સાધનાની જરૂર પડે છે, તેવી જ રીતે અપેક્ષા જ્ઞાનની તેથી પણ વધારે જરૂરિયાત જણાય છે. આવી તમામ અપેક્ષાઓની તરફ્ લક્ષ્ય રાખીને વસ્તુત-વને સમજાવનારૂં એક જતેન્દ્ર દર્શન જ છે. માટે તે સ્યાદ્વાદઇન આવા નામથી પણ એળખાયું છે. બીજાએની જેમ જૈન દર્શન ‘આ વસ્તુનું સ્વરૂપ આમ જ છે,' એમ નથી કહેતું, આથી આને અનેકાંતન એમ પણ કહી શકાય. કલિકાલસર્વજ્ઞ આચાય શ્રી. હેમચંદ્રસૂરિષ્ટએ મહાવીર દેવની સ્તુતિ કરતાં જ ાવ્યું છે કે— अन्योऽन्यपक्षप्रतिपक्षभाषाद्, यथा परे मत्सरिणः प्रवादाः ॥ नयानशेषान विशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥ १ ॥ સ્પષ્ટા-હે પ્રભે, બીજા દૃના એક ખીજાના મતનું ખંડન કરવામાં બાદુરી માની રહ્યાં છે. અને એકએક નયના વિચારને વ્યાજખી ગણીને જુદા જુદા નામને ધારણ કરે છે. અહીં દૃષ્ટાંત તરીકે સમજવું કે એકલા ઋજુસૂત્ર નય નામના ચોથા નયના વિચારને આધારે બૌદ્ધદર્શન પ્રગટ થયુ. ખીજા સંગ્રહ નયમાંથી વેદાંતિના ભત પ્રકટ થયા. સાંખ્યાના ચેગમત અને વૈશેષિક મત પહેલા નેગમ નયમાંથી પ્રકટ થયે। શબ્દશ્રદ્ઘાનિને. મત શબ્દ નયમાંથી પ્રકટ થયા છે. પરંતુ જનન એ સ નયેાથી ગુચાએલું છે. એટલે તમામ નયેાને ભેગા કરીને નિર્દોષ સ્પષ્ટ સ્વરૂપ જણાવે છે. માટે જ તે બધાં દનામાં ઘણુ શ્રેષ્ઠ છે, એમ સાક્ષાત્ દેખાય છે. ખીજાં દર્શા મારૂં એ સાચુ'' એ કહેવત પ્રમાણે ખાટા વિચારને પણુ સાચા ઠરાવવા ખૂબ મહેનત કરે છે, અને છેવટે પૂર્ણ સમજણુના અભાવે વસ્તુત-ત્વના યથા નિણુંય ન થવાથી તે ખીજા તરફ ઈર્ષ્યાભાવ ધારણું કરે છે. આ બધામાં જૈનદર્શન ન્યાયાધીશની જેમ પક્ષપાત રાખ્યા વગર સત્ય ભૂલ સમજાવીને બધાને સન્મામાં દારે છે. આ પ્રસંગે રથ ચલાવાય જ નહિ, પણ જરૂર યાદ રાખવા જેવું છે કે-જેવી રીતે એક પૈડાથી તેમ તમામ દ્રવ્ય ગુણ-પર્યાયેના સાચા મેધ એકએક નયના અધારે કાઇ દિવસ થઈ શકે જ નહિ. આવા આવા પુષ્કલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાચાર્યાં ભગવંતાએ જૈનદર્શનને સમુદ્રની જેવું કહ્યું છે, અને ખીન્ન દાને નદીની જેવાં કળાં છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ t૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : વળી બીજા દરેક દર્શનમાં જે કંઈ થડે ઘણે પણ પ્રકાશ દેખાય છે, તે પણ જૈન દર્શનના, પિતાના વિચારને અનુસાર ગ્રહણ કરેલા એકેક અંશને જ આભારી છે. તેથી સ્પષ્ટ જણાય છે કે બીજા દર્શને અધૂરાં છે, અને પૂરેપૂરું આપેક્ષિક જ્ઞાન દઈ શકતાં નથી. તાત્પર્ય એ કે તે તે દર્શનના નેતાઓ સંપૂર્ણ જ્ઞાનવાળા નથી. કારણ કે તેઓએ મહાદિને દૂર કર્યા નથી. જેને મેહનીય કર્મના ક્ષય થકી કેવલજ્ઞાન થયું હોય તેના કહેવામાં લગાર પણ ફેરફાર હોય જ નહિ. સત્ય પરિસ્થિતિ આમ હેવાથી એકાંતવાદીઓએ એકાંતવાદને જણાવવાના અવસરે અનેક બાબતમાં અનેકાંતવાદ રવીકાર્યો હેય, એમ તેમના ઘણાં ગ્રંથોમાં દેખાય છે. આથી સાર એ નીકળે છે કે-શ્રી જેનેંદ્ર દર્શન જ મેક્ષાદિના સાધન વગેરેને કષ-છેદ-તાપની શુદ્ધિને જણાવવાપૂર્વક પૂરેપૂરી નિર્દોષ સરલ પદ્ધતિને જણાવવા સમર્થ છે. સંસારના ત્રિવિધ તાપને શમાવનાર, ઉત્તમ જ્ઞાનક્રિયાના અપૂર્વ વિલાસથી ભરેલા તથા ભાવસંપત્તિદાયક-જનેન્દ્ર શાસનમાં સચ્ચિદાનંદમય પરમપદને લાભ, ટુંકામાં કહીએ ત, ઉત્તમ જ્ઞાનસહિત રૂડી ક્રિયાની આરાધનાથી થાય, અને વિસ્તારથી કહીએ તો-ઉત્તમ દર્શન, જ્ઞાન અને ચરિત્રની આરાધનાથી થઈ શકે છે. અહીં જરૂર સમજવું કે ક્રિયાની નિર્દોષ આરાધના જ્ઞાન દારા જ થઈ શકે છે. આ ઇરાદાથી ક્રિયાની પહેલાં જ્ઞાન કહ્યું છે, એમ દશવૈકાલિકના “ઢ નાઇr તો યથા, ઘર્વ વિદૃ ત્તવર્તન સજા દિ જાઉં યા જાણિ છેvit in ૬ t તથા આવશ્યક નિર્યુક્તિના નri पयासगं, सोहओ तवो संजमो अ गुत्तिकरो ॥ तिण्डिंपि समाओगे-मोक्खो નિસાનને મળat in ૨ | આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે. આવા જ્ઞાનની આવશ્યક્તા ધ્યાનમાં લઈને બીજા અનેક ગ્રંથોમાં સાફ જણાવ્યું છે કે જ્ઞાન ત્રીજી આંખ જેવું, અલૌકિક સૂરજના જેવું, કે દિવ્ય ધનની જેવું છે, વળી હિંસાદિ અઢારે પાપસ્થાનકોને ન સેવવા, અને સંયમાદિની સાધના જરૂર કરવી, વગેરે બાબતની સમજ પાડનાર પણ જ્ઞાન જ છે. વળી ચારિત્ર શુદ્ધપણે પાલી શકાય, મન ચોખ્ખું રાખી શકાય, અને ક્રોધ માન માયા અને લેભને જીતી શકાય, આ જ ઈરાદાથી પ્રાચીન મહર્ષિ ભગવતે–તેને વજ અમૃત વગેરેની ઉપમા આપીને સ્તવ્યું છે.આવા જ્ઞાનના સંસ્કારવાલી ક્રિયાને સોનાના ઘડા જેવી કહી છે. જેમ દેડકાનું કલેવર બળીને રાખ થયા બાદ તેમાંથી નવા દેડકા ઉપજે જ નહિ, તેમ જ્ઞાન પૂર્વક ક્રિયાની આરાધના કરવાથી જે કર્મો ખપે તે ફરી ન બંધાય. જ્ઞાન વિનાની ક્રિયા તે આગિયાના શરીરના પ્રકાશ જેવી છે જ્યારે જ્ઞાનવાળી ક્ષિા સૂર્યના પ્રકાશ જેવી કહી છે. આવા ગંભીર અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને જ વિશુદ્ધજ્ઞાની-ક્રિયાનિક મુનિરાજ વગેરેની અનેક શાસ્ત્રમાં ઊર્ધ્વગતિ દર્શાવી છે. ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી વગેરે અનેક મહાપુરૂષોએ જ્ઞાનસાર વગેરેમાં જ્ઞાનના ઉત્કર્ષને ચારિત્ર કહ્યું છે, એ સશે ઘટિત જ છે. આમ કહેવાનો વિશાળ મુદ્દો એ છે કે જે જીવને જ્ઞાનની પરિપાક દશા પ્રકટી હેાય તે જીવને નિશ્ચય કરી ચારિત્ર હોય જ. પ્રશમરતિમાં, કૃપાસિંધુ અન્યૂન દશ પૂર્વધર શ્રી-ઉમાસ્વાતિ વાચકે કહ્યું કે-ફાજલ્સ જ વિરતિ, આવા વિવિધ જ્ઞાનરપિ કલ્લોલથી ભીંજાએલા ચિત્તવાલા, આસન્ન Jain Education interational Page #495 -------------------------------------------------------------------------- ________________ અંક ૮] જેનલન અને પાત્ર દાન [૪] સિદ્ધિક ભવ્ય જીવ છેવટે મહારાજાને હણીને વાસ્તવિક પૂરેપૂરી આત્મરમણતા પામે, એમ કહેવું યોગ્ય જ છે. એ પણ ન જ ભૂલવું જોઈએ કે-પૂર્વોક્ત જ્ઞાનરૂપી અખૂટ ખજાનાના પ્રતાપે જ અશાતા વેદની દિ કર્મોના ઉદય કાલે મહાત્માઓને લગાર પણ કલેશ થતો નથી, આ વાત તે ગીતા પણ કબુલ કરે જ છે, જુઓ આ રહ્યો તેને સાક્ષિ ક– શનિનોડક્શનિનશ્ચાત્ર, સને બાથમા છે. न क्लेशो ज्ञानिनो धैर्यात् , क्लिश्यत्यज्ञो अधैर्यतः ॥ १ ॥ આ બાબતમાં અન્યત્ર નજર ફેંકતા, એકાંતવાદીઓ પણ પિતાની માન્યતા પ્રમાણે જ્ઞાનને પરમપદના કારણરૂપે તે માટે જ છે, એમ તેઓના જ શાસ્ત્રમાં કહેલા (૨) તે જ્ઞાનાન્ન મુનિર (ર) હaધંતિતરવ: સુરતે લાઃ (૨) જ્ઞાનrfઃ સર્વનામનિ મમતાસેક્ર, વગેરે પાઠોથી સિદ્ધ થાય છે. તે છતાં તેઓ અપેક્ષા જ્ઞાનના અભાવે એકલા જ્ઞાનથી જ મુક્તિ માને છે. એટલે ક્રિયાને સ્વીકારતા નથી. અને જૈન દર્શન જ્ઞાન યુકત ક્રિયાથી મુકિત માને છે. એટલે જ્યારે અલગ અલગ જ્ઞાનમાં અને ક્રિયામાં પરમપદ દેવાનું દેશથી સામર્થ્ય છે ત્યારે સંપૂર્ણ સામર્થ્ય તે ભેગા ભળેલા (દર્શન સહિત) બંનેમાં જ રહેલું છે, જેમ ગાડાને ચલાવવાનું સામર્થ્ય દરેક પડામાં અમુક અંશે છે અને બંનેમાં સર્વાશે રહેલું છે. એ પણ યાદ રાખવું કે જ્ઞાન વિનાની ક્રિયા આંધળાના જેવી કહી છે. અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળા માણસની જેવું સમજવું. આથી એમ સાબીત થયું કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મેક્ષમાર્ગ છે એટલે ત્રણેની સમુદિત આરાધના કરવાથી મેક્ષ મળી શકે છે. સુપાત્ર દાન આવા મેક્ષ માર્ગની આરાધના કરવામાં ઉજમાલ જે હોય તે સુપાત્ર (મુનિરાજ વગેરે) કહેવાય. તેઓ પોતે સંસારસાગરને તરેલા છે અને તરે છે તેમજ બીજા ભવ્ય જીને પણ તારવા સમર્થ છે. પાત્રની પરીક્ષા કરવાના સંબંધમાં બીજા ગ્રંથમાં યુધિષ્ઠિર અને ભીમના સંવાદ પ્રસંગે-કૃષ્ણદીપાયને બંને ભાઈને સમજાવ્યું કે હે યુધિષ્ઠિર, જેમાં વિદ્યા અને તપ (ચારિત્ર-ક્રિયા) બંને હોય તે જ પાત્ર કહેવાય. આવા સુપાત્રના ગુણે જેમાં ન હોય તે કુપાત્ર કહેવાય. એટલે જૈનદર્શનમાં જેની શ્રદ્ધા ન હોય, વસ્તુ સ્વરૂપને જેને યથાર્થ બંધ ન હોય, સદ્વર્તન (મહાવ્રત-વ્રતાદિની આરાધના) ન હોય તેઓ કુપાત્ર કહેવાય. આ પ્રમાણે સુપાત્રદાનના પ્રસંગે કુપાત્રને ગુરૂબુદ્ધિથી દાન ન દેવાય એ બીના સમજવા માટે પાત્ર-કુપાત્રનું રવરૂપ ટુંકામાં જણાવ્યું. આવા દાનના પ્રસંગે ભવ્ય જીવોએ યાદ રાખવું કે સુપાત્રને અકય (ન ખપી શકે તેવા) પદાર્થો ન દેવાય, કારણ કે તેમ કરવાથી અલ્પાયુષ્યને બંધ પડે છે. અલ્પાયુષ્ય બાંધવાનાં ત્રણ કારણે આ પ્રમાણે સમજવા-. જીવને હણવાથી, ૨. જુઠું બોલવાથી અને ૩. સુપાત્રને દૂષિત વસ્તુ આપવાથી. વળી સુપાત્રને તરપ્ટેડીને દાન ન દેવાય. કારણ કે તેવી રીતે દેનારા છ લાંબુ (ઘણી રિથતિવાળું) ગોળ અશુભાયુષ્ય બાંધે છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ( ૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : હવે સુપાત્ર દાનના દેનારા શ્રાવકના બે ભેદ જણાવીએ છીએ. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સત્રના પાચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં શ્રાવકે બે પ્રકારના કહ્યા છે-તે આ પ્રમાણે (૧) સંવિગ્નભાવિત શ્રાવક અને (૨) લુબ્ધદષ્ટાંતભાવિત શ્રાવક. તે બેમાં સંવિગ્ન ભાવિત શ્રાવને અર્થ આ છે-જેઓ દાનાદિ ધર્મ સ્વરૂપને જણાવનારા સિદ્ધાંતના અર્થને સાંભળી હૃદયમાં ધારી રાખે, અને જ્ઞાનના તથા ચારિત્રના ઉપકરણ વગેરે વહે રાવીને સુપાત્રને સંયમની આરાધનામાં મદદ કરે, તથા આવતી અડચણને દૂર કરે, અનશનાદિ વહેરાવતી વખતે ઉચિતપણું જાળવીને-સુપાત્ર મુનિરાજ વગેરે જે પ્રમાણ કહે તેટલા ખપ પૂરતા આહરને દાનના પાંચ ભૂષણેને જાળવીને અને પાંચ દૂષણેને તજીને વહેરાવે તે શ્રાવકો સંવિઝભાવિત કહેવાય. (૨) સુખકદષ્ટાંતભાવિત શ્રાવક–જેવી રીતે લુબ્ધક એટલે શિકારી-વધ્ય (જે હરિણાદિ તરફ બાણ ફેંકવાનું હોય તે) તરફ એક જ ધ્યાન રાખે છે. તેવી રીતે જે શ્રાવકો ( પહેલા નંબરના શ્રાવકની માફક) દાનની વિધિના અજાણ છે, અને સરલતાએ સુપાત્રના પાત્ર મારો આહાર જાય આવા ઈરાદાથી આપવાનું જ સમજે છે, પણ બીજું (કેમ આપવું? શું આપવું?, કેટલું આપવું? તે) જરા પણ સમજતા નથી. કારણ કે તેઓ વિશિષ્ટ કૃતજ્ઞાન પામ્યા નથી. અહેભાગ્ય માનીને ઉદારતાથી જેમ તેમ મુનિરાજને વહેરવે, તે લુબ્ધકદષ્ટાંતભાવિત શ્રાવકો કહેવાય. આવા ભવ્ય જી પણ મુનિસમાગમ જેમ જેમ વિશેષ થવા માંડે, તેમ તેમ તેઓ જરૂર સંવિગ્ન ભાવિત શ્રાવકની જેવા બને છે આ સુપાત્ર દાનના ચાલુ પ્રસંગે યાદ રાખવું કે જ્યારે નિકાલ એટલે સુકાળ વગેરેની અનુકૂલતા હોય, ત્યારે અકય લેનારા સુપાત્રને માટે અને દેનારા શ્રાવક વગેરેને માટે એમ એ બંનેને માટે તેમ કરવું (અકય દેવું અને લેવું) ગેરવ્યાજબી (અહિતકર) છે. કારણ કે દાયકને અપ્રસંગે અકમ આહારાદિ દેવાથી અલ્પાયુષ્યને બંધ થવો વગેરે દેખીતા અનેક ગેરલાભ હેાય છે; અને ગ્રાહકને નિષ્કારણ અપવાદ સેવવાથી (સદેવ ગોચરી લેવાથી) સંયમ વિરાધના દોષ લાગે છે. અને તેથી ઈતરકાલમાં એટલે (દુષ્કાળ) વગેરે વિકટ પ્રસંગે જ્યારે ગોચરી વગેરે મળવી મુશ્કેલ હોય, ત્યારે આપવાદિક (સદોષ આહારાદિ) પદાર્થને લેનાર અને દેનાર એમ બંનેને લાભ જ છે. કારણ કે તેવા આપત્તિના પ્રસંગે સદેષ દાનને દેનારા-સમજુ (દ્રવ્યાદિના જાણકાર ) શ્રાવકો મુનિના ચારિત્રની જરૂર રક્ષા કરે છે. અને લેનાર સુપાત્ર પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે છે, અથવા પિતે સકારણ અપવાદ સેવે છે–તે કેવલ ધર્માધાર શરીર નભાવી સંયમ નિર્વાહ તરફ લક્ષ્ય રાખીને અને ભવિષ્યમાં ઉચિત પ્રસંગે આલોચનાદિ પ્રાયશ્ચિત્ત લઈને આત્મશુદ્ધિની ભાવના રાખીને તેમ કરે છે કહ્યું છે કે संथरणमि असुद्धं, दोण्हवि गेण्हंतदितयाणऽहियं ॥ आउरदिटुंतेणं तं चेष हियं असंथरणे ॥१॥ નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે-શ્રી સ્થાનાંગ સૂત્રના ત્રીજા અધ્યયનની અને શ્રી ભગવતી સૂત્રની આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશાની ટીકામાં આ બાબત બીજા પણ અનેક વિચારે જણાવી વિવેચન કર્યું છે, તેમાંથી જ ઉપરની બીના અહીં | Jain Eવામાં reણાવી છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ एक संशोधन लेखक - श्रीयुत अगरचंदजी नाहटा 'श्री जैन सत्य प्रकाश " के " श्री पर्युषण पर्व विशेषांक' में पंन्यास श्री धर्मविजयजी का 'श्री युक्तिप्रबोधनाटकनो उपक्रम' शीर्षक एक लेख छपा है । उस में कईपक ऐतिहासिक स्खलनाऐं दृष्टिगोचर होने से उनका संशोधन किया जाता है । बनारसीदास १. लेखमें बनारसीदासका समय १६ में सैके का प्रान्त भाग लिखा है, परन्तु वहां १७ वां सैका चाहिए, क्योंकि उनका जन्म सं. १६४३ में और स्वर्गवास १७०० के आसपास हुआ है। लेख में अमान्य स्थानों पर भी सैके की गडबडी है, उसे भी इसी प्रकार सुधार लेना चाहिए । ( १६४३ की साल यह १६ वां सैका नहीं, किन्तु १७ वां सैका होता है यह क्यालमें रहना चाहिए ) २. अर्वाचीन दिगंबरों की उत्पत्ति बनारस में, आगरा निवासी बनारसीदास से होने का लिखा है, पर बनारस की यात्रार्थ जाने पर उनका नाम बनारसीदास पडा इसके अतिरिक्त बनारस से उनका कोई संबंध न था, और न वे आगरे के मूल निवासी ही थे। आगे बनारसी दासका जन्म भी आगरेमें होने का लिखा है पर यह ठिक नहीं है । उनका जन्म जौनपुरमें हुआ था और आगरे में तो वे प्रथम सं. १६६७ में व्यापारार्थ गये थे। आगरे में निवास तो उन्होंने सं. १६७५ के लगभग से शेष जीवन में ही किया था। सं. १६७४ तक तो उनकी माता जनपुरमें ही रहती थी। ऐसा बनारसी 'अर्द्धकथानक' से स्पष्ट है । बनारसी दासजी पहिले श्वेतांबर लघु खरतर गच्छ ( जिनप्रभरि शाखा ) के अनुयायी श्रीमाल थे, इत्यादि विशेष वृत्तांत कषि के स्वयंरचित आत्मचरित्रसे जानना चाहिए । उपाध्याय मेघविजयजी १ विशेषांक के पृ. १३२ में उपाध्याय मेघविजयजी को बनारसी दासजी के समकालीन बतलाकर उनका समय भी १६ वीं शताब्दी का बतलाया गया है । पर उपर दिये हुए पाठ से ही सिद्ध होता है कि वे बनारसी दासके समकालीन न होकर बनारसीदासजी के मतके अनुयायिओं के समकालीन थे । मेघविजयजी का समय १८ वीं शताब्दी का है। २. प्रशस्ति से, प्रस्तुत ग्रंथ प्रणेता पूर्वावस्थामें लुंपक गच्छके अधिपति थे और उन्होंने अनेक साधुओंके साथ श्रीहीरविजयसूरिजी से दीक्षा ग्रहण की ऐसा लिखा गया है । तथा आगे चलकर फिर इसी बात को Page #498 -------------------------------------------------------------------------- ________________ [ 1] श्री सत्य IN [१ . दोहराते हुए लिखा गया है कि प्रशस्ति से एक बात यह भी ज्ञात होती है कि उन की दीक्षा देनेवाले श्रीहीरविजयसूरीश्वरजी ही हैं। पर यह बात बिना विशेष सोचे, प्रशस्ति के नामसे लिखी गई हैं। प्रशस्ति में न तो उनका लुंपकगच्छ के आचार्य होने का लिखा है और न श्रीहीरवि. जयसरिजी से दीक्षा लेनेका भी। और न यह संभाव्य भी है। पंन्यासजी महाराजने दी हुई परंपरा से भी स्पष्ट है कि वे श्रीहीरविजयसरिजी से ५-६ नंबर में हैं अतः श्रीहीरविजयसूरिजी उन्हें दीक्षा कैसे दे सकते थे ? श्रीहीरविजयसूरिजी का स्वर्गवास स. १६५२ में हुआ है और मेघविजयजी का कृतिकाल सं. १७२५ से १७६० तक है। प्रस्तुत 'युक्तिप्रबोघ' की प्रशस्तिसे स्पष्ट है की वह ग्रंथ श्रीबिजयरत्नसरिजीके राज्य में रचा गया था, जिन श्रीविजयरत्नसूरिजी का समय सं. १७३२ से १७७३ तक का है। अतः वे श्रीहीरविजयसूरिजी के दीक्षित नहीं हो सकते। उनको टुंपक गच्छ के अधिपति लिखना-यह श्रीहीरविजयसूरिजी से सं. १६२९ में लुका मेघऋषिने दीक्षा ली थी उन मेघविजयजी को और इन उपाध्याय मेघविजयजी को एक मान लेने की भूलका परिणाम है। वास्तव में ये दोनों भिन्न भिन्न थे। और युक्तिप्रबोध' ग्रंथ के कर्ता का समय १७६० तकका है। सहधर्मी [सहधर्मी प्रेमकी एक उस्म्पल कहानी ] लेखन-श्रीयुत नथमलजी बनोरिया. भगवान महावीरस्वामी के समय में शान्तनु नामक एक श्रावक था। उसकी श्रीका नाम था कुंजी देवी। शाम्तनु के पुरखे कुलवान और धनवान थे, किन्तु समय के चक्रने शान्तनु को दीन हीन दशामें ला छोडा। जो अपने पिता के समय में सोने के कटोरे में दूध पीया करता था, चांदी के खिलोनो से खेला करता था, मुंहसे निकलने के पहिले ही जिसको समस्त इच्छाओं की पूर्ति हो जाया करती थी, घही शान्तनु आज दाने दाने का मोहताज था। ऐसी दशा में उसका चित्त व्यग्र हो इसमें कोई आश्चर्य की बात नहीं। इस व्यग्रता में शान्तनु कई प्रकार के मनसुबे बांधता और विखेरता था। आखिर एक ही निर्णय पर आया, कि चोरी कर धन प्राप्त करना चाहिये। अपना यह विचार अपनी स्त्री कुंजी देवी से कहे। कुंजी देवी जानती थी कि शान्तनु को व्यापार के अतिरिक्त और कुछ नहीं आता १ 'पट्टावली समुच्चय' पू. १०९ में इन्हें स. १६५९ में विजयसेन रिसे दीक्षिन लिखा है षह ठीक नहीं है। Page #499 -------------------------------------------------------------------------- ________________ 4.] સહમ है। अतः वह बिना चोरी कीए नहीं मानेगा। कुंजी देवीने शान्तनु से कहा यदि तुम्हारी इच्छा चोरी ही करने की है, तो किसी सहधर्मी के यहां करना । शान्तनु ने इस बातको स्वीकार कर ली। शान्तनु संध्या समय उपाश्रय में गया और जिनदास सेठ के निकट अपना आसन बिछा प्रतिक्रमण करने लगा। प्रतिक्रमण संपूर्ण होने के पूर्व ही शान्तनु जिनदास सेठ के जेबसे सात हजार का कीमती मोतियों का हार निकाल चलता बना। जिनदास सेठ प्रतिक्रमण करके उठे और अपनी जेब में हाथ डाला तो मालूम हुआ कि हार गायब है । सेठ चिंताग्रस्त होकर सोचने लगे। अन्तमें उन्हे मालुम हुआ कि सबसे प्रथम शान्तनु ही गया है, वही हार ले गया होगा । शान्तनु के पूर्वज कुलवान, धनवान और दानी थे, किन्तु इस समय उसकी आर्थिक स्थिति अत्यन्त शोचनीय हो गई है। सेठने दीर्घ दृष्टि से विचार किया कि, एक सहधर्मी के नाते उसकी सहायता करना मेरा कर्तव्य था; किन्तु खेद है कि मैं अपने कर्तव्य से घूका इसी लिए उसे चोरी करने को आवश्यकता हुई। प्रकृतिने मेरी भूल सुधारने के लिए शान्तनु को ऐसा मार्ग सझाया, ऐसा विचार करते हुए सेठ घर पर पहुँचे। दूसरे दिन प्रातःकाल शान्तनु ने अपनी स्त्री कुंजी देवी को उस हार की कथा सुनाई जो जिनदास की चोरी करके वह लाया था। कुंजी देवी ने कहा "बहुत अच्छा, अब यह हार जिनदास सेठ के यहां गिरवी रख रुपैया ले आओं"। शान्तनु ने उत्तर दिया "किन्तु हार तो उन्ही का है, यदि पहिचान लेगा तो गिरफतार करा देगा" __“पहचान तो अवश्य लेंगे, परन्तु गिरफतार नहीं करावेंगे।' कुंजी देवी ने विलक्षण बात कही। "कारण ?" शान्तनु की जिज्ञासा जाग्रत हो उठी। "वह एक सच्चा श्रावक है।" कुंजी देवी ने स्वस्थपन से जवाब दिया। "क्या श्रावक अपने अपराधी को क्षमा कर देता है ? " शान्तनु की उलझन सीमातीत होती जाती थी। ___ “श्रावक अपने अपराधी को अवश्य दंड देता है, किन्तु वह तुम्हें दर नहीं देगा।" कुंजी ने फिर भी उसी स्वस्थपनसे कहा। "कारण ?" अब भी शान्तनु कुछ नहीं समज सका। " उससे सहधर्मी धन्धु की सहायता न करने की भूल होने से।" कुंजी देवी ने कहा। शान्तनु-"क्या वे इस भूल को समझ गए होंगे ?" कुंजीदेवी-" निःसंदेह, सहायता न करने पर उनको खेद भी हुआ Page #500 -------------------------------------------------------------------------- ________________ [१४] ચી જૈન સત્ય પ્રકાશ [ ४ %3 होगा। अब वे अवश्य सहायता करेंगे।" शान्तनु-“निर्धन दीन दुःखी सहधर्मी बन्धुओ की सहायता करना धनि श्रावक का कर्तव्य है क्या ?" कुंजी देवो-“धन परिग्रह है, परिग्रह ही पाप है, इसका त्याग करना पुण्य या निर्जरा का हेतु है, और इस प्रकार की भक्ति करना ही सच्चा त्याग है। इसके बाद शान्तनु जिनदास के यहाँ चला गया। जिनदास सेठ के घर पहुंच कर शान्तनु ने वह हार गिर रखने की अपनी इच्छा प्रगट की और कहा-" सेठजी, मुझे इस हार के एवज में पांच हजार रुपैया चाहिए।" जिनदास ने अपने पुत्र को आदेश दिया--कुंधर, इस हार को सम्भालकर रख और उसके बदले इनको पाँच हजार रुपैया गिन दे।" कुंवर ने हार पहिचान लिया। वह बोल उठा “पिताजी, यह हार तो घही है जो कल खो गया था। इसके बदले में पांच हजार रुपया!" जिनदास ने कहा--" बेटा! ऐसे तो कई हार होते हैं। शान्तनु भाई तो एक श्रीमंत हैं। ऐसे हार इनके यहाँ कई होंगे। रुपैया न होने से ऐसा करना पड़ता है।" और शान्तनु को पांच हजार रुपैया मिल गये। इन रुपैयों से शान्तनु ने व्यापार किया और द्रव्य कमाया। द्रव्य प्राप्त होते ही उसकी स्त्री कुंजी देवी ने व्याज सहित जिनदास का रुपया लौटाने को कहा। शान्तनु जिनदाससेठ के पास आकर बोला " सेठ साहब, यह आपके रुपैया ले लीजिये।” सेठने रुपैया ले कर अपने लडके को हार शान्तनु को वापस दे देने की आज्ञा की । इस समय शान्तनु बोला--" सेठजी हार आपके पासही रहने दोजिये, आप और मैं इस गुप्त बात को जानते हैं।" जिनदास सेठ शोक प्रदर्शित करते हुए बोले--"भाई, मेरी भयंकर भूल हुई, तुम इस भूल को क्षमा करो।" शान्तनु, चोरी करने की बात याद आते ही अश्रुपात करने लगा। जिनदास सेठने उसे शांत्वना देते हुए, “ यदि पैसे की आवश्यकता पड़े तो फिर आना और ले जाना' ऐसा कह विदा किया। कुछ दिनों के पश्चाद् भगवान महावीर स्वामी का उस और शुभागमन हुआ। प्रभु भव्य आत्माओं को तारने लिए धर्मदेशना फरमाने लगे। वहाँ दो गृहस्थ प्रायश्चित्त लेने उठे। एक कहता है मैंने सहधर्मी भाई की चोरी की। दूसरे ने कहा द्रव्य होते हुए भी मैंने सहधर्मी भाई की सहायता न की। धन्य कुंजी देवी, धन्य जिनदास सेठ, धन्य शान्तनु और धन्य जैनधर्म ! Page #501 -------------------------------------------------------------------------- ________________ ફલવર્ધિ તીર્થનો ઈતિહાસ લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ફોધી તીર્થ મારવાડ (રાજપુતાના )નું એક પ્રાચીન તીર્થ છે. આ તીર્થની સ્થાપના કયારે અને કયા મહામાભાવિક આચાર્ય મહારાજના હાથથી થઈ તે માટે ધ જ કરતાં નીચેના પ્રમાણે મળી આવ્યાં છે. જવ િતીર્થ પ્રવરષ (PNB R તિ) (५७) अथैकदा श्रीदेवाचार्याः शाकंभरी प्रति विजहूः । अन्तराले मेडतकपुरपाट्यां फलवचिकाग्रामे मासकल्पं स्थिताः। तत्र पारसनामा श्राद्ध स्तेन जालिवनमध्ये श्रीपार्श्वतीर्थ प्रादुःकृतम् । तेनैकदा वनं निरीक्ष्यमाणेन जालिवनमध्ये लेष्टराशिदृष्टः। अम्लानशितपत्रिकापुष्पैः पूजितः । लेष्टवो विरलिकृताः। मध्ये बिम्ब दृष्टम् । तेन श्रीदेवमूरिभक्तेन गुरवो विज्ञापिताः । तैः सूरिभिर्धामदेवंसुमतिप्रभगणी वासान् दत्वा प्रहितौ। धामदेवगणिना वासक्षेपः कृतः । पश्चाद्देवगृहे निष्पन्ने श्रीजिनचंद्रसूरयः स्वशिष्याः वासानर्पयित्वा प्रहिताः। तैश्च ध्वजारोपः कृतः। पश्चात्तत्र प्रासादेजमेरीयश्रेष्ठिवर्गों नागपुरीयजाम्बडवर्गः समायातः। ते गोष्टिका जाताः । संवत् ११९९ वर्षे [P प्रतौ ११८८ फाल्गुण सुदि १० गुरौ बिम्बस्थापनम् । संवत् १२०४ वर्षे महासुदि १३ शुक्रे कलशध्वजारोपः ॥ इति फलवद्धिका तीर्थ प्रबन्धः । સિંઘી જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબંધ સંગ્રહ પૃ. ૩૧ રચયિતા નાગૅદ્રગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિ શિષ્ય જિનભદ્ર. વિ. સં. ૧૨૯૦માં રચના થઇ.) ભાવાર્થ– એકવાર આ. શ્રી શ્રીવાદિદેવસૂરિજી શાકંભરી તરફ પધાર્યા ત્યારે વચમાં મેડતા પાસે ફલેધી ગામમાં માસકલ્પ રહ્યા. ત્યાં પારસ નામના શ્રાવકે જાળીવનના મધ્યમાં શ્રી પાર્શ્વનાથનું તીર્થ પ્રકટાવ્યું. તેણે એક દિવસ જેને જોતાં જાળીનના મધ્યમાં ઢેફાંને ટીંબો દેખે જે અકરમાએલ ફુલોથી પૂજિત હતા. તેણે ઢેફાં દૂર કર્યા તે વચમાં જિનબિંબનાં દર્શન થયાં. તે શ્રીવાદિદેવસૂરિને ઉપાસક હતા. તેણે આવી ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરી એટલે પૂ. આચાર્ય મહારાજે શ્રી. ધામદેવ ગણી અને સુમતિપ્રભ ગણીને વાસક્ષેપ આપીને મોકલ્યા. અને ત્યાં જઈને શ્રી ધામદેવ ગણીએ તે જિનબિંબપર વાસક્ષેપ કર્યો. બાદમાં મન્દિર બન્યું ત્યારે પિતાના શિષ્ય શ્રી. જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શ્રી જિનચંદ્રસૂરિજીએ ત્યાં જઈ ધ્વજારોપણ કર્યું (ઈ-કલશ ચઢાવ્યાં તેને વાસક્ષેપ કર્યો). પછી તે જિનાલયમાં અજમેરવાલા શેઠે અને નાગરવાળા જામ્બડ આવીને વસ્યા, અને તેના વ્યવસ્થાપક બન્યા. સંવત ૧૧૯૯ (P પ્રતના પાઠ પ્રમાણે સં. ૧૧૮૮) ના ફાગણ શુદિ ૧૦ ને ગુરૂવારે શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ, અને સં. ૧૨૦૪ ને મહા For Private & Personal use only Page #502 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ ] શ્રી જૈન સત્ય પ્રકાશ श्री फलवद्धितीर्थ - पारसश्रेष्ठेद्दृष्टान्त : તતઃ देवरयो मेडताग्रामे चतुर्मासकं कृत्वा फलवर्द्धिग्रामे मासकल्पं स्थिताः । तत्रैकदा श्रे० पारसेन तत्रत्यजालिमध्ये स्मिताम्लानपुष्पार्चितो लेष्टुराशिदृष्टः । गुर्वादेशेन स विरलीकृतः पार्श्वविम्बं दृष्टं, स्वप्ने श्रीपार्श्वे - नोक्तम्- मम प्रासादं कारय मामर्चय, पार्श्वेन स्वद्रव्याभावे उच्यमाने मदढौकिताक्षत स्वर्णीभवनेन द्रव्यं बह्वपि भावीति प्रत्ययो दर्शितः । कारितः । एकपार्श्वे मण्डपादि सर्व निष्पन्नं, तावता तत्पुत्रेणाऽऽगृह्य द्रव्यागमस्वरूपे पृष्ठे पारसेन यथावत्किथिते तत्सुवर्णीभवनं स्थितम् । द्रव्याभावात् प्रासादस्तावानेव तस्थौ । सं. ११९९ वर्षे फालगुन शु० १० दिने विम्बस्थापनं, सं. १२०४ माघसुदि १३ ध्वजारोपः फलवर्धिपार्श्व स्थापना, अजमेरुनागपुरादिश्राद्धाः सर्वे चिन्ताकराः संजाताः ॥ इति सप्तमोपदेशः || उपदेशतरङ्गीणि, पृ० २२० [ વર્ષ ૪ ( રચિયતા શ્રી. રત્નમંદિરગણી પંદરમી સદીને અંત અને સાલમીને પ્રારંભ ) ભાવા-આ॰ શ્રી. વાદીદેવસૂરિ મેડતામાં ચામાસું કરી લેાધી ગામમાં પધાર્યા અને ત્યાં માસકલ્પ ા. ત્યાં એક દિવસે પારસ શેઠે ત્યાંની જાળમાં વિકસિત અને નહી કરમાએલ એવા ફુલોથી પૂજાએલ ટેકાના ઢગલા દેખ્યા. શેઠે ગુરૂની આજ્ઞાથી તેને ઉખેળ્યા એટલે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ દેખ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથે સ્વપ્નમાં જણાવ્યું કે-મારૂં મદિર કરાવ. મારી પૂજા કર. શેઠે કહ્યું કે મારી પાસે તેટલું દ્રવ્ય નથી. ભગવાને જણાવ્યું કે-મારી સન્મુખ ચઢાવેલ ચાખા સાનાના બની જશે અને એ રીતે ધણું ધન મળશે. તે પ્રમાણે જ થયું, શેઠે મન્દિર શરૂ કરાવ્યું. એક તરફના મંડપ વગેરે તૈયાર થઈ ગયાં એટલામાં તેના પુત્રે આ ધન કયાંથી મળે છે? એ પ્રમાણે પૂછ્યું અને પારસ શેઠે યથાર્થ વાત કહી સભળાવી. આથી સેનાનાં ચોખા થવાનુ દૈવી કાર્ય બંધ થઇ ગયું અને દ્રવ્ય ન હોવાના કારણે તે જિનપ્રાસાદ પણ જેટલા તૈયાર થયા હતા તેટલા જ રહ્યો ( પૂરા બની શકયા નહી ) સ’. ૧૧૯૯ના ફા. સુ. ૧૦ ના દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઇ, અને સં. ૧૨૦૪ના મહા સુદી ૧૩ ના દિવસે ધ્વારાપણુ કરવામા આવ્યું, શ્રી લોધીપાર્શ્વનાથનું તીર્થ સ્થપાયું. અજમેર અને નાગારના શ્રાવકા વ્યવસ્થાપક બન્યા. કલાધી-પાર્શ્વનાથ કલ્પ શ્રી ક્ષેધીના ચૈત્યમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને; કલિયુગના દને હણુનાર; મેં જેવા સાંભળ્યા છે તેવા તેમના કલ્પ કહું છું. સવાલક્ષ દેશમાં મેડતા નગરની સમીપમાં વીરમંદિર વગેરે અનેક નાનાંમેટાં દેવાલયેથી શાભતું લાધી—કલવવિદ્ નામનું નગર છે. ત્યાં લવષ્ટિ નામની દેવીનુ ઉંચા શિખરવાળું મંદિર છે. ઋદ્ધિથી સમૃદ્ધ તે નગર કાળક્રમે ઉજ્જડ જેવું થયું. તે પણ ત્યાં કેટલાક વાણીયા આવીને વસ્યા. તેમાં શ્રી શ્રીમાલવશમાં ઉત્તમ અને ધી Jain Education સિધ્ધામાં અગ્રગામી ધંધલ નામના પરમ ઉત્તમ શ્રાવક વસે છે. વળી એવા જ ગુણુવાળે! brary.org Page #503 -------------------------------------------------------------------------- ________________ અડ ૮]. ફવિધિ તીથને ઇતિહાસ [ ૭૧ ] બીજો સવાલ કુલરૂપી આકાશમાં ચંદ્ર સરીખો સિવંકર નામને શ્રાવક હતું. તે બંનેને ત્યાં ઘણી ગાયો હતી. તેમાં ધંધલની એક ગાય રોજ દેવા છતાં દૂધ નહોતી દેતી, ત્યારે ધંધલે ગેવાલને પૂછ્યું કે આ ગાયને બહાર તમે દેવો છે કે બીજો કોઈ દઈ બે છે કે જેથી તે દુધ નથી આપતી. ત્યારે ગવાલે સોગન ખાઈને પિતાને નિર્દોષ જાહેર કર્યો. (અર્થાતુ આ સંબંધી પિતે કશું નથી જાણતા એમ કહ્યું. ) ત્યારપછી બરાબર ચોકસાઈથી જોતાં એક વાર તેણે જણાવ્યું કે ટીંબા ઉપર બેરડીના ઝાડ નીચે ગાયનું ચારે સ્તનમાંથી દુધ ઝરે છે. આમ રોજ જોતાં તેણે ધંધલને પણ આ દશ્ય બતાવ્યું. તેણે (ધંધલે) મનમાં ચિતવ્યું કે નકકી આ ભૂમીમાં કોઈ જક્ષ યા તે કઈ દેવતા વિશેષ હશે-હેવો જોઈએ. ત્યારપછી ઘેર આવીને નિરાંતે સુતો ત્યાં તેને સ્વપ્ન આવ્યું તેમાં એક પુરુષે આ પ્રમાણે કહ્યું કે “આ સ્થાનમાં ભૂમીગર્ભઘરમાં દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે તેને બહાર કાઢીને પૂજા કરો.” ત્યારબાદ સવારમાં ધંધલે જાગીને સિવંકરને પિતાના સ્પનનું વૃત્તાંત-સમાચાર કહ્યા. ત્યારપછી કુતૂહલ મનવાળા તે બન્ને જણાએ બલિપૂજા પૂર્વક ટેકરાની ભૂમી ખદાવી અને ગર્ભગૃહની દેવલિકા-દેરી સહિત સાત ફણાથી શોભતા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કાઢી. પછી બન્ને જણ રોજ ઉત્સવ પૂર્વક પ્રભુ પૂજા કરે છે. આવી રીતે ત્રિલોકનાથની પૂજા કરતાં એક વાર પુનઃ અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવીને કહ્યું કે તે સ્થાને જ મંદિર બનાવો (અર્થાત જે સ્થાને પ્રતિમાજી છે ત્યાં જ મંદિર બનાવો.) આ સાંભળી ખુશી થએલા બન્ને જણાએ પિતાની શક્તિ અનુસાર ચૈત્ય કરાવવું શરૂ કર્યું. કુશલ સૂત્રધારે-કારીગરો તે કાર્ય માટે નિયુક્ત કર્યા. જ્યારે અગ્રમંડપ તૈયાર થયો ત્યારપછી અલ્પ ધનના કારણે તેમને ( કારીગરને) પગાર આપવાની શકિત ન રહેવાથી કારીગરે ચાલ્યા ગયા. આથી બને શ્રાવક ખેદ પામ્યા-અધીર થયા. ત્યારપછી એક વાર રાત્રિમાં પુનઃ સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યું. “આજથી તમે સવારમાં કાગડા બોલે તે પહેલાં પ્રભુજીની આગળ રોજ દ્રમ્પ (સેના મહેરે ) ને સાથીઓ જોશે. તેનું દ્રવ્ય મંદિરના કાર્યમાં વાપરજે.” એવું કહ્યું. તેમણે તે દ્રવ્યથી મંદરજીનું કામ આગળ શરૂ કરાવ્યું. યાવતુ પાંચ મંડપ પૂરા થયા. અને નાના મંડપ પણ ત્રણ ભુવનના મનુષ્યને ચમત્કાર પમાડે તેવા તૈયાર થયા. મંદિર ઘણું તૈયાર થઈ ગયું ત્યારે તેમના પુત્રોએ વિચાર્યું કે આટલું દ્રવ્ય ક્યાંથી આવે છે, જેથી અખંડપણે કામ ચાલ્યા જ કરે છે. એક વાર ખૂબ વહેલી સવારમાં મંદિરના ખંભાની પાછળ છુપાઈને જોવા લાગ્યા. તે દિવસે દેવોએ મેને સાથીઓ ન પૂર્યો. થોડા સમયમાં મિથ્યાત્વીઓનું રાજ્ય થશે એમ જાણીને પ્રયત્નથી આરાધેલા દેવો પણ દ્રવ્યને ન પૂરે એટલે તે અવસ્થામાં જ મંદિર રહ્યું. અનુક્રમે વિક્રમનાં વર્ષ ૧૧૮૧ જતાં રાજ ગચ્છના મંડનરૂપ શ્રી શીલ (સીલ) ભદ્રસૂરિજીના પાટ ઉપર આવેલા, મહાવાદિ દિગંબર ગુણચંદ્રના વિજેતા શ્રી ધર્મઘેષ સુરિજીએ ચતુર્વિધ સંઘ સમક્ષ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યના Jain Educશિખરની પ્રતિષ્ઠા કરી. For Private & Personal use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ [૭૨] શો જેન સત્ય પ્રકાશ [વર્ષ ૪ કાલાંતરે કલિકાલના ભાદામ્યથી વ્યંતરે કેલીપ્રિય, અને અસ્થિર ચિત્તવાળા હોય છે તેથી અધિષ્ઠાયક દેવ પ્રમાદી બન્યા હતા ત્યારે સુરત્રાણ સાહાવદીને (શાહબુ દીન ઘેરી સંભવે છે ) મૂલ બિંબ ભાંગ્યું. પુનઃ અધિષ્ઠાયકદેવ સાવધાન થયે તે રાજનું મિથ્યા કાર્ય જોઈને તેને આંધળો કર્યો, લોહી વમન વગેરે ચમકારે દેખાયા. જેથી સરત્રાણે ફરમાન કાઢયું કે આ દેવમંદિરને કોઈએ ભંગ ન કરે, (અર્થાત મંદિર અખંડિત જ રાખવું.) અધષ્ઠાયકદેવ મંદિરમાં મૂળ નાયક તરીકે અન્ય બિંબની સ્થાપનાને સહન નથી કરતા માટે શ્રી સંઘે બીજું બિંબ ન સ્થાપ્યું. ખંડિત અંગવાળા પ્રભુજીના મહાપ્રભાવ પ્રત્યક્ષ દેખાય છે. દરેક વર્ષે પોષ વદી દશમે–ત્રી પાર્શ્વનાથ પ્રભુજીના જન્મકલ્યાણક દિવસે-ચારે દિશામાંથી શ્રાવક સંધ આવે છે, અને હવણ, ગીત, નાટક, વાજિંત્ર, પુષ્પાભરણ, ઈન્દ્રધ્વજ વગેરેથી મનોહર યાત્સવ કરતાં, શ્રી સંઘની પૂજા વડે શાસન પ્રભાવના કરતાં દૂધમકાલનાં દુઃખ (વિલાસો) દુર કરે છે અને ઘણે સુકૃત સંભાર એકઠો કરે છે–પુણ્ય સંચય કરે છે. આ ચૈત્યમાં ધરણે, પદ્માવતી, ક્ષેત્ર અધિષ્ઠાયક દેવ વિધ્રો દુર કરે છે અને નમસ્કાર કરતાં ભક્તોના મનોરથ પૂરે છે. અહિ જે ભવિકજને સમાધિ પૂર્વક રાત્રે રહે છે તે અહીં ચૈત્યમાં હાથમાં સ્થિર દીપકને ધરનાર અને હાલતા ચાલતા માણસે–આકૃતિને જુએ છે. જેમણે આ તીર્થની યાત્રા કરી છે તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મહા તીર્થભૂત કલિકુંડ, કુકકુડેસર, સિરિપર્વત, સંખેશ્વર, સેરીસા, મથુરા, બારસીબનારસ, અહિચ્છત્રા, થંભણ (ખંભાત), અજાહર, (અજારા પાર્શ્વનાથ), પવનયર, દેવપદણ, કરેડા, નાગહંદ, સિરીપુર અંતરીક્ષ પાર્શ્વનાથ), સમિણિ (સમી પાર્શ્વનાથ), ચારૂપ, ત્રિપુરી, ઉજજેણ, સુદ્ધદતી, હરીઝંખી, લિંબડીયા વગેરે તીર્થસ્થાનોની યાત્રા કરી છે એમ સંપ્રદાયના પુરૂષો માને છે. અર્થાત્ જે મહાનુભાવે ફલોધી પાર્શ્વનાથની યાત્રા કરી તે મહાનુભાવે ઉપરનાં બધાં તીર્થોની યાત્રા કરી એમ વૃદ્ધ પુરૂષો માને છે. આ પ્રમાણે ફલેધપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથજીનો કલ્પ સાંભળનાર ભવિકોનું કલ્યાણ થાઓ. ૧ इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलवम् । व्यधित जिनप्रभसूरिः कल्पं फलवद्धि पार्श्वविभोः ॥२॥ આ પ્રમાણે આપ્તજનના મુખેથી સાંભળીને, સંપ્રદાયાનુસાર શ્રી જિનપ્રભસૂરિજીએ આ કલ્પ બનાવ્યો [શ્રી જિનપ્રભસૂરિજીએ સં. ૧૩૮૮ પછી આ ગ્રંથ સમાપ્ત કર્યો છે.] [ ચાલુ ] ૧ મુસલમાન બાદશાહે મૂલનાયકની મતિ ખંડિત કરી દિનુ મંદિર તેડવું ન હતું. દેવના ચમત્કારથી તેણે મંદિર ના તેડયું અને અધિષ્ઠાયાદેવના આગ્રહથી ખંડિત મૂર્તિ જ મુલનાયકજી તરીકે બિરાજમાન કરી અર્થાત્ જિનપ્રભસૂરિજીના સમય સુધી શ્રી ધમધષસૂરિજી સ્થાપિત અને પાછળથી મુસલમાનોએ ખંડિત કરેલી મૂર્તિ જ મુલનાયક તરીકે Jain Eવવિધમાન હતી, જેના ચમકારે ગ્રંથારે નજરે જોયા છે એમ લખે છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ કવિ શ્રી લાવણ્યસમયવિરચિત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની ઉત્પત્તિનું પ્રાચીન સ્તવન સંગ્રાહક -શ્રીયુત મણિલાલ કેસરીચંદ સરસ વચન ઘો સરસતી માત, લીસું આદિ થકી જસ વિખ્યાત; અંતરિક ત્રિભોવનને ધણી, પ્રતિમા પ્રગટ પાસજિનેસર ભણું છે ૧ | લંકાધણી જે રાવણરાય, ભગતિપતિ તેહનો કહેવાય; ખરદ્દખણ નામિ ભુપાલ, અહનિસ ધમંતણે ઘણે ઢાલ જેરા સદ્દગુરૂ સદા મનિ ધરિ, ત્રિણ કાલ પૂજા કરી; મનમાં આંખડી ધરી છે એમ, જિન પૂજ્યા વિણ જમવા નેમ ૩ એક દિવસ મનિ ઉલટધરી, ગજરથ પાય કપોઢા તુરી; ચઢી સહ સંચર્યા સાથે, દેહરાસર વીસર્યો દેરાસરિ ઓચિંતે ઈસ્યુ, વિણદેરાસર કિજિં કહ્યું રાયતણે મન એ આખડી, જિનપૂજ્યા વિણ નહિ જમુ સુખડી પા પ્રતિમા વિણ લાગ્યો ચટપટી, દિવસ થે દસ બારિ ઘડી; કરી એકઠા વેલું છાણ, ભાવે સાખી કીધો ભાણ પેદા એક નહિ બીજી આસની, પ્રતિમા નિપાઈ પાસની તે કરતાં નવિ લાગી વાર, થા મહામંત્ર નવકાર છે આવ્યા રાજા કરી અંઘોલ, બાવના ચંદન કેસર ઘેલ પૂછ પ્રતિમા લાગ્યો પાય, મન હરખે ખરદૂખણ રાય I૮ પંચપરમેષ્ટિ કીધું ધ્યાન, કરી પ્રતિષ્ઠા સોય પ્રધાન; દેહરાસરીઓ દેખી હયે, પ્રતિમા દીઠે મન ઉલસ્પે છે એક વેલું ને બીજું છાણ, પ્રતિમાને આકાર પ્રમાણુ પ્રતિમા દેખી હૈડું ઠર્યું, સાથ સહુ તહાં ભેજન કર્યું છે? તેહ જ વેલા તેહ જ ઘડી, પ્રતિમા વતણી પેરે થઈ ધરમી રાજા ચિંતા કરે, આસાતના રખે કઈ કરે ૧૧ ખંધી ધરી પરદૂખણ ભૂપ, લઈ પ્રતિમા મૂકી જલ કુપ; ગયો કાલ જલમાંહિ ઘણો, પ્રતિમા પ્રગટી તે વાત સૂણે ૧૨ એલગપુર રાગદે રાય, કુષ્ટી થી ભૂપતીની કાય; Jain Education Inteન્યાયવંત નવી છેડે લીક, પૃથ્વી વિરતી પુન્યસલેક ૧૩ાા Page #506 -------------------------------------------------------------------------- ________________ [૭૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ રાયતણે સિર માટે રોગ, રયણ ભરિ નિદ્રાને જોડ; રેમ રેમ કીડા નિસરે, નીદ્રા સવિ રાણી પરહરે ૧૪ જેહ કીડાના જેહવા ઠામ, તે તીહાં માલા ઘાલિ જામ; તે નવિ આવિ તેહને ઠાય, તતખીણ રાય અચેતન ઠાય પાપા રાયરાણી સંકટ ભેગવે, કરમે દિન દેહિલા નિગમે; રયણ ભરિ નવિ ચાલિ રંગ, દિયે કાયા દીસે ચંગ ૧દા એક વાર હય ગય પરીવર્યા, રમવા રાય રચવાડી ચડયા; સાથે સમરથ છે પરીવાર, પાલા પાયક ન લાભે પાર ૫૧ જાતાં ભાણ મથાલે થયે, મોટી અટવી માંહી ગયે; થાકે રાજા વડી વિશ્રામ, દીઠી છાયા અતિ અભિરામ ૧૮ લાગી તૃષા નીર મન ધર્યું, પાણી દીઠું ઝાબલ ભર્યું, પાણું પીધું ગલણે ગલી, હાથ પાય મુખ ધોયા વલી ૧ કરી રચવાડી પાછા વળે, પહિલી જઈ પટરાણને મલ્ય; પટરાણી રલીયાત થઇ, થાકયે રાજા પિયો જઈ ૨૦ આવી નિદ્રા રયણ પડી, પાસે રહી પટરાણી વડી, હાથ પાય મુખ નિરખે જામ, તીહાં કીડા નવિ દીસે ઠામ મારવા રાણીને મનિ કૌતક વ, હૈડે હરખિ કારણ કિયે; જાગ્યો રાજા આલસ મેડી, પૂછી રાણું બે કર જોડી એરરા સ્વામી કાલી રવાડી કહાં, હાથ પાય મુખ ધોયા જિહાં તે જલનું છે કારણ ઘણું, સ્વામી કાજ સરી આપણું પારકા રાજા જપ રાણું સૂણો, અટવી પંથે છે અતિ ઘણે; મિં પિછો પ્રભુ તેહને ભેદ, આપણુ જાણ્યું વડે વિવેદ રજા રથ જોતરીયા તુરંગમ બેલ, રાયરાણી તીહાં આવ્યા ગેલ; દીઠું ઝાબલ વડને તીર, જાણ માનસ ભરીએ નીર રપા હરખી રાણી હૈડે રંગ, રાજા અંગ પખાલી ચંગ; ટવી કુષ્ટ ને વાળે વાન, દેહી થઈ સોવન સમાન રદ આવ્યો રાજા એતલે પુરી, ઘરિ ઘરિ આનંદ છવ ભૂરી; ઘરિ ઘરિનાં આ ભેટણ, દાન અમૂલક આપે ઘણાં મારા પટલ અમારી તણી નિર્દોષ, રાયરાણી થયે મનિ સંતોષ; ઘર ઘરિ તલિયાં તોરણ ત્રાટ, કરિ કરિ વધામણાં માણક ભા. ૨૮ સપ્ત ભૂમિ ઢાલે પત્યંક, તિહાં રાજા પોઢે નિઃશંક; આ ચંદન કુસુમ કપુર, વાસ્યાં અગર મહીક ભરપુર પર Jain Education international Page #507 -------------------------------------------------------------------------- ________________ અંક ૮ ] અંતરીક્ષછની ઉત્પત્તિનું સ્તવન [ ૪૭૫] રયણ ભરિ સુપનાંતર લહિ, જાણે નર કોઈ આવી કહે; અંખી ઉંચ કરી અંબ પલાણ, નીલે ઘડે ને નલ પલાણ ૩૦માં નીલે ટેપ નીલો હથીઆર, નીલ વરણ આવ્યો અસવાર; સાંભલી એલકપૂરના ભૂપ, જીહાં જલ પીધું તીહાં છે કૂપ ૩૧ પ્રગટ કરાવે વેહિલો થઈ, તહાં માહરી પ્રતિમા સહી; કરે મલુખાની પાલખી, કૂપમાંહિ મેલે નવલખી ૩રા કાચે તાતણે હાથે ધરી, તિરે આવે સહુ કરી; તે દિહાડાના જાયા જેહ, રથે વાછડા જોતર જેહ ૩૩ Vઠ મ જોઈસ તું મુઝભણી, શીખામણ દીઓ છે ઘણી; ઈગ્યે સુપન લહી જાગ્યા રાય, પ્રડ સમેં હરખ્યો મનમાંહિ ૩૪ કરીસ જઈ જે જે મા કહી, તવ આ વટ પાસે સહી; તે જલ મધ્ય ખુણા જામ, પ્રગટયો કૂપ અચલ અભિરામ કપા ભર્યું નીર ગગા જલ જર્યું, રાજા હૈડું હરખું હસ્યું; કરી મલખાની પાલખી, માણેક મોતી જડી તે નવલખી ૩૬ તાંતણે બાંધી મેહલી જામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ; પાસ પધાર્યા કઠે કુઆ, છવ મેંહ સમાણા હુઆ ૩છા જોતરીયા જડી વાછડી, ખેડ્યા વિણ તે ચાલી પડી; ગઈ કામની કરે કટલ, વાજે ભૂગલ ભેરી હેલ ૩૮ પાલખી પહેલ જઈ આકાર, નવિ ભાજી પરમેસર ભાર રાજા મનિ આવ્યો સંદેહ, કિમ પ્રતિમાં આવી છે એહ ૩૯ વાંકી દૃષ્ટી કરી આરંભ, રહિ પ્રતિમા થીર થાનક થંભ; રાજા લોક ચિંતાતુર થયા, એ પ્રતિમા થિર થાનક થયો ૪૦૧ સૂત્રધાર સિલાવટ સાર, તેડી આવ્યા ગરથ ભંડાર; આલસ અંગત પરિહરો, વેગે થઈ જિનમંદિર કરો ૪૧ તબ સિલાવટ રંગરસાલ, કીધે જિનપ્રાસાદ વિસાલ; ધ્વજાદંડ તોરણ થિર થંભ, મંડપ મેટા નાટારંભ કરા પબાસણ કીધું છે જેહ, તીહાં પ્રતિમા નવિ બેસે તેવ; અંતરિક ઉંચા એતલે, તલિ અસવાર જાએ તેટલે ૪૩ રાજા રાણી મનને કોડિ, ખરચે દ્રવ્યતણ બહું કોડિ; સસણ મણું બેઠા પાસ, એલગરાય મન પુગી આસ ૫૪૪ Page #508 -------------------------------------------------------------------------- ________________ [૪૭] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ : પૂજી પ્રભુને ઉખેવે અગર, સીરપુર નામે વાસ્ય નગર રાજા રાજ્ય કરે કામિની, એલગ કરે સદા સ્વામિની જગ્યા સેવા કરે સદા ધરણે, પદ્માવતી આપે આણંદ આવે સંઘ સહુ દેસદે સતણા, મંડપ ઓચ્છવ થાઈ ઘણા ૪૬ લાખણી પ્રભુની પૂજા કરે, મેટા મુગટ મનહર ધરે; આરતી દીપક મંગલ માલ, ભૂગલ ભેરી ઝાકઝમાલ કળા આજ લગે સહુ ઈમ કહે. એક દેરો ઉંચી રહે; આગે તે જાતે અસવારિ, જિહાં એલગરાય અવતારિ ૪૮ જિણે જેમ જાણ્યું તેણે સહી, વાત પરંપર ગુરૂ કહી; મન આશિંદે બે મન, રેલી નીર તું જાણે કેવલી ૪૯ અશ્વસેન રાય કુલ અવતંસ, વામાં રાણી કુંવરી હંસ; વાણારસી નયરો અવતારી, કર સ્વામી સેવક સાર એપ પનરપચવીસ વરસ (૧૫૨૫), પ્રમાણ સુદિ વશાખ; ઉલટ આખાત્રીજે ભવે, ગાય પાસ જિર્ણસર જો પ૧ બોલી કવિતા જોડી હાથ, અંતરિક પ્રભુ પારસનાથ; હું સેવક છું તાહરે સ્વામી, હું લીને જિમ તેરી નામી પર તુ સ્વામી મહિમા ભંડાર, તુ ભય બેધબીજ દાતાર મુનિ લાવણ્યસમય કહે ઈસ્યું; ધન ધન મન જિનવચને વસ્યું છે સમાસ માંસાહાર સંબંધી લેખોવાળા સાતમા એક સંબંધી અભિપ્રાય “જૈન સત્ય પ્રકાશ” મળ્યું. તમારા પ્રયાસ સારો ફળીભૂત થયું છે. લેખ બહુ સારા આવ્યા છે.” ભાવનગર શેઠ કુંવરજી આણંદજી ૨૪-૨-૩૯ Page #509 -------------------------------------------------------------------------- ________________ સ મા ચા ર પ્રતિષ્ઠા (1) મુંડારા (મારવાડ)માં માહ સુદી ૧૩ પ્રતિષ્ઠા થઈ. (૨) નાના ભાડિયા (કચ્છ)માં માહ સુદી ૧૩ પ્રતિષ્ઠા થઈ. દીક્ષા (1) અમદાવાદમાં, શામળાની પિળમાં રહેતા શ. ત્રિકમલાલ ચુનીલાલે માહ સુદ ૧૩ના દિવસે પૂ. 9. શ્રી મંગળવિજ્યજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ ત્રિભુવનવિજયજી રાખવામાં આવ્યું. (૨) અમદાવાદમ, ઝવેરીવાડમાં રહેતા ભાઈ સારાભાઈ મગનલાલે માહસુદી ૧૩ના દિવસે પૂ. પં. શ્રી મહેન્દ્રવિજયજી પાસે. પૂ. મુ. શ્રી પુણ્યવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું. આચાર્ય–ાણામાં ફાગણ સુદ ૧૩ના દિવસે પૂ. પં. ઋદ્ધિમુનિજને આચાર્ય પદ આપવામાં આવ્યું. કાળધર્મ-(૧) અમદાવાદમાં વીરના ઉપાશ્રમમાં પૂ. આ. ક્ષાંતિસૂરિજી ફાગણું સુદ ૧ના કાળધર્મ પામ્યા. (૨) અમદાવાદમાં લવારની પિળના ઉપાશ્રયમાં પં મેતિવિ જયજી મહારાજ ફાગણ વદ ૩ કાળધર્મ પામ્યા. (૩) જામનગરમાં પૂ. મુ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના વયેવૃદ્ધ શિષ્ય પૂ. મુ. શ્રી વિનોદવિજયજી ફાગણ સુદ ૧૩ કાળધર્મ પામ્યા. હંમસારસ્વત સત્ર–આ સત્ર આવતા એપ્રીલ માસની ૭-૮મી તારીખે પાટણમાં ભરવામાં આવશે. સ્વી કા ર ૧. મહેન્દ્ર જન પંચાંગ (થે) ક મુનિરાજ શ્રી વિકાસ વિજયજી; પ્રકાશક અમૃતલાલ કેવળદાસ મહેતા. મૂલ્ય બે આના. ૨. કાયમીપચ્ચકખાણને કોઠો કર્તા ઉપર મુજબ, પ્રકાશક શા. કેશવલાલ દલસુખભાઈ ૨૬૭૮ ઝવેરીવાડ, અમદાવાદ. મૂલ્ય ૦-૦-૯ ૩ શ્રાવકધર્મ જાગરિકા (સાર્થ) તથા દેશવિરતિ જીવન કર્તા આચાર્ય ભ. શ્રી વિજય પદ્મસુરિજી. પ્રકાશક-શા. ઈશ્વરલાલ મૂળચંદ (જન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક) પાંજરાપોળ અમદાવાદ, મૂલ્ય દેઢ રૂપિયો. ૪. કલ્યાણ પચ્ચીસી કર્તા મુનિરાજ શ્રી દક્ષવિજયજી, પ્રકાશક શા. ફકીરચંદ મગનલાલ બદામી, કણપીઠ બજાર, સુરત. ૫. સુભાષિત-પદ્ય-રત્નાકાર ભાગ પાંચમો સં. મુનિરાજ શ્રી વિશાલવિજયજી, પ્રકાશક શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા. છોટાસરાફા ઉજ્જૈન. મૂલ્ય દસ આના. Page #510 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 8801 જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતુ એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક અનેા શ્રી જૈન સત્ય પ્રકાશના શ્રી પર્યુષણ પર્વ વિરોષાંક ૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્રત્તાભર્યા અનેક લેખા, ભગવાન મહાવીરસ્વામીનું ક‚ અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરગી ચિત્ર, ઐતિહાસિક વાર્તા અને શિલ્પ સ્થાપત્યના લેખા તથા ચિત્રા આપવામાં આવ્યો છે. આ વિશેષાંકની નાં કાષ્ઠ મુક્ત ૐ શના કરે છે. ઉંચા કાગળા, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય (ટપાલ ખર્ચ માથે) એક રૂપિ બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેયાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીન ૧- ચાલુ અંક અપાય છે. [ આજે જ મંગાવા અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર અમૂલ્ય તક ! ] ભ. મહાવીરસ્વામીનુ ત્રિર્ગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસ તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એનો અપૂર્વતા સમજાયા વગર નહી રહે. દરેક જૈન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઇએ. ૧૪’×૧૦”ની સાઈઝ, જાડા આટ` કા` ઉપર સુંદર છપાઇ અને સેાનેરી બેર સાથે મૂલ્ય-આ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના એ આના વધુ. લખા—શ્રા જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત ) www.katebrary.org Page #511 -------------------------------------------------------------------------- ________________ HIIIIIIIII: Alue : *.:intLIV તંત્રો ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : : ક્રમાંક ૪૫ : : અંક ૯ - - - - - 5 Jain Education international Page #512 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (મત્તિ પત્ર) વિક્રમ સંવત્ ૧૯૯૫ ચિવ વદિ ૧૧ વાર સંવત્ ૨૪૬૫ શનિવાર ઇસ્વીસન ૧૯૩૯ એપીલ ૧૫. ઈ વિ–ષ-ન્ય–દ–શંગ્ટન १ श्री हेमचन्द्राचार्य अर्चना : मु. म. श्री हेमेन्द्रसागरजी : ४.७७ ૨ શ્રી દેમરઘાવાર્થ મહિમા : શ્રો . વિરાણી : ૪૭૮ કે જૈનદર્શનમાં વાદનું સ્થાન : મુ મ. શ્રી. કનકવિજયજી : ૪૭૯ ૪ મહારાજા શ્રી. કુમારપાળ : મુ. મ. શ્રી. દર્શનવિજયજી : ૪૮૫ ૫ એક અનેકાર્થ કૃતિ : શ્રીયુત સારાભાઈ મ. નવાબ ઃ પ૦૭ ૬ શ્રી હેમચંદ્રાચાર્ય : મુ મ. શ્રી ન્યાયવિજ્યજી : ૫૩ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિનો : મુ. મ. શ્રી ધુરંધરવિજ્યજી : પર ૮ શ્રી ગોપાળાદાસભાઈના ખુલાસા અંગેઃ પર૬ની સામે સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના–સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેઓ અમારે માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે ! – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ – વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહાર સ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સો પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. લવાજમ સ્થાનિક ૧-૮-૦ બહારગામ ૨-૦-૦ છૂટક અંક ૦–૩-૦ મુદ્રક : નરમ હોવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપસ કોસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : કી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી ઘીકાંટા રેડ, અમદાવાદ Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકારા [ भासि पत्र ] ક્રમાંક ૪૫ [ वर्ष ४ : ४] श्रीहेमचन्द्राचार्य - अर्चना कर्ता - मुनिराज श्री हेमेन्द्रसागरजी शार्दूलविक्रीडितवृत्तम् ] क्षितौ, अज्ञानान्धमपाकृतं सुविषदज्ञानोष्णभेन योगेनैव मनोमलः क्रमतया नीतः क्षयं क्षोभदः । आधिव्याधिविपद्धरं विरचितं शास्त्रं च येन प्रथु सूरिः श्रीप्रभुहेमचन्द्र उदितोऽपूर्वप्रभश्चन्द्रमा : आचार्यप्रवर : स्वयोगनिपुणो योगेकमूर्ति: स्वयं, नीतिज्ञानविशारदः सकलसच्छास्त्रैकभूतात्मक : ग्रन्थज्ञानविधानतत्परतर : सेवापर : सर्वदा, सर्वज्ञश्च कलौ सुधीर्विजयतां श्रीहेमचन्द्रप्रभु : साहित्यश्रुतमातनोत् सुविपुलं ज्ञानुम्बुधिर्बोधदं, स्याद्वादामरपादपं सुललितं योऽवर्द्वयन्न्यायतः । सोऽयं तर्कवितर्कदूषितमतिव्रातस्य जेता क्षमी, सूरि : श्रीप्रभुहेमचन्द्र मुनिपोऽभूदद्वितीय : कलौ यत्कीर्त्तिर्भूवि विस्तृताऽप्रमितभा स्वगौस्पदं चासद, यस्य ज्ञानप्रभाकरेण विबुधा: सन्तापिता दुर्मता : स्वीचक्रुः प्रणताः स्वयं सुखमयं सानिध्यमुञ्चाशयः, स श्रीरिवरोऽनिशं विजयते सर्वत्र सर्वप्रद : ग्रन्थान्नैक विधानसौ मुनिवरो विस्तारयन् विस्फुटान्, बोधं तं च कुमारपालनृपतिं कुर्वन् जिनाज्ञानुगम् । मारीदोषनिवारणं विधितया संसाधयामासिवान्, स श्री सरिवरोऽनिशं विजयते सौभाग्य सिद्धिप्रदः यां सर्वे विबुधाः स्तुवन्ति रुचिरां ग्रन्थावलिं यत्कृतां, नान्योऽस्ति क्षितिमण्डले कविवरो यस्योपमां धारयेत् । कस्तेषां सरणिं व्रजेन्दुरुमतिर्मत्यासमः सद्गुरोः, स श्री सूरिवरोऽनिशं विजयते सर्वत्र शान्तिप्रद : ॥ १ ॥ ॥ २ ॥ ॥ ३ ॥ ॥ ४ ॥ 116 11 ॥ ६ ॥ Page #514 -------------------------------------------------------------------------- ________________ [ ४७८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ श्री सिद्धक्षितिपालसभ्य विदुषां मुख्यो ह्यभूत् पण्डित : सर्वज्ञोपमतां दधत्कलियुगे श्रीहेमचन्द्रः सुधीः । सच्चारित्रधरः प्रसन्नहृदया यत्पार्श्वगा भारती, शैवस्तेन नराधिप: सममतिजैनानुरागी कृत : [ स्रग्धरावृत्तम् ] आचार्याद्वेमचन्द्रात् प्रशमित विकृतिर्भूपकौमारपालः, छात्रागाराणि लोके सकलजनहितायानोति स्म दान्तः । सद्विद्याविद्धिहेतोः प्रतिनगरमसौ पाठशालाश्च भव्याः, इत्थं नानाप्रकारां कलितगुणगणः सूरिरेषः सुसेवाम् ॥ ८॥ [ अनुष्टबवृत्तम् ] ज्योतिर्धर ! महाबाहो ! सर्वशास्त्रविशारद । कलिकालज्ञ ! सुगुरो ! वन्देऽहं तव पादुके [ वसन्ततिलकावृत्तम् ] श्री हेमचन्द्रगुरुभक्तिपदारविन्दं, आचार्यपुङ्गवमितः कलिकालविज्ञम् । हेमेन्द्रसागर मुनिर्गुरुभक्तियुक्तः, स्तोतुं समुद्यतमतिः किल सत्प्रभावात् [ झुलणा छन्दः ] हेमचन्द्रार्चना सर्वदा शुद्धिदा, स्वस्थचित्तात्मना यः करोति । प्राप्यते तेन सर्व सुखं शान्तिदं, ज्ञानलाभस्तु सद्यः प्रसादात् । श्रीहेमचन्द्राचार्य - महिमा तावद् गौरवमावहन्तु भवतां चित्तेऽपरे शाब्दिकाः, साहित्यामृतवर्षिणोऽपि दधतां तावत् प्रकर्ष परे । तर्कग्रन्थविधायिनस्तदितरे तावच्चमत्कुर्वतां, तारता यावदयुर्न वः परिचर्य श्री हेमसूरेर्गिरः [४ ॥७॥ ॥ ९॥ 11 20 11 कर्ता श्रीयुत पंडित हरगोविन्ददास त्रिकमचन्द सेठ [ स्रग्धरावृत्तम् ] are गोभित्रिभुवनविदितैरन्यशब्दज्ञवर्गः, खद्योताभामभार्षीदितरकविगणोऽशिश्रियत् तारकात्वम् । प्रापद् दोषाकरत्वं परसमयमतिस्तार्किकप्राज्ञसार्थः, स्तोतुं शक्यः स किं स्यादिव दिवसपतिर्हेमचन्द्रो मुनीन्द्रः ॥ १ ॥ [ शार्दूलविक्रीडितवृत्तम् ] ॥ ११ ॥ ॥ २ ॥ Page #515 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં વાદનું સ્થાન લેખક—મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાય' મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય ) [ ગતાંકથી પૂર્ણ ] વિવાદના સ્વરૂપ વિષે શુષ્કવાદની કાંઇક સમકક્ષાને કહી શકાય એવે, વાદાભાસ કે સામાન્ય વાદ તરીકે સંખાધાય છે, તે વિવાદ છે. વિવાદ એ, જેમ અભિમાનના અતિરેકથી જન્મે છે તેમ એ વિવાદને કરનારની ખીજી બૂરી ને લેકપૂજા છે. એટલે એ વિવાદી લબ્ધિ, ખ્યાતિ આદિ લોકપૂજાને ઇચ્છતા દ્વાવાથી, ઉદાર ચિત્તના બની શકતા નથી. એની લેાકપૂજાની વાસના, તે પામર વાદીને અનુદાર ચિત્તવૃત્તિને બનાવે છે. એટલે સામાન્ય રીતિયે કહીએ તેા વિવાદને કરનાર મહાદરિદ્રી જ બને છે. એ પેાતાની ખ્યાતિ યા લેકપૂજાની લાલસાને પોષવા ખાતર જ સ્હામા નિર્દોષ, સત્યના અએિની સાથે વાદ કરવાને આતુર રહે છે. તે પોતાના વાદને પેાતાના જયમાં પરિણમતા જોવાને ઇચ્છે છે. પેટલે એકન્દર અવા વિવાદીઓની મુખ્ય. તેમ વિજિગીષા જ રહે છે. વિજિગીષાવૃત્તિથી વાદને કરવા ઇચ્છતા તે વિવાદી અવસરે પેાતાની જયની કામનાને પૂર્ણ કરવા છલ, કપટ વગેરેને આશ્રય શોધી સ્દામાને ઉતારી પાડવાને યા પરાજિત કરવાને અતિ ઉત્સુક રહે છે. પૂજ્ય હરિભદ્રસૂરિજી આ વિવાદના રવરૂપને આલેખતા પ્રતિપાદે છે કે— लब्धिख्यात्यर्थिना तु स्याद्दुः स्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ॥ એટલે આવા અમહાભા–અનુદાર અને લોકપૂજા ખ્યાતિ વગેરેના દરિદ્રી વિવાદીએની સાથે તત્ત્વજિજ્ઞાસાથી પણ વાદ કરવા, તે નિરર્થક અને અનપ્રદ બને છે. કેમકે આવા વિવાદના કુલમાં અનર્થોની હારમાળા સિવાય કાંઇ જ તત્ત્વના જિજ્ઞાસુને સાંપડી શકતું નથી. એ વિવાદના અન્તિમ પરિણામને હમજાવતા સૂરિવર જણાવે છે કે— विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादि दोषोऽदृष्टविघातकृत् ॥ વિવાદમાં, નીતિ પૂર્ણાંકનેા જય એ પ્રાયઃ દુર્લભ છે, કેમકે જે એકાન્ત વિજગીષા વૃત્તિથી વિવાદને કરવા પ્રેરાય એ ચેકકસ છલના આશ્રય શોધે છે. અને એવા છલપ્રધાન વાદમાં, તત્ત્વની જિજ્ઞાસાથી, વિચારેની આપ-લે કરનાર, સરળહૃદયીને પણ છલના આશ્રય લેવા જ પડે, કેમકે સ્તામા વિવાદી એવી જ પરિતિ ઉભી કરે કે સત્યના અનેિ પોતાનું સત્યતત્ત્વ અખડિત રાખવાને છલના આશ્રય બલાતુ લેવા જ પડે. માટે જ એવા વિવાદ કરનારની સાથે નિખાલસ આત્માઓએ વાદ કે ચર્ચા ઉપસ્થિત કરવી જ ન જોઇએ, એટલે એ વિજગીષુ વાદી આપમેળે ઠંડે! પડી જાય છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ એ વિવાદીની સાથે વિવાદ કરતા કદાચ તત્વજિજ્ઞાસુ, સત્યવ્રત પુરૂષને વિના છલે જય પ્રાપ્ત થાય તે પણ, એ બિચારા લોકપૂજા કે સન્માનના અથી વિવાદીને ભેંયભારે પડે છે. લેકપુજા આદિ જે પૂર્વે મેળવ્યા હોય છે તે પણ મેળાં પડે છે. સામાન્ય લકાદર તેના પ્રત્યેથી ઘટી જાય છે એટલે એ મહાદરિદ્રી અને અનુદાર વિવાદી, પિતાની હારને કબુલી સત્યને સ્વીકારે એ વસ્તુ એકાન્ત અસંભાવ્ય છે, પણ પિતાના લેકપૂજા આદિને નુકશાન થતું જોઈ, તે પામર અભિમાની, સત્યવ્રત મહાપુરૂષની સાથે વેર બાંધે છે. અને એની-એના ધર્મની નિદા કરવાને તૈયાર રહે છે. એટલે એકન્દરે આવા વિવાદીની સાથે વાદ કરવાથી, જય ભલે તે એના માનાદિની ક્ષતિથી અન્તરાય વગેરેના નિમિત્તભૂત તે તત્વચર્ચાને કરનાર બને છે. ધર્મની અવહેલના પણ આવા અભિમાનીના હાથે થવા સભંવ છે. સર્પને સુધાપાન જેમ વિષરૂપે પરિણમે છે તેમ તત્વ પમાડવાની જ એક ઇચ્છાથી તત્ત્વવાદનું સુધાપાન એવાઓને વિષરૂપે પરિણમે છે. માટે જ શુષ્કવાદની જેમ વિવાદ પણ ધર્મના અર્થ આત્માઓને માટે તદન હેયકોટિ ગણાય છે. ધર્મવાદ એક લેકોપકારી વાદ એકન્દરે શુષ્કવાદ અને વિવાદ એ તત્વચર્ચાના હેતુથી નિખાલસ આત્માઓને માટે વાદ નથી પણ વાળું વિકૃત સ્વરૂપ એટલે વાદાભાસ છે. આ વાદાભાસને આ રીતિયે લંબા શુથી સમજ્યા બાદ, આપણે જે વાદની મહત્તાને અંગે અત્યારે અગાઉ ખૂબ જ વિસ્તૃત વિચારણા કરી, તે વાદનું સ્વરૂપ જાણી લેવું આવશ્યક છે. એ તત્વવાદ કે ધર્મવાદથી ઓળખાતો વાદ ઉપરના બનને વાદથી તદન નિરાળો છે. આ જ વાદ સાચેસાચે તરવ સમજાવનાર વાદ કહી શકાય, એટલે વાદનું સાચું સ્વરૂપ આ જ વાદમાં સમાયેલું છે. આ લોકોપકારી વાદના અધિકારી વગેરેના સ્વરૂપ વિષે શ્રી હરિભદ્રસૂરિજી નીચે મુજબ પ્રતિપાદન કરે છે परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्वेन धर्मवादः उदाहृतः॥ આ લોકની બાહ્ય દષ્ટિ કરતાં, પરલોક અને આત્મદષ્ટિ વિષે જે વધુ મમત રાખ નાર હોય, અપક્ષપાતી-કોઈ પણ પ્રકારને અભિનિવેશ યા બહાગ્રહવૃત્તિ જેના હૈયાને સ્પર્શતી હોય, જે વિચારક ધીમાન અને સ્વકીય શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન ધરાવનાર હેય, આવા વાદીની સાથે વિચારોની આપ લે કરવી, એ વસ્તુતઃ બન્નેને માટે પરસ્પર હિતાવહ અને વસ્તુના સ્વરૂપને હમજવાને માટે અનુકૂલ કહી શકાય. શુષ્કવાદ અને વિવાદ જેમ, એકાન્તતયા અનર્થપ્રદ બને છે તેમ આ ધર્મવાદ સ્વ-પરને એકાન્ત ઉપકારક બને છે. પરલોકપ્રધાનતા જેનામાં હોય જ નહિ, જે આ લેકની અનાત્મ દૃષ્ટિમાં મુંઝાનાર હેય તે કઈ રીતિએ નિખાલસતા પૂર્વક ધર્મચર્ચા યા તત્ત્વચર્ચા કરવાને તૈયાર રહે? માટે જ પરલોકને પ્રધાન માનનાર જ તત્ત્વવેષક બની શકે છે. પણ સાથે એવા તત્વોષકમાં મધ્યસ્થ-અનભિવેશતાની ખાસ અવશ્યકતા છે. મધ્યસ્થતા સિવાય તત્ત્વચર્ચા યા વાદનું અન્તિમ શુભ આવી શકે જ નહિ. “મેં માન્યું તે જ યુકિત યુક્ત છે. આવા પ્રકારને આગ્રહ સેવનાર તત્વચર્ચાને માટે નાલાયક છે. કેમકે આગ્રહી આત્માઓની આન્તર જainelibrary.org Page #517 -------------------------------------------------------------------------- ________________ અ'ઃ ૯] જૈનદર્શનમાં વાદનું સ્થાન [ ૪૮૧ ] સ્થિતિ જ એવા પ્રકારની ધડાએલી હાય છે કે તેઓ યુકિત યા નકકર દલીશને પણ પેાતાના મન્તવ્યની સિદ્ધિ તરફ જ ધસડી જાય, જ્યારે અનાગ્રહી મધ્યસ્થ આત્માએ જ્યાં યુકિત યા સપ્રમાણુતાથી સંગતતા જળવાઇ રહેતી હોય ત્યાં જ પોતાના મન્તવ્યને પરિમાવે. એટલે ‘ સત્ય તે મારૂં' એ ભાવના અનાગ્રહી આત્માઓના હૈયામાં જીવન્ત રહે છે. એક તત્ત્વદૃષ્ટા પુરૂષ, આગ્રાહી અને અનાગ્રહોની સ્થિતિ વિષે ચોખવટ કરતાં કહે છે કે—— " आग्रही बत नोनोषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा, पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ” કેટલું મહદ અન્તર ! આકાશ જમીન જેટલી વિષમતા આગ્રહી અને અનાગ્રહી વચ્ચેની છે. જ્યાં પોતાનુ મન્તવ્ય ત્યાં જ યુતિને ખેંચી-તાણીતુસીને પરિમાવવી એ કાંઇ જેવી તેવી અદ્દાગ્રહદશા છે? જ્યારે નિખાલસ અને નિર્દભ આત્માએ કોઇ પશુ પ્રકારના આગ્રહ સેવતા જ નથી. એટલે જ તેની હૃદયદશા ખૂબ નિશ્ચિન્ત અને મુઝ વણુ વગરની ઢાય છે. યુકિતયુકતતા, સપ્રમાણતા તે જ તેનુ મન્તવ્ય. શુષ્કવાદ અને વિવાદમાં આવી પરલોકપ્રધાન દૃષ્ટિ અને મધ્યસ્થતા નહિ હૈાવાને કારણે તે બન્ને વાદો વાદાભાસ અને ઝઘડાળુ તત્ત્વવાદ બની રહે છે. સ્વશાસવેદિતા જરૂર જોઇએ જેમ મધ્યસ્થતા અને પરલોકપ્રધાનતાની ધવાદમાં આવશ્યકતા છે, તેમ સ્વ શાસ્ત્રજ્ઞાતત્વ પણ ધર્મવાદંના અધિકારમાં અવશ્ય જોઇએ, કેમકે જે આત્માએ પોતાના સિદ્ધાંતને હમજી શકયા નથી, પેતાના મન્તવ્યના હાર્દને પારખી શકયા નથી તેઓ કઇ રીતિએ તત્ત્વચર્ચા કરી શકે ? અને એવા, સિહાન્ત કે કાષ્ઠ એક મન્તવ્યને નહિ સમજી શકનાર, તત્ત્વવાદમાં કિયે સ્વપક્ષનું સ્થાપન યુક્તિયુકત રીતિયે ન જ કરી શકે. તેમજ તેના પક્ષમાં રહેલી સૂક્ષ્મ ક્ષતિ જ્યારે સ્હામેા વાદી બતાવે ત્યારે સ્વ શાસ્ત્રના મને નહિ સમજનાર તે અજ્ઞાની પેાતાના શાસ્ત્રની હેયતા યા ઉપાદેયતાના નિર્ણુય ન કરી શકે. અને સ્વપક્ષના સિદ્ધાન્તની હેયતા યા ઉપાદેયતાના વિવેક કરી શકવાનું જેનામાં સામર્થ્ય નથી એવાએ સાથેના ધર્મોંવાદમાં ખરે જ · ભેંસ આગળ ભાગવત' વાળી પેલી લૌકિક કહેવતનુ પુનરાવર્તન થવાનો ભય રહે છે. માટે ધવાદમાં સિદ્ધાન્તનુ તલસ્પર્શી અને એકેએક મુદ્દાને અનુસરતું સૂક્ષ્મ જ્ઞાન હાવુ જોઇએ. એ હોય તેા જ તે પોતાના પક્ષનું યથા સ્થાપન કરી શકે. અને હામા વાદી તરફથી પોતાના સિદ્ધાન્ત પ્રત્યે થતા આક્ષેપોને સ્તમજી શકે, તે આક્ષેપો યુક્તિયુકત હોય તે પોતાના સિદ્ધાન્તની એ પ્રામાણિક ક્ષતિઓને સ્વીકારી, તે યથા યુક્તિયુકત વસ્તુ કે સિદ્ધાન્તને સ્વીકારવાને તે અપક્ષપાતી-મધ્યસ્થ આત્મા તૈયાર રહે છે; એટલે પાતાની હારને અને હામાના વિજયને વિનીતભાવે કબુલવાની આનાકાની આવા વાદીએ કદી જ કરે નહિ અને જ્યારે સ્તામાં તરફથી થતા આક્ષેપો, પોતાના સિદ્ધાન્તને સ્પર્શતા ન હાય તે તે વાદી, તે આક્ષેપાને પ્રતિકાર પણ કરી શકે, અને રહામાની તે તે ક્ષતિઓને સહજ ભાવે તેની આગળ ખુલ્લા સ્વરૂપે રજુ કરે. એટલે સ્વામો વાદી પણ પોતાની તે પ્રમાદજન્ય ભૂત્રેાને સ્વીકારી, પોતાની તે વિષેની હારને સરળ ભાવે કખુલે. એટલે એકન્દરે ધમ વાદને Jain Education કરનાર અને વાદીએની સ્થિતિ જ એવી સુન્દરતસહાય કે આ વાદમાં કાષ્ઠ જાતનુinelibrary.org Page #518 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અનિષ્ટ જન્મવા જ ન પામે, તેમજ કોઈ પણ પ્રકારને બખેડે, ટટે યા તાણાવાણી ન થાય. આવા ધર્મવાદથી સામાન્ય જનસમાજની પણ તત્વજિજ્ઞાસા વૃદ્ધિ પામે અને તત્વચર્ચા પ્રત્યે એને અગાઉને કંટાળો અને ઉપેક્ષાભાવ નાબુદ થઈ જાય. માટે જ આવા ધર્મવાદોની જરૂરીઆત એ જીવન નિર્વાહના અન્ય ઉપકરણોની જેમ તત્ત્વગષકોને માટે અતિ આવશ્યક અને ઉપયોગી છે. ધમવાદનું અન્તિમ કેવું હોય? આવા તત્વોવેષ અને મધ્યસ્થ આત્માઓને માટે સહજરીત્યા આવશ્યક મનાતા, ધર્મવાદનું અન્તિમ ફલ યા પરિણામ કર્યું હોઈ શકે તે વિષે પૂ. હરિભદ્રસૂરિજી આ મુજબ સૂચવે છે– विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्यानिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात् तत्पराजयात् ॥ એ વસ્તુ સ્પષ્ટ છે કે આવા ધર્મવાદને કરનાર બને વાદીઓની પરસ્પરની પરિસ્થિતિ એકાન્ત હિતાવહ હોય છે કે જેના વેગે, વાદિને -ઈતર ધર્મ સંપ્રદાયના વાદીને પરાજય થાય તે તે વાદી પોતાના ધર્મ સિધાન્તને છેડી, સત્ય ધર્મને નિખાલસતા પૂર્વક સ્વીકાર કરે છે. તેમજ તે ઈનર ધર્મ સંપ્રદાયને વાદી આ ધર્મ સંપ્રદાયના વાદીને યુક્તિયુક્ત રીતિએ એના મન્તવ્યમાં એની હાર કબૂલાવે તે, વાદ કરનાર ધમિને પિતાને અત્યાર અગાઉને જે પ્રમાદ તેને નાશ થાય, અને અતત્વમાં જે તત્વબુદ્ધિ મેહથી કરી હોય તે મેહ ચાલ્યો જાય. એટલે જય કે પરાજયમાં આ ધર્મવાદ એવી સ્થિતિને છે કે કોઈને માનભંગ, અપમાન કે વૈર વિરોધ વધે નહિ, કિન્તુ નમ્રતા, સરળતા અને નિખાલસતાના યોગે, જય પરાજય બન્નેમાં કોઈ ને કાંઈ બનેને લાભ થાય છે, પણ નકશાન કે અનર્થ કોઈ પણ પ્રકારને જન્મ જ નહિ. એટલે શુષ્કવાદ અને વિવાદની પરિસ્થિતિ તેમજ ધર્મવાદની પરિસ્થિતિ એ બને વચ્ચેનું અત્તર સામાન્ય જનસમાજના ખ્યાલમાં સહેલાઈની આવી શકે તેમ છે. માટે જ ધર્મવાદ એ વાતનું સાચું અને અવિકૃત-શુદ્ધ નિર્ભેળ સ્વરૂપ છે. જ્યારે શુષ્કવાદ અને વિવાદ એ વાદનું તદન વિકૃ–સ્વરૂપ કે જે વિતાવાદ અને ઝઘડાળુવાદ તરીકે ઓળખાય છે. આ ધર્મવાદની આવશ્યકતા ઉકર ગ્રન્થકાર સૂરિવર, અતિ ભાર મૂકે છે; અને જૈન શાસનમાં માનનાર આત્માઓને આવા વાદ યા તત્ત્વચર્ચા કરવાને રહમજાવે છે. શું તે કયારે કયા કાલને માટે એ વગેરે વસ્તુનું ભાન આ ધર્મવાદ કરનાને હોવું જોઈએ એ વિષે, એ સૂરીશ્વરજી ફરમાવે છે કે देशाद्यपेक्षया चैव विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यो विपश्चिता ॥ વિપતિ-બુદ્ધિમાન પુરૂષોએ, ગ્રામ નગર દેશ, સભ્ય, વગેરેની બરોબર ચોક્સાઈ પૂર્વક, ધર્મની પ્રભાવના યા લઘુતાના વિચાર કરવા પૂવક વાદ કરે. વાદ એ સારો, અને ઉપકારક છે પણ સભ્ય સમાજ તેને જીરવી શકવાના સામર્થ વિડાણો હેય તે તે ધર્મવાદ તેવા પ્રકારની શાસનપ્રભાવના યા તત્ત્વચર્ચાના અન્તના નવનીતને, જન સમાજની Jain Educeગ્યતાને કારણે, કરી શકવાને અસમર્થ બને છે. માટે જયાં આ અબુઝ સભ્ય Page #519 -------------------------------------------------------------------------- ________________ અંક ૮] જેનદનમાં વાદનું સ્થાન [૪૮] સમાજ હોય, અથવા મધ્યસ્થ સમાજ તદન ભેટ હોય તેવા ગામ યા નગરમાં ધર્મવાદ કરે એ બન્નેને માટે કંટાળા રૂપ બને છે. ધમવાદમાં જોઈતી બુદ્ધિમત્તા આ માટે જ ભગવાન મહાવીર પરમાત્મા જેવા સમર્થ ત્રિકાલજ્ઞાની લોકપકારી પુરૂષને પણ, અમુક પ્રકારની પરિસ્થિતિમાં ધર્મોપદેશ આપવો મેકુફ રાખવું પડે છે. જયારે પરમાત્મા મહાવીરસ્વામી જુવાલિકા નદીના કિનારે લોકોકપ્રકાશક કેવળજ્ઞાન પામે છે, સમવસરણની રચના થાય છે, અને સુર–અસુર વગેરે પરિષદ પ્રભુની દેશના સાંભળવાને અતિ ઉત્સુક છે, તે અવસરે, અનંતજ્ઞાની ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, એ પરિષદને અગ્ય સમજી આચારને પાળવા ખાતર, ફકત અલ્પ ધર્મોપદેશ આપી, ત્યાંથી અન્ય સ્થાને પધારે છે. જ્યારે ધર્મ જેવી વસ્તુના ઉપદેશને માટે પણ આવા અનન્તજ્ઞાની પર માત્માને પણ દેશકાલાદિની અપેક્ષા રાખવાની જરૂર જણાય છે તે તત્ત્વવાદ દ્વારાયે રહા માના ગળામાં તેમજ સભ્ય સમાજના હૈયામાં સત્ય વસ્તુ ઉતારવા ઈચ્છતા, પ્રભાવક વાદીઓ માટે દેશાદિની અપેક્ષા અવશ્ય હોવી જોઈએ. માટે જ ધર્મવાદના અધિકારીને સારૂ, આપેલા વિશ્ચિત વિશેષણથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ જિનેશ્વરસૂરિજી એ વસ્તુ ધ્વનિત કરે છે કે--- सर्वत्र गुरुलाधवालोचनपूर्वक प्रवृत्तिक एव परमार्थतो 'विपश्चिद्' भवति, તચઈ પરમાર્થનાવિપરિત્રાત” (ટીકા) શાસનની પ્રભાવના અને લઘુતાનો સદાયે વિચાર કરવા પૂર્વક પ્રવૃત્તિ કરનાર વિપશ્રિતું ધીમાન ગણાય છે. એનાથી ઇતર પરમાર્થથી અવિપશ્ચત-કહી શકાય. એટલે એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ધર્મવાદને આધકારી વિપશ્રિત હોઈ શકે, અને તે જ દેશ, કલ અને સભ્ય સમાજના સ્વભાવ અને પરિસ્થિતિને સમજી શકે છે. – कः कालः कानि मित्राणि को देशः को व्ययागमा । कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥ કયો કાલ? કઈ વર્તમાન પરિસ્થિતિ ? કોણ અત્યારે કાર્યને સહાય કરનાર મિત્રો છે! દેશ -દેશની પરિસ્થિતિ કઈ? વ્યય અને લાભ શું છે ? હું કોણ? મારી શકિતથી અત્યારે હું સમર્થ છું કે નહિ ? આ સઘળીયે વિચારણા, વિપશ્રિત પુરૂષ કરી શકે છે. માટે જ વસ્તુતઃ ધર્મવાદના તેઓ જ સાચા અધિકારી રહી શકે છે. શાસનની પ્રભાવના વાદ દ્વારા આવા જ ધીમાન અને ધીરવૃત્તિના આત્માઓ કરી શકે છે. સાથે ધર્મવાદના અધિકારીને એક મહત્વની વસ્તુને ખ્યાલ રાખવાને છે અને તે એ કે ધર્મવાદ યા તત્ત્વવાદ અમુક પ્રકારના, અમૂક સ્થિતિવાળા સાથે હોય શકે જ નહિ. જેમકે – " अथवईणा निवईणा पक्खवया बलवया पयण्डेन गुरुणा नीअन तवस्सिना सह वजए वायं" કદાચ સભ્ય સમાજ ભદ્રિક અને સત્યાથી હોય, પણ સાચ અને જૂઠની પરીક્ષા કરવાનું સામર્થ્ય નહિ હેવાને કારણે મુંઝવણમાં અટવાતું હોય તેવા અવસરે, સત્યના પ્રચારક શાસનપ્રભાવક મહાત્માઓ, અમૂક પ્રકારના ગુણથી હીન સાથે પણ, વર્તમાન (પરિસ્થિતિને સમજી, વાદ કરવા દારાયેvalભ્ય સમાજને સત્ય વસ્તુ સમજાવી શકવાનુંielibrary.org Page #520 -------------------------------------------------------------------------- ________________ (૪૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ સામર્થ ધરાવતા હોય તે પણ તેઓએ, ૧ અર્થપતિ એટલે ધનનું અમેય બળ ધરાવનાર, ૨ નૃપતિ-સત્તાધીશ, ૩ પ્રબળ અને સમર્થ લેકમતને ધરાવનાર, ૪ ગુરૂ-વડિલ જન, ૫ નીચ અને ૬ તપસ્વી, આટલાઓની સાથે ધર્મવાદ કરવાની ઈચ્છા ધરાવવી એ અગ્નિમાંથી શીતતા જન્માવવા જેવું સાહસ કહી શકાય. કેમકે આ ઉપર્યુકત વાદીઓની સાથેના વાદમાં તત્ત્વચર્ચા એ અમૃતરૂપ નહિ બનતા ઝેરરૂપે પરિણમે છે. એટલે એ ધર્મવાદથી નવી જ અનર્થપ્રદ પરિસ્થિતિ જન્મવા પામે છે; એથી “ામ છતાં મૂઠક્ષત્તિઃ' જેવું જ કાંઈ બનવા પામે. કારણ કે ઉપર્યુકત સ્થિતિના આત્માઓ, ધન, સત્તા અને પક્ષબલના પ્રબલ જેરે ઉન્મત બની સાચા અને સરળ ધર્મવાદને ભદ્રિક જનસમાજની દાષ્ટએ ખૂટે અને અલ્પ મૂલ્યને કરી શકવાની સ્થિતિવાળા હોય છે. એટલે એકન્દરે આવાઓ કે જેઓ ધન, સત્તા અને પક્ષબલના ગે વિવેક રહીત તેમજ ઉદંડ બની રહ્યા છે; તેવાઓ ધર્મવાદના અધિકારી કોઈ કાળે હેઈ શકે જ નહિ. વાદ વિશેની ગેરસમજો દૂર થવી જોઈએ એ રીતિ વાદ વિષેના આટલા લંબાણ વિવેચનના અન્ત ઉપસંહાર તરીકે એ વસ્તુ પુનઃ સ્પષ્ટ કરવી રહી કે શુષ્કવાદ અને વિવાહ, એ જૈનદર્શનમાં વાદ્રભાસ તરીકે અને તત્વચર્ચા માટે તદન હેય કોટિના છે. તત્ત્વને હમજવા કે હમજાવવા કોઈ પણ જૈનદર્શનમાં માનનાર પ્રભાવક પુરૂષો આ વાદાભાસ-વાદના વિકૃત સ્વરૂપભૂત બન્ને વાદેને આશ્રય શધે જ નહિ; અને એવા વાદીઓની સાથે વ્યર્થ જીભ-જોડી કરવા કરતાં મૌનને જ વધુ પસંદ કરે. કદાચ કોઈ એવી જ પરિસ્થિતિમાં, ભકિક જનસમાજ તદન આડે રસ્તે ન દેરવાઈ જાય, એ બુદ્ધિથી કોઇ ગીતાર્થ મહાપુરૂષ, શાસન પ્રભાવનાને માટે અમૂક પ્રકારના વાતાવરણને હમજી, આવા વાદીઓ સાથે વાદ કરે તે પણ તે અપવાદ માર્ગ જ કહી શકાય, અને એનો ઉપયોગ અમૂક જ કરી શકે. બાકી સામાન્ય પ્રભાવકો માટે તે રાજમાર્ગ તરીકે આ બન્ને વાદે નિષિદ્ધ છે. છેલ્લે ધર્મવાદ એ જ સાચે ઉપકારક અને સ્વ-પર હિતૈષી વાદ છે એ વિષે બે ભત છે જ નહિ. માટે શકિતવાન, સમર્થ પ્રભાવક પુરૂષ, દેશાદિના વાતાવરણને લક્ષ્યગત કરી આ તત્વવાદ કરી શકે છે. એકન્દરે આ રીતિયે જૈનદર્શનમાં વાદ તરીકે સામાન્ય ત્રણેય વાદનું સ્થાન છે, પણ એ વેદોમાં પૂર્વના બન્ને વાદો હેયકોટિના તેમજ વાસ્તવિક રીતિયે અનુપયોગી છે અને એટલે જ એના સ્વરૂપને હમજી એનાથી દૂર રહેવાને જ આગ્રહ રાખવો. જ્યારે છેલ્લે ધર્મવાદ એ ઉપાદેય કોટિને હોવાથી એના પ્રત્યે આદરભાવ રાખો. આ વસ્તુ આ લંબાણ વિવેચન દ્વારા સ્પષ્ટ થાય છે. પ્રાતે હું ઇચ્છીશ કે સૌ કોઈ અર્થી આત્માઓ, વાદના આ વિકૃત સ્વરૂપભૂત વાદાભાસને હમજી એનાથી દૂર રહે અને ધમવાદ વિષે આગ્રહ-મમત રાખવાપૂર્વક તત્વચર્ચાના મહત્વને સમજતા શીખે. આ પરિસ્થિતિ જે જન્મવા પામે તે જરૂર વાદ યા તત્વચર્ચા વિષેની અત્યારની ગેરસમજો દૂર થવા પામે, તેમજ અત્યાર સુધી સમાજમાં વાદ યા તત્વચર્ચાને માટે જે અણગમે ત્યાં ઉપેક્ષાભાવ દેખાડવામાં આવે છે, તે અવશ્ય અટકવા પામે. શાસનદેવ સોને સદબુદ્ધિ સમર્પો ! Page #521 -------------------------------------------------------------------------- ________________ પરમહંત મહારાજા શ્રી કુમારપાળ લેખકઃ મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી જાવલી જન આચાર્યોની વ્યવસ્થિત લેખનકળાને અંગે ગુજરાતને મધ્યમ કાલીન ઈતિહાસ વિશદરૂપે આપણને મળે છે. તેમાંય ચૌલુક્ય વંશને ઈતિહાસ ઝીણામાં ઝીણી વાત સાથે આપણી સન્મુખ જૈનાચાર્યોએ મૂકે છે. આ ક્રમિક ઇતિહાસ હિંદના બીજા રાષ્ટ્ર માટે ભાગ્યે જ મળતું હશે. ચૌલુક્ય વાને સોલંકી રાજાઓને રાષ્ટ્રકાળ વિ. સં. ૧૦ ૧૭ થી વિ. સંવત ૧૨૯૮ સુધી છે. તે વંશમાં નીચે પ્રમાણે રાજાઓ થયા છે– રાજ રાજ્યાભિષેક કાળ મૂળરાજ વિ. સં. ૧૦૧૭ ચામુંડરાય વિ. સં. ૧૫૩ (૫૨) દુર્લભરાજ વિ. સં. ૧૦૬૬ ભીમદેવ વિ. સં. ૧૦૭૮ કરણદેવ વિ. સં. ૧૧૨૦ સિદ્ધરાજ વિ. સં. ૧૧૫૦ કુમારપાળ વિ. સં. ૧૧૯૯ મા. સુ.૪(૩૦) અજયપાળ વિ. સં. ૧૨૨૯ પિ. સુ. ૧૨ લઘુ મૂળરાજ (બીજ) વિ. સં. ૧૨૩ર ફા. સુ. ૧૨ ભીમદેવ (બીજો) વિ. સં. ૧૨ ૨૪ ચે. સુ. ૧૪ (૩) જયંતસિંહ , , , વિ. સં. ૧૨૮૦ પહેલાં ભીમદેવ પુનઃ ... ... વિ. સં. ૧૨૮૨-૮૩ ત્રિભુવનપાળ .. .. વિ. સં. ૧૨૮૮-૮૯ સેલંકી વંશના રાજ્યકાળમાં મુખ્યતાએ ગુજરાતના મંત્રીઓ જૈન હતા. સોલંકી વંશના રાજાએ પણ જૈનાચાર્યોના સંસર્ગમાં આવતા હતા, તેથી જૈનધર્મથી પરિચિત હતા. ખાસ કરીને મૂળરાજ, દુર્લભરાજ, સિદ્ધરાજ અને ભીમદેવ વગેરે જૈનધર્મપ્રેમી રાજાઓ મનાય છે. અને કુમારપાળ તે ૫રમ જૈની રાજા હતા. ૧ . બા. ગેવિન્દભાઈ હાથીભાઈ દેસાઈ B. A. L L. B. ગુજરાતના પ્રાચીન Page #522 -------------------------------------------------------------------------- ________________ (૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ = ગુ. સિદ્ધરાજ જયસિંહદેવ અપુત્રીઓ મરણ પામ્યા એટલે તેની ગાદીએ ભીમદેવ રાજાને પુત્ર ક્ષેમરાજ (હરિપાળ) તેને પુત્ર ત્રિભુવનપાળ અને તેને પુત્ર કુમારપાળ આવ્યા. કુમારપાળ વિ. સં. ૧૧૯૯ના ભાગસર સુદી ૪ના દિવસે ગુજરાતને રાજા બન્યો. તેણે ૩૦ વર્ષ ૧ મહિને અને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું, અને વિ. સં. ૧૨૨૯ના પિષ સુદી ૧૨ના દિવસે તેનું મૃત્યુ થયું. ગુ. કુમારપાળને મહિપાલ અને કીર્તિપાલ નામે બે ભાઈ હતા. ભેપાળદેવી અને દેવી નામે બે પત્ની તથા દેવળદેવી અને પ્રેમલદેવી નામે બે બહેન હતી. દેવલદેવીનું લગ્ન શાકંભરીના રાજા અર્ણોરાજની સાથે અને પ્રેમલદેવીનું લગ્ન મેઢારકના જાગીરદાર કૃષ્ણદેવ સાથે થયું હતું. એ કૃષ્ણદેવ-પ્રેમલદેવીને મહાબળભેજ નામે પુત્ર હતો. કુમારપાલને પુત્ર થયું નથી. પિતાની પછી કુમારપાળ ગાદીએ આવશે એ જાણ થતાં સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તનતોડ મહેનત કરી હતી, કિન્તુ તેમાં તેને સફળતા મળી નહીં. આ વિકટ અવસ્થામાં ક સત્ર શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી ઉદાયન અને વાગભટ્ટ, તથા આલિંગ સજજન કુંભાર (સગરા), ભીમસિંહ ખેડુત, દેવસી કટુક વાણુઓ અને સિરિ બ્રાહ્મણે કુમારપાળને કિંમતી મદદ કરી હતી. કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત થતાં તે દરેકના ઉપકારનો ગ્ય બદલ વાળી આપે છે, અને પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે.' આ સિવાય રાજ્યપ્રાપ્તિ સમયે મઢારકના સ્વામી (કુમારપાળના બનેવી) કૃષ્ણદેવે પણ કુમારપાળને સહકાર આપ્યો હતો, પરંતુ તેનાં અપમાન ભય વચનથી ગુસ્સે થઈ કુમારપાળે તેને મારી નાંખ્યો હતો. સંભવ છે કે તેના પુત્ર મહાબળને યોગ્ય સત્કાર કર્યો હશે. સં ૧૨૭૩ની શ્રીધરની દેવપત્તનવાળી પ્રશસ્તિમાં શોભના પુત્ર સચીવવલ્લે કુમારપાળને રાજ્યાભિષેકમાં સહાય કરવાનું સૂચન છે, કિન્તુ ગુરુ કુમારપાળે પિતાના ઉપકારીઓની નોંધમાં (યાદીમાં) તેને યાદ કર્યો હોય કે ઇનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળી શકતું નથી. શ્રી. ગે. હા. દેશાઈએ પણ તેની નેંધ લીધી નથી. સામ્રાજ્ય-નિર્માણ ગુર્જરેશ્વર કુમારપાળે પિતાના શાસનના પૂર્વાર્ધ કાળમાં અનેક યુદ્ધ કર્યા છે. આ બધામાં શાકંભરીને અર્ણોરાજ સાથેનું યુદ્ધ બહુ જ મહત્ત્વનું લેખાય છે. સૈન્ય ફુટી જવાથી બીજાની સહાય વિના જ-પતે એકલાએ જ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતે. આશરે સં. ૧૨૦૦માં એટલે રાજ્યાભિષેક પછી તુરતમાં જ આ યુદ્ધ થયું હતું અને તેમાં તેની મહારાજાધીશ્વર પદની યોગ્યતા સાબીત થઈ હતી. ત્યારપછી માળવાન કહેવાય છે. (પૃ. ૧૫૦) દુર્લભરાજ જેના મને પણ માનતે હોય એમ જણાય છે (૫ ૧૫૨) જનધમી ભીમને હું મારી બહેન નહી પરણાવું.” (પૃ. ૨૦૬) બારમાં ગુજરાતી સાહિત્ય સમેલન (અમદાવાદમાં)માં ઈતિહાસ અને પુતરવ વિભાગના અધ્યક્ષ શ્રીમાન જિનવિજયજીના વ્યાખ્યાન પૃ ૧૧ માં ગુજરશ્વર મૂળરાજના યુવરાજ ચામુંડા વિ. સં. ૧૯૩૩માં વડસમાના જિનમંદિરની પૂજા માટે આપેલ મિદા નના તામ્રપત્રનું સૂચન છે. Jain Education Internati . બ ને. હા. દેશાઈ કૃત ગુજરાતને પ્રાચીન ઇતિહાસ પ. ૧૮૫ જુએ. Page #523 -------------------------------------------------------------------------- ________________ અક ૯] મહારાજા કુમારપાળ [૪૮]. બલ્લાલ (સં. ૧૨૯૭), સૌરાષ્ટ્રને સયર (સં. ૧૨૦૮-૨), કંકણને મલ્લિકાર્જુન (સં. ૧૨૧૬થી ૧ર૧૮), સાંભરરાજ (સં. ૧૨૧૭ આશરે) અને ચેદીરાજ (સં૦ ૧૨૨૩) ની સાથે યુદ્ધ કરી તે પ્રદેશમાં પિતાની આણ ફેરવી હતી. ગુર્જરેશ્વર કુમારપાળ ૧૮ (અઢાર) દેશને રાજા ગણાય છે, જે અઢાર દેશ આ પ્રમાણે છે-૧ કર્ણાટક, ૨ ગુર્જર, ૩ લાટ, ૪ સરક, ૫ કચ્છ, ૬ સિધુ. ૭ ઉચ્ચ, ૮ ભંભેરી, ૯ મરૂ, ૧૦ માળવા, ૧૧ કોકણ, ૧૨ મહારાષ્ટ્ર, ૧૩ કીર, ૧૪ જાલંધર, ૧૫ સપાદલક્ષ, ૧૬ મેવાડ, ૧૭ દીવ અને ૧૮ આભીર. (પ્રબંધ ચિન્તામણિ પૃ. ૧૮૯). આથી જ કુમારપાળની બિરદાવલીમાં મહારાજાધિરાજ, નિજભૂજવિક્રમરણાંગણવિનિતિશાકંભરીભૂપાલ, પ્રૌઢપ્રતાપ, અવન્તીનાથ અને ચક્રવર્તી વગેરે બિરૂદ કોતરાયાં છે-લખાયાં છે. શિલાલેખાદિમાંનાં વિશેષણે ગુર્જરેશ્વર કુમારપાળના શાસનકાળમાં ઉત્કીર્ણ સાહિત્ય પણ તેના ઐતિહાસિક જીવન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તે પૈકીના કેટલીક પંકિતઓ નીચે પ્રમાણે છે ૧. સં. ૧૨૦3 પિ. સુદ ૨ શનિવારના સક્રાંતિ પર્વમાં ચાંદ્રાપલીમાં સિદ્ધેશ્વર વિશ્વનાથના મંદિરમાં એક બ્રાહ્મણને ગંભૂતા પાસેનું..ગામ આપ્યાનું શ્રી કુમારપાલની સહીવાળું તામ્રપત્ર* परमभट्टारक महाराजाधिराज परमेश्वर त्रिभुवनगडावन्तीनाथ बबरकजिष्णु सिद्धचक्रवर्ति श्रीमजयसिंहदेवपादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर निजभूजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल श्रीमत् મivયો વિઝયોથી.. મહારાજાધિરાજ, પરમેશ્વર, શાકંભરીભૂપાલવિજેતા, વિજયદયી (સં. ૧૨૧) ૧ પ્રબંધ ચિન્તામણિમાં ચેદી રાજને પ્રસંગ ડાહલ દેશના કણું સાથે યોજાયેલ છે. ૨ અવન્તીનાથ માટે જુઓ રા. ગો. હા. દેશાઈ કૃત – પ્રા. ઇ. ૫. ૧૯૩ તથા વાંચે “કમારપાલે માળવા અને સાંભરના રાજા ઉપર જીત મેળવી હતી, એ નિર્વિવાદ છે. અવનિનાથ” એ કુમાળપળનાં બિરૂદ પૈકીનું એક છે . ૧૯૪ ૩ ગુજરાતના સાત ચક્રવતી ઓ નીચે પ્રમાણે મનાય છે. ૧ ભીમદેવ, ૨ કર્ણદેવ, ૩ સિદ્ધરાજ, ૪ કુમારપાળ, ૫ અજયપાળ, ૬ મૂળરાજ અને ૭ ભીમદેવ ( જુઓ ગુ. અ લે લેખાંક ૧૬૬, ૧૮૬, ૧૭૦, ૨૦૧, ૨૨, ૨૦૬ વગેરે.) ૧ સિદ્ધરાજ, ૨ કુમારપાળ, ૩ અજયપાળ, ૪ મૂળરાજ બીજે, ૫ વિશળદેવ, ૬ અજુનદેવ, ૭ સારંગદેવ (જુઓ પુરાતત્વ સૈમાસિક પુ. ૧ અ. ૧ પૃ. ૩૭ માં પ્રકાશિત સં. ૧૩૩ ને આમરણને શિલાલેખ). ૪ અમદાવાદમાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ, સં. ૧૧૮૪ ૨. સુદ ૧૫ સેમ. સં. ૧૧૯૩ ફા. વ. ૭ મંગળ મકરસક્રાતિ (જેમાં સં. ૧૧૮૭ ના ગ્રામશાસનની પુનાજ્ઞા છે) અને સં. ૧૨૦૧ પર સુદ ૨ વગેરે તિથિના સિદ્ધરાજ, મહામાત્ય શાપ અને કુમારપાળના પડિમાત્રામાં પીણું તામ્રપત્ર જેવા આપ્યાં હતાં, જેની પૂરી નકલ મારી પાસે છે. તેમાંથી lain Education પ્રવત પાઠ આપેલ છે. આ તામ્રપત્રો સંબંધી યથાસમયે પ્રકાશ પાડવામાં આવશે. Private & Personal use only Page #524 -------------------------------------------------------------------------- ________________ [ ४८८ ] શ્રી જૈન સત્ય પ્રાશ [ ४ ૨. સ’. ૧૨૦૨, સિંહ સંવત્ ૩૨ આસા વદ ૧૩ સામવારે ગોહિલ સામના સહગેશ્વર મહાદેવ માટે તેના લઘુ ભ્રાતા મલુકે શાસન આપ્યાનો માંગરાળની સાઢડીવાવવાળા કાળા પત્થરના શિલાલેખ (२) कृत्वा राज्यमुपारमन्नरपतिः श्री सिद्धराजो यदा दैवादुत्तम (३) कीर्तिमण्डितमहिपृष्ठो गरिष्ठो गुणैः । आचक्राम झटित्यचिंत्यमहिमा तद्राज्यसिंहासनं श्रीमा (४) नेष कुमारपालनृपतिः पुण्यप्ररूढोदयः ॥ २ ॥ राज्यैमुष्य महीभूजो भवदिह श्री गूहिला (५) रव्यान्वये ... અદ્ભૂત મહિમાવાળા અને પુણ્યથી રૂઢતા ( નિશ્રળતા )ને પામ્યા છે. ઉદય જેના એવા આ કુમારપાળ રાજા તેના રાજ્યનું સિંહાસન ખાવી બેઠા. (૨) -- (2. 24. §. y. 33 ) ૩. સ. ૧૨૦૭ કુમારપાળે ચિત્રકૂટમાં ઉત્તર દિશાના ઢોળાવ પરના સમિધ્યેશ્વરના મંદિરને ગામ વગેરેનું દાન કર્યું તેને કાળા આરસમાં ખેદેલ અને ચિત્તોડગઢના મેાકલજીના મંદિરમાં રહેલ શિલાલેખ~~~ ( ) ओं ॥ नमः सर्व्वज्ञाय ॥ (८) तस्मिन्नगरसाम्रा (९) ज्यं संप्राप्ते नियतेर्वशात् । कुमारपालदेवोऽभूत्प्रतापाक्रान्तशात्रत्रः ॥ स्वतेजसा प्रसह्येन न परं येन शात्रवः । पदं भूभृच्छिरः स्सूच्चै कारि ( २० ) तो बन्धुरप्यलम् ॥ आज्ञा यस्य महिनाथैश्चतुरम्बुधिमध्यगैः । धियते मूर्तभिन्नर्देषशेषेष सम्ततम् ॥ निकुंजेषु शाकम्भरी (११) शः, प्रियापुत्रलोके न शाकंभरीशः । अपि प्रास्तशत्रुर्मयात्कं प्रभूतः, स्थितौ यस्य मत्तेत्रवाजिप्रभूत: ॥ सपादलक्षामामर्थ नत्रीकृ ( १२ ) तभयानकः । स्वयमयान्महीनाथो ग्रामे शालिपुराभिधे || (२८) श्रीजयकीर्तिशिष्येण दिगम्बरगणेशिना । प्रशस्तिरीषी चक्रे श्रीरामकीर्तिना || લેખપ`કિત ૮ થી ૧૨- જેની પછી કુમારપાળ આભ્યા. જ્યારે આ નૃપે શાક ભરીના રૃપને પરાજય કર્યાં અને સપાદલક્ષમ`ડળ ઉજ્જડ કર્યું ત્યારે તે શાલીપુર નામે स्थानमां गये।. (गु. . . ५. ३४.) ४. स. १२०८ मा. सु. पने गुश्वारे श्रीषाले रयेस मने स. १६८७ थे. शु. ૧ને ગુરૂવારે ફરીવાર પત્થર પર કાતરાએલ વડનગરના કિલ્લાની પ્રશસ્તિ~~ ******* (20) ... क्रीडाकोड इषोधार वसुधां देवाधिदेवाज्ञया । ... Page #525 -------------------------------------------------------------------------- ________________ મહાશા કુમારપાળ * देव : सोथ कुमारपालनृपतिः श्रीराज्यचूडाम (२१)णि : ...વતોનેયાન હિિત્તિ જ્ઞાતઃ કમાવા નૈઃ ॥ ૨૪૫ अर्णोराजनराधिराजहृदये क्षिनैकबाणजा, श्योतलोहिततर्प (२२)णा दमदयश्चण्डीभूजस्थाविनीं । द्वारालंबितमालवेश्वरशिरः पद्मेन यश्चाहर ल्लीलापंकज संग्रहव्यसनिनीं चौलुक्यराजान्वयः ॥ १५ ॥ (રરૂ) ચુદ્દાચારનવાવતા તરનિ: સંધર્મમેમप्रादुर्भाव विशारदो नयपथप्रस्थान सार्थाधिपः ॥ ચઃ સમસ્યવતાચન (ર૪)તયુાં ચોળ...કુંથયન્ मन्ये संहरति स्म भूमिवलयं कालव्यवस्थामपि ॥ १६ ॥ (૨૯) અઃ ૯ ] [ s ] नष्टोदीच्य नराधिपो जितसितच्छत्रैः प्रसूनोज्वलः । छिन्नप्राच्यनरेन्द्र मालिकमलैः प्रौष्यत्फलद्योतितछायादूरमवर्द्धयग्निज (२६) कुले यस्य प्रतापद्रुमः (१७) आचारः किल तस्य रक्षणविधिर्विघ्नेशनिर्नाशितप्रत्यूहस्य फलावलोकिशकुनज्ञानस्य मंत्रान्वयः । (२७) देवीमंडलखंडिताखिलरिपोर्युद्धं विनोदोत्सवः श्री सोमेश्वरदत्तराज्यविभवस्याडंबरं वाहिनी ॥ १८ ॥ સારાંશ-રાત કુમારપાલ દેવે ઈશ્વરની આજ્ઞાથી પૃથ્વીના ઉદ્ધાર કર્યો. પ્રભાવશાળી ર્િ અવતર્યાં છે એવા ખ્યાલ જનતાને કરાવ્યા. અર્ણોરાજ તથા માલવેશ્વરને હરાવ્યા. શુદ્દાચાર અને સહ પ્રવર્તાવ્યા. ન્યાયમાગમાં પ્રસ્થાન કર્યું, કલિયુગને હાંકી કાઢયા અને કૃત યુગ પ્રવર્તાવ્યા.૧ ઉત્તર તથા પૂર્વના રાજાઓને છતી પ્રતાપ વધાર્યાં. ઈશ્વર જેને રાજ્ય આપે છે, ગણપતિ જેનું રક્ષણ કરે છે, દેવી જેના શુત્રુઓના વિના કરે છે અને શકુનજ્ઞાન જેને પ્રત્યક્ષ છે, એ કુમારપાળરાજાને સેના, રક્ષ સામગ્રી, યુદ્ધક્રિયા, અને મંત્રજાપ તો દેખાવ માત્ર છે. અર્થાત્ કુમારપાળ મહારાજા દરેક રીતે મહાન પુણ્યશાલી છે, ઉદયશીલ છે. (સં. ૧૨૦૮). ૫. સ. ૧૨૦૮ના લગભગ નાાલવાસી પારવાડ શુભકરના પુત્ર પુલિગ-સાલિકની વિનંતીથી શૈવધી મહારાણી ગિરજાદેવીએ ૧૧, ૧૪, ૧૫ અને ૦)) ની અમારી ૧ આ ઉલ્લેખથી માની શકાય છે કે કુમારપાલે સ૦ ૧૨૦૮ પૂર્વ, સાત વ્યસનના ત્યાગ પહેલાં શ્રી સોંગ કરવા નહિ' અને મઘમાંસ ખાવુ* નહિ એવી પ્રતિજ્ઞા કરી, (જીએ ૩૦ પ્રા॰ ર્દ૦ પૃષ્ટ ૧૯૪), સેમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધાર ચાલુ કર્યા અને આશરે સં ૧૨૯૦માં ત્યાંની પહેલી યાત્રા કરી ત્યારપછી મંત્રી આંખડે સ૰ ૧૨૧૧-૧૩માં શત્રુંજય તીથના આદીશ્વરના મ ંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા અને સ’૦ ૧૨૧૫માં સાલિવાહન વગેરેએ ગિરનારના નૈમિષર મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા. મહારાની કુમારપાલે સ ૧૨૦૮ના અરસામાં અમારી પ્રવર્તાવી તેની સાક્ષી, રાણી ગિરિનદેવ તથા મહારાજા આહ્લદેવના સ૦ ૧૨૦૮–૧૨૦ના શિલાલેખા પણ પૂરે છે. Jain Education Internal મેરાજપરાજય નાટામાં માહિને ૧૨ વર્ષના મનવાસ સૂચન્યા છે ત્યાં ૨૨ વર્ષે એઇએ. Page #526 -------------------------------------------------------------------------- ________________ [૪૯]. શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ : - પ્રવર્તાવી તે સંબંધી દક્ષિણ ભારવાડમાં રત્નપુરના શિવાલયમાં કોતરેલ અને ભાવનગર સ્ટેટના પ્રાકૃત અને સંસ્કૃત લેખોના સંગ્રહમાં પ્રકાશિત અમારિશાસન-- (૨) ................. રમeતરાષા(૨)દ્ધિવિરતિ મહારાજા परमभट्टारक परमेश्वर निजभूजविक्रमरणांगण विनिर्जित..........पार्वतीपति वरलब्धप्रौढप्रताप श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये (३) स्वे स्धे वर्तमाने श्रीशम्भुप्रासादावाप्तस्वच्छपूरत्नपुरचतुरशिकायां महाराजभूपाल श्रीरायपाल. देवान् महासनप्राप्त श्रीयूनपाक्षदेव श्रीमहाराज्ञी श्रीगिरिजादेवी संसारस्याTrai ()વિવિચ નિનામમાહા માલ મા..........(પ્રા. શૈ. જે. R. ૨ . ર૭૨) પરમેશ્વર, નિજભૂજવિમરણાંગણ વિનિર્જિત, પાર્વતીપતિવરલબ્ધ પૌઢપ્રતાપ શ્રી કુમારપાલ. શબ્યુપ્રાસાદથી મળેલ રત્નપુરમાં મહારાજ ભૂપાલ રાયપાલથી શાસન મેળવનાર પૂનપાક્ષ દેવ. ૬. સં. ૧૨ ૦૯ મહાવદી ૧૪ શનિવારે શિવરાત્રિને દિવસે નાડેલવાસી પેરવાડ શુભંકરના પુત્ર પુલિગ તથા સાલિકની વિનંતિથી કિરાડુ, લાટ હદ અને શિઓના જાગિરદાર આલ્હણ દેવે ૮-૧૧-૧૪-૧૫ અને ૦))ની અમારિ પ્રવર્તાવી, તે સંબંધી જોધપુર રાજ્યના મલ્લાણી જિલ્લામાં બાડમેરથી ૧૬ માઇલ વાયવ્યમાં કરાડુ ગામના શિવાલયમાં કોતરાએલ અને એપિરાફિક ઇન્ડિકા ભા. ૧૧, ભાવનગરથી પ્રકાશિત “પ્રાકૃત અને સંસ્કૃત લેખને સંગ્રહ” પૃ. ૧૭૨, “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૨ પૃ. ૨૦૪ તથા “ગુજરાતના ઐતિહાસિક લેખ” ચૌલુક્યવંશ પૃ. ૪૯માં છપાએલ અમારિશાસન (૨) ..મારાfયન (ર)શ્વર સમrmતિવાઇષકારક ૌપ્રતાપ.........નિજિતરામ [aઉમાતિવરજીયાતપ ...........નિકિંતરરાજ (ગુ. ઐ. લેખની આવૃત્તિમાંથી)] (૨) મurઢીમચ્છુમારપાક વાવાય (શરૂ)*-રિરિ પ્રમાળા......... બિરૂદ ઉપર પ્રમાણે ૭. સં. ૧૨૧૧-૧૩માં મંત્રી આંબડે શત્રુંજય તીર્થપર શ્રી આદીશ્વરના ચિત્યને ઉદ્ધાર કરાવ્યો હતે. ૮. સં. ૧૨૧૩ ચિ. વ. ૮ મંગળવાર સેવાડીના જિણઢાકે શ્રી મહાવીરસ્વામીના મંદિરની ભમતીની દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને બેસાર્યા, અને તેની પૂજા માટે દાન કર્યું તેને શિલાલેખ– મટિજિનિ કુમારપદા કોરા ૪. સં. ૧૨૧૫ ચે. સુદ ૮ રવિવાર શાલિવાહન વગેરેએ, ગિરનાર તીર્થપર શ્રી નેમિનાથ મંદિરની ભમતી તથા દેરીઓ, ચાર પ્રતિમાયુક્ત કુંડ અને અંબિકાની દેરી તથા મૂર્તિ કરાવ્યાં, અર્થાત્ ગિરનાર ઉપર પહેલી બીજી તથા ત્રીજી ટુંકેનું કામ કરાવ્યું. (લિ. ઓ. રિ. ઈ. એ. એ. પષ્ટ ૩૫૬; ગુજરાતના ઐતિહાસિક લેખ ચૌલુક્ય વિભાગ પૃ. ૫૧ અને પ્રા. જે. લેખ સંગ્રહ પૃ. ૬૮) ૧ આ માટે આગળને સંબંધ વાંચો. Page #527 -------------------------------------------------------------------------- ________________ અs ] મહારાજા કુમારપાળ (૪૧), ૧૦. શુદિ ૧૫ ગુરૂવારે ચંદ્રગ્રહણમાં વસંતપાલે ઉદલેશ્વર દેવને શાસન આપ્યું, તે સંબંધી ગ્વાલિયર રાજ્યમાં ઉદેપુર ગામના મંદિરમાં રહેલ શિલાલેખ (૨). ..તિપરસ્ત્રપૌપ્રતાપ નિનામા.......... ()......શામરામપાવતીનાથ થીમ (૯)...તનિયુજ મામાન્ય શ્રી રાષવ . “તેણે શાકંભરીને રાજા તથા અવંતીનાથ (એટલે માળવાના રાજા) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે થશે ધવલ મુખ્ય મંત્રી હત” (ગુ. એ. લે. પૃ. ૫ર ) ૧૧. સં. ૧૨૨૧ અને સં. ૧૨૫૬ ની સાક્ષીવાળા સં. ૧૨૬૮માં કતરાઓલ જાલોરના કુમારપાલવિહારને શિલાલેખ (१) प्रभुश्रीहेमचन्द्रसूरिप्रतिबोधित श्रीगुर्जरधराधीश्वर परमाईत चौलुक्य(२)महाराजाधिराज श्रीकुमारपालदेवकारिते श्रीपार्श्वनाथसत्कमूल. बिंबसहितश्रीकुवरविहाराभिधाने जैनचैत्ये પરમાર્હત કુમારપાલ અને તેને કુમારવિહાર. ૧૨, ૧૩. સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ માં શ્રીમાલી રાણીગના પુત્ર આંબાકે ગિરનાર પર પગથિયાં કરાવ્યાં (ગુ. આ લે. સંગ્રહ પૃ. પૃ૬; પ્રા. . લે. સં. પૃ. ૭૦), ૧૪. વ. સં. ૮૫૦, સિંહ સં. ૬૦ માં મંત્રી ધવલની પત્નીએ બે મન્દિર ને ગ્રામ આપ્યું તે સંબંધી જુનાગઢમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલ ભૂતનાથના શિવમન્દિરમાં સુરક્ષિત શિલાલેખ (૪) .... સુહ્ય કુમારપાત્રવૃતિઃ પ્રાસ્ટથતિ તેને પુત્ર (?) લક્ષ્મીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતે. (ગુ. એ. લે. પૃ. ૫૯) ૧ આચાર્ય ગિરજાશંકર વલભજી B. A, M. R. A. S. ના કહેવા પ્રમાણે કુમારપાળના રાજ્યકાળમાં સં૦ ૧૧૯૮ ફાગણ, ૧૨૧૧ અષાઢ, ૧૨૧૦ આસે, ૧૨૬ ભાદર, ૧૮ મહા, ૧૨૨૦ પેષ, ૨૨ા જે, ૧૨૨ ચિત્ર, ૧૨૨૪ આસે અને ૧૨૧૮ મહા સુદી ૧૫ તથા ગુરૂવારે ચંદ્રગ્રહણ થએલ છે. અને આ લેખ શિલાલેખમાં વેચાતા બંતવાલા મહિનાના હિસાબે સં૦ ૧૨૨૦ ના પોષ સુદ ૧૫ દિને તાવ્યો હોય એમ લાગે છે. યોધવલ અઢી વર્ષ સુધી કુમારપાલને મુખ્ય મંત્રી રહેલ છે. જે શાકંભરી અને માળવાના કાળમાં યશોધવલ મહામંત્રી હોય તે આ પ્રસંગ સં. ૧૨૦૦ થી ૧૨૦૮ વગભગમાં માનવો પડશે. ચંદ્રગ્રહણ અને ૫ અક્ષરવાલા મહિનાના હિસાબે સં૦ ૧૨ામાં માનવે પડશે. ૨ આચાર્ય ગિરજાશંકર વલ્લભજી લખે છે કે-“બ જુદા સંવત આપ્યા છે, એ વલભી અને બીજો સિંહ પહેલા સંવતનું વર્ષ ૮૫૦ બીજાના વર્ષ ૧૦ ને મળતું આવે છે. અને એ બને ઈ. સ. ૧૬૯ ને મળતાં આવે છે ” તે ભૂલ છે. તેમ છે. સં.૮૫૦માં વિ સં, ૧૨૨૫, ઇ. સં. ૧૬૯ પડે તે બરાબર છે. સિંહ સંવત વિ. સં. ૧૧૭૦માં શરૂ થયો છે. માટે સિહ સં. ૫૫ આવે તે જ મળતા સંવત મનાય. તે વખતના લેખકે સિંહ સંવત માટે ભૂલ કરે એના કરતાં વ. સ. માટે ભૂલ કરે એમ માનવું તે વધારે ઠી છે અને એ સાથે આ લેખ વ. સં. ૮૫૫, વિ. ૧૨૭૦, ઇ. સ. ૧૧૭૪, સિ. ૬૦માં તિરાએલો છે એ વધારે સંભવિત છે. જુઓ અન્ય લેખમાં વિ. સં... ૧૨૦૨ અને સિહ સંવત ૩૨ અને વિ. સંક ૧૧૬૬, અને સિહ સંવત ૯૬ એ, સં• ૧૧૭૦માં સિહ સંવતને પ્રારંભ એ, હિસાબે બરાબર મળતાં આવે છે, Page #528 -------------------------------------------------------------------------- ________________ [ ૨] શ્રી જન સત્ય પ્રકાશ ૧૫. વ. સં. ૮૫૦ ના આષાઢમાં કોતરાએલ, પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રહેલ મહંત ભાવબૃહસ્પતિની પ્રશસ્તિવાળો અને કુમારપાળના ભાણેજ તથા કૃષ્ણદેવ અને પ્રેમલદેવીના પુત્ર માહેશ્વર ભજ મહાબલે ચંદ્રગ્રહણમાં એક ગામ આપ્યું, તે સબંધી શિલાલેખ– (१२) तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोविशेषोदयी श्रीमदूवीरकुमारपालनृ(१३)पति स्तद्राज्यसिंहासनम् । आचक्राम झटित्यचिन्त्यमहिमा बल्लालधाराधिपश्रीमनांगलभूपकुंजरशिरःसंचारपंचाननः ॥१०॥ एवं(१४)राज्यमनारतविदधति श्रीवीरसिंहासने श्रीमवीरकुमारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे । તેવિશેષાદયી, સિદ્ધરાજની ગાદી પર આવ્ય, બલાલ ધારા પતિ અને જંગલ નરેશને વિજેતા કુમારપાલ વ. સં. ૮૫૦.૧ ૧૬. સં. ૧૨૨૬ વે. સુ. ૩ દિને મહામાત્ય પદિ ભંડારીએ આબુતીર્થ પર ઋષભદેવ ભગવાનની સામે પિતાનાં માતાપિતાની મૂર્તિ કરાવી. (પ્રા. જે. લે. સં. ભા. ૨. પૃ. ૧૨૮) “સમપરિવર૪ષકરાજ' વિશેષણ ગુ. કુમારપાળના વિશેષણમાં શિવવરદાનને સૂચવનારું પણ એક વિશેષણ મળે ૧ સોલંકી રાજાઓના શાસનકાળના શિલાલેખમાં વલભી સંવતને ઉલેખ એ એક વિચિત્ર સમસ્યા છે. ઉપર લખ્યા પ્રમાણે અહીં પણ વલ્લભી સંવત જુઠો કાંતશાએ હોય તે પ્રસ્તુત શિલાલેખને કાળ પણ વિસં. ૧૨૩૦ આવશે. આ લેખમાં તીર્ણ નાનાતીથvમનાવવા શબ્દોથી પણ આ લેખ ગુ કુમારપાળ રાજાના મૃત્યુ પછી ખેદા હેય એમ માનવાને કારણું મળે છે. આ લેખ સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર નથી, કિન્તુ ગંડે (ભાવબહસ્પતિએ) કરાવેલ ધર્મ કાર્યોને વર્ણવતી પ્રશસ્તિરૂપ છે. આથી આ પ્રશસ્તિ કોતરાઈ તેના ઘણાં વર્ષો પૂર્વે સોમનાથના મંદિરને જીર્ણોદ્ધાર થયો હતે એ સ્પષ્ટ વાત છે. ભીમદેવે આ મંદિર પત્થરથી બનાવ્યું હતું, કિન્તુ તેમાં લાકડાનું કામ વિશેષ પ્રમાણમાં હશે, આથી જ માત્ર સવાસો હસે વર્ષમાં જીર્ણ થઇ ગયું. કુમારપાળે તેને જીર્ણોદ્ધાર કરાવ્યું, અને દેવપૂજા માટે બહાપુરી ગામ આપી તામ્રપત્ર કરી આપ્યું. ત્યાર૫ ભાવબૃહસ્પતિએ અહીં કુમારપાળ દ્વારા નહિ પરંતુ ભિન્ન ભિન્ન ભાતિ દ્વારા શિવચંડિકાના મંદિરો અને વાવ વગેરે કરાવેલ છે. વલભી સં. ૮૫૦માં તે જ મહાબલે ગામ આપ્યું છે. સૌ કોઈ સમજી શકે તેમ છે ? તે દિવસે અષાઢ સુદી ૧૫ હતી અને ચંદ્રગ્રહણ હતું. એટલે આ દિવસોમાં તેમનાથની પૂજા વગેરે તે થઈ જ ન હતી. તે સમયના વાતાવરણમાં સોમનાથના મંદિરના દ્વારની પહેલાં શત્રુંજય તથા ગિરનારનાં જિન મંદિરનો જીર્ણોદ્ધાર થાય એ પણ અશકય નહિ તે શકય તો છે જ. તે પછી જય અને ગિરનારનાં જિનાલયના છ વાર પહેલાં સેમેશ્વરના મંદિરને જીર્ણોદ્ધાર થયો તે એમ મ ન માનવું? Education International Page #529 -------------------------------------------------------------------------- ________________ * ૯ ] મહારાજા કુમારપાળ [ ૪૯૩ ] છે. ચુ. કુમારપાળના જીવનમાં આ વિશેષણુ પણ એક નવી ભાત પાડે છે. એટલે એની વિચારણા પણ અહીં અસ્થાને નથી. આ વિશેષણુ ભિન્ન ભિન્ન લેખેામાં ધણા ભિન્ન ભિન્ન રૂપે મળે છે. સૌથી પહેલાં તેના ઉલ્લેખ સ ૧૨૦૮ માં વિચક્રવર્તીશ્રીપાળે એક દિવસમાં રચેલ વડનગરની પ્રશસ્તિમાં ઉપમારૂપે છે. ત્યારપછી રત્નપુર, કરાડુ અને ઉદેપુરના એટલે ગુજરાત બહારના શૈવભક્તોએ એ બિરૂદને શિલાલેખમાં ઉતાર્યુ. રત્નપુરના રાજાએ તેા પોતાને અંગે પણ રામુપ્રસાદ્રાવાત ’"ત્યાદિ લખાણ કયું છે. અજયપાલ .. રાજાના સમયમાં પણ માત્ર ગુજરાત બહારના શૈવ માંડલિક રાજા વિન્જલદેવે પોતાના લેખમાં આ બિરૂદને કાતરાવ્યું છે.૨ વખત જતાં તે ગુર્જરેશ્વર ભીમદેવના કોઈ કાઇ દાનપત્રમાં પણ આ વિશેષણને માનીતું સ્થાન મળ્યું છે. જેમકે— , सं. १२५६, ( पंक्ति ८) परमभट्टारक महाराजाधिराज परमेश्वर प्रौढ ( ९ ) प्रताप उमापतिवरलब्धप्रसाद स्वभुजविक्रम रणांगण विनिर्जितशाकं (१०) भरीभूपाल श्रीकुमारपालदेवपादानुध्यात परमभट्टारक महाराजाधि (११) राज परमेश्वर परममाहेश्वर प्रबलबाहुदंड दर्परूपकंदर्प कलिकाल (१२) fishinaarरित रामराज्यकरदीकृत सपादलक्षक्ष्मापाल श्री अजय (१३) पालदेव ... ... www. સં. ૧૨૬૩ના લેખમાં (૬, ૭) ૩માન્તિવર-પ્રસાર્_પ્રૌઢપ્રતાપ...... સ. ૧૯૮૩ના લેખમાં (૧૦) પરમમાહેશ્વર શ્રીમકુમારપાટવેવ સં. ૧૨૮૮ના લેખમાં ૭માતિવરધમ (૧) સાદ્ પ્રાપ્તરાયપ્રૌઢપ્રતાપ જીવયંવર,.....કુમારTI[S.......FT (?) મમાàશ્વર......(૨) A ચવાજી સ. ૧૨૯૫ના લેખમાં બન્ને રાજાઓ માટે ઉપર પ્રમાણે આપેલ છે. સં. ૧૨૯૬ના લેખમાં બન્ને રાજાઓ માટે ઉપર પ્રમાણે આપેલ છૅ. વિશેષમાં ૧ વિ શ્રીપાલ એ પાટણના વતની ધનાઢય ગૃહસ્થ હતેા. તેમ મહાવિ પણ હતા. મહુારાજા સિદ્ધરાજ તેને વીન્દ્ર તથા ભ્રતા કહીને ખેલાવતા હતા. તે જાતે પેરવાડ અને મે જન હતા. ખાસ કરીને વાદિદેવસૂર અને તેના સમુદાયના સાધુઓને તે ઉપાસક તુતે. તેના એક સ્વતંત્ર ઉપામય હતા, જેમાં ઉક્ત સમુદાયના સધુએ આવી ઉતરતા હતા. તપસ્યાના પ્રભાવે ચતાડના રાણા જંત્રસિંહદ્વારા તપાનુ ગૌરવવતુ' બિરૂદ પ્રાપ્ત કરતાર તપગ ચ્છતા આદિમ આચાર્ય શ્રી જગચ્ચદ્રસૂરિના મેઢ ગુરૂ શ્રી હેમચ*દ્રસૂરિએ એ જ ઉપાશ્રયમાં “ નાભેયનેમિ દ્વિસધાન કાવ્ય બનાવ્યુ' છે, જેનુ સંશાધન કવિચક્રવતી' શ્રીપાલે એક દિવસમાં જ કર્યુ” હતું', તથા એ જ આચાર્યાંના ગુરૂભ્ર તા-શ્રીસેષપ્રસસૂરિએ સ. ૧૨૪૧ માં તેના ઉપાશ્રયમાં “ કુમારપાળ-પ્રતિમાષ કાવ્ય '' બનાવ્યું છે, જે વખતે ઉપાશ્રયના પ્રમ'ધ તેના પુત્ર કવિ સિદ્ધપાળના હાથમાં હતા. ,, ૨ આ તામ્રપત્રમાં સ, ૧૨૩૧ ા. શુ. ૧૧ સેામ અને ક્રા. શુ, ૧૩ ને બુધવાર કે,તરેલા છે, પરંતુ પ્રા. કે. એલ. છત્રેના પત્રક પ્રમાણે તે તિથિએ તે વાર આવતા નથી. સ, વારા આવે છે. ૧૨૩૨ માં તે તિથિએ ( જાએ. ગુ. એ. કે. ચૌલુક્ય વિભાગ પૃ. ૭૩ માંના પરિચય) Page #530 -------------------------------------------------------------------------- ________________ (૪૯૪] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ : આ દાનપત્રમાં ગુ. ભીમદેવ માટે પણ-૩મicતિવરષાવાદ-ગાજતરાચપ્રતાપઢશીયર્થાવર વિશેષણ જોડાયું છે. અભિનવ સિદ્ધરાજ જયસિંહના એકના એક દાનપત્રમાં માતાનું વિશેષણ મૂળરાજથી લઈને પિતા સુધી, દરેક સોલંકી રાજાઓના નામ પર ભિન્ન ભિન્ન રીતિએ ચઢી ગયું છે. તદુપરાંત અસ્થમુતકતાપમાન ઘટયુચરપકુમ વિચારકુન તરખના ...કુમારHI....સ્ટિનિસ્ટવતરિતામરાજ યાજ્ઞજ્ઞાપાત્ર છાયપાસ્ટ......... નાથનાવતા માનવ ઈત્યાદિ વિશેષણે પણ કોતરાયાં છે. (ગુ. એ. એ. નં. ૧૬૫) આ સિવાય અજૈન લેખકના હાથે લખાએલ બે પ્રન્યરૂપિકાઓ મળે છે જે નીચે મુજબ છે – (૧) कृती राजानकमम्मटालकयोः । सं.१२१५अ(आ)श्विन सुदि१४बुधे अधेह श्रीमदन(ण )हिल. पाटके समस्तराजावलीविराजित महाराजाधिराज परमेश्वर परमभट्टारक उमापतिवरलब्धप्रसाद प्रौढप्रताप निजभुजविक्रमरणांगणनिर्जितशाकभरीभूपाल श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये पंडित लक्ष्मीधरेण पुस्तकंસ્કિતિ | (ગા. એ. સિ. નં. ૨૧--“જેસલમેર ભાંડાગારીય ગ્રન્થ સૂચી” (પૃ. ૧૮, નં. ૧૬૩) કાવ્ય પ્રકાશ તાડપત્રીય પુ.). संवत्१२२५वर्षे पौषसुदि ५ शनौ अधेह श्रीमदणहिलपाटके समस्तराजावलीविराजित महाराजाधिराज परमेश्वर भट्टारक उमापतिवरलब्धप्रसाद प्रौढप्रताप निजभुजविक्रमरणांगणविनिर्जितसाकंभरीभोपाल श्रीमत्कुमारपालदेव कल्याणविजयराज्ये तत्पादपझोपजीविनि महामात्यश्रीकुमरसिंहे श्रीकरणादिके समस्तमुद्राव्यापारान् परिपन्थयति सति ।" (. એ. સિ.નં. ૧-જે. ભાં. સૂચી (પૃ. ૧૭, નં. ૧૪૬) પૃથ્વીચંદ્ર ચરિત્ર તાડપત્રીય પુ. ને પ્રાન્ત ઉલ્લેખ) “૩મપતિયારધારાસંબંધી વિચાર ઉપરના શિલાલેખ વગેરેમાં એ વિશેષણ ઉપર પ્રમાણે પ્રાપ્ત થાય છે. નીચેના શિલાલેખ અને તામ્રપત્રોમાં સમાવવાનું વિશેષણ નથી. ૧. સમ્રાટ કુમારપાળના સં. ૧ર૦૧ના તામ્રપત્રમાં-મરાગાપિti, vલેશ્વર, निजमुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल भने विजयोदयो विशेष છે કિન્તુ માત વાળું વિશેષણ નથી. ૨. વિક્રમ સંવત ૧૨૦૮ પહેલાંના ગુજરાત કે ગુજરાત બહારના કઈ શિલાલેખમાં પણ આ વિશેષણ નથી. કુમારપાલે દાવેલ ચિત્તોડના શિલાલેખ વગેરેમાં પણ આ વિશેષણ નથી. Page #531 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ [૪૫]. ૩. કુમારપાળની હયાતીમાં કોતરાએલ ગુજરાતના કોઈ પણ શિલાલેખમાં આ વિશેષણ નથી. ૪. જુનાગઢને શિવાલયને શિલાલેખ પણ આ વિશેષણથી કરે છે. ૫. પાશુપતાચાર્ય ગંડ ભાવબૃહસ્પતિ, કે જેને રા. સાહિત્યવત્સલ આ. ગિરજાશંકર વલ્લભજી બી. એ., એમ. આર. એ. એસ. કુમારપાળના ધર્મગુરૂ તરીકે કલ્પ છે. 1 તેની પ્રશસ્તિમાં કુમારપાળને માત્ર તૈવિરોષ, નિત્યજિમા, વણાસ્ત્રષષિપાંગસ્ટન વિતા અને વૈરોવચારુપકુમનાં વિશેષણ આપ્યાં છે. કિન્તુ સમારિ વાળું વિશેષણ આપ્યું નથી. યદ્યપિ આ પ્રશસ્તિમાં પિતાને નાનાતીથલારોપમાન અને ભેજ-મહાબળ માટે પરમાદેશ્વર તરીકે ઓળખાવ્યા છે, છતાંય કુમારપાળને ૩માસિક વાળા વિશેષણથી નિરાળો રાખે છે, એ બહુ સૂચક છે. અતિશયોક્તિરૂપે પણ એ વિશેષણનો પ્રયોગ થયો નથી. ૨ ૬. રાજવંશી શિલાલેખો કે દાનપામાં રાજાની હયાતીમાં નિરધાર થએલાં જ વિશેષણે કે બિરૂદે કોતરાય છે. અને તેની પછીના ઉત્તરાધિકારીઓ પણ વિશેષણો માટે તે રાજાના સમયની મર્યાદાને અનુસરે છે. કર્ણદેવ અને સિદ્ધરાજના વિશેષણમાં આ વાસ્ત વિકતા સ્વતઃ તરી આવે છે, પરંતુ કુમારપાળ માટે શું થયું? એ પ્રશ્ન ઉભો જ છે. કુમારપાળ, અજયપાળ અને મૂળરાજ સુધી રાજવંશી શિલાલેખોમાં તેને સમપતિય૦ થી ઓળખાવ્યું છે એમ માનવાને કંઇ પ્રમાણ મળતું નથી. સં. ૧૨૨૯ના અજયપાળ નિયુકત કુણપરાકના શિલાલેખમાં માત્ર અજયપાળનું જ નામ છે અને તેને vમમદેશ્વર તરીકે ઓળખાવ્યું છે. અત્યાર સુધીના ચૌલુકય વંશી દાનપત્રોમાં નહીં વપરાએલું અને અહીં મંગળદર્શનમાં એકદમ દષ્ટિગોચર થતું આ વિશેષણ તેની પહેલાંના રાજાને અંગે નો પ્રકાશ પાડે છે. વસ્તુતઃ આ વિશે પણ સહેતુક છે. ૭. બીજા ભીમદેવના સમયના ઘણાં દાનપત્રો વાપરિયર વિશેષથી કોરાં ૧ આ ગંઠ સિદ્ધરાજ કે કુમારપાળના ગુરૂ હતા એવું તેની પ્રશસ્તિ કે રા બા. મત ગુજરાતના પ્રાચીન ઇતિહાસના આધારે નક્કી થતું નથી. એ વાત નક્કી છે કે સિદ્ધરાજ તેને કવિચક્રવતી શ્રીપાળની જેમ ભ્રાતા તરીકે માનતે હતે, નહિ કે ગુરૂ તરીકે. ગુ. મા. ઇતિહાસમાં અને તે દુકે. શાસ્ત્રીની પ્રબંધ ચિંતામણિ પરની ૨૨ મી નોંધમાં તેમને પૂનરી તરીકેનો પરિચય મળે છે. ભૂલ થવાના કારણે અમારપાળે તેમને દંડ પણ કર્યો હતો, ( પ્ર ચિ. પુ. ૧૯૩) છે. સાહિત્યવત્સલ તા ૧૨-૯-૦૯ ના ગુજરાતી” માં એ પ્રશરિતને જ સેમિનાથના મંદિરને જીર્ણોદ્ધારલેખ સમજી, ૧૨૨૫ માં સેમનાથને જીર્ણહાર માને છે, તે વિચારણીય છે. તથા સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારની હકીક્ત શ્રી હેમચ દ્રાચાર્ય જણાવતા નથી એમ લખે છે તે પણ તેઓને અનાભોગ જ છે. કેમકે દ્વારકાવ્યના વીશમાં સર્ગમાં એ જીર્ણોદ્ધારનું સૂચન છે. ૨ પ્રશસ્તિઓમાં અતિશતિ પણ હોય છે, જુઓ “પ્રચરિતઓ રચનારથી નાનાનું મોટું (અતિશયોતિ) થાય છે.” ( અ. લે. ચાલય વિભાગ પૃ. ૧૦૭) Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : છે. જેમકે-સિંહ સંવત ૯૩ ( વિ. સં. ૧૨૬૩)નું દાનપત્ર, જેમાં રાજાવલી આપી નથી. સં. ૧૨૬૬, સિંહ સં. ૯૬ મા. સુ ૧૪ ગુરૂ ધટલાણું ગામનું દાનપત્ર જેમાં सुभा२पासने महाराजाधिराज, परमेश्वर प्रौढप्रताप; चतुर्भुजविक्रमरणांगणવિનિતરામમૂઢિ શ્રી કુમારપાવ, અજયપાલને મહારાષrfધાન, ઘરमेश्वर, कलिकालनिकलंकावतारितरामराज्य प्राप्तकरदीकृत सपादलक्षक्ष्मा vi૪ છાત્રનgવઅને ભીમદેવને મહારાજાધિરાજ, મેશ્વર, જમિના નિરાકર વાઢનારાયખાવતાર માનવ વિશેષણથી સંબેધ્યા છે. એટલે કે આ દાનપત્રમાં સમાપતિવર૦ ને પ્રયોગ નથી. સં. ૧૨૮૩ કા. સુ. ૧૫ ગુરૂ, સં. ૧૨૮૭ અ. શુ. ૮ શુક્રવારના દાનપત્રમાં સમાપતિક વિશેષણ નથી. બીજાં દાનપત્રમાં અજયપાળને જિમમાશ્ચર તરીકે પરિચય આપ્યા છે. ૮. સં. ૧૨૯૯ ચે. સુ. ૬ સોમના રાજા ત્રિભુવનપાળના સૂર્યગ્રહણ સંબંધી દનપત્રમાં કુમારપાળને મુકવામાં વિજિતરામમૂપ અને અજયપાળને મહામહેશ્વર૦ નાં વિશેષણ આપ્યાં છે. માનવાનું સૂચન નથી. . સં. ૧૨૭૩ની વલના પુત્ર શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળ માટે નીચે મુજબ લખાણ (१५) तस्मिन्नुपेन्द्रत्वमनुप्रवृत्ते त्रैलोक्यरक्षाक्षमविक्रमांकः । लोकं पृणैरात्मगुणैरलंध्यः कुमारपालः प्रबभूव भूपः ॥१९॥ (૬) પ્રકૃમરપટુtત્રાવક્ષઃ પ્રતાપઃ | कथयति घनफेनस्फारकल्लोललोलंजलनिधिजलमद्याप्युत्पतिष्णु प्रकामं ॥ २० ॥ માવજીસ્ટપ્રાકૃ િ તમિન મુઈ મારવિયા . ...... આ પ્રશસ્તિમાં ઉમાપતિવર૦નું સૂચન નથી. રા. સાહિત્યવત્સલના લખવા મુજબ કુમારપાળને સમ્રાજ્યાધિકૃત કરનાર વલને પરમ માહેશ્વર પુત્ર શ્રીધર પણ કુમારપાલને ૩HIVતિવા૨ ન લખે એ શું સમજવું? ૧ ટે. સાહિત્યવત્સલ લખે છે કે આ વિશેષણ વ્યાપક છે, પરંતુ તેઓ ઉપરનાં દાનપત્રો તપાસશે તે તેની અવ્યાપકતા જરૂર માનશે. વળી તેઓ એક વાત તે સ્વીકારે છે. કે–“ ત્યાંના એ વિશેષણને તો, અજયપાલ વગેરે જનકેવી હતા એટલે, કદાચ આપણે એકપક્ષી માનીએ ” (તા. ર૯-૮-૩૭ નું ગુજરાતી ) ૨ કુમારપાલે પેન ઉપકારી વર્ગમાં વહુને સંભાર્યો કે કંઈ ઈનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળતું નથી. કિન્તુ પ્રસ્તુત પ્રશસ્તિના ૪૫ મા લેકમાં વલને દૌવારિક તરીકે ઓળખાળ્યો છે. છે. સાહિત્યવત્સલ વડનગરની પ્રશસ્તિવાલા શ્રીધરને સિદ્ધરાજ જયસિંહના બંધુ તરીકે માની તેને કુમારપાળને અંગે ગંડ ભાવ બહસ્પતિની કાટીમાં મૂકે છે. વસ્તુતઃ આ માન્યતા સં. ૧૨૩૩ અને સં. ૧૨૭૩ એમ સંવત ભેદને લીધે ઉભી થઈ હોય એમ લાગે છે. દેવપાટણને શ્રીધર સિદ્ધરાજનો નથી બધુ, નથી સમકાલીન કે નથી (દંડ) પૂજારી. પ્રસ્તુત પ્રશસ્તિના શ્લોક ૪૨-૪૩ માં તેને સોમનાથ પાટણના રક્ષક અને હમ્મીરના સૈન્યને હંફાવનાર તરીકે વર્ણો છે. Jain Education Interfational Page #533 -------------------------------------------------------------------------- ________________ અંક ૯] મહારાજા કુમારપાળ [ કહ૭ ] ૧૦. ઉપરનાં પ્રમાણે ગુ. કુમારપાળને સમાજુનિયરનું વિશેષણ આપવાના વિરુદ્ધમાં જાય છે, એટલે કુમારપાળ માટે વપરાતું એ વિશેષણ વાસ્તવિક નથી એમ કેમ ન માનવું? “૩ાાતિવરુધારા' વિશેષણનાં કારણે કુમારપાળને માટે સુમતિવરનું વિશેષણ વપરાયું છે તેનાં કારણે નીચે પ્રમાણે હોઈ શકે– ૧. કુમારપાળ સં. ૧૨૧૮ સુધી શેવ ધમાં હતા અને તે લેખકો પણ શૈવ છે, એટલે રાજ્યપ્રાપ્તિમાં સાધારણ જનતામાં પ્રચલિત “ઇશ્વરકૃપાની મહત્તા બતાવવી. રત્નપુરની રાણીએ રાજા માટે અને સિદ્ધરાજે દરેક સોલંકી રાજા માટે આ વિશેષણ વાપર્યું છે. ૨. કવિ શ્રીપાલની ચાર ઉપમા પૈકીની એક ઉપમાએ સાચી ઘટનાનું રૂપ પકડયું અને ત્રણ ઉપમાઓ ઉપમા રૂપે જ રહી. ૩. શિવ રાજાઓ વિશ્વાસુ બની રહે અને અમારિ રૂઢીને શિવ ફરમાન રૂપે જ અપનાવે. ૪. સોમનાથ પાટણમાં સોમેશ્વર કુમારપાળને આપેલ ઉપદેશના આધારે આ વાત ઘડાઈ હોય. પ. ૪થા રાજા તથા પ્રજ્ઞા એ ન્યાયે પ્રજા ઉમાપતિની ઉપાસક બની રહે અને શિવમહાભ્યને પ્રચાર થાય. કેમકે આ વિશેષણને પ્રથમ પ્રાદુર્ભાવ ગુજરાતની બહાર થયો છે. પુષ્પિકાના શબ્દ, તામ્રપત્રના જાપથતિ ઈત્યાદિ અવતરણ રૂપે છે. પુષ્પિકાના લેખકો અજૈન છે. ૬, વલ્લભી વંશના કેટલાક રાજાઓ જૈન તથા બૌદ્ધ હતા છતાં તેને માટે પરમ માહેશ્વર લખાય છે. કુમારપાળ પછીના રાજાઓએ એ નીતિ અખત્યાર કરી હેય. ૭. પરમ માહેશ્વર, નિષ્કલંકાવતાર કે નારાયણાવતાર વિશેષણ વાપરીને રાજાઓને શાન્ત કે ખુશી કરવા માટે બુદ્ધિમાની વાપરી હૈય! ૮. કુમારપાળ જૈન હતા એ વાતને ભૂંસી નાખવા માટે જ ખાસ આ યોજના તૈયાર કરવામાં આવી હોય. ૩મા તિવરને પ્રચાર થવામાં ઉપર્યુકત કોઈ પણ કારણ હોઈ શકે. ઉકતવિશેષણની અવાસ્તવિકતા તત્કાલીન શિલાલેખને સમન્વય કરતાં સમાતિવાદનું વિશેષણ વાસ્તવિક લાગતું નથી. કુમારપાળે એ વિશેષણ સ્વીકાર્યું નથી, તામ્રપત્રમાં ઉતાર્યું નથી, શિલાલેખમાં કોતર્યું નથી, અને પોતે આખર સુધી શૈવ બની રહ્યો નથી. પછી તેનું એ વિશેષણ કેમ હોઈ શકે ? - કુમારપાળનાં ધાર્મિક કાર્યો ગુ. કુમારપાળના સમકાલીન ગ્રન્યકારોએ તેના નૈષ્ઠિક અને ધાર્મિક જીવન પર ઘણું જ પ્રકાશ પાડે છે, જેને સાર નીચે પ્રમાણે છે-- Page #534 -------------------------------------------------------------------------- ________________ [ ૮] શ્રી જેન સત્ય પ્રકાશ સોલંકી મૂળરાજદેવની વંશપરંપરામાં થએલ ત્રિભુવનપાળને પુત્ર કુમારપાળને સર્વ રીતે એગ્ય માનીને પ્રધાન પુરૂષોએ અણહિલ્લપુર પાટણની ગાદી પર બેસાર્યો. તેણે પણ પિતાની પ્રજાનું સુંદર રીતે પાલન કર્યું, ન્યાય પ્રવર્તા, પ્રજા પ્રેમ સંપાદન કર્યો, અને અનેક રાજાઓને પિતાને વશ કરી પિતાની આજ્ઞા તથા કીર્તિ દૂર દૂર સુધી ફેલાવી. તેણે પહેલપહેલાં દેવપાટણના સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, અને તેની સફળતા માટે ક. સ. શ્રી હેમચંદ્રસૂરિજી પાસે માંસાહારનો ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યને સ્વીકાર કર્યો. (સં. ૧૨૯૭-૮) ત્યારપછી-સાત કુવ્યસને એટલે હિંસા, માંસ, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીસેવન, મદિરા અને ઉઠાવગિરીને હમેશને માટે ત્યાગ કર્યો. પિતાના રાજ્યમાં અમારિપટ વગડા, જુગાર સર્વથા બંધ કરાવ્ય તથા અપત્રિયાનું ધન રાજા ત્યે એ કાયદો હતો તે રદ કર્યો અને અપુત્રિયાનું ધન લેવાનું બંધ કર્યું. (સં. ૧૨૯૮ થી ૧૨૧૨) સોમનાથ પાટણમાં સેમેશ્વરના મંદિરનો જીર્ણો ૧ જિંરતિજ્ઞાત : કમાવાને રુવારનવાવતારતffજ - मकर्मक्रमपादुर्भावविशारद :, नयपथप्रस्थानसार्थाधिप:, य : कृतयगं संप्रत्यકતારગત વડનગર કિલ્લાની પ્રશસ્તિ સ્રોવા ૨૪-૨૬. ચૈત્રીજયવાહગુમ | ગંડ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ લોક ૧૧ જુવ પદુમ, વિચારવતુરાના છે અભિનવસિદ્ધરાજ જયંતસિંહનું તામ્રપત્ર જૈોવરક્ષાક્ષમઃ વં પુરાગુૌરળ છે (શ્રીધરની પ્રશસ્તિ શ્લોક ૧૯.). ૨ આ સાલવારી તે સમયની ભિન્ન ભિન્ન ઘટનાઓના વર્ષે મેળવીને તૈયાર કરવામાં આવી છે. શિલાલેખેથી પુરવાર થાય છે કે સં. ૧૨૦૦ લગભગમાં મહારાજા કુમારપાળ અમારિ રહી પ્રવર્તાવી હતી, એટલે તે અરસામાં તેણે સાત કુવ્યસનને ત્યાગ કર્યો હતે. કન્યસનના ત્યાગમાં માંસત્યાગની પ્રતિજ્ઞા આવી જ જાય છે. કુમારપાળે સોમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધારને અને બે માસ સુધી માંસ છોડયું છે, એ ત્યાગ આ સાત વ્યસનની પ્રતિજ્ઞા પહેલાંને છે એ હિસાબે આ માંસાહારની પ્રતિજ્ઞાની સાલ સં. ૧૨૦૮ પહેલાં આવશે અને ત્યારપછી સેમેયર મંદિરની તે યાત્રાની સાલ સં; ૧૨૦૧-૧૧ અવશે પ્રબ ધ ચિંતામણિમાં તે ગુ. કુમારપાલે સોમેશ્વરના મંદિરમાં જ માંસ મદિરનો ત્યાગ કરવાનો ઉલ્લેખ છે. એટલે કે આ પ્રસંગ પછી જ સાત વ્યસનનો ત્યાગ કર્યો છે. ક. સ. શ્રી હેમચંદ્રસૂરિ પહેલી વાર સિદ્ધરાજ સાથે સોમનાથ જાય છે, બીજી વારમાં કુમારપાળ સોમનાથ સીધે જાય છે, અને આ. શ્રી હેમચંદ્ર સૂરિ શત્રુજય થઇને એમનાથ પધારે છે. આંબડે ઉદ્ધાર કરેલ શત્રુ જય પર આદીશ્વરના મંદિરની આ જ અરસામાં પ્રતિષ્ઠા થાય છે. અને આચાર્યશ્રી તથા કુમારપાળની, અન્યપ્રસિહ શત્રુંજય તથા ગિરનારની યાત્રા સ. ૧૨૨૭ ના અરસામાં મન ય છે. આ બધી વાતને ધ્યાનમાં લેતાં સેમનાથના મંદિને માટે મેં જે કુપર સાલ આપી છે તે વ્યાજબી લાગે છે તે સમયને શિલા : લેખ મળતો નથી, માટે વિદ્વાનેએ આ વિશેષ માં ઉહાપોહ કરવાની જરૂર છે. ૦ આ કાયદાને અંગે દત્તા લેવાને દેશાચાર હતેઆ કાયદે રદ થવાથી ગુજરાતમાં દત્તક લેવાનું ઓછું થઈ ગયું છે. ક સ. શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી ગુ. કમારપાળે અપુત્રિયાનું પન લેવાનું બંધ કર્યું અને જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિજીના ઉ૫દેશથી માગત સમ્રાદ્ધ અકબરે જજિયા વેરા માફ કર્યો. ગુજરાતના રાજનૈતિક ઇતિહાસની આ મહત્તવાળી _Jain Education પટનાઓ છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ [ રહe ] હાર કરાવ્ય (સં. ૧૨૦૮ થી ૧૨૧૧) અને પાર્શ્વનાથનું દહેરાસર પણ કરાવ્યું. કુમારવિહારાદિ જૈન મંદિરો બનાવ્યાં, કર દેરીવાળો ત્રિભુવનવિહાર કરાવ્ય, ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ વગેરે–પ્રતિભાઓ ભરાવી. શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યો (સં. ૧૨૧૬). દાનશાળા ખેલી અને તેની વ્યવસ્થા શ્રીમાલી નેમિનારના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારને હસ્તક સુપ્રત કરી . પિશાળ, ધર્મશાળાઓ બનાવી, દાન આપ્યું. જૈન કુટુઓને મદદ કરી, પના દિવસે શિલ પાળ્યું, મેટો તપ કર્યો નથી, રત્સવ કર્યા, અઠ્ઠાઇ મહેત્સવ કર્યા, શત્રુંજય તીર્થની યાત્રા કરી, કિન્તુ વૃદ્ધાવસ્થાના કારણે ગિરનારની યાત્રા કરી શક્યો નહિં. (સં. ૧૨૨૨-૨૩) ગુ. કુમારપાળ જૈન થયા પછી સવારે નમસ્કાર મંત્રનું સ્મરણ, જિનેન્દ્રવંદન, સત્યવંદન, અષ્ટપ્રકારી જિન પૂજા, ચંદન કપૂર અને સુવર્ણકમળોથી ગુરૂ પૂજા, પ્રત્યાખ્યાન, વ્યાખ્યાન શ્રવણ, ઘરદહેરાસરમાં ભેજન ધર્યા પછી ભેજન કરવું, આઠમ ચૌદશે એકાસણું, બપોરે વિગેઝિ, રાજકાર્ય, સાંજે ભજન, દહેરાસરમાં આંગી, આરતી, મંગળદી, જિનેન્દ્રનાં ગુણગાન, રાત્રે મહાપુરૂષના જીવનની વિચારણું અને નિદ્રા, એ પ્રમાણે સાધારણ દૈનિક કાર્યક્રમ હતે. (કાશ્રય કાવ્ય સંસ્કૃત સર્ગ ૧૬ થી ૨૦, દ્વાશ્રય કાવ્ય પ્રાકૃત, મેહરાજ પરાજય, કુમારપાળ પ્રતિબંધ પૃ. ૫, ૪૧, ૬૭, ૧૪૩થી૧૪૫, ૩૮૬, ૨૧૮, ૧૭૫, ૧૭૯, ૪૨૩.) કુમારપાળની જે સાધારણ જીવન ચર્યા કે દિનચર્ચા હતી તેને જૈન ગ્રન્થકારોએ પ્રત્યક્ષ જોઈને પિતાના ગ્રન્થમાં ઉતારી છે. પ્રત્યક્ષ વસ્તુમાં બીજા પ્રમાણેની આવશ્યકતા રહેતી જ નથી. ગુજરાતના આદ્ય ઈતિહાસ અષ્ટાઓ જૈન વિદ્વાનો જ છે. આજના ઈતિહાસકારો તેના આધારે જ ઇતિહાસ ઘડે છે. તેઓના સાહિત્યને બાદ કરીએ તે ગુજરાત પાસે તત્કાલીન ઈતિહાસ જેવું કશુંય રહેતું નથી. જૈન ગ્રન્યકારો અસત્ય કથનથી જેટલા અળગા રહે છે, તેટલા જ અન્ય-વિદ્વાનની ટીકાઓથી પણ સાવચેત રહે છે. કુમારપાળ જેની રાજા હતે માટે જ તેઓએ બીજા સોલંકી રાજાઓને નહિં કિન્તુ કુમારપાળ રાજાને વિવિધ રૂપે કવ્યા છે, અને તેના જીવનની બારીકમાં બારીક દરેક વસ્તુઓનું યથાર્થ નિદર્શન કરાવ્યું છે. - ગુ. કુમારપાળના ધાર્મિક જીવન પર પ્રકાશ પાડતા આજના સાક્ષરેને જે ફકરાઓ મળે છે તેમાં પણ તેને જૈન તરીકે જાહેર કરવામાં આવે છે રા. બા. ગેવિન્દભાઈ હાથીભાઈ દેશાઈ લખે છે કે “દેવળને પાયો નંખાવ્યો ત્યારે હેમાચાર્યને બોધથી રાજાએ એક વ્રત લીધું કે, દેવળ બંધાવવાનું કામ પૂરું થઈ ૧. શ્રેડી અભયકુમાર એ ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરિના મામાના પુત્ર ભાઈ થતા હતા આ. શ્રી. સેમિપ્રભસૂરિએ, આ શેઠ અભયકુમાર, તેની સ્ત્રી પદમી, પુત્ર હરિચંદ્ર વગેરે અને પુત્રી શ્રીદેવી વગેરે માટે કુમારપાળ પ્રતિબધ બનાવ્યો છે. અને પ્રસ્તુત પુસ્તકની પણ પ્રતિ તે ડીએ લખાવી છે. (૫. ૪૭૮). २. सरवानुकम्पा न महीभूजां स्यादित्येष क्लुप्तो वितथप्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन श्लाध्यः स केषां न कुमारपालः ॥ For Private & Personal મારપરિતિષ, g૦૦૯ Page #536 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ tવર્ષ ૪ રહે ત્યાં સુધી સ્ત્રીસંગ કરે નહિ અને મઘ માંસ ખાવું નહિ. બે વર્ષે દેવળ થયું એટલે વ્રત (બાધા) છોડાવવાની સુરિને વિનંતિ કરી. સૂરિ બોલ્યા, મંદિર તે થયું, પણ શિવજીની યાત્રા થયે વત મૂકવું જોઇએ. રાજાએ આ વાત અંગીકાર કરી અને સેમિનાથની યાત્રાએ નીકળે.” (ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, પૃ. ૧૯૪). આ પ્રમાણે કુમારપાલ સાથે સોમેશ્વરની યાત્રા કર્યા પછી હેમાચાર્યની સત્તા રાજા ઉપર વધતી ગઇ. તેની શક્તિ પ્રકૃતિ અને તેના મનનું મેટાપણું જોઈ રાજાની પ્રીત તેના પર વધતી ગઈ. હેમાચાર્યને હલકો પાડવા બ્રાહ્મણેએ ઘણી ઘણું તજવીજ કરી, પરંતુ તેમનું કંઈ ફાવ્યું નહિ. હેમાચાર્યના બેધથી રાજાએ પિતાને દેવઘરમાં બ્રાહ્મણને દેવની મૂર્તિઓ સાથે શાન્તિનાથ તીર્થકરની મૂર્તિ પણ રાખવા માંડી અને આખરે હેમાચાર્યને અપાસરામાં જઈ તથા જૈન સાધુઓને અગણિત દાન આપી રાજાએ ખુલ્લી રીતે જૈન ધર્મ અંગીકાર કર્યોપછી પોતાના દેવઘરમાંથી બ્રાહ્મણના ધર્મની મૂર્તિઓ તેણે કાઢી નાંખી, અને માત્ર જૈનધર્મની મૂર્તિઓ રાખી. આટલે દરજે ગયા પછી હેમાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણને રાજા સજા પણ કરવા લાગે.” ( ગુ. પ્રા. ઈ. પૃ. ૧૯૯-૨૦૦ ) કુમારપાળે જૈન દેવળ પાછળ ખર્ચ કરે છે. “સાગલ વસહિકા, કરંબક વિહાર, મુશક વિહાર, ઝાલિકા વિહાર આ સિવાય બીજા ૧૪૪૪ જન દેવળ કુમારે બંધાવ્યાની દંત કથા ચાલે છે.” (પૃ. ૧૮૬). હેમાચાર્યના બેધથી રાજાએ માંસમદિરાને ત્યાગ કર્યો એટલું જ નહિ, પણ લકમાં સાદ પડાવી આજ્ઞા કરી કે કોઈએ જીવહિંસા કરવી નહિ. તેણે માછી, શિકારી, પારધી વગેરે લોકોને પિતાને જીવહિંસાનો ધંધો છોડી બીજા ધંધા કરવાની ફરજ પડી.” (૨૦૦) હેમાચાર્યના બેધથી કુમારપાળે નવારસી મિલ્કત સરકારમાં લેવાનું બંધ કર્યું.” (ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પૃ. ૨૦૧) ૨. . કેશવલાલ હિમ્મતરામ કામદાર જણાવે છે કે “વીસમે સર્ગ (ધાશ્રય) કાવ્યને છેલ્લે સર્ગ છે. તેમાં કુમારપાળ અમારિ ઘોષણા પ્રવર્તાવે છે. નિર્વશ પ્રજાજનના ધનને ત્યાગ કરે છે. કાશીક્ષેત્રને કેશરનાથ મંદિરને પુનરૂદ્ધાર કરાવે છે, સોમનાથના મંદિરને ઉદ્ધાર કરાવે છે. પાટણમાં પાર્શ્વનાથના મંદિરના પ્રાસાદ બંધાવે છે ને કુમારપાલેશ્વરદેવનું (શંકર) મંદિર કરે છે, અને દેવપત્તનમાં પાર્શ્વ ચૈત્ય કરે છે. આ સર્ગમાં ૧. કુમાયુનના ખારાજાએ કેદારેશ્વરનું દેવળ પડી જવા દીધું છે, એવી ખબર જાણું, કેદારેશ્વરનું દેવળ પણ તેણે દુરસ્ત કરાવ્યું. (ગુ, પ્રા ઈ. ૫. ૧૯૬) આ મંદિરને જીર્ણોદ્ધાર કયારે થયો તેની સાલવારી નક્કી કરવી બાકી છે. એ ભૂલવું ન જોઈએ કે સમ્રાટું સંપ્રતિ, કલિંગરાજ ખારવેલ, ગુજ રેશ્વર કુમારપાળ, જગડુશા મંત્રી વસ્તુપાળ વગેરે વગેરે જૈન રાજાઓ અને મંત્રીઓ પરધર્મસહિષ્ણુ હતા. સમ્રા સંપ્રતિ અને ગુ. કુમારપાળે પ્રજાનું પુત્રની સમાન પાલન કર્યું છે, દાનશાળાઓ ખેલી છે, મંત્રી વસ્તુપાળે તે મસીદે પણ બનાવી આપી છે. જગડુશાહે દુકાળમાં સારા ભારતવર્ષને કોઈ પણ જાતના ભેદભાવ વિના મદદ કરી છે. આજે પણ જેના તથા અજેને એક બીજાનાં ધાર્મિક કાર્યોમાં સહયોગ આપે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ [[ ૫૦૧ ] કુમારપાળ જૈન થાય છે એમ જણાય છે. કારણ કે હેમચન્દ્રસૂરિ ૪૮મે શ્લેક નીચે પ્રમાણે રચી ગયા છે– युष्मान् भो अभिवादये भवजयी भो एधि जैनश्च भो, युष्मानप्यभिवादये सुकृतवान् भुयः कुमार भव । आयुष्मांश्च कुमारपाल चिरमित्याशसितोऽत्रार्हतेश्चैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनोलैर्नृपः ॥ શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થ ભા. ૪ પૃ. ૧૭ પરને શ્રી હેમચન્દ્રસૂરીશ્વરનું દ્વાશ્રય કાવ્ય–લેખ) ૩ રા. સાહિત્ય વત્સલ સ્વીકારે છે કે– “સૌથી પ્રથમ તેની જૈન દીક્ષાને ઉલ્લેખ યશપાલના “મહરાજ પરાજયમાં આવે છે. જ્યાં તેણે સં. ૧૨૧૬માં જૈન ધર્મની રીતસરની દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. આ નાટક સં. ૧૨૩૨માં એટલે કુમારપાછાના મૃત્યુ પછી ત્રણ વર્ષે રચાયેલું છે. ” (તા. ૨૮-૮-૩૭ના ગુજરાતીમાં પ્રકાશિત સાહિત્ય મંદિરના સોપાને લેખ) સોમનાથપાટણ, અણહિલ્લ પાટણ અને થરાદ (પાલણપુર એજન્સી) એમ ત્રણ સ્થળે જુદા જુદા ત્રણ કુમારવિહાર સમજાય છે.” જિનપ્રભસૂરિ (શ્રી જિનમંડન ગણિ)ને જણાવ્યા મુજબ કુમારપાળે સં. ૧૨૧૬ના માગસર સુદ રના દિવસે દીક્ષા લીધેલી.” (તા. ૧૨-૯-૩૭ના ગુજરાતી સાહિત્ય મન્દિરના સપાને લેખ) ઉપરના છુટા છવાયા ફકરાઓ પરથી એક રીતે સાક્ષરોના મતે પણ ગુ. કુમારપાળ જેન હતા એમ નકકી થાય છે. પરમહંત કુમારપાળ સં. ૧૨૧૬માં કુમારપાળ જૈન બન્યો એટલે ત્યારથી તે પરમહંત તરીકે ઓળખાય છે. ગુ. કુમારપાળના કેટલાક જીવન પ્રસંગે પરથી પણ આ વસ્તુ પુરવાર થાય ૧. “સર્વત્ર પ્રસરેલી પોતાની શક્તિથી ચૌદ વર્ષ સુધી મારિનું નિવારણ કરીને તથા કીર્તિસ્તંભ જેવા ૧૪૦૦ વિહારો બંધાવીને જેન કુમારપાળ રાજાએ પોતાના પાપને ક્ષય કર્યો ” (પ્રબંધ ચિંતામણિ પૃ. ૧૯૯) કુમારપાળે જૈન ધર્મને પૂર્ણતયા (શ્રાવકના ૧૨ વ્રત ગ્રહણ પૂર્વક) સ્વીકાર સં. ૧ર૧૬ માં કર્યો એમ જિનમંડનના પ્રબંધમાં છે. (સા. જિનવિજયજી સંપાદિત પ્રા. જે, લે. સં. ભા. ૧, અવલોકન ૫. ૨૪૦) ૨. રા. સાહિત્યવત્સલના તા. ૨૯-૮-૧૭ના લેખમાં “ સ્વતંત્ર કોઈ કુમારવિહારની રચના સંભવતી નથી.” “ખરું જોતાં શ્રી સોમેશ્વર પ્રાસાદની કુમારપાળ તથી થએલી અતિહાસિક રચનાની પ્રતિસ્પર્ધામાં કુમારપાળે કુમાર વિહાર રચ્યા હોવાની માન્યતા અનુસરાઈ લાગે.” આ પ્રમાણે જાહેર કર્યું હતું, પરંતુ પાછળ તેમણે તે પોતાની ભૂલ સુધારી લીધી છે. અને ઉપર પ્રમાણે ત્રણ કુમારવિહાર એટલે કુમારપાળે ત્રણ મંદિર બનાવ્યાં હતાં એમ સપ્રમાણે Jain Educaulceratond. Page #538 -------------------------------------------------------------------------- ________________ (૫૦૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧. અર્ણોરાજે જન સાધુઓનું અપમાન કર્યું. કુમારપાળે તેને મેગ્ય દંડ કર્યો. (ગુ. મા. ઈ. પૃ. ૧૮૭ ટિપણું) ૨. જિનમંદિરમાં પૂજા માટે જોઈતા ઉત્તરાસંગને અંગે સાંભરના રાજા સાથે યુદ્ધ થયું. (ગુ. મા. ઇ. પૃ. ૧૯૧) ૩. સીસદણીને પ્રસંગ કલ્પિત જ છે૧, છતાં ય કલ્પનાને ખાતર સાચે માનીએ તે તેના આધારે કુમારપાળનું અંતઃપુર જૈનધર્યું હતું. (ગુ. પ્રા. ઈ. પૃ. ૧૯૩) ૪, ગુ. કુમારપાળે હેમચંદ્રાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણને સજા પણ કરી હતી. (ગુ. મા. ઈ. પૃ. ૨૦૦) ૫. હેમચંદ્રાચાર્યની નિંદા બદલ પં. વામરાશિને દંડ કર્યો, પણ તેણે ભૂલ સુધારી લીધી એટલે વર્ષાસન બાંધી આપ્યું. (ગુ. પ્રા. ઈ. પૂ. ર૦૦) વાસ્તવિક રીતે આ દંડ સોમનાથ પાટણના પાર્શ્વ મંદિર નામે કુમારવિહારની આશાતનાના કારણે થયું હશે એમ લાગે છે. ૬. હેમચંદ્રાચાર્યનું અપમાન કરવાના કારણે સોમનાથ પાટણના સોમેશ્વર મંદિરના મહત (પૂજારી)ને બરતરફ કર્યો પરંતુ તેણે માફી માગી એટલે તેને પુનઃ અસલ સ્થાન પર સ્થાપ્યો. (ગુ. પ્રા. ઈ. પૃ. ૨૦૦). આ દરેક પ્રમાણે ગુ. કુમારપાળ ક. સઆ૦ શ્રી હેમચંદ્રસૂરિને અનન્ય ઉપાસક હતે એ વાતને પુરવાર કરે છે. ગુ. અજયપાળનું વલણ પણ કુમારપાળને પરમહંત માનવાના પક્ષમાં છે. ગુ. અજયપાળે રાજા બનતાં જ જેના પર કેર વર્તાવ્યો, જૈન મુનિઓ તથા શ્રાવકોને ઘાત કરાવ્ય, મુ. કુમારપાળે બંધાવેલ જૈન દહેરાસરે તેડી નાખ્યાં, આ વખતે સંભવતઃ પરમાર્હત કુમારપાળના નામવાલા શિલાલેખોને પણ નાશ થયો હશે. પાછળથી આભડ શ્રાવકે સીલ નામના ભાંડને ધનથી ખુશી કરી તેના મારફતે દેરસને વિનાશ થતું અટકાવ્યો. સીલે ગોઠવી રાખેલ યુક્તિ પ્રમાણે પિતાની હૈયાતીમાં પિતાના દેવમંદિરને તેડતા પુત્રને ગુ. અજયપાળની સમક્ષ ખુબ ડાર્યા, અને કહ્યું કે-“શું. અજયપાળદેવે તે કુમારપાળના મરણ પછી તેનાં ધર્મસ્થાનોનો નાશ કર્યો, જ્યારે તમે તે મારા જીવતાંમારાં ધર્મસ્થાનને નાશ કરે છે. માટે તમે આ નરેશ્વર ૧ આ વાત જેન કે અજૈન કઈ પ્રાચીન ગ્રન્થમાં મળી નથી. આ કથા પહેલા પહેલાં લગભગ ૭૦૦ વર્ષ પછીની એલેકઝાન્ડર કિન્ઝોક ફાર્બસ સાહેબની નેધમાં દાખલ થાય છે અને પ્રકાશિત થાય છે, આથી તેની વાસ્તવિકતામાં શંકાને પૂરે અવકાશ મળે છે, શું કુમારપાળ આ. હેમચંદ્રસૂરિજી તથા તેમના ધર્મમાં કે રંગાયું હતું તેને નિંદરૂપે જાહેર કરવું એ એનું ધ્યેય જણાય છે ૨. તે સમયે જેમાં પ્રશસ્તિ લખવાની પ્રથા ઓછી હતી. “કુમારવિહાર'ની પ્રશસ્તિઓ છે તે પણ મદિરોની સાથે વિનષ્ટ થઇ હશે, અજયપાળે ઉતરાવી નાખી હશે અથવા ડરથી _Jain Education નાએ ઉતારી લીધી હશે, તેમને ધર્મસંક્રમણકાળમાં એવું બને એ સ્વભાવિક છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ [ ૫૦૩ ] આ શબ્દોએ અજબ કામ કર્યું. ગુ. અજયપાળ શર અર્ક ૯ ] કરતાં પણ અધીક અધમ છે.” માા, અને તેણે દેરાસરા તાડવાનું કામ છેાડી દીધું. (પ્રબંધ ચિંતામણિ પૃ. ૨૦૧, ચતુર્વિશતિ પ્રમધ, પૃ. ૧૭૪) આ કારણે તારંગાજી તથા દૂરદૂરના દેરાસરો બચી ગયાં.૧ રા. બ. ગેા. હા. દેસાઇ મહાશય ‘ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ 'માં અજયપાળના પરિચય આપે છે. અજયપાળે ગાદી પર બેસતાં જ જૈન લેાકેા પર જુલમ કરવા માંડયા. કુમારપાળે બધાવેલાં જૈન દેવળો તેણે તેાડી નાખવા માંડયાં. જૈન ગ્રંથકારે તેને ભ્રષ્ટબુદ્ધિનો, પિતૃધાતક અને નાસ્તિક તરીકે વર્ણવે છે. અજયપાળે ક્રૂર, ઉન્મત્ત અને દીલી ચાલ ચલાવી છે, એમાં કઇ શક નથી કુમારપાળ રાજાના માનીતા મંત્રી કપદીને ધગધગતી તેલની કડાઇમાં તળી નાખ્યો. આ. રામચંદ્રસૂરિને તપાવેલી તાંબાની પાટ ઉપર સુવરાવી મારવાના હુક્રમ કર્યો. અને મત્રી આંખડને મારી નાખ્યા, વગેરે. ’ 66 આ જુલ્મી રાજાનું રાજ્ય ધણા વર્ષ ટક્યું નહીં. તેણે ત્રણુ વર્ષ રાજ્ય કર્યો પછી વિજયદેવ નામના તેના દ્વારપાળે તેના પેટમાં કટાર મારીને તેના પ્રાણ લીધેા. ” ( પૃ. ૨૦૩–૨૦૪ ) શિલાલેખા તપાસીએ તેા વડનગર અને શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળને વસુધાના ઉદ્દારક, હરિ જેવા પ્રભાવક, નયભાગ પ્રવર્તક, ત્રૈલોક્ય રક્ષાક્ષમ વિક્રમાંક અને Àકપ્રિય ગુણવાળા બતાવ્યા છે. એટલે એક આદર્શો રાજા તરીકે ચીતર્યાં છે. પણ ગુ. અયપાળતા ખ્યાલ તેથી જૂદો હતા. તે કુમારપાળના રાજ્યને વિધર્મીનું રાજ્ય અને તેની દરેક પ્રવૃત્તિને અધમરૂપે માનતા હતા. આથી તેને નિષ્કલ'કાવતાર રૂપે જન્મ થેવા પાયે અને તેણે ગુ. કુમાળપાળ, તેનાં દેવસ્થાન, ગુરૂ તથા સાધર્મ કાના સંહાર કર્યાં.૨ તથા પોતાની ધારણા પ્રમાણે રામરાજય (! ) પ્રવર્તાવ્યું. એથી પછીના શિલાલેખા ગુ અજયપાળને પરમમાહેશ્વર, નિષ્કલ કાવતારિત. રામરાજ્ય ઈત્યાદિ વિશેષણાથી નવાજે છે. એટલું જ નહીં પરન્તુ ગુ. ભીમદેવ પશુ નારાયણાવતાર બને છે. વિશ્વેશગડની પ્રશસ્તિમાં એ વાતને ઇશારા પણુ છે જીએ- । આચાય બપ્પભટ્ટસૂરના સમયપૂર્વનું મોઢેરાનું મંદિર આ રાજ્યના રાપનું ભાગ બન્યુ છે. આ જ અરસામાં ‘દ્વારિકા' નું જગત દેવાલય પણ જેનેાના હાથમાંથી છુટી ગયુ' છે. ૨ ખીજાઓએ પણ જૈન બૌદ્ધોના સંહાર કરવા પ્રયત્ન કર્યા છે. અને તે સાંપ્રદાયિા દૃષ્ટિએ પરમ ચુસ્ત ધમાઁ મનાયા છે. જેમકે રાજા પુષ્યમિત્રે હજારા શ્રવણાના શિરચ્છેદ રાજ્યેા. રાજા હર્ષવર્ધને એક્રેક દિવસમાં આઠસે આઠસે। અમણેાનાં માથાં ઉતરાવ્યાં છે. દક્ષિણના સુ...દરપાંડયે અને લિંગાયત ધર્મના આદ્યપ્રણેતા મંત્રી વાસવે પણ એવા જ દાખવો બેસાડયા છે. અજયપાળે પણ તેઓનુ જ અનુકરણ કર્યું છે. ૩ પ્રબંધ ચિ"તામણિ પુ, ૧૮૮ વાળા વિશ્વર અને આ વિશ્વેશ તે બન્ને એક લાગે છે. તેણે ભાવખહસ્પતિની પુત્રી પ્રતાપદેતી સાથે લગ્ન કર્યું હતું. શ્વેાક ૨૫ માં ધર્મવિદ્વિષાન શબ્દ લે છે, તે કદાચ ધર્મવિદ્વેષન એવા શબ્દ હશે. Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ तस्मिन्नंशमध्यास्य कलावेशांगसंभवे । संहृत्य धर्मविद्विघ्नान् राज्ञि याते निजं पदम् ॥ [ ४०४] મતલબ કે-ગુ. કુમારપાળ પરમઆર્હુત હતા એટલે તેને અજયપાળે ઉખેડી પોતાને પરમ માડેશ્વર ઇત્યાદિ તરીકે જાહેર કર્યાં. વલ્લભ સંપ્રદાયના વૈષ્ણવપ્રદીપ ગ્રંથની કુમારપાળની ખીના પણ તેના જૈનત્વને અનુલક્ષીને યેજાઈ છે. ગુ. કુમારપાળ પરમઆત જૈન હતા એમ માનવાને આ શું એછા પુરાવા છે ? કુમારવિહાર [ वर्ष ४ મહારાજા કુમારપાળે જૈન દેરાસરા બનાવ્યાં છે. તે વિશેષતયા કુમારવિહાર તરીકે પ્રસિદ્ધ છે. તે વખતના ભિન્ન ભિન્ન ગ્રંથામાં તેના ઉલ્લેખા નીચે મુજબ છે— १. चैत्यं स्फाटिक पार्श्वयियमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ॥ ( मा० श्री डेभयद्रसूरित सं. द्वाश्रय अभ्य स. २, श्लो. ९८ ) कुमारेण कुमारपालेन कारितो विहारः कुमारपाल विहारस्तस्मिन् श्री पार्श्वनाथचैत्ये प्राप्तः । राजेति प्रक्रमात् ज्ञेयम् । ( प्राकृत द्वाश्रय स. २ श्लो, ३६ टीका ) जण तुच्छ हयर - कप्पूर धूवमहमइ हसरस्रइ । कुमरविहारे पत्तो हुवर पडिहार दिन्नकरो ॥ ( प्रा. द्वाश्रय, स. २ श्लो. ३) पूर्व श्री वनराजभूमिपतिना व्यालोक्य सल्लक्षणां, क्षोणि स्थापितमेतदत्र नगरं निर्वप्यतां निर्भरम् । श्री कौमारविहार मौलिवलयालंकारपालिध्वज - व्याजाज्जैनमदत्तपत्रममरावत्यै यदुश्चैस्तराम् ॥ ( " मोहराज पराजय नाटक अं. ३, श्लो. ५७, पृ. ६७ – सः ૧૨૩૧ લગભગમાં અજયદેવના મંત્રી યશઃપાલ કૃત) जंपर कुमरनरिन्दो मुणिन्द तुह देसणामयरसेण । संसित्तसव्वतणुणों मह नट्ठा मोहविसमुच्छा ॥ नवरं पूव्वंपि मए भद्दग भावप्पहाणचित्तेण । पsिहयपावपवेसं लध्धुं तुम्हाण उवपसं ॥ दाऊणय आएसं कुमरविहारो कराविओ पत्थ । अट्ठावओव्वरम्मो चउवीसजिणालओ तुंगो ॥ पासस्स मूलपडिमा निम्मविया जत्थ चंदकंत मई । (कुमारपाण प्रतिशोध, ५. २, ५. १४३ - १४४ स. १२५१ ૨. પેાતાના પિતાના નામથી પાટણમાં છર દેરીવાળા ત્રિભુવનવિહાર કરાવ્યે!— सोमप्रसूति ) तत्तो इहेव नगरे कारेविओ कुमारपालदेवेन । गरुआ तिहुणविहारो गयणतलुत्तणक्खमो ॥ Page #541 -------------------------------------------------------------------------- ________________ અકે હું] મહારાજા કુમારપાળ जस्सिं महत्पमाणा सब्वुत्तमनीलरयणनिम्माया । मूलपडिमा निवेण निवेसिया नेमिनाहस्य || इय पयडिय धयजस डंबराहि बाहत्तरीइजो । सप्पुरिसोosकलाहिं अलंकियो देवकुलियाहिं || (છુમારપાક પ્રતિકોષ રૃ. ૨૦૪) ૩. દેવપાટણમાં પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યું. ( હ્રાશ્રય કાવ્ય (સં) સ. ૨૦) ૪. થરાદના કુમારિવહાર यदधमरुमण्डलकमलामुखमण्डन कर्पूर पत्रांकुरथारापद्रपुर परिष्कार - श्री. कुमारविहारक्रोडालंकार - श्रीवीरजिनेश्वरयात्रामहोत्सव प्रसर्गतम् । ( મેાહરાજ પરાજય નાટક અ. ૧, પૃ૦ ૨ ) ૫ જાàમાં સ. ૧૨૨૧માં કુમારવિહાર અન્યો ( શિલાલેખ ) ૬ લાડોલ ( ગુજરાતમાં ) કુમારવિહાર હતા. (શિલાલેખ) ૭ અન્ય સ્થળેાના કુમારવિહાર [et] अन्नेव चविसा चउव्विसाए जिणाण पासाया । कारविया तिविहारपमुहा जवरे इह बहवो ॥ जेउण अन्ने अन्नेसु नगरगामाइए कारविया । तेसिं कुमर विहारणं कोवी जाणइ न संखपि ॥ (કુમારપાળ પ્રતિમાધ) સિંધી જૈન ગ્રંથમાળા પ્રકાશિત પ્રબંધ ચિંતામણિના ગદ્યપાઠમાં ૧૪૪૦ ( પૃ. ૮૬) અને પદ્યપાઠમાં ૧૪૦૦ (પૃ. ૯૪) કુમારવિહાર બન્યાનો ઉલ્લેખ છે. તાર ગા પર એક ભીડ બંધથી ૩૨ વિહાર બન્યાના પણ ઉલ્લેખ છે. (પૃ. ૯૦ )૧ કુમારવિહારનાં શિલાલેખી પ્રમાણેા મળતાં નથી. અજયપાલના રાજ્યકાળમાં તેના ૧. શ્રી હેમચંદ્રસૂરિ તથા કુમારપાળને માટે અતિહાસિક સાધના નીચે પ્રમાણે છે.— ૧-૨ આ હેમચ'દ્રસૂરિ ત સસ્કૃત તથા પ્રકૃત દ્વાષ કાવ્ય ૩ મંત્રી ચા:પાળ (સ. ૧૨૭૨) કૃત મેહરાજપરાજય ૪ આ. સેમપ્રસસૂરિ (સ. ૧૨૪૧) કૃત કુમારપાળપ્રતિમાષ પ મેરૂતુબ (૧૩૬૧) કૃત પ્રબંધચિંતામણિ ૬ આ. પ્રભાચંદ્ર કૃત પ્રભાવચરિત્ર ૭ આ. જયસિંહકૃત કુમ.૨૫.ળચરિત્ર ૮ આ. સમતિલકકૃત કુમારપાળચરિત્ર ૯ ચારિત્રસુદરગણિકૃત કુમારપાળચરિત્ર ૧૦ હરિશ્ચંદ્રષ્કૃત કુમારપાળચરિત્ર (પ્રાકૃત ) ૧૧ આ. જયશેખરકૃત ચતુવિ શતિ પ્રખધ ૧૨ આ. જિનપ્રભસૂતિ ત્રિવિધતીય કપ ૧૩ (આ. સામસુંદરસૂરિશિષ્ય) જિનમ ડનગણિ (૧૪૯૯ ) ક્રુત કુમારપાળપ્રભધ ૧૪ આ. જિનહર્ષ કુતકુમારપાળ રાસ ૧૫ વિ ઋષસદાસકૃત કુમારપાળ ામ Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ અભાવ થયો હોય એ સંભવિત છે. માત્ર ઉપલબ્ધ થતું કુમારવિહાર શતક જ પાટ. ણને કુમારવિહારના શિલાલેખનું સ્થાન પૂરે છે. ત્યારપછીના ઉત્કીર્ણ શિલાલેખોમાં કુમારવિહારના ઉલ્લેખ મળે છે, જે નીચે પ્રમાણે છે – ૧. જાલેરગઢ પર સં. ૧૨૨૧માં કુમારવિહાર બન્યું. તે સં. ૧૨૩૧ લગભગમાં તૂટ. સં. ૧૨૪રમાં તે દુરસ્ત કરાવા. સં. ૧૨૫૬માં તેરણ આદિ પ્રતિષ્ઠાવ્યાં. અને સં. ૧૨૬૮માં નવ રંગમંડપ છે. તથા તેની ઉપર સેનાનું ઈડું ચડયું. १ औं ॥ सं. १२२१ श्री जाबालीपुरीय कांचनगिरिगढस्योपरि प्रभु श्री हेमसृरिप्रबोधित श्री गुर्जरधराधीश्वर परमाहात चौलुक्य (२) महाराजाधिराज श्री कुमारपालदेवकारिते श्री पाश्वनाथसत्कमूलबिंबसहित श्री कुवरविहाराभिधाने जैनचैत्ये! (પ્રા. જે. લેખસંગ્રહ, ભા૨ લેખાંક ૩૫ર) ર. નાગપુરના વરહુડીયગોત્રી સાહુ નેસડના વંશજ રાહડના પુત્રે લાહડે સં. ૧૨૯૬ લગભગમાં લાડના કુમારવિહારનો જીર્ણોદ્ધાર પ્રસંગે શ્રી પાર્શ્વનાથના અગ્રમંડપમાં ગેખ કરાવ્યું તથા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી. (२०) लाटाप (२१) ल्यां श्रीकुमारविहारजीर्णोद्वारे श्री पार्श्वनाथ बिबं खत्तकं च। (પ્રા. જ લેખસંગ્રહ લેખાંક ૬૬ પૃ. ૯૧). 3. નાગપુરના વરહુડીય ગેત્રીય સાહુ મજના વંશજ જિનચંદ્રના પુત્ર સંઘવી દેવચંદે લાડલના કુમારવિહારની ભમતીમાં શ્રી અજિતનાથની પ્રતિમા, દેરી, દંડ તથા કશળ બનાવ્યાં. તથા આ જ મન્દિરમાં શ્રી શાંતિનાથ અને અજિતનાથની પ્રતિમા પધરાવી (३४) लाटापल्यां श्री कुमारवि (३५) हारजगत्यां श्री अजितनाथस्वामि बिंबं देवकुलि (३६) का दंडकलशसहिता इहैवे चैत्ये जि (३७) नयुगलं श्रीशांतिनाथश्रीअजितस्वामि (३८) एतत्सर्व कारापितम् । (પ્રા. જૈ. લેખસંગ્રહ લેખાંક પૃ. ૯૨). કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના અભિધાન ચિંતામણિ કોશમાં ગુ. કુમાર પાળનું નામ બહુ જ અર્થસૂચક રીતે મૂકયું છે. એમાં ગુ. કુમારપાળની નામના અને કારકીદીને અનુરૂપ શબ્દ મૂક્યા છે. આ રહ્યો એ મૂળ ક– कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥ (મિયાન ચિંતામણિ, કાં. ૩, ૪ો. -૧૭) આટલી સ્પષ્ટ વિચારણા પછી અને આટલાં આટલાં પ્રમાણે જોયા પછી આટલા બધા કુમારવિહારના નિર્માતા મહારાજા કુમારપાળ જૈન હતા તે વાત સમજવાને બીજાં પ્રમાણેની આવશ્યકતા રહેતી નથી. ગુજરેશ્વર કુમારપાળ પરમહંત હતો અને પ્રમણે પાસક હતો, સાથે સાથે તે વિશ્વવત્સલ હતા એટલે જ લોકપ્રિય બન્યું હતું. Education Infoએ લોકપ્રિયતા દરેકને પ્રાપ્ત થાઓ કે & Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય શ્રીવઠ્ઠ માનગણિત એક અનેકાર્થ કૃતિ લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ જૈનાચાર્યોએ રચેલા જન સાહિત્યરાશિમાં વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર, છંદ, જ્યોતિષ, વૈદ્યક, ન્યાય, સામુદ્રિક વગેરે સાહિત્યના દરેક અંગને લગતા ગ્રંથે જેમ વિશાળ પ્રમાણમાં દષ્ટિગોચર થાય છે, તેમ અનેકાર્થ ગ્રંથ પણ સળી આવે છે. આ ટુંકા લેખન અંદર એવા એક અનેકાર્થ ગ્રંથની ઓળખાણ આપવાનું મેં યોગ્ય ધાર્યું છે. આ અનેકાર્થ કૃતિની પાટણમાં બિરાજતા વિદર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં ઘણા જ બારીક અને સ્પષ્ટ અક્ષરોમાં લખેલી ત્રણ પાનાની એક પ્રતિ છે, જે પ્રતિના ઉપરથી જ સ્વર્ગસ્થ દક્ષિણવિહારી મુનિમહારાજ શ્રી અમરવિજયજીના શિષ્ય વિદ્રરત્ન શ્રી ચતુરવિજયજીએ સંપાદિત કરેલા “અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લા” માં, આ કૃતિ મારા તરફથી શરૂ કરવામાં આવેલી “શ્રી જૈન પ્રાચીન સાહિત્ય દ્ધાર ગ્રંથાવલિ”ના બીજા પુષ્પ તરીકે વિ. સં. ૧૮૮૧ માં તેના ગુજરાતી ભાષાંતર સાથે (મૂલ્ય બે રૂપિયા) તથા શ્રી કુમારપાલ પ્રતિબંધના કર્તા શ્રી સમપ્રભસૂરિવરચિત બીજી અનેકાર્થ કૃતિ તેના ભાષાંતર સાથે સૌથી પ્રથમ પ્રસિદ્ધ કરેલી હોવા છતાં તે તરફ જૈન તથા જૈનેતર વિદ્વાનેનું ધ્યાન આકર્ષાયેલું હોય તેમ જણાતુ નથી. અફસેસની વાત તે એ છે કે આ અનેકાર્થ કૃતિ જે “કુમારવિહાર પ્રશસ્તિ કાવ્ય”ના ૮૭ મા ક ઉપર રચવામાં આવી છે, તે કાવ્ય માટે ઘણું ઘણું તપાસ કરવા છતાં હજુ સુધી પત્તો લાગતો નથી. કોઈ પણ વિદ્વાન મહાશયના જાણવામાં તે કાવ્ય આવે તે તે તરફ આ લેખના લેખકનું લક્ષ દેરવા વિનંતી છે. શ્રી વર્ધમાન ગણિ આ અનેકાર્થ કૃતિની શરૂઆતમાં જ પોતે શ્રી હેમચંદ્રસરિના શિષ્ય હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કરે છે श्रीहेमचन्द्रसरिशिष्येण वर्द्धमानगणिना कुमारविहारप्रशस्ता काव्येऽमु. ज्मिन् पूर्व षडथै कुतेऽपि कौतुकात् षोडशोत्तरशतं व्याख्यानां चके। ' અર્થાત–બહેમચંદ્રસૂરિના શિષ્ય શ્રી વધમાનગણિએ કુમારવિહાર પ્રશસ્ત કાવ્યના (૮૭ મા શ્લોકના) પ્રથમ પતે છ અર્થ કર્યા હતા, છતાં કુતૂહલની ખાતર ૧૧૬ એકસો સળ અર્થ કરે છે. આ ઉલ્લેખ સિવાય તેઓશ્રીની ગૃહસ્થ અવસ્થાની જ્ઞાતિ, જન્મસ્થળ માતાપિતાનાં નામ, જન્મ, દીક્ષા અથવા રવર્ગવાસ વગેરે સંબંધી કાંઈ પણ માહિતી મળી આવતી નથી. માત્ર શતાથના રચયિતા શ્રીસેમપ્રભસૂરિકૃત કુમારપાળઝળેિ. પ્રશસ્તિમાં આપેલા– हेमसरिपदपङ्कजहंसः श्रीमहेन्द्रमुनिपैः श्रुतमेतत् ।। वर्धमान-गुणचन्द्रगणिभ्यां साकमाकलितशास्त्ररहस्यैः ।। આ લેક ઉપરથી વિ. સં. ૧૨૧૪ સુધી તેઓનું અસ્તિત્વ સ્વીકારી શકાય છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ [૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી કુમારવિહાર પ્રશસ્તિ કાવ્યના ૮૭ મા શ્લોક આ પ્રમાણે છે;— गम्भीरः श्रुतिभिः सदाचरणतः प्राप्तप्रतिष्ठोदयः सत्कान्तारचितप्रिया बहुगुणो यः साम्यमालम्बते । श्रीचैलुक्यनरेश्वरेण विबुधश्रीहेमचन्द्रेण च, श्रीमदूवाग्भटमन्त्रिणा च परिवादिन्या च मंत्रेण च । [ વર્ષ ૪ આ શ્લોકમાં પ્રગટ રીતે દૃષ્ટિગોચર થતાં ઉપમાને સિવાય બીજા ઉપમાના તેઓએ ઘટાવ્યા છે, જેની સંખ્યા ૧૧૬ છે, અને તેનાં નામો આ પ્રમાણેઃ— (૧) નમસ્કાર કરેલા સામત રાજાનુ વર્ણન, (૨) નમસ્કાર નહિ કરનાર રાજાનુ વણું ન, (૩) બ્રહ્માનું વર્ણન, (૪) વિષ્ણુ વર્ણન. (૫) માદેવ વન. (૬) વીતરાગનુ વર્ણન. (છ) ધનપતિ વર્ષોંન. (૮) કુબેર વર્ષોંન. (૯) ક્ષેત્રપાળ વર્ષોંન. (૧૦) અઢારમા અરતીર્થ - કરતું વર્ણન (૧૧) કૃતયુગ નામના સુંદર આરાનું વજ્જુન. (૧૨) વિષ્ણુના ચક્રનું વન, (૧૩) કામદેવના પુત્ર અનિરૂદ્ધનું વર્ણન. (૧૪) શિકારી વન. (૧૫) પલ્લીપતિ વર્ણન. (૧૬) ચકાર વર્જુન. (૧૭) નાગરાજ વર્ષોંન. (૧૮ ઈંદ્ર વર્ણન. (૧૯) અગ્ની વર્ણન. (૨૦) યમ વસ્તુન. (૨૧) વષ્ણુ વર્ણન. (૨૨) રાક્ષસ વન. (૨૩) વાયુ વર્ણન. (૨૪) ક્રમડ વર્જુન. (૨૫) પાતાળ વષઁન, (૨૬) મૃત્યુલોક વર્જુન. (૨૭) સુરક્ષાક વર્ષોંન. (૨૮) ધનુર વન, (૨૯) સજ્જન વર્ણન, (૩૦) દુર્જન વર્ણન. (૩૧) કુમારપાળ નૃપ વણુન, (૩૨) રાજહંસ વર્ષોંન. (૩૩) પંડિત વર્ણન. (૩૪) મૂર્ખ વર્ણન, (૩૫) લક્ષ્મી વણુંન. (૩૬) સુવર્ણ વર્ષોંન. (૩૭) ચન્દ્ર વન, (૩૮) કપૂર વષઁન, (૩૯) દેવ વર્ણન. (૪૦) સૂર્ય વર્ણન. (૪૧) શ્રી હેમચંદ્રાચાય વર્ષોંન. (૪૨) મગળ વણું ન. (૪૩) બુધ વર્લ્ડ ન. (૪૪) બૃહસ્પતિ વણૅન. (૪૫) શુક્ર વર્ણન. (૪૬) શનૈશ્વર વર્ગુન (૪૭) રાહુ વર્ષોંન. (૪૮) કંતુ વર્ણન. (૪૯) મહાદેવના મસ્તક ઉપર રહેલા ચંદ્રનું વર્ણન. (૫૦) મહેશ્વરના હાસ્યનું વર્જુન. (૫૧) મહેશ્વરના ભસ્મ વિક્ષેપનતુ વર્ષોંન. (પર) દાનવ વર્લ્ડ'ન. (૫૩) નર વન. (૫૪) લક્ષ્મી ઉડાવનારનુ વર્ણન. (૫૫) સાનાના ચ દ્રનું વર્જુન. (૫૬) યાચક વન (૫૭) નિષ્કામ વર્ણન (૫૮) ધ વર્ણન. (૫૯) અર્થ વર્ણન. (૬૦) કામ પુરૂષાર્થ વર્ણન. (૬૧) મેક્ષ પુરૂષાર્થ વર્ણન, (૨) દેહધારી સરસ્વતીનુ વર્ણન. (૧૩) વચનરૂ૫ વાણીનું વણુંન. (૬૪) ધનિકની આજ્ઞારૂપી વાણીનું વર્ણન. (૬૫) સુભટ વર્ચુન (૬૬) મંત્રવાદિ વન. (૬૭) વટેમાર્ગુ વન. (૧૯) ખાઉધરી નુ વર્ણન, (૬૯) સર્પિણી વર્ષોંન. (૭૦) સ્વૈરિણી વર્ષોંન. (૭૧) પડિતા સ્ત્રી વર્ણન. (૭૨) સુરૂપ વર્ષોંન. (૭૩) વાત્સાયન મહર્ષિ વર્ણન, (૭૪) તાપસ વર્ષોંન. (૭૫) હરમાલિ વન. (૭૬) ગૌરી હૃદય વર્ષોંન. (૭૭) ચંદ્રકર વણુન. (૭૮) ચારિત્રને લીધે સ્થિર બનેલા ચિત્તનુ વજ્જુન. (૭૯) દાવાનળ વર્ણન. (૮૦) મુખ વર્ષોંન. (૮૧) શુક્ર વધુન. (૮૨) સર્પ દૃષ્ટિ વર્ષોંન. (૮૩) કમી વધુન (૯૪) કામની વર્ણન. (૮૫) સામંત વર્ષોંન. (૮) માંસાહારી વર્ષોંન. (૮૭) દયાલુ વર્ણન. (૮૮) ચર વર્ણન. (૮૯) રત્ન પરીક્ષક વર્ગુન. (૯૦) આંગણુાનુ વર્જુન. (૯૧) મગળ કાંતિ વર્ણન. (૯૨) નિધિકળા વર્ણન. (૯૩) જળચર વણુન. (૯૪) દેવાકૃતિ વર્ષોન. (૯૫) વણિક વર્ણન. (૬) જિનેશ્વરની પ્રતિમાનું વન. (૯૭) અંઇ ભકત વન, (૯૮) સ્યાાદવાદી વર્ષોંન. Page #545 -------------------------------------------------------------------------- ________________ એક ] એક અનેકાથ કૃતિ [[ ૫૯] (૯) પરૂષ વર્ણન (૧૦૦) વિનાયક વર્ણન. (૧૦૧) ગજ વર્ણન. (૧૨) ગજાગ્રેસરવર્ણન. ["(૧૦૩) શિલ વિવર વર્ણન. (૧૦૪) જિનસમવસરણ વર્ણન. (૧૦૫) જ્ઞાન વર્ણન (૧૬) દર્શન વર્ણન. (૧૦૭ ચારિત્ર વર્ણન. (૧૦૮) યતિ વર્ણન. (૧૯) વાગભટ મંત્રી વર્ણન. (૧૧૦) જૈન સિદ્ધાંત વર્ણન. (૧૧૧) સિદ્ધગતિ વર્ણન. (૧૧૨) વેશ્યાસક્ત વર્ણન [૧૧૩) જિનેશ્વર વર્ણન. (૧૧૪) જિન સ્તુતિ કરનારનું વર્ણન.] (૧૧૫) શ્રી ઋષભદેવ વર્ણન (૧૧૬) ભરત ચક્રવર્તી વર્ણન. ઉપરના ૧૧૬ અર્થ કરવામાં તેઓશ્રીએ મુખ્યત્વે કરીને પિતાના ગુરૂવર્ય શ્રીહેમચ દ્રસૂરિના રચેલા “સિદ્ધહેમ' વ્યાકરણનાં સૂત્રને છુટથી ઉપયોગ કરે છે. વળી તેઓ શ્રીએ જુદા જુદા અર્થો ઘટાવવામાં પિતાની એક વૈયાકરણી તરીકેની તથા ઈતર દર્શનનાં શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હોવાની પણ કેટલીક ઉપમાન ઘટાવીને સાબિતી આપી છે. ઉપર્યુકત અર્થો પૈકીના ૩૧ મા અર્થ મધ્યેનું કુમારપાળ નૃપ વર્ણન, ૪૧ માં અર્થ મધ્યેનું શ્રીહેમચંદ્રસૂરિનું વર્ણન તથા ૧૦મા અર્થ મધ્યેનું વાડ્મટ મંત્રીનું વર્ણન એતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. ૮૦ મા અર્થ મધ્યેનું આંગણુનું વર્ણન તે વખતના રીતિરીવાજની કાંઈક સામગ્રી રજુ કરે છે. ૮૫ મા તથા ૮૮ મા અર્થ મધ્યેનું વણિકનું તથા અર્ધભકત (શ્રાવક)નું વર્ણન બંને વચ્ચેના મહદંતર દર્શાવે છે; જ્યારે ૭૩ મા અર્થમાં વાત્સ્યાયન મહર્ષિનું પૌરાણિક દંતકથામાં દર્શાવેલું સ્વરૂપે રજુ કરે છે. વાચકોની જાણ ખાતર ઉપર્યુકત ઉપમાનેનું મૂળ સંસ્કૃત વિસ્તારમયથી અત્રે રજુ ન કરતાં એકલું ગુજરાતી ભાષાંતર જ રજુ કરવું યોગ્ય ધારેલ છે, જે ઉપરથી આવી કૃતિઓનું કાંઈક મૂલ્યાંકન થઈ શકશે તે મારે આ લેખ લખવાનો પ્રયાસ સફળ માનીશ. અતિહાસિક વર્ણને પ્રમાણે – (૩૧) કુમારપાળ નૃપ વર્ણન કવિના મુખ આગળ બેઠેલા આ કુમારપાળ નરેશ્વર સાથે આ ચૈત્ય સામ્યતા ધરાવે છે. કે કુમારપાળ? ચરમ સ્વયંભૂરમણ સમુદ્ર સમાન ગંભીર, વેદક્તિથી તેમ જ સત્કર્મોથી પ્રતિષ્ઠા મેળવેલ, અથવા પિતાના પરિજનોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ. પ્રાણિઓને અનુકૂલ નશીબની માફક વાંછિતાર્થ આપનાર, સેવકોથી પ્રિય કરાએલ અથવા સેવકોને પ્રિય કરનાર અને સર્વ ગુણને સમુદ્ર (૪૧) શ્રી હેમચંદ્રાચાર્ય વર્ણન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજ સાથે આ વિહાર સામ્યતા ધારણ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય કેવા છે? ક્ષીર સમુદ્રની પરે ગંભીર, સકલ વેદ અને સકલ શાસ્ત્ર શ્રવણ કરવાથી અને પંચાચારનું પાલન કરનાર હોવાથી સમસ્ત દુનિયામાં ધન્યવાદને પ્રાપ્ત થએલા. સમગ્ર સંધમાં દાતા અથવા જેને સમૃદ્ધિ-પ્રતિષ્ઠા મેળવેલી છે એવા અથવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપન કરવાથી મહાન ઉદય પ્રાપ્ત કરેલા. અથવા સર્વજ્ઞની સિદ્ધિ માટે ૧૦૩ થી ૧૮ તથા ૩ અને ૧૪ના અર્થો [ ઉપમાને ] પ્રતમાં નહિ હોવાથી Jain Educatiફામ છપાવી શકયા નથી, Page #546 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ જેમનાં વચના ઉચ્ચ દરજ્જાનાં છે એવા. સ` ભવ્ય જીવેાને અનુકૂલ નસીબ સમાન અથવા દેવગુરૂ વિષે શ્રદ્ધાવાળા શ્રાવકા તથા મુનિએમાં શ્રેષ્ઠ અથવા દેવામાં શ્રેષ્ઠ ગણુાએલા બ્રહ્માની પેઠે કાવાળા અથવા પરમાત્મા શ્રીવીતરાગને જ દેવ માનવાવાળા શ્રીકુમારપાળ રાજાથી માહાત્મ્ય અને આબાદી મેળવેલા. અથવા નમસ્કાર કરવા આવેલા સાધુએ અને શ્રાવકાના ઉદય કરનાર. અથવા કાટયાધિપતિ શ્રીમંત શ્રાવકોથી પ્રતિષ્ઠાને પ્રાપ્ત થએલા. અથવા વૈષ્ણવે એ પ્રણામ કરતી વખતે પૂજ્ય માનવાથી પ્રતિષ્ઠા અને ઉદય પ્રાપ્ત કરેલ. અથવા મહાકાળ સામનાથ વગેરે તીથૅમાં પ્રતિષ્ઠિત મહાદેવની પેઠે ઉદય મેળવેલ. અથવા અણુિમાદિ અષ્ટ મહાસિદ્ધિ પ્રાપ્ત કરેલ હાવાથી શ્રદ્ધેમચંદ્રાચાર્ય મહારાજને લોકો સાક્ષાત્ મહેશ્વર માનતા હતા. અથવા ભૌતિક, તાપસ વગેરે દાનિકોમાં પ્રતિષ્ઠા મેળવેલ. અથવા કાણિક હાવાથી બૌદ્ધની પેઠે ઉદય સપન્ન અથવા ધનદ કુબેરની પેઠે દાન દેવાની વેળાએ ભડાર હાવાથી અભ્યુદય મેળવેલા. અથવા સમુદ્રની પેઠે મર્યાદા ઉલ્લંધન નહિ કરનાર અને ગંભીર હોવાથી અભ્યુદયવાળા, અથવા શુકલપક્ષના ચંદ્રની પેઠે પ્રૌઢતા પ્રાપ્ત કરેલા. અથવા ઈંદ્ર પેઠે પરમૈશ્વર્યં સ ંપન્ન. અથવા પરમતરૂપી અંધકાર ટાળવાથી પ્રાપ્ત કરેલ છે. માહાત્મ્ય અને પ્રતાપના ઉદય જેમણે એવા. અથવા બૃહસ્પતિની જેમ બુદ્ધિ વિજ્ઞાન ધરાવનાર એ જ પ્રમાણે મેરૂ, કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ, લક્ષ્મી, સરસ્વતી વગેરે સકલ પદાર્થોની વિચારણા કરવાથી અનંત અર્ધો થઇ શકે છે. તથા સજ્જન પુરૂષોના હૃદયને અભિપ્રેત સુંદર કાર્ય કરનાર. અને યુગપ્રધાન હોવાથી આયાના (૩૬) છત્રીશ ગુણેની યુકત. (૧૦૯) વાગ્ભટ મંત્રી વણ'ન તથા આ જિનાલય વાગ્ભટ મત્રી સાથે સમાનતા ધરાવે છે. કે! છે વાગ્ભટ મંત્રી ? વેદ્યક્તિએ અથવા જૈન સિદ્ધાંત સાંભળવાથી ગભીર. શ્રુતધરાનીથી, અને શત્રુ ઉપર પણ અચિંતિત ઉપકાર કરવારૂપી સત્કર્તવ્યથી સમગ્ર દુનિયામાં પ્રખ્યાતિ મેળવેલ. મુનિઓને વસ્ત્ર, પાત્ર, શયન, આસન, ઔષધ અને પુસ્તકાદિ દાન આપનાર, સારા માણુસાથી આનંદ પામનાર, અને દયા, દાન, દાક્ષિણ્ય, ગાંભીય તથા સ્વૈર્ય, ઔદા, સૌન્દર્ય આદિ અનેક ગુણો રૂપી રત્નાની નિવાસભૂમિ ( રાહગિરિ ) સમાન. આ પ્રમાણે ત્રણ અતિહાસિક ઉલ્લેખામાં તેઓશ્રીએ પર્માત્ કુમારપળ “ પરમાત્માશ્રી વીતરાગને જ દેવ માનવાવાળા શ્રી કુમારપાળ રાજાથો ” સખાધન કરવાથી એમ સાબીત થાય છે કે આ કૃતિની રચના કુમારપાળ રાજાએ જૈનધર્માંનાં બારવ્રતા ઉર્યાં પછીથી થયેલી છે અને શ્રી હેમચંદ્રસૂરિ, કુમારપાળ રાજા અને વાગ્ભટ મંત્રીની હયાતિમાં જ એટલે વિ. સ. ૧૨૦૦ અને વિ. સ, ૧૨૩૦ ની વચ્ચેના જ કોઇ સમયમાં જ રચાએલી છે. વળી આ શબ્દો, કેટલાક લેખા તરફથી જે એમ સમજાવામાં આવે છે કે કુમારપાળ રાજાએ જૈનધર્મના સ્વીકાર કરવા સબંધી તેના સમકાલીન પુરાવા મલી આવતા નથી, તે વાતને ગલત સાબિત કરે છે, કારણકે એમ ન હોત તે। આકૃતિના લેખકને ઉપરના શબ્દોને ઉપયોગ કરવા ન પડત, પરંતુ તેના બદલે ખીજા જ શબ્દોના ઉપયોગ કરવા પડત. વળી લેખક પોતે શ્રી હેમચંદ્રસૂરિ ના જ શિષ્ય હેવાથી આ ઉલ્લેખ વધારે પ્રામાણિક કહી શકાય. Page #547 -------------------------------------------------------------------------- ________________ અંક ૯ ] એક અનેકાથ કૃતિ રીતિરીવાજો દર્શાવતાં વર્ણને આ પ્રમાણે છે-- (૨૦) આંગણાનું વર્ણન તથા આ જિનાલય આંગણ સાથે સામ્યતા ધરાવે છે. કેવું આંગણું ? ગંભીર, વિદ્વાન બેસવાથી અને સારાસારાં કામે થવાને લીધે માહાત્મ મેળવેલું, સુંદર સ્ત્રીઓએ સ્વસ્તિક વગેરે રચના કરવાથી પ્રિય લાગે તેવું, અને ઘણું ગુણથી અલંકૃત. આ ઉલ્લેખ આપણને સાબીતી આપે છે કે બારમી સદીમાં પણ આજની જ માફક ગૂર્જર રમણીઓ પિતાના ગૃહાંગણેને સ્વસ્તિકાદિની સુંદર રચનાઓ કરીને દીપાવતી હતી, જે પ્રથા આજે પણ તેવીને તેવી જ હાલતમાં પ્રચલિત છે. (૫) વણિકનું વર્ણન તથા આ દેવાલય વાણીયા સાથે સમાનતા ધરાવે છે. કે વાણુ? ઘરાના શબ્દ સાંભળવામાં ગંભીર, બીજાને ઠગી લેવા સંબંધીના આચરણવડે દ્રવ્ય મેળવનાર, ફૂડ (ખેટાં) કાટલાં અને કૂડાં માપાં (તેલ) કરીને ઘી, તેલ વગેરે ઓછાં આપી, વધારે લઈને અન્યને મારી નાખવાની દાનતવાળે હોવાથી દયા વગરને, કંજુસ હોવાને લીધે પિતાની પત્નીને પણ આનંદ નહિ આપનાર કહ્યું છે કે – fજાતિ-વાવસ્થ-દિવાનાં, લા રાશિ પાતાળ ? वैद्योऽपि किं दास्यति याच्यमानो, यो मर्तुकामादपि हर्तुकामः ॥ અર્થાતુ-અન્ય પાસેથી માગી લેનારા બ્રહ્મણ, કાયસ્થ અને કિરાટકોમાં દાનશકિત કયાંથી હોય? અને જે મરતા પાસેથી પણ પડાવી લેવાની દાનત રાખે તે વૈદ્ય પણ વાચકને શું આપે? એટલા માટે જ ગુણરહિત અથવા પૈસાટકાને અનેક વખત ગણવાવાળે. (૭) અહંદુભક્ત (સાચા શ્રાવક) નું વર્ણન તથા અરિહંત પ્રભુની પ્રતિમાને વંદન કરનારા ભકત સાથે આ ચૈત્ય સમાનતા ધરાવે છે. કે ભક્ત શ્રાવક? શ્રેષ્ઠ આગમેના અર્થને ધારણ કરનાર હોવાથી ગંભીર, સદાચારી ગણધરે, આચાર્યો વગેરે પાસેથી વ્રત ધારણ કરેલ, દાતા, સપુરૂષો અને સ્ત્રીઓનું હિત કરનાર, તેથી જ દયા, દાક્ષિણ્ય આદિ હજારો ગુણોથી વિભૂષિત. આ ગ્રંથકારે વાણીયા અને જિનેશ્વરદેવનો ભકત એવા શ્રાવકના ગુણે વચ્ચે જે મહદ્ અંતર બતાવ્યું છે તે ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. પૌરાણિક દંતકથાના આધારે કરેલું વાસ્યાયન મહર્ષિનું વર્ણન– (૭૩) વાસ્યાયન મહર્ષિવર્ણન તથા બુધ એટલે કામશાસ્ત્રના પ્રણેતા વાત્સ્યાયન મહર્ષિ સાથે આ ચૈત્ય સમાનતા ધારણ કરે છે. વાસ્યાયન ઋષિ સંબંધે પૌરાણિક દંતકથા એવી છે કે Page #548 -------------------------------------------------------------------------- ________________ [૫૧૨] શ્રી જેન સત્ય પ્રકાશ -- - - બાલબ્રહ્મચારી વાસ્યાયન ઋષિ પિતાના તપોબળથી દેહ સહિત સ્વર્ગલોકમાં ગયો. ત્યાં સભાપતિ ઈદે કહ્યું કે આ સ્વર્ગમાં શી રીતે આવ્યો? આના પાસે પૈસે ન હોવાને લીધે એણે કઈ દેવ મંદિર, પરબ, તળાવ વગેરે ધર્મસ્થાન બંધાવ્યાં નથી, તેમજ કોઈ પણ નવીન ગ્રંથની રચના કરી નથી. દુનિયામાં પ્રશંસા પ્રાપ્ત થાય એવાં કંઈ પણ કામ કર્યા સિવાય માનવદેહ સહિત સ્વર્ગમાં પ્રવેશ કરી શકે નહિ. પરંતુ આ પિતાના તપબળથી જ દેવાંગનાઓને પ્રિય થવા જાય છે એ યુક્ત નથી. એમ કહી ઘરે હુંકાર કર્યો અને સભાસદોએ પણ હુંકાર કર્યો, તેથી વાસ્યાયન ઋષિ પવને ઉડાવેલા આકડાના રૂની માફક પાછો પૃથ્વી ઉપર પડયે, અને વિચાર કર્યો કે દરેક પ્રકારનાં ધર્મ શાસ્ત્રી તે પૂર્વ પુરૂષોએ બનાવેલાં છે, માટે કામશાસ્ત્ર રચું. પછી કામશાસ્ત્ર રચવાની ઈચ્છાથી પરકાયાપ્રવેશ વિધાના બળથી મૃત્યુ પામેલી રાજાની પટ્ટરાણુના શબમાં પ્રવેશ કરીને રાજા પાસેથી સર્વ કામવિદ્યા શીખીને રાણીના દેહને ત્યજીને ફરી મહર્ષિ બનીને કામશાસ્ત્રની રચના કરી અને પછી માનવ દેહયુકત દેવલોકમાં પ્રવેશ કર્યો. તેથી કામશાસ્ત્રને રચનાર હોવાથી તે બુધ કહેવાય છે. વળી કે વાસ્યાયન ઋષિ? રાજાએ કહેલા અનેક પ્રકારના કામશાસ્ત્રના રહસ્યને ઉપદેશ સાંભળવાથી ગંભીર, શ્રેષ્ઠ બ્રહ્મચર્ય પાલન કરવાથી માહામ્ય મેળવેલા વચ વાળ, અનુકૂલ નસીબની માફક વિષયી માણસો અને સવે સ્ત્રીઓને સુરત, આલિંગન, ચુંબન, નનક્ષત વગેરેથી આનંદ ઉપજાવનાર, અને ઘણા ગુણોથી સંપન્ન. ઉપર્યુકત ઉલ્લેખ પરથી આ અને કાર્ય કૃતિની રચના કરનાર શ્રી વર્લ્ડ માનગણિ પૌરાણિક ગ્રંથ, કામશાસ્ત્રના ગ્રંથે, વ્યાકરણના ગ્રંથો તથા જ્યોતિષાદિક ગ્રંથોના જાણકાર હેવાની ખાત્ર થાય છે. આ ઉપરથી એમ પણ સાબિત થાય છે કે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની માફક તેઓશ્રીની શિષ્ય પરંપરાના સાધુઓ પણ વૈયાકરણીઓ અને બહુશ્રતધારીએ હતા. શ્રી વર્ધમાનગણિની રચેલી ઉપયુંકત કુમારવિહારપ્રશસ્તિની સંપૂર્ણ કૃત્તિ જે મલી આવે તે તેની બીજી કૃતિઓને પણ ઉલ્લેખ કદાચ એમાં હેવાને સંભવ છે; અને તે ઈતિહાસ ઉપર વધુ પ્રકાશ પાડી શકે. આ અનેકાર્થ કૃતિના કરતાં પણ વધુ એતિહાસિક ઉલ્લેખ શ્રી કુમારપાળ પ્રતિબોધના કર્તા સેમપ્રભસૂરિ વિરચિત શતાથી માં દષ્ટગેચર થાય છે. તેનું વર્ણન યથા સમયે આ માસિકમાં જ આપવાને મારો ઇરાદે છે. અંતમાં આ કૃતિ વિદ્વાનોમાં આદર પામે એવી ઇચ્છા રાખતો હું વિરમું છું. Page #549 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય – ટૂંક પરિચય ] લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञान निजितोऽपि यः क्षोणिभर्तुळधितप्रबोधम् ॥ १ ॥ सत्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लुप्तो वितथः प्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन प्रलाध्यः स केषां न कुमारपालः ? ॥ २ ॥ –થોમામાવાઈ જેમનું અમર કાર્ય અને શુભ નામ જન સાહિત્યાકાશમાં જ નહિ અપિતુ ભારતીય સાહિત્યાકાશમાં શરદ્દ પૂર્ણિમાના ચંદ્રની માફક પ્રકાશી રહ્યું છે તે શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન સંસારભરના અસાધારણ વિદ્વાનો, કવિઓ અને તત્વજ્ઞાનીઓમાં ઘણું જ ઊંચું છે. હેમચંદ્રાચાર્યમાં અગાધ વિદ્વત્તા અને અલૌકિક પાંડિત્ય હતાં. એમની સર્વતોમુખી પ્રતિભાએ સંસ્કૃત સાહિત્યનું મુખ ઉજજવલ કર્યું છે. જુદા જુદા વિષયના એમણે જે અનેક મહાન ગ્રંથ લખ્યા છે એ જોતાં ક્ષણભર આપણને આશ્ચર્ય થાય કે એક જ વ્યકિત સર્વ વિષમાં સંપૂર્ણ સફળ કેમ નિવડી હશે ! ગુજરાતમાં કે અન્યત્ર એમને જે સફળ વિદ્વાન અદ્યાવધિ નથી પા. ગુજરાતના આ સુપુત્રે ગુજરાતના પાંડિત્યને, ભારતીય દિગ્ગજ પંડિત, વિદ્વાને, સાહિત્યશાસ્ત્રીઓ, યોગીશ્વર અને તત્ત્વજ્ઞાનીઓમાં મુખ્ય સ્થાન અપાવ્યું છે, અને ગુજરાતને ગૌરવવતુ બનાવ્યું છે. જન્મ અને દીક્ષા આ મહાન આચાર્ય દેવને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ના કાર્તિક શુદિ પૂર્ણિ માએ ધંધુકામાં થયે હતો. તેમના પિતાનું નામ ચાચિંગ, માતાનું નામ પાહિની અને તેમનું પિતાનું નામ ચાંગદેવ હતું. તેમણે બહુ જ નાની ઉમ્મરે શ્રીદેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને તે વખતે તેમનું નામ મુનિ સેમચંદ્ર રાખવામાં આવ્યું હતું. મુનિ સોમચંદ્ર, પિતાના પૂર્વ જન્મના શુભ સંસ્કારોના બળે કહીયે યા તે તીવ્ર સ્મરણશકિતના પ્રતાપે કહીયે, ટુંક મુદતમાં જ જૈનશાસ્ત્રોનું ગંભીર જ્ઞાન-રહસ્ય મેળવી લીધું. સાથે જ અર્જુન શાસ્ત્રોને પણ, સુવિશાલ હદયથી, અભ્યાસ કરી લીધો. સં. ૧૧૫૦માં તેમની દીક્ષા થઈ હતી. અને સં. ૧૧૬૬માં અક્ષય તૃતીયા (વૈશાખ શુદિ ૩)ના વિજય મુહૂર્ત આચાર્ય પદવી થઈ. આમ માત્ર એકવીશ વર્ષની યુવાન વયે જૈન શાસનની સર્વોત્તમ પદવી તેમને આપવામાં આવી અને તેમનું નામ “શ્રી હેમચંદ્રસૂરિજી” રાખવામાં આવ્યું. Page #550 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ વૈરાગ્યવૃત્તિથી આજીવન આ કહેવત ખરાબર ચિર તેમણે ઉત્કટ આત્મસયમ, ઇન્દ્રિયદમન અને પૂરેપૂરી શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યુ. અને “ કુમળું ઝાડ વાળ્યું, વળે ” તાર્થ કરી બતાવી. ધીમે ધીમે આ સરસ્વતીપુત્રની વિદ્વત્તાને પ્રકાશ ખીજના ચંદ્રની માફક સર્વત્ર ફેલાવા લાગ્યા, હેમયદ્રસૂરિ વિહાર કરતા ગુરૂ સાથે અણુહિલવાડ પાટણ પધાર્યાં. સૂરિ-દર્શન આ વખતે પાટણમાં સાલકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજને પ્રતાપ મધ્યાહ્ને હતા. એની સભામાં અનેક તેજસ્વી વિદ્વાન હતા. એક વાર રાજા સૈન્ય સહિત નગરમાંથી પસાર થતા હતા ત્યાં તેમણે એક સ્થાને ઊભેલા એક દિવ્યમૂર્તિ સાધુને જોયા. બ્રહ્મચર્યના એજથી તેમનુ લલાટ ચમકતુ હતું. વિદ્યુત જેમ તેજસ્વી તેત્ર બ્રહ્મચર્યના પ્રભાવથી ચમકતાં હતાં. મુખાવિંદ ઉપર્ ઇન્દ્રિયદમન અને આત્મસયમની આભા છવાયેલી હતી. રાજાએ એ નવયુવાન સાધુને દુરથી જ નીહાળી વંદન કર્યું અને યુવાન સાધુએ હસતે મુખે અવસરેચિત, સુલક્ષિત સંસ્કૃત પદ્મમાં આશિર્વાદ આપ્યા. રાજા આ સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને સાધુજીને નિરંતર રાજસભામાં પધારી આવું સુંદર સંભળાવવાનું સાદર નિમંત્રણુ કયુ આ યુવાન સાધુને આચાર્ય હેમચંદ્રસૂર મ. સિધ્ધરાજની ભાવના આ પછી શ્રી હેમચંદ્રસૂરિ નિર'તર રાજસભામાં જવા લાગ્યા, અને વિવિધ વિષયો ઉપર ગંભીર ચર્ચાએ ચલાવવા લાગ્યા. એવામાં મહારાજા સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઇ કરી અને માળવા ઉપર વિજય મેળવ્યો. આ વરસે ભાજરાજાકૃત અમૂલ્ય પુસ્તકોનાં દંન કર્યાં. એ ભંડારમાં ભાજરાજકૃત સુંદર વ્યાકરણુ તથા અલ'કાર, તર્ક, વૈધક, જયાતિષ, રાજનીતિ, વાસ્તુશાસ્ત્ર, ગણિત, શકુન, અધ્યાત્મ, સ્વપ્ન, સામુદ્રિક, નિમિત્ત. આર્ય સદ્ભાવવિવરણ, અર્થશાસ્ત્ર, મેધમાળા, પ્રશ્નચૂડામણિ આદિ પુસ્ત। જોયાં. આથી સિદ્ધરાજને પશુ આવા જ્ઞાનભંડાર કરાવવાના મનેરથ જાગ્યા સાથે જ નૂતન વ્યાકરણશાસ્ત્ર આદિના નવા ગ્રંથા બનાવરાવી તેને પ્રચાર કરવાના વિચાર પણ આવવા લાગ્યો એટલે તેણે પેાતાના પડિતા સમક્ષ પ્રશ્ન મૂકયે કે ગુજરાતમાં એવા કાણુ વિદ્વાન પુરૂષ છે કે જે સર્વાંગસંપૂર્ણ અતિીય વ્યાકરણ શાસ્ત્ર બનાવે ? રાજ સભાના પંડિતાનું ધ્યાન શ્રીહેમચંદ્રાચાર્ય તરફ ગયુ. તેઓએ રાજાને કહ્યું કે આ ભગીરથ કાર્ય હેમચંદ્રાચાય સિવાય બીજું કૈા પાર પાડી શકે તેમ નથી. વ્યાકરણની રચના આથી સિદ્ધ્રારે સૂરજીને વિનંતી કરી કે આપ એક અદ્વિતીય અપૂર્વ વ્યાકરણુ બનાવે. એતે માટે જે જે સાધના સાહિત્ય જોઈશે એ ુ પૂરાં પાડીશ, પણ ગુજરાતનું મુખ ઉજ્જવલ બને એવુ સુંદર વ્યાકરણ બનાવા. પછી આચાર્ય મહારાજના કથન મુજબ રાજ્યના વિદ્યાધિકારીએ ખેપીયા કાશ્મીર મોકલ્યા અને મગાવ્યાં. ટુક મુદ્દતમાં જ હેમચંદ્રાચાર્યજીએ એક આ વ્યાકરણનુ નામ તેના પ્રેરક અને કર્વીના નામના સમન્વયરૂપે સર્વાંગસ પૂર્ણ ત્યાંથી વિવિધ વ્યાકરણા વ્યાકરણુ તૈયાર કર્યું. સિદ્ધહેમ રાખવામાં ' Page #551 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય (૫૧૫] આવ્યું. રાજાએ સેંકડે લહિયા બેસાડી પ્રથમ ત્રણ નકલે તૈયાર કરાવી અને સિદ્ધહેમ વ્યાકરણને હાથીની અંબાડીમાં પધરાવી ઉસ્તાહપૂર્વક નગરમાં ફેરવી રાજસભામાં પધરાવ્યું, અને કાકલ નામના કાયસ્થ વ્યાકરણશાસ્ત્રીને સિદ્ધહેમ વ્યાકરણને અધ્યાપક ની. આ રીતે પાણિની અને શાકટાયન, ભેજ અને સાંસ્કૃત વ્યાકરણનું સ્થાન સિહહેમે લીધું અને ગુજરાતની સમસ્ત પાઠશાળાઓમાં સિદ્ધહેમનું અધ્યન, અધ્યાપન ચાલુ થયું. રાજાએ ગુજરાત બહાર પણ એ વ્યાકરણને પુષ્કળ પ્રચાર કરાવ્યો. હેમચંદ્રાચાર્યના રથે આ સાંગોપાંગ વ્યાકરણ બનાવવા ઉપરાંત ગુજરાતના આ સરસ્વતીપુત્રે કાવ્યાનુશાસન (જેના ઉપર વિદ્વત્તાપૂર્ણ વિવેક પણ બનાવ્યું છે), અપૂર્વ એવું છે દોનુશાસન, સટીક અભિધાનચિન્તામણિ કોષ, દેશનામમાલા, વૈધનિઘંટુ, ધાતુ પારાયણ, વેગને અપુર્વ મહાન ગ્રંથ ગશાસ્ત્ર (સટીક), સંસ્કૃત અને પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્ય બનાવ્યાં. આ બે કાવ્ય ગ્રંથ ગુજરાતના સૌથી પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસનાં સાધન છે, જેમાં સેલંકી વંશને મૂલરાથી માંડી કુમારપાળ સુધીના ગુર્જરેશ્વને ઈતિહાસ રજુ કર્યો છે. ગુર્જરેશ્વરને પ્રતાપ અને વૈભવ, ગુજરાતની પરિસ્થિતિ અને ગરવી ગુજરાતનું પૂર્ણ ગૌરવ અને પ્રભુતા વાંચવાં હોય એમણે આ દ્વાશ્રય મહાકાવ્ય જરૂર અવલોકી જવું. એમાં એક અર્થે ગુર્જરેશ્વરને ઇતિહાસ છે અને બીજી તરફ સિદ્ધહેમ વ્યાકરણના પ્રયોગોની સિદ્ધિ છે એથી એનું નામ દ્વાશ્રય રાખેલું છે. આ ઉપરાંત ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિત્ર જેમાં જૈનધર્મના મુખ્ય ચાવીશ તીર્થકરોનાં, ચક્રવર્તિઓનાં, વાસુદેના, પ્રતિવાસુદેવનાં, બલદેવ વગેરેનાં એતિહાસિક ચરિત્રો છે. સાથે જ સમયે સમયે જૈનધર્મના સિદ્ધાંતોનું સુંદર પ્રતિપાદનમાં કર્યું છે. આ એક અતિ સુંદર કાવ્યગ્રંથ છે. સુલલિત ભાષા, હૃદયંગમ પદ્ય રચના, અલંકાર આદિ તેની મુખ્યતા છે. પ્રમાણમીમાંસા, કાત્રિશિકા વગેરે ન્યાયગ્રંથો-પ્રકરણ પણ બનાવ્યા છે. એવે કોઈ પણ વિષય બાકી નથી રહ્યો છે જેમાં હેમચંદ્રસૂરિજીએ કલમ ન ઉઠાવી હોય, એટલું જ નહિં કિન્તુ તે તે વિષયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. એમણે કુલ સાડાત્રણ કેડ ની રચના કરી છે એમ કહેવાય છે. ગુજરાત કે ગુજરાતની બહાર અવાવધિ કઈ એવો વિદ્વાન નથી પાક કે જેણે દરેક વિષયમાં પાંડિત્ય પૂર્વક ગ્રંથની રચના કરી હોય. અને એથી જ ભારતીય વિદ્વાન, દર્શનશાસ્ત્રીઓ, વ્યાકરણાચાર્યો, સાહિત્યવિશા રદે, પ્રખર તૈયાયિકો, મહાયોગીંદો અને તત્ત્વજ્ઞાનીઓમાં શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન ૧ આ સિદ્ધહેમ વ્યાકરણની પ્રશંસા કરતાં તે વખતે એક વિદ્વાન કવિએ ઉચ્ચાર્યું હતું કે– भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकथा वृथा, माकार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम् ? । कः कण्ठाभरणादिभिर्वठरयत्यात्मानमन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ For Private & Personal Usઈ પ્રબંધચિન્તામણિ, ૫. ૬૧).jainelibrary.org Page #552 -------------------------------------------------------------------------- ________________ [૫૧૧) શ્રી જેને સત્ય પ્રકાશ ઉચું છે. એમની સર્વતોમુખી પ્રતિભા અને પાંડિત્ય એમના ગ્રંથોમાં સ્થાન સ્થાન ઉપર નજરે પડે છે. આટલું છતાંય આ મહાન ધર્મગુરૂમાં સાંપ્રદાયિકતાનું નામ નિશાન નથી જણાતું. એમની ઉદારતા, મહાનુભાવતા, સમવૃત્તિ અને માધ્યસ્થભાવ ભારતીય પુણ્યશ્લોક ઇતિહાસમાં એમને ઉચ્ચ આસન અપાવે છે. તેમણે સિદ્ધરાજની સભામાં અપૂર્વ માન મેળવ્યું, મહારાજ કુમારપાળને પ્રતિબોધી જૈનધની બનાવ્યું, છતાંય લેશ પણ અભિમાન ન મળે. વળી રાજસત્તા દ્વારા કદી કોઈ પણ અન્ય ધર્માવલંબી ઉપર સહેજ પણ દબાણ બતાવ્યા સિવાય જૈનધર્મની ઉન્નતિ–ઉદ્ધાર માટે તેમણે પ્રયત્ન કર્યો છે. આ સિવાય શ્રીહેમચંદ્રાચાર્યજીએ સિદ્ધરાજ અને કુમારપાલને હિંસા પરમો ધર્મ ને ઉપદેશ આપ્યો અને મેગ્ય રાજ્યધર્મ, ક્ષાત્રધર્મ સમજાવી પ્રજાનું હિત, સુખ અને ભલાઈ માટે પણ ઘણા પ્રયત્ન કર્યો છે. મહાભારત અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોના આધારે રાજાઓને શિકાર શા માટે ખેલ જોઇએ એનું સ્વરૂપ સમજાવી રાજાઓને શિકારના છેદે ચઢવું ઉચિત નથી એમ બરાબર ઠસાવ્યું. શિકાર, જુગારખાનાં, દારૂનાં પીઠાં અને પ્રજાને બરબાદ કરનાર અનેક માદક ચીજો અને પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ અંકુશ રખાવ્યો અને વ્યભિચારને સખ્ત ગુન્હા તરીકે જાહેર કરાવ્યા. કુમારપાલને જૈનધર્મી બનાવ્યા પછી દેવીઓને અપાતાં નિર્દોષ પશુઓના બલિ બંધ કરાવ્યાં, સ્ત્રીધનની રક્ષા કરાવી, અપુત્રિયાનું ધન ન લેવાને કાયદે બંધ કરાવ્યા, અન્યાય, લાંચ માટે સખ્ત કાયદા કરાવ્યા. કોઈ પણ નિર્દોષ, નિરપરાધિ, અનાથ, દુઃખી જીવ માર્યો ન જાય, અન્યાય ન પામે એવા કાયદા કરાવ્યા. શ્રી હેમચંદ્રાચાર્યને સર્વધર્મસમભાવ આપણે પ્રથમ જણાવી ગયા તેમ તેમચંદ્રાચાર્યમાં અપૂર્વ ધર્મસમભાવ હતા. કુમારપાલને તેમણે પ્રભાસપાટણના પ્રસિદ્ધ શિવાલયને ઉદ્ધાર કરવા પ્રેર્યો. બ્રાહ્મણે અને રાજાના અત્યાગ્રહથી તેને પ્રતિષ્ઠાઉસવ સમયે સિદ્ધાચલજી, ગિરનારજી આદિની યાત્રા કરી હેમચંદ્રાચાર્ય હાજર રહ્યા અને ત્યાં સ્તુતિ કરતાં બેલ્યા यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया। वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् ! नमोऽस्तु ते ॥ ગમે તે સમયે, ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે, જે વીતરાગ એક જ છે તે તું હે તે હે ભગવન તને મારે નમસ્કાર થાઓ. भवबीजांकुरजनना रागाद्या क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तमै॥ સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દેશે ક્ષીણ થઈ ગયા છે એવા બ્રહ્મા, વિષ્ણુ છે, મહાદેવ છે કે જિન હે-ગમે તે હું તેમને નમસ્કાર થાઓ. આ સિવાય આખું નવું મહાદેવ સ્તોત્ર રચ્યું અને મહાદેવનું યથાર્થ સ્વરૂપ દર્શાવ્યુप्रशान्तं दर्शनं यस्य सर्वभूताभयप्रदम् । माङ्गल्यं च प्रशस्तं च शिवस्तेन विभाव्यते ॥ १ ॥ Page #553 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ દ્રાચાય रागद्वेषौ महामलौ दुर्जयौ येन निर्जितौ । महादेवं तु तं मन्ये शेषा वै नामधारकाः ॥ २ ॥ એમની સધમ સમભાવના, નિષ્પક્ષતા જૂએ— અ'ઃ ૯] न श्रद्धायैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥ એકવાર ડેમચંદ્રાચાય જી વ્યાખ્યાન વાંચતા હતા ત્યારે પાંડવાએ જૈની દીક્ષા લીધી અને નિર્વાણુ પામ્યાના પ્રસંગ આણ્યે. બ્રાહ્મા આ સાંભળી ચીડાયા અને રાજસભામાં ફરિયાદ કરી કે હેમાચાર્યજી તા પાંડવાને જૈન થયાનું ખતાવે છે, જે અમારા મહાભારતથી વિરૂદ્ધ છે. પછી શ્રીહેમચંદ્રચાર્યજીએ એના સુંદર જવાબ મહાભારતના આધારે જ આપતાં કહ્યું કે— अत्र भीष्मशतं दग्धं पांडवानां शतत्रयम् । द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ [ ૫૧૭ ] અર્થાત્ અહીઁ તા સે। ભીષ્મના, ત્રણસે પાંડવાના, હજાર ઢણુાચાયના અને જેમની સંખ્યા નથી એવા કેટલાય કોંના અગ્નિસ`સ્કાર થયા છે. હેમચંદ્રાચાર્યજી સિદ્ધરાજની રાજસભામાં શરદ્દના ચંદ્રની માફક પ્રકાશી રહ્યા હતા. તેમની વિદ્વત્તા અને ચારિત્રની જ્યાહ્ના ચોતરફ ફેલાઈ રહી હતી, તે વખતે દેવાધી નામના ભાગવતમતના આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રભાને આચ્છાદિત કરવા ખૂબ આડંબર પૂર્ણાંક પાટણમાં આવ્યા. સિદ્ધરાજે એમને ધણાં માન અને સત્કાર આપ્યાં. દેવખાધી વિદ્યાન હા પણુ અહિષ્ણુ, અહંભાવી અને સાંપ્રદાયિક મમત્વથી ભરપુર હતા. રાજસન્માનથી તે! વધુ અહંભાવી બન્યા અને ધીમે ધીમે પ્રમાદ, વિલાસ અને વૈભવમાં લીન થઇ ગયા. ખુદ સિદ્ધરાજે તેમનુ મદિરાપાનનું વ્યસન નજરે નીહાળ્યું. રાજાના તેમના ઉપરથી શ્રદ્ધા કમી થઇ. આવક ઓછી થઇ અને વૈભવ તા ચાલુ જ હતા. અન્ય દેવષેધીને ભાન થયુ` કે હેમચદ્રાચાય માં કેવી અપૂર્વ શક્િત, ઉજ્જવલ સ્ફટિકસમ ચારિત્ર, નિલ હૃદય અને પ્રખર પાંડિત્ય ભર્યાં છે. એ ઉદાર હૃદયી જૈનાચાર્ય પાસે મદદ માંગવા દેવમેાધી ગયા અને એમની પ્રશંસા કરતાં ઉચ્ચાયુ" કે— पातु वो हेमगोपालः कम्बलं दंडमुद्वहन् । षड्दर्शन पशुग्रामं चारयन् जैनगोचरे ॥ હેમચંદ્રાચાર્યે આ વિદ્વાન સન્યાર્સને આસન આપ્યુ, રાજસભાના મુખ્ય પાંડિત શ્રીપાલ સાથે મૈત્રી કરાવી અતે રાજા પાસે એક લાખ ક્રમ અપાવ્યા. આ દેવાધીએ ગુજરેશની સાત પેઢી બતાવી હતી. પરંતુ હેમચંદ્રાચાર્યની શકિત પાસે એને પરાભવ ભુલા પડયા. અન્તે દેવએધી ગંગા કિનારે જઇને રહ્યો. હેમચદ્રાચાય ની માતૃભકિત ઉદારતા અને મહાનુભાવતાથી ભરેલી હેમચંદ્રાચાર્યજીની માતાએ હેમચદ્રાચાર્ય તે ગુરૂને સમર્પણુ કર્યા પછી પોતે પણ લાંબા સમયે સંસાર છોડી સાધુપણુ સ્વીકાર્યું હતું.nelibrary.org Page #554 -------------------------------------------------------------------------- ________________ [૫૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : E અને તે સાધ્વી બની હતી. હેમચંદ્રાચાર્યને જે દિવસે આચાર્ય પદવી મળી તે દિવસે એ સુપુત્રે માતાને સાધ્વીઓમાં શ્રેષ્ઠ પદવી–પ્રવર્તિની પદવી અપાવી અને સિંહાસન ઉપર બેસી વ્યાખ્યાન વાંચવાની પણ રજા-છુટ અપાવી, અને એ રીતે માતાનું સન્માન કર્યું. શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યો હતો, અને અનેક પરોપકારી કાર્યો કર્યા હતા. તેમજ અનેક આરામે, તળાવ, ધર્મશાળાઓ, વિહારે. દાનશાળાઓ બનાવી. તેમજ ત્રિભુવનવિહાર, કુમારવિહાર, મૂષકવિહાર, કરંબવિહાર, હેમચંદ્રાચાર્ય જીના જન્મસ્થાને લિકાવિહાર, દીક્ષસ્થાને દીક્ષાવિહાર આદિ પ્રસિદ્ધ જૈન મંદિર બંધાવ્યાં. શત્રુંજય, ગિરનાર, તારંગા આદિ પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાં જીર્ણોદ્ધાર તેમજ નવાં મંદિરે કરાવ્યાં. ભરૂચમાં સમલિકાવિહાર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો. સિદ્ધાચલ, ગિરનાર આદિને સંધ કઢાવ્યું. અને શત્રુંજયની નજીક જ્યાં આચાર્યજીએ આવશ્યક કર્યું હતું ત્યાં મંદિર બનાવ્યું. આજે ઈસાવલમાં તુટેલું મંદિર વિધમાન છે. હેમચંદ્રાચાર્યજીએ શિખે છેડા કર્યા છે, પણ જે કર્યા છે એ એવા સમર્થ અને વિદ્વાન છે કે ગુરૂની પાટ દીપાવે. એ શિષ્યમાંના મુખ્યનાં નામો આ પ્રમાણે મળે છે રામચંદ્રસૂરિ, ગુણચંદ્રસૂરિ, યશશ્ચંદ્ર, ઉદયચંદ્ર, વર્ધમાનગણિ. મહેન્દ્રસિરિ અને બાળચંદ્રાચાર્ય. આ બધા મહાન ગ્રંથકાર અને પ્રસિદ્ધ વિદ્વાન તરીકે ખ્યાતિ પામ્યા છે. તેમાં રામચંદ્રસૂરિ તો એ પ્રબંધના કર્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. મહેન્દ્રસૂરિ પ્રખ્યાત વૈયાકરણ થયા છે. રામચંદ્રસુરિ કૃત નાટયદર્પણ, દ્રવ્યાલંકાર તથા કેટલાંક નાટક વિદ્યમાન છે, જે છપાઈ ગયાં છે, તેમાં નવવિલાસ પ્રસિદ્ધ છે. તેમના ગૃહસ્થ શિષ્યોમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહ, પરમહંત કુમારપાલ, ઉદાયન મંત્રીશ્વર, આંબડ, શ્રીપાલ કવિ, મુંજાલ આદિ મુખ્ય છે. સ્વર્ગગમન આ મહાન આચાર્ય ૮૪ વર્ષનું દીર્ધાયુ પાળી ૧૨૨૮માં સ્વર્ગે સીધાવ્યા. પિતાને અંત સમય એ પહેલેથી જ જાણી ગયા હતા. ગુરૂની અમુક સૂચનાઓ પછી તે નિરંતર અન્તર્મુખ બની, આત્મકલ્યાણ સાધવામાં જ વધુ મશગુલ રહેતા. અન્તમાં મૃત્યુ પહેલાં સમસ્ત સંધ સમક્ષ “મિથ્યા દુષ્કૃત” આપી, સમાધિપૂર્વક તેઓ સ્વર્ગે પધાર્યા. સરિજીના સ્વર્ગ પછી છ મહીને જ કુમારપાળ રાજા સ્વર્ગે ગયા. ગુજરાતના સમર્થ ઉદ્ધારક, મહાન વિદ્વાન, રાજગુરૂ અને સત્યધર્મના ઉપાસક આ મહાપુરૂષે પિતાના જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરી જૈન શાસનને, ગુજરાત તેમ જ ભારત દીપાવ્યું છે. તેમના જીવનમાં આ સિવાય બીજા પ્રસંગે ઘણય મળે છે, પણ આ ટુંકા લેખમાં બધાને સમાવેશ અશક્ય છે. એક ધર્મગુરૂ તરીકે તેમણે ઉજજવલ ચારિત્ર પાળ્યું છે, શુદ્ધ ધર્મશિક્ષા આપી છે અને આજીવન પવિત્ર રહી ચારિત્રની ઉપાસના સાધી છે. હેમચંદ્રાચાર્યની સિદ્ધિઓ રાજગુરૂ તરીકે તેમણે સિદ્ધરાજ અને કુમારપાળને વાસ્તવિક રાજધર્મનું સ્વરૂપ બતાવી નરકેસરી બનવાને ઉપદેશ આપ્યો છે. રાજાની નબળાઈઓ અને દુર્ગણે , Page #555 -------------------------------------------------------------------------- ________________ અંક ૯] હેમચંદ્રાચાર્ય [ પ૧૯ ] રાજાની કે કોઈની પણ શેમાં દબાયા સિવાય યથાર્થ રાજધર્મ સમજાવ્યા છે. રાજાને પ્રજાના રક્ષક અને પિતા બનવા સલાહ આપી છે. પ્રજાના કષ્ટ ફેડયાં છે. અનેક કારભાર દૂર કરાવ્યા છે. રાજાને સર્વધર્મસમભાવ કેળવવાની પૂરેપૂરી તાલીમ આપી સત્યધર્મ બતાવ્યા છે. અહિંસાને વિજય વાવટા ફરકાવવા સાથે અહિંસાનું શુદ્ધ અને સાત્વિક સ્વરૂ૫ દર્શાવી અહિંસાને નામે પડેલી વિકૃતિ, કાયરતા આદિ દૂર કર્યા છે અને સાચી અહિંસાની અમેઘ શકિત બતાવી રાજા પ્રજાને સન્માર્ગે વાળવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અને તે દ્વારા રાજાનું, પ્રજાનું અને સમસ્ત રાષ્ટ્રનું હિત વિચાર્યું છે. તેમણે પિતાની સ્વયંભૂ અને સર્વમુખી પ્રતિભાના બળે ગુજરાતને સાહિત્યને અપૂર્વ ખજાને ભેટ કર્યો છે. શ્રીસંપન્ન ગુજરાતને ધીસંપન્ન ભંડારથી ભરપૂર બનાવ્યું છે. તેમણે જીવનભરમાં શત્રુઓ પ્રત્યે વિરોધ નથી દર્શાવ્યું. વિરોધીઓને પ્રેમથી સમજાવી પોતાના કર્યા છે. શત્રુઓને મિત્ર બનાવ્યા છે અને નિત્તિ જે નમૂને સિદ્ધાંત જીવનમાં વણી લઈ, સાંપ્રદાયિક વિષથી સદા પર રહી, વધર્મ સિદ્ધાંતને પ્રચાર કર્યો છે. ટુંકમાં હેમચંદ્રાચાર્ય એ યુગપ્રભાવક થયા છે, એથી એમને સમય હમયુગના નામથી પ્રસિદ્ધ છે. ગુજરાતમાં લક્ષ્મીની સાથે સરસ્વતીની ઉપાસના થઈ એ આ યુગને જ પ્રતાપ છે. તેમના શિષ્યોએ સેંકડો ગ્રંથ જેમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, નાટક, ચપુ, કાવ્યો, ધર્મ , દર્શનશાસ્ત્ર આદિ ગ્રંથો બનાવ્યા છે તેમજ વાદ શ્રી દેવસરિ, મલવાર્દિ અભયદેવસૂરિ, રત્નપ્રભસૂરિ રિનકરાવતારિકાના કર્તા] આદિ આ યુગનાં વિશિષ્ટ રને છે. એવે સુવર્ણયુગ પુનઃ ગુજરાતમાં ઉતરે અને પુનઃ એ પ્રતિષ્ઠા મળે એમ સૌ ઇચ્છે છે. જે આચાર્યનું આવું ઉજજવલ ચરિત્ર હોય એમને માટે પણ કલ્પિત, નિરાધાર અને અસત્ય ઘટનાઓ ખડી કરવામાં આવી છે એ બહુ જ દુઃખની વાત છે. એમાં ૧ હેમચંદ્રાચાર્યનું જ નહિ, માત્ર જૈનધર્મનું જ નહિ, કિન્તુ સમસ્ત ગુજરાતનું અપમાન છે. એ આપણી ક્ષુદ્રતા અને સાંપ્રદાયિકને જ પ્રતાપ છે કે આપણે આવા પુરૂષને શુદ્ધ ગુણેને નથી જાણી શકતા, રાસમાળામાં ઝમેરને પ્રસંગ અને મૃત્યુ સમયને પ્રસંગ તદન જુઠ્ઠો, પ્રમાણ રહિત અને નિરાધાર છે. એમાં સત્ય ઈતિહાસનું ખૂન થયું છે. આ જ રીતે શ્રી. ક. મા. મુનશીએ પણ આચાર્યશ્રીને જરૂર અન્યાય કર્યો છે. ગુજરાતનો નાથ' અને “રાજાધિરાજ”ની ઘટનાઓમાં સત્યને અંશ માત્ર નથી. શ્રી હેમચંદ્રાચાર્યજીના ટુંકા પણું મહત્ત્વના ચરિત્ર માટે સયાજી-જ્ઞાન બોલમાલા ૧૩૮મા પુષ્પ અહેમચંદ્રાચાર્ય પંડિત બહેચરદાસ કૃત પુસ્તક જેવા સીને ભલામણ કરૂં છું. એમાં હેમચંદ્રાચાર્યની વિશદ ઉજજ્વલ મૂર્તિ સાક્ષાત થાય છે, પાટણ અને ગુજરાતની પ્રભુતા નજરે પડે છે. અન્તમાં આ મહાન જ્યોતિર્ધર આચાર્ય મહારાજના જીવનને પુણ્યથા પૂર્ણ કરતાં, એમના ગુણો, સદાચાર, વિનય વિદ્વત્તા, નમ્રતા, અસાંપ્રચયિતા આદિને વાચક પિતાના જીવનમાં ઊતારે એ શુભેચ્છા પૂર્વક છેલ્લે ડે, પીટર્સના શબ્દોમાં એ “જ્ઞાનસાગરને વંદના કરી વિરમું છું, [નોંધ-આ લેખમાં મેં પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ, હેમચં ચ પિડિત Jain Educatબેચરદાસ 13 ની સહાયતા લીધી છેor]Private & Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તો [ કેટલીક પ્રારંભિક ઘટનાઓને ઉલ્લેખ ] લેખક–મુનિરાજ શ્રી ઉરધરવિજયજી કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય જેવી મહાન વિભૂતિઓ, શ્રી મહાવીરદેવે સ્થાપન કરેલ શાસનની ધુરાને વહન કરે, તેમજ આધુનિક યુગને પિછાણી, જનતાને ઉત્તમ સંસ્કારથી ફરી સંસ્કારિત બનાવે, તે સૌ કોઈ સહૃદય ઈચ્છે. તેવી ઈચ્છા પૂર્ણ કરવાને માટે શ્રી હેમચંદ્રાચાર્યની પ્રગતિનાં જે વિશિષ્ટ કારણો હતાં, તેનું જ્ઞાન મેળવી, તેવાં કારણે તો યોગ ફરી મેળવવા પ્રયત્ન કરવા જોઈએ. તેથી તેમની પ્રગતિનાં જે વિશિષ્ટ નિમિત્તો જોવામાં આવે છે તેને અહીં સંક્ષેપથી નિર્દેશ કર્યો છે. એક આચાર્યની તીવ્ર અને વેદના દરેક કાર્યનું મૂળ વિચારણા છે. તે વિચારણા કાર્યમાં પરિણમવા જેટલી બળવતી એટલે કે સક્રિય હોય તે તે અવશ્ય કાર્યસિદ્ધિ કરી શકે છે. શ્રી હેમચન્દ્રાચાર્યની ઉત્પત્તિમાં એવી એક વિચારણા કારણભૂત છે, તે આ પ્રમાણે– વિક્રમની ૧૨ મી સદીમાં પૂર્ણતલગચ્છના આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિજીના હૃદયમાં એક વાર વિચારણા થઈ કે--“પૂર્વે પાદલિપ્તસૂરિજી, ભપ્પભટ્ટસૂરિજી, વજસ્વામીજી, આર્ય ખપટાચાર્ય વગેરે ઘણું શાસનના પ્રભાવક થયા. હાલમાં અમારા જેવા ઘણા આચાર્યો હોવા છતાં, વિશિષ્ટ શક્તિના અભાવે વિધર્મીએ જૈનધર્મને પરાભવ કરે છે, અને અમે તે સગી આંખે નિહાળ્યા કરીએ છીએ તેથી અમને ધિક્કાર છે.' આ પ્રમાણે શાસન-સેવાના તીવ્ર વિચારેએ તેમને શાસનની ઉન્નતિને માટે સૂરિમંત્રની આરાધના કરવા પ્રેર્યા અને તેમણે ખૂબ પ્રયત્ન પૂર્વક તેની આરાધના કરી. આથી મંત્રપીઠની અધિષ્ઠાયિકાએ પ્રત્યક્ષ થઈ દેવચંદસૂરિજીને કહ્યું કે “દધુકા નગરમાં તમે દેવવંદન કરતા હશો ત્યારે એક પાહિણી નામની શ્રાવિકા પિતાના પગને લઈને આવશે અને તે બાળક આપના આસન પર રહીને આપને વંદના કરશે. તે પાહિણી અને ચાચિગને પુત્ર ચાંગદેવ શાસનને પ્રભાવક થશે.” આ પ્રસગને સાક્ષાત્કાર કરાવતું વર્ણન કુમારપાલ મહાકાવ્ય આપવામાં આવ્યું છે. આ પછી દેવચંદ્રસૂરિજી ધંધુકે જાય છે, અને પંચ શકસ્ત દેવવંદન કરે છે. તે સમયે એક શ્રાવિકા–પિતાના પુત્રની સાથે ત્યાં આવે છે. શ્રાવિકા દેવને નમસ્કાર તથા સ્તુતિ કરી ગુરૂવંદન કરે છે. માતાના કહેવાથી પુત્ર પણ ગુરૂ મહારાજની નિષદ્યા ઉપર રહીને ભૂમિને લલાટ સ્પર્શે તે રીતે વંદન કરે છે. ગુરૂમહારાજ ધર્મલાભ કહી શાસન Page #557 -------------------------------------------------------------------------- ________________ અંક ૯ ] હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તે [૫૧] દેવીના વચનનું સ્મરણ કરતાં એ પાંચ વર્ષની વયના બાળક સાથે કોમળ વાણીથી વાર્તાલાપ કરે છે. (૨) શ્રી જૈન સંઘનું પ્રભુત્વ શ્રી મહાવીર પ્રભુએ સ્થાપન કરેલ શ્રી સંધ પ્રત્યેનું બહુમાન પણ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસમાં વિશિષ્ટ નિમિત્ત છે, તે આ પ્રમાણે– ઉપરના પ્રસંગ પછી બીજે જ દિવસે શ્રી દેવચંદ્રસૂરિજી શ્રી સંઘ સાથે પાહિણને ઘેર પધારે છે. શ્રી સંઘના આગમનથી પાહિણી પોતાને ધન્યભાગ્ય માનતી બહુમાન પૂર્વક આસનદાનાદિથી સૂરિજી તથા શ્રી સંઘને સત્કાર કરે છે. ચાંગદેવ પણ હર્ષપૂર્વક ગુરૂ મહારાજના અંકને વિભૂષિત કરે છે. કહ્યું છે કે भवन्ति भाविभावानां बालचेष्टा हि सूचकाः ।। પછી પાહિણું વિનયપૂર્વક આ પ્રમાણે કહે છે-“આપના આગમનથી આજ મારું ઘર પવિત્ર થયું છે. જો કે મારા પતિ જૈન નથી, તે પણ જો તેઓ ઘરે હેત તે સાગ્યે સ્વગૃહે પધારેલા શ્રી સંઘને ખૂબ સત્કાર કરત. આપ આપના આગમનનું કારણ ફરમાવે કે જેથી આપની આજ્ઞા શિરે ચઢાવી ભારે જન્મ કૃતાર્થ કરું.” ગુરૂ મહારાજ તેની આવી વાણીથી રંજિત થઈ કહે છે કે-“સમસ્ત સ્ત્રીઓમાં તમે રત્નતુલ્ય છે કે જેની કુક્ષિથી ચક્રવર્તિનાં લક્ષણયુક્ત અને કુળને ઉજજવલ કરનાર આ પુત્રને જન્મ થયે છે. આવાં લક્ષણથી યુકત પુત્ર જે રાજકુળમાં જન્મે તે મહાન રાજા થાય, વણિક કે બાહ્મણ કુળમાં જન્મે તે મહામાત્ય બને અને દીક્ષા ગ્રહણ કરે તે કલિકાળમાં પણ સત્ય યુગને પ્રવર્તાવે. માટે આ પુત્રની અમે માગણી કરીએ છીએ, કારણ કે ધજાનાર જાત્તે નારાયરિઝષારિખઃ | આ પ્રમાણેની દેવચંદ્રસૂરિજીની માંગણી સાંભળી પાહિણી વિચાર કરે છે કે“પતિની આજ્ઞા સિવાય હું શું કરી શકું ?' પાહિણીને આ વિચાર જાણુ શ્રી સંધ તરફથી કહેવામાં આવ્યું કે-“હાલ તે તમારા પુત્રને આપે અને શ્રી સંઘનું વચન રવીકારે, પછી તેના પિતાની જે ઈચ્છા હશે તે પ્રમાણે થશે.' શ્રી સંધની આ વાત માન્ય રાખી પાહિણીએ ચાંગદેવને પૂછયું કે “તું ગુરૂ મહારાજશ્રીની સાથે જઈશ?” ચાંગદેવે “”કાર પૂર્વક તે વાત સ્વીકારી એટલે પાહિણીએ ગુરૂ મહારાજને ચાંગદેવ સેપ્યો. આ રીતે શ્રી સંધ પ્રત્યેનું બહુમાન, અને શ્રી સંઘનું તે વખતનું વર્ચસ્વ શ્રી હેમચંદ્રાચાર્યની દીક્ષામાં બીજું વિશિષ્ટ કારણ બને છે. (૩) મહામાત્યની મુત્સદ્દીગીરી શ્રી હેમચન્દ્રાચાર્યની દીક્ષામાં મહામાત્યની બુદ્ધિ અને સહકાર એ ત્રીજુ વિશિષ્ટ કારણ કહેવાય, કારણ કે મહાનું કાર્યો મહાન શક્તિ અને મહાન બુદ્ધિની મદદથી જ Jain Education થાય છે. એ પ્રસંગ આ પ્રમાણે છેvate & Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ [૫૨૨] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૪ શ્રી દેવચંદ્રસૂરિજી ચાંગદેવને લઈને ધંધુકાથી કર્ણાવતી (તંભતીર્થ) પધારે છે, અને મહામંત્રી ઉદયનને ત્યાં ચાંગદેવ રહે છે. ચાંગદેવના પિતા ધંધુકા આવ્યા બાદ પુત્ર સંબધી વાત જાણી ઘણા નાખુશ થાય છે, અને પુત્રનું દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળને ત્યાગ કરી, કર્ણાવતી જાય છે. ત્યાં ગુરૂ મહારાજના વચનથી તેને ક્રોધ શાન્ત થયા બાદ ઉદયન મંત્રી તેને પિતાને આવાસે લઈ જાય છે. ત્યાં ઉદયન મંત્રીના પુત્રોની સાથે ચાંગદેવને રમત જોઈ તેના પિતા ખુશી થાય છે. પછી પૂજા વગેરે કરી ચાંગદેવની સાથે ભોજન કરે છે. અવસરોચિત આદરથી સતેષિત થયેલ તેની સમીપે મંત્રી કર્મસ્ટારમાં પર્વે સુ નિ સુતાદા ત્રણ લાખ સોનામહોર, પાંચ (રેશમી) વસ્ત્ર અને વામ્ભટ્ટ અને આદ્મભટ્ટ એ બે પિતાના પુત્રો મૂકી તેને સ્વીકારવા અને ચાંગદેવને પિતાને આપવા માંગણી કરે છે. પુત્રસ્નેહને આધીન ચાચીગ તે માંગણીને સ્વીકાર ન કરતાં મંત્રીને પૂછીને ચાંગદેવને લઈ ધંધુકા તરફ પ્રયાણ કરવા તૈયાર થાય છે, તેટલામાં સામે જ છીક થાય છે. આથી સમુ ચાર્ણવ જુદા સામી છીંક નિશ્ચયે મરણકારક થાય એ શુકનશાસ્ત્રના વચન અનુસાર ચાચિગ વિચારે છે કે આ ખરાબ શુકનથી મરણાંત દુ:ખ થવાનો સંભવ છે. કદાચિતું મારા મંદ ભાગ્યથી બેમાંથી એકનું અથવા બન્નેનું માર્ગમાં મરણ થાય, તે કરતાં આ ચાંગદેવને મંત્રીશ્વરને સેં, કે જેથી તેનું દર્શન અને મળ્યા કરે. એમ વિચારી પાછાવળીને મંત્રીને ચાંગદેવ સેંપવાની તેણે ઈચ્છા દર્શાવી. આ પ્રસંગે ઉદયને કહ્યું કે અમૂલ્ય એવો આ ચાંગદેવ મને અર્પણ કરવાથી મારી પાસે ઉચ્ચ સ્થિતિ મેળવી શકશે નહિ, માટે તેને ગુરૂ મહારાજને સંપ કે જેથી વૈકટિક (રત્નવિશેધક) જેમ રત્નને મહામૂલ્યવાન બનાવે છે, તેમ ગુરૂ મહારાજ તેને સકલ કલા ભણાવીને સર્વોપરિ સ્થાન પર સ્થાપન કરે. મંત્રીના આ વચનથી ચાચિગે ચાંગદેવને ગુરૂમહારાજ પાસે ચારિત્ર અપાવવાનું નકકી કર્યું. મુહૂર્તની મહત્તા શ્રી હેમચંદ્રાચાર્યની ઉન્નતિમાં પૂર્વના ત્રણ પ્રસંગે નિમિત્તભત છે તેમ તેમની દીક્ષાને માટે નકકી કરેલ મુહૂર્ત પણ કારણભૂત સમજાય છે. તે મુહૂર્તને ઉલ્લેખ શ્રી હેમચંદ્રસૂરિ પછી બીજી જ શતાબ્દીમાં રચાયેલ પ્રભાવક ચરિત્રમાં નીચે પ્રમાણે છે माघे सितचतुर्दश्यां ब्राह्मे धिष्ण्ये शनेदिने ॥ १० ॥ धिष्ण्ये तथाऽष्टमे धर्मस्थिते चन्द्रे वृषोपगे। लग्ने ब्रहस्पतौ शत्रुस्थितयोः सूर्यभौमयोः ॥ ११ ॥ આ દેઢ થકમાંના પ્રથમ લોકાર્ધમાં તિથિ, નક્ષત્ર અને વાર બતાવ્યાં છે. અને પછીના કમાં દીક્ષા સમયે ગ્રહો ક્યા ક્યા સ્થાનમાં હતા તે બતાવેલ છે. તેને અર્થ નીચે પ્રમાણે સંભવે છે– “માહ શુકલ ચતુર્દશીને દિવસે, રોહિણી નક્ષત્ર અને શનિવાર , આઠમા સ્થાનમાં શુક્ર, ધર્મ ભુવનમાં વૃષ રાષિને ચંદ્ર, લગ્નમાં બૃહસ્પતિ (ગુરુ) અને શત્રુ (છઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને મંગળ રહેતે છતે [શ્રી હેમચંદ્ર સૂરિજી (ચાંગદેવ)ની દીક્ષા થઈ.] www.jainelibrary.om Page #559 -------------------------------------------------------------------------- ________________ અર્ક ૯ ] હેમચ'દ્રાચાયના વિકાસનાં નિમિત્તા આ ઉપરથી તે સમયની દીક્ષા લસકુ ંડળી નીચે પ્રમાણે બને છે— ૫ < .. F k ' ગુરૂ ર ૩ * २ ૨ [ ૫૨૩ ] સ્મ ! શુક્ર આ લગ્નકુંડલીમાં ધર્મસ્થાનમાં વૃક્ષને ચંદ્ર ઉચ્ચના થઇને રહેલ હાવાથી નવીન ધર્મસ્થાપન કરાવે અથવા ધર્મમાં જાગૃતિ લાવી ધર્માંની પ્રગતિ કરાવે. છઠ્ઠા શત્રુ સ્થાનમાં રહેલા સૂર્ય અને મંગળથી ગમે તેવા મહાન પ્રતિસ્પર્ધિ તેમની યામાં ધ્યાય અને તેમના કાર્ય માં કઈ પણ સ્ખલના કે પ્રતિકૂળતા ન કરી શકે. આઠમા આયુર્ભુવનમાં રહેલ શુક્રથી અને તેનો અધિપતિ મંગળ છઠ્ઠા શત્રુ ભુવનમાં હોવાને કારણે ચિરસમયસુધી નિર્વ્યાબાધપણે સંયમી જીવન જીવે. લગ્નમાં ગુરૂ મિત્રના ઘરમાં બળવાન થઈને રહેલ હાવાને કારણે તુલ્ય એજસ્વિતા બૃહસ્પતિસŁશ પ્રતિભા અને શીઘ્ર નવીન શાસ્ત્ર રચવાની શક્તિ સમપે. ઉપર્યુક્ત શ્લોકમાં પાંચ ગ્રહેાનાં સ્થાનો દર્શાવ્યાં છે, તે સિવાયના ચાર ગ્રહે તે સમયે કયા સ્થાનમાં હોય, તે સમય મળ્યે સ્પષ્ટ કરી તે સમ્બન્ધમાં પ્રકાશ પાડવાનું રાખ્યું છે. આવા શુભ મુહૂર્તો ચાંગદેવને તેમના પિતાએ સંવત્ ૧૪૫૦ માં પાહિણીને મેલાવી, મહાત્સવ પૂર્વક દીક્ષા અપાવી. આ વખતે ગુરૂ મહારાજે તેમનુ' સેામચંદ્ર એવું નામ સ્થાપન કર્યું. વિશેષમાં તે ગ્રન્થમાં આગળ સામચંદ્રના આચાર્ય પદ વખતે પણ તે સમયના પ્રસિદ્ધ જ્યેાતિવિદોની સાથે વિચારણા કરી, શુભ મુક્તે આચાર્ય પદ અણુ કર્યાંનો જે ઉલ્લેખ છે તે, તે સમયે મુહૂર્ત ઉપર કેટલું ધ્યાન આપવામાં આવતું હતું, અને તે પ્રગતિમાં કેટલું ઉપયોગી થતું હતું, તે સવજાવે છે. (૫) સિદ્ધરાજનું સ્વદેશાભિમાન શ્રી હેમચદ્રસૂરિજીએ રચેલ સદેશીય સાહિત્ય કેવળ ગુજરાતને નહિ પણ આવ ને મગરૂર બનાવે તેવું છે. સાંભળવા પ્રમાણે એક યુરાપીય વિદ્વાન ડૉ. પિટસને પુનાની ડૅકન કાલેજના બ્રાહ્મણ વિદ્યાર્થી એ સમક્ષ શ્રી હેમચંદ્રાચાર્યના પરિચય આપતાં જણાવ્યું હતું કે “ હું મારા વ્હાલા વિદ્યાર્થી, આજ હું તમારી સમક્ષ એક મહા પુરૂષનું ચરિત્ર કહેવા ઉપસ્થિત થયે। છું. જો કે તે મહાપુરૂષ તમારા ધર્મના ન હતા પણ તેટલા જ માટે તમે તેમનું જીવન સાંભળવા ઉપેક્ષા ન કરતા. કારણ કે તે તમારા દેશ જે હિંદુસ્તાન તેના કોહિનૂર સમાન હતા. ,, તે સાહિત્યની ઉત્પત્તિમાં સિદ્ધરાજ જયસિહની સક્રિય પ્રેરણા અનન્ય નિમિત્ત છે માળવાના વિજય પછી, અવંતીના ભંડારમાંથી પ્રાપ્ત થયેલ પુસ્તકો કયા વિષયના છે તે સમ્બન્ધમાં ત્યાં નિયુક્ત કરેલ પુરૂષાને પૂછતાં વિદ્વાનોમાં શિશ્નમણિ એવા માલવપતિ ભાજરાજનું નામનું શબ્દશાસ્ત્ર છે. બીજા પણ ભોજરાજાએ રચેલ અલકાર, તેઓએ જણાવ્યું કે “આ બનાવેલ ભાજ વ્યાકરણ નિમિત્ત, તર્ક વગેરે Page #560 -------------------------------------------------------------------------- ________________ [ પ૨૪] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪. શા છે. વળી આ ભંડારમાં ગણિત, જ્યોતિષ, વાસ્તુ, સામુદ્રિક, સ્વપ્ન, શુકન, વૈદક, અર્થશાસ્ત્ર, મેઘમાલા, પ્રશ્નચૂડામણિ, રાજનીતિ, આર્યસર્ભાવ, અધ્યાત્મ વગેરે શાસ્ત્રો પણ છે.” આ સાંભળી સિદ્ધરાજને પણ પોતાના રાજ્યમાં નવા વ્યાકરણની રચના કરાવી તેને પ્રચાર કરવા તેમજ નવા નવા ભંડારમાં સકલ શાસ્ત્રને સંગ્રહ કરવાનો વિચાર થયે. આથી તેણે સકલ પંડિતને બોલાવીને પૂછ્યું કે ગુજરાતમાં એ કઈ પંડિત નથી કે જે નવું વ્યાકરણશાસ્ત્ર રચી ગુજરાતની કીર્તિને રોમેર ફેલાવે ? આ વખતે સર્વ વિદ્વાનોએ કહ્યું કે શ્રી હેમચંદ્રાચાર્ય સમર્થ છે. આથી સિદ્ધરાજે શ્રી હેમચંદ્રસૂરિજીને પ્રાર્થના કરી કે ભગવંત એક નવું વ્યાકરણશાસ્ત્ર બનાવી અમારા મને રથ પૂરા કરે કે જેથી વિશ્વજનો ઉપર ઉપકાર થાય, મને કીર્તિ મળે, આપને યશ મળે અને પુણ્ય થાય. આના પ્રત્યુત્તરમાં જીિએ જણાવ્યું કે રાજન, આવા કાર્યમાં પ્રેરણું તે અમારા ઈષ્ટને માટે જ છે, પરંતુ તે કાર્યમાં ઉપયોગી વ્યાકરણનાં આઠ પુસ્તકો કાશ્મીરદેશમાં સરસ્વતી ભંડારમાં છે, તે માણસો દ્વારા મંગાવો કે જેથી વ્યાકરણશાસ્ત્ર સારી રીતે રચી શકાય. આથી શબદ શાસ્ત્રની સર્વ સામગ્રી રાજાએ ઉત્સાહપૂર્વક મેળવી આપી અને શ્રી હેમચન્દ્રસૂરિજીએ નવા વ્યાકરણની રચના કરી અને તેનું નામ પ્રેરક અને કર્તાના સ્મારકરૂપે “સિદ્ધહેમ” રાખ્યું. તેના બત્રીશ પાદ અને પ્રત્યેક પાને પ્રાન્ત સિદ્ધરાજના વંશનું વર્ણન કરતા લોકો મૂકી ઉભયની કીર્તિને ઉજજવળ બનાવી. સિદ્ધરાજે પણ દેશદેશના ૩૦૦ લેખકોને બોલાવી તેમની પાસે ત્રણ વર્ષ સુધી તેની અનેક નકલો લખાવી દેશદેશમાં તેને પ્રચાર કર્યો. વ્યાકરણની ૨૦ પ્રતિઓ ઉપનિબન્ધ (પ્રસ્તાવના) સહિત કાશ્મીર સરસ્વતી ભંડારમાં મોકલાવી, તેમજ અંગ, બંગ, કલિંગ, કર્ણાટક, કચ્છ, કાન્યકુજ, કાશિ કામરૂપ, કુરુક્ષેત્ર, કોકણ, કૌશિક, ખસ, ગયા, ગૌ, ગંગાપાર, ચેદિ, જાલંધર, નેપોલ, પારસિક, બેડ, મહાબેધ, માલવત્સ, મુરંડક, લાટ, સપાદલક્ષ, સિંહલ, સિંધુ, સૌવીર, હરિદ્વાર વગેરે દેશોમાં પણ આ વ્યાકરણની લિખિત પ્રતે મેકલાવી. વળી તેના અધ્યયનને માટે કાયસ્થ જાતિના કાકલ નામના એક વિદ્વાનને, આચાર્યો વેગ્ય અધ્યાપક તરીકે મુકરર કરી વિદ્યાર્થીઓને ભણાવવા માંડયા. જ્ઞાન પંચમીને દિવસે તેમની પરીક્ષા લેવાતી અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેને કિંમતી વસ્ત્ર, સુવર્ણનાં આભૂષણ વગેરે ઉપહારમાં આપવામાં આવતાં. આ રીતે શ્રી હેમચંદ્રસૂરિજીના વિકાસમાં સિદ્ધરાજના સ્વદેશાભિમાનથી ઉત્પન્ન થયેલ પ્રેરણું પણ મેટા હેતુરૂપ છે. ઉપર્યુકત કારણો સિવાય પણ તેમનામાં રહેલ અદ્વિતીય ગુરૂભકિત, અવસરે ચિત વાપટુતા, વાદિદેવસૂરિજીના નિકટ સહવાસથી પ્રાપ્ત થલેલ જ્ઞાન અને અનુભવે, બ્રહ્મચર્યનું અપૂર્વ પાલન, દીર્ધ દૃષ્ટિએ કરેલ કુમારપાલ ભૂપાલ ઉપર ઉપકાર, વિધર્મી વિદ્વાનેની સમક્ષ જૈન તને સર્વગ્રાહ્ય શૈલીમાં બતાવવાની શકિત વગેરે પણ તેમના જીવનવિકાસમાં નિમિત્તભૂત છે. શ્રી કલિકાલ સર્વજ્ઞના પ્રશંસકે અને તેવી મહાન વિભૂતિથી ભારતને ભૂષિત કરવાની આકાંક્ષા રાખતા સર્વ સહદ ઉપરનાં કારણે વિચારે અને તેવાં કારણે ઉત્પન્ન કરવા યોગ્ય યતન કરે એ ઇચ્છા સાથે આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. Jain Education intemnational Page #561 -------------------------------------------------------------------------- ________________ માંસાહારની ચર્ચા અને “પ્રસ્થાન ” માં પ્રગટ થયેલ શ્રી ગોપાળદાસભાઈના ખુલાસા અંગે તાજેતરમાં બહાર પડેલ “પ્રસ્થાન' માસિકના પોષ માસના અંકમાં “શ્રી જન સત્ય પ્રકાશ” માં પ્રગટ થયેલ પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજીન અને પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજીનો લેખ છપાયો છે. સાથે સાથે આ ચર્ચા અંગેને શ્રી ગોપાળદાસભાઈને ખુલાસો, “પ્રસ્થાન” ના તંત્રીશ્રીને લખાયેલ પત્રરૂપે, પ્રગટ થયું છે. આ ખુલાસે અમે ધ્યાનપૂર્વક વાંચ્યો છે. તેનું મુખ્ય તાત્પર્ય આ છે – ૧ શ્રી ગોપાળદાસભાઈને, પોતે માંસાહારને લગતે જે અર્થ કર્યો છે તેમાં ફેરફાર કરવા જેવું કશું લાગતું નથી, તેને તેઓ ભારપૂર્વક વળગી રહે છે. અને છતાં ૨ તેઓ અજાણપણે જેનભાઈઓની લાગણી દુભવવા બદલ ક્ષમા માગે છે. તેમજ ૩ તેઓ આ સંબંધી વધુ ચર્ચામાં ઊતરવા ઈચ્છતા નથી. તેઓએ માંગેલી ક્ષમાની નોંધ લેવા છતાં અમારે કહેવું જોઈએ કે એમના આ ખુલાસાથી અમને જરાય સંતોષ થયે નથી. આવો ખુલાસો એક અતિ મહત્વની ચર્ચાના શુભ અંતરૂપ ન ગણી શકાય. છતાં આ અંગે શ્રી ગોપાળદાસભાઈ સાથે પત્રવ્યવહાર કરીને એક વધુ પ્રયત્ન કરી જોવાનું ઇષ્ટ લાગવાથી અમે અત્યારે આ સંબંધી વધુ લખવાનું મોકુફ રાખીએ છીએ. તેમની સાથેના પત્રવ્યવહારનું જે કંઈ પરિણામ આવશે તે અમે યથાસમય પ્રગટ કરીશું. વ્યવસ્થાપક સ્વીકાર ૧. નાસ્તિક-મત-વાદનું નિરસન ભાગ ૧; લેખક મુનિરાજ શ્રી ભદ્રકવિજયજી; પ્રકાશક-શેઠ ધડીરામ બાળારામ, નિપાણી (બેલગામ); ભેટ. ૨. સંસ્કૃત-પ્રાચીન-સ્તવન-દોહ; સંપાદક-મુનિરાજ શ્રી વિશાલવિજયજી; પ્રકાશક-શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજૈન (માલવા); મૂલ્ય-ત્રણ આના ૩. હરિશ્ચન્દ્રસ્થાનકમ; કવિપુરંદર શ્રી ભાવદેવસૂરિ વિરચિત કબદ્ધ સંસ્કૃત શ્રી પાર્શ્વનાથચરિત્રમાંથી ઉદધૃત, પ્રકાશક-શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને તથા જિજ્ઞાસુ મહાશયોને ભેટ આપવાનું છે. ભેટ મંગાવનારે પિસ્ટ પેકીંગ માટે એક આનાની ટિકિટ આ સરનામે મોકલવી-શાહ જગુભાઈ Jain Eder Page #562 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 8801 “ શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ૨૨૮ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનેાના અનેક લેખે આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના આજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૧૬ પાનાના આ દળદાર અને ચિત્ર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષોંના જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનેાના અનેક લેખે આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીરસ્વામીનું સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયા [ } બે રૂપિયા ભરી શ્રી જેન સત્ય પ્રકાશ' ના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અફ તરીકે અપાય છે. અત્યાર પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રાથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. *નુ દેસાઈ એ દોરેલુ આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવના સાક્ષાત્કાર કરાવે છે. ૧૪”×૧૦” ની સાઇઝ સાનેરી એર જાડુ આ કા મૂલ્ય-આઠ આના, ટપાલખચના બે આના વધુ લખાઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ’ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). Page #563 -------------------------------------------------------------------------- ________________ પ્રગ IIIIIIIIIII WHIJIll:all.il VEJEEE TIPintific * * * * તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ ૮: : ક્રમાંક ૪૬-૪૭ : : અંક ૧૦-૧૧ For Private & Personal use mantenery org Page #564 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु ण भगवआ महावीरस्स सिरि रायनयरमझे, संमोलिय सव्यसाहुसंमइयं । पत्तं मासियमेयं, भवाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (મતિ પત્ર ) વિક્રમ સંવત ૧૯૯૫ [ વૈશાખ-જેઠ વદ ૧૩ ને વીર સંવત ૨૪૬૫ ગુરૂવાર ઇસ્વીસન ૧૯૩૯ મે-જુન ૧૫ ઈ વિ–ષન્ય–દ–શંગ્ટન 1 છો કપાધ્યાયપોર : મા. મ. શ્રી. વિનરાકૃષિા : પર ૫ ૨ ફુટતુરતાનમ : મુ. મ. શ્રી. મદ્રાવિક : પર ૩ શ્રીનમસ્કાર મહામંત્ર માહામ્ય : શ્રીયુત સુરચંદભાઈ બદામી : ૫ર૭ ૪ ફલવર્ધ તીર્થને ઇતિહાસ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૫૩૧ ૫ શાશ્વત તીર્થમાલા સ્તવન : શ્રીયુત મણિલાલ કે. શાહ : ૫૩૮ ૬ સાસુ વહુનાં મંદિરે : મુ. ભ. શ્રી. સુશીલવિજયજી : ૫૪૪ 19 સાચે વીર : N. : ૫૫૧ ૮ સુધરાતિનિ રતન : શ્રીયુત સારાભાઈ મ. નવાબ : ૫૫૫ ૮ માંસાહારની ચર્ચા અંગે : તંત્રી સ્થાનેથી : ૫૫૯ ૧૦ આપણી જ્ઞાન-પરબ : શ્રીયુત કેશરીચંદ હી. ઝવેરી : ૫૬૧ સમાચાર ૫૬૪ની સામે સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના–સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેઓ અમારે માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે ! – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિહવે ચોમાસુ નજીક આવે છે એટલે જ્યાં જ્યાં ચતુમસનું નકકી થાય ત્યાંનું પૂરે. પૂરૂં સરનામુ લખી જણાવવા સૌ પૂ. મુનિરાજેને વિજ્ઞપ્તિ છે. જેથી માસિક ઠેકાણાસર પહોંચાડી શકાય. લવાજમ સ્થાનિક ૧–૮–૦ બહારગામ ૨–૦-૦. છૂટક અંક ૦–૩– મુદ્રક : નત્તમ હરગેવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપસ ક્રોસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ Main Education Inte સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી ઘીકાંટા રેડ, અમદાવાદ, Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકારા [ मासिक पत्र] ४मा ४६-४७ [ वर्ष ४ : १०-ii] ॥ श्री उपाध्यायपदस्तोत्रम् ॥ कर्ता - आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ( क्रमांक ४३ थी चालु ) ( आर्यावृत्तम् ) अंगे सगभयणासे, पवरोवासगदसंगणामम्मि || आणंदाइयसड्डा, कहिया डा सेय तेसिं वयपरिगहणा, गणिम्मलपरिपालणा विहाणेणं || सावगवय परियाया - गिहवासनिरूवणं वावि किचाणसणं सग्गे, उपजंते महाविदेहे य ॥ सिद्धिं पाविस्संति, इयवृत्तं सत्तमं गंमि एगसुरक्खधो, दस अज्झयणाई तहोवसग्गाणं सहणं पडिमावहणं, ओहिसरूवं तहा दुण्हं उवसग्गावसरे sवि धम्मित्तं रक्खंणिज्ज मिय बोहं ॥ विय सड्डाण मिणं, सुहधम्मियजीवणोवार्य पवरंतगडदसांगे, अडवग्गा चरणकरणवत्ताओ ॥ अझयणाई नबई णेओ एगो सुयक्खंधो आयणिऊण वाणि, सिरिणेमिजिणस्स निरुवमं सुहयं ॥ गोयमसमुहसागर - पमुहा सिद्धा चरणजोगा एगसुयक्खंधजुयं, वग्गतिगाणुत्तरोववाइसुयं ॥ तेत्तीसज्झयणमयं, नवमंग मिणं मुणेयव्वं जालिमयालुवयाली अभयकुमारो य धारिणीतणया || सग दी सेणपमुहा, तेरसपुत्ता पसमपत्ता काकंदीवत्थव्वो, धण्णो बत्तीसगेहिणीचाई ॥ सुणक्खत्ताइणरा, सोचा सिरिवीरवयणाई आराहियवरचरणण पत्ताणुत्तरविमाणसंपत्ती ॥ तेसिं वरणवमंगे, कहियं वरजीवणं सुहयं पावागरणंगे, विज्झामंताइगब्भपण्हसयं ॥ आसव संवरभाषा, पूयाणामं तह दयाए 11 32 11 ॥ ३३ ॥ ॥ ३४ ॥ ॥ ३५ ॥ ॥ ३६ ॥ 11 30 11 11 32 11 ॥ ३९ ॥ ।। ४० ।। ॥ ४१ ॥ ॥ ४२ ॥ ॥ ४३ ॥ [ अपूर्ण ] Page #566 -------------------------------------------------------------------------- ________________ [५२९] શ્રી જન સત્ય પ્રકાશ [१५४ ॥ ईलादुर्गस्तवनम् ॥ कर्ता-मुनिराज श्री भद्रकरविजयजी महाराज (क्रमांक ४४ थी पूर्ण) [इलादुर्गचैत्यैतिह्यपरिचयः ] केशरीयेन्द्रकाष्ठायां प्रतीच्यां तारणाचलः । टीटोइ दक्षिणायां च मुहरीपार्श्वनाथकः ॥ १० ॥ कुम्भारीयोत्तरायां वै तीर्था इयद्धरस्यते । चतुर्दिक्षु प्रशोभन्ते चैलोऽधिशोभतेऽन्तरे ॥ ११ ॥ [युग्मम् ] अशोकसिंहासनपुष्कराको यो मौर्यवंशाचलकूटभूतः । एकातपत्रीकृतभूमिराज्यः प्रासीक्षितौ संप्रतिराट् सुजैनः ॥ १२ ॥ सपादकोटिबिम्बं वै चैत्यं सपादलक्षकम् । आर्यसुहस्तिभक्तेन, येनाकारि सुभावतः ॥ १३ ॥ तेनोर्वीपतिचक्रचुम्बितपदा कारुण्यपाथोधिना । धात्रीमण्डितरम्यचैत्यततिना श्रेयोनिधिस्वामिना । प्रोपदभ्रे जिनसनसम्प्रतिनृपेणैलं पुरा यजरत् । तञ्चैत्याधिपतिस्तनोतु सुयशो वः शान्तिनाथप्रभुः ॥ १४ ॥ [त्रिभिर्विशेषकम् ] कालव्यत्ययतः प्रजीर्णमभवञ्चैत्यं पुनर्यन्महत् । श्रेष्ठी दीनधम प्रदाननिपुणः श्रीवत्सराजाभिधः । ऊकेशाभिधवंशमौक्तिकसमो धर्मक्रियाकर्मठः । तत्काम्यं पुनरुद्धार सुमना ऐलं महीक्षिन्निभः ॥ १५ ॥ चातुर्विद्यविशारदो मुनिमणिर्मेधाविनामग्रणीानाशास्त्रविधानधातृसदृशः प्रौढप्रभावाङ्कितः । सर्वज्ञो भयदेऽपिदुःखदकलौ दिव्यप्रभाभास्वरः, प्रोच्चस्वच्छचरित्रपालनतया सर्वैः सदा सेवितः ॥ १६ ॥ नृत्य द्विष्ट परङ्गकीर्तिगणिको जैनागमज्ञाग्रगो भुव्यासीद्गुणमाल्यराजिततनुर्या हेमचन्द्रः प्रभुः । तत्पादाम्बुजचञ्चरीकसदृशः श्राद्धः पुनः प्राकरोत् धर्मी श्रीलकुमारपालनृपराडैलस्य चैत्योऽधतिम् ॥ १७ ॥ आचार्यश्वरसोमसुन्दरविभोः सद्देशनापानकृत् सभ्यश्रेष्ठसभाकिरीटसुमणिर्गोविन्दनामा धनी। ऊकेशाभिधवंशवासरमणिः खानिर्गुणानां पुनः चैत्योध्धारमचीकरत्प्रसुमना ऐलस्य शैलस्य वै ॥ १८ ॥ [समाप्त] Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર–માહાભ્ય લેખક:-શ્રીયુત સુરચંદ પુરશોત્તમદાસ બદામી. એમ. એ. એલ એલ. બી. રિટાયર્ડ એ. કે. જજ (કમાંક ૪૪થી ચાલુ) હવે ચોથા ઉપાધ્યાય મહારાજ વિષે વિચારણા ચલાવીએ. પ્રાકૃત ભાષામાં એને ઉવઝાય એ શબ્દથી દર્શાવવામાં આવે છે. એ શબ્દને એકાક્ષરી નિર્યુક્તિ પ્રમાણે અર્થ કરતાં “ઉ” અક્ષરને અર્થ ઉપયોગ કરવો એવો થાય છે, અને જકા” અક્ષર ધ્યાનના અર્થમાં વપરાય છે. આથી “ઉજઝા” એટલે ઉપયોગપૂર્વક ધ્યાન કરનારા એ થાય છે. એ “ઉજઝા' શબ્દ ઉવજ્ઝાય શબ્દનું બીજું રૂપ છે. એને અપભ્રંશ થઈને “ઓઝા” એવો શબ્દ પણ આપણે સાંભળવામાં આવે છે. “ઓઝા ” શબ્દને પણ વિશેષ અપભ્રંશ થઈને “ઝા' શબ્દ બોલાય છે. જેમ કે શશિનાથ ઝા. ઉવજઝાવ’ શબ્દના “ઉજઝા' રૂપને આ અર્થ કહ્યો. પણ એ શબ્દમાં “વ” અક્ષર કાયમ રાખીને પણ એકાક્ષરી નિર્યુક્તિથી અર્થ કરવામાં આવે છે અને તેમાં જણાવવામાં આવે છે કે ઉગગપૂર્વક પા૫ વર્જનથી ધ્યાનમાં આરહણ કરીને કર્મોની એસક્કણું એટલે અપનયન-દૂર કરવાપણું જેઓ કરે છે તેને “ઉવજ્ઝાય' અથવા “ઉપાધ્યાય' કહે છે. ઉપાધ્યાય શબ્દના, સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે જુદા જુદા નીચે જણાવેલા અર્થે પણ થઈ શકે છે (૧) “ઉપાધ્યાય માં બે શબ્દો છે-ઉપ અને અધ્યાય. “ઉપ' એટલે સમીપ આવીને, “અધ્યાય' એટલે અધ્યયન કરવું (“ઈ ધાતુ અધ્યયન અર્થમાં વપરાય છે). એથી આખા શબ્દને અર્થ, જેઓની પાસે જઈને સૂત્રાત્મક જિન શાસ્ત્રનું અધ્યયન કરાય તે, એ થઈ શકે છે; (૨) “ઈ” ધાતુ ગતિ અર્થમાં પણ વપરાય છે. તેને “અધિ” એવો ઉપસર્ગ લાગવાથી જેમની પાસેથી જિન પ્રવચન અધિગત એટલે પ્રાપ્ત કરાય તે એવો થઈ શકે. (૩) “ઇ” ધાતુ સ્મરણ અર્થમાં પણ આવે છે, તે અર્થમાં અધિકપણે જેમનાથી સૂત્રથી જિન પ્રવચન સ્મરણ કરાય એવો થઈ શકે; (૪) ઉપધાન એટલે ઉપાધિ એટલે સમીપતા એમ અર્થ કરતાં જેમની સમીપતાથી કે સમીપતામાં શ્રત જ્ઞાનને “આય” એટલે લાભ થાય તે ઉપાધ્યાય એવો અર્થ પણ સમજાય; (૫) “ઉપાધિ' એટલે વિશેષણો–એ અર્થ કરતાં જેમની પાસેથી ઉપાધિને એટલે સારાં સારાં વિશેષણોને લાભ મળે એ રીતે અર્થ ઘટે; (૬) “ઉપાધિ' એટલે સંનિધિ—પાડેશ-સામીપ્ય એ અર્થ કરતાં, જેમનું સામીપ્ય ઈષ્ટ ફળરૂપ હોવાથી આય એટલે લાભ રૂપ છે એમ અર્થ થાય. અથવા જેઓનું સામીપ્ય, આય એટલે ઈષ્ટફળ તેના સમૂહને મુખ્ય હેતુ છે, એ અર્થ થઈ શકે; (૭) ઉપ એટલે ઉપહત એટલે નાશ પામ્યા છે, “આધ્યાય' એટલે મનની પીડા (આધિ) ના લાભ (આય) જેનાથી અથવા નાશ પામ્યા છે “અધી' એટલે Page #568 -------------------------------------------------------------------------- ________________ [ ૫૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ કુબુદ્ધિના લાભ (અ+ધી) જેનાથી અથવા નાશ પામ્યા છે ધ્યાય ) જેનાથી તે ઉપાધ્યાય એવા પણ અપ થઈ શકે; (૮) હિતકારી ઉપાયાના ધ્યાયઃ એટલે ચિત્તવનારા છે તે ઉપાધ્યાય થઇ શકે. પરંતુ સાધારણૢ રીતે ઉપાધ્યાય શબ્દને અર્થ કરવામાં આવે છે તે આ મુજબ છે. શ્રી જિનેશ્વર ભગવાનેાએ જે બાર અંગ રૂપ સ્વાધ્યાય પ્રથમ હેલો છે. અને જે ગણધર ભગવાનાએ પરપરાએ ઉપદેશેલા છે, તે સ્વાધ્યાયના સૂત્રથી શિષ્યાને જે ઉપદેશ કરે છે. તેઓ ઉપાધ્યાય કહેવાય છે. આવા ઉત્તમ મહાનુભાવ હિતકારી ઉપાધ્યાય મહારાજનું આપણે કાંઈક ધ્યાન કરીએ. જે દ્વાદશાંગરૂપ સ્વાધ્યાયના પારગામી છે, જે તેના અને ધારણ કરનારા અને જે સૂત્ર અને અર્થ એ બન્નેના વરતામાં હંમેશાં રક્ત હાય છે તે ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરૂં છું. જે પથ્થર સમાન શિષ્યાને પણ, સૂત્રરૂપ તીક્ષ્ણ શસ્ત્રની ધારથી, સ` લેાકાના પૂજનીય બનાવે છે તે ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરું છું. મેહરૂપી સપથી દાયલા હોવાથી જેઓનું આત્મજ્ઞાન નષ્ટ થઈ ગયેલુ છે તેવા જીવાતે પશુ વિષવૈદ્યોની માફક જેએ ચૈતન્ય આપે છે તે ઉપાધ્યાય ભગવાનને હું ધ્યાઉ છું. [ વર્ષ ૪ કુત્સિત ધ્યાન ( અ+ સ્વ અને પરને એવા અર્થ પણ જેઓ અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડાયલા પ્રાણીઓને જે મહા વૈદ્યની માફક શ્રુતરૂપ ઉત્તમ રસાયણ આપે છે એવા ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન કરૂં છું. ગુણુરૂપ વનાનો નાશ કરનારા જાતિમદ આદિ આઠ મદરૂપી મદોન્સરત હાથીઓને વશ કરવા માટે અંકુશ સદશ ઉપાધ્યાય ભગવાનેાને હું ધ્યા છેં. બીજા દરેક પ્રકારના દાનેાના ઉપયેગ એક દીવસ, મહિને કે એક જીંદગી પર્યં ત હાય છે એવું જાણીને જે મહાત્મા કે મુક્તિ પર્યંત લઈ જાય એવું જ્ઞાનરૂપી દાન સદા આપ્યા કરે છે તે શ્રુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરૂં છું. અજ્ઞાનથી મીંચાઇ ગયલા નેત્રો જે ઉપકારી ગુરૂમહારાજો પ્રશસ્ત શાસ્ત્રરૂપી શસ્રવડે સારી રીતે ખુલ્લાં કરી દે તેઓનુ` હું ધ્યાન કરૂં છું. ખાવનાચંદનના રસ જેવાં શીતલ વચનો વડે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયરૂપ પાપના તાપથી સંતપ્ત થઈ રહેલા લોકોને સ તાપને જે દૂર કરી શીતલતા ઉપજાવે છે તે મહ!ભા ઉપાધ્યાય ભગવ ંતેનું ધ્યાન ધરૂ છું. જેએ આખા ગણુ સમુદાયની ચિંતા રાખનારા છે, જે આખા ગણુ સમુદાયને તૃપ્તિ કરનાર છે, જે આચાય પદની યાગ્યતાવાળા હોઈ ભવિષ્યમાં આચાય થવાના છે તેથી રાજકુમાર તુલ્ય કહેવાય છે અને જે શિષ્ય વતે વાચના આપે છે તે ઉપાધ્યાય ભગવાન જરૂર નમસ્કાર કરવા યોગ્ય છે અને તેમને હું નમસ્કાર કરૂ છું. ૧ જુએ વિ. સા. મા. ૧૯૭ આ. ગા. ૨૭ ૨ જીઓ સિરિવાલ કહા ગા. ૧૨૪૫ થી ૧૨૫૭ Page #569 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૦-૧૧) શ્રી નમસ્કાર મહામંત્ર-મહાભ્ય [૫૯] આવા પરમ ઉપકારી ઉપાધ્યાય ભગવાનને કરેલા નમસ્કાર હજારે ભવથી મુક્ત કરાવે છે, બેધી બીજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાન દૂર કરે છે, અને પરમ મંગળરૂપ છે. એ ઉપાધ્યાય ભગવાનને મારે વારંવાર નમસ્કાર હે. હવે પાંચમા સાધુ મહારાજ વિષે વ્યાખ્યા વિચારીએ “સાધુ” શબ્દના અર્થ પણ વિવિધ રીતિએ કરવામાં આવે છે, (૧) જ્ઞાનાદિ શકિતઓ વડે મોક્ષને જે સાધે છે તે સાધુ કહેવાય. સામાન્ય રીતે ઇચ્છિત અર્થને જે સાધે તે “સાધુ” એમ સમજાય. પણ અહિં આપણે તે ભાવ સાધુ સંબંધી જ વ્યાખ્યા વિચારવાની છે, અને તેઓને ઈચ્છિત અર્થ મેક્ષ સિવાય બીજો હેઈ શકે જ નહિ, અને તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ શકિતઓથી જ પ્રાપ્ત થાય તેમ છે, તેથી સાધુ' શબ્દને અર્થ અહિં તે મુજબ કરવામાં આવે છે. (૨) એકાક્ષરી નિર્યુક્તિથી પણ એને અર્થ એ જ પ્રમાણે આવી શકે છે. તે “સાધુ” શબ્દમાં જે બે અક્ષર રહેલા છે તેનો અર્થ કરતાં જણાવવામાં આવે છે કે “સ' અક્ષરથી નિર્વાણ સાધક પગોને (એટલે સમ્યગ દર્શનાદિ ઉત્તમ વ્યાપારને) જે સાધે, અથવા સંયમ કરનારને સહાય આપે છે, એમ સમજવું; અને “ધ” અક્ષરથી સર્વ પ્રાણી માત્રમાં જે સમભાવનું સમપણાનું ધ્યાન કરે છે, એમ સમજવું. એટલે ભાવાર્થ એ નીકળે કે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રના વ્યાપારમાં સદા કાળ જેઓ મચી રહેલા છે અને પ્રાણી માત્રને સમભાવથી માઈ રહેલા છે એટલે કોઈના ઉપર રાગ કે દ્વેષની પરિણતિ જેઓને થતી નથી તેઓ “સાધુ” કહેવાય. આવા સાધુ ભગવંતે વિષય સુખથી પાછા પડી ગયા છે, વિશુદ્ધ ચારિત્રરૂપી નિયમથી યુક્ત છે, અને વાસ્તવિક ગુણોને સાધનાર હોઈ સદા આત્મકાર્યમાં ઉજમાળ હેય છે, એટલું જ નહિ પણ તેઓ પરમાર્થ સાધનની પ્રવૃત્તિમાં મચેલા અને સંયમ પાળનારા અન્ય સાધુઓને અસહાયપણુમાં સહાય આપવામાં સદા તત્પર હોય છે, તેથી તેઓ નમસ્કાર કરવાને યોગ્ય છે. આ પાંચમાં પદમાં પ્રથમના ચાર પદો કરતા આપણે કાંઈ વિશેષ શબ્દો જોઈએ છીએ. એ પદમાં “નમો સ્ત્રો સાથ સાદુળ” એ શબ્દો હોવાથી બીજા પદેના કરતાં એ અને “સલ્વ' એ બે શબ્દો વધારે આપણું જોવામાં આવે છે. એ શબ્દ આ પદમાં વધારે મૂકવાનું કારણ પણ આપણે સમજી લેવું જોઈએ. સાધુ અનેક પ્રકારના હોય છે જેમકે () સર્વવિરતિ પ્રમત્તાદિ, પુલાકાદિક, જિન પિક. પ્રતિમાકલ્પિક, યથાલંદકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિરકલ્પિક, સ્થિતકલ્પિક, સ્વિતાસ્થિતકલ્પિક, તથા કલ્પાતીત; (૪) પ્રત્યેક બુદ્ધિ, સ્વયં બુદ્ધિ, બુધિત આવા અનેક ભેદ હોય છે. ક્ષેત્રથી ભારતાદિ “દવાળા હેય, કાળથી સુષમ, દુધમાદિકાળ ભેટવાળા હોય, તે સર્વ ગુણવાની અવિષે નીયતા પ્રતિપાદન કરવા માટે “સર્વ' શબ્દ જોડે છે. અરિહંતાદિ પદોમાં એ શબ્દ નથી વપરાય છતાં પણ ઉપલક્ષણથી ત્યાં પણ એ સમજી લેવાનો છે. અથવા “સવ” શબ્દનો અર્થ બીજી રીતે પણ થઈ શકે છે. “સબ્ધ” શબ્દનું સંસ્કૃતમાં ૧ જુએ આ ગા. ૧૦૦૨ Page #570 -------------------------------------------------------------------------- ________________ [ પ૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ : “સાર્વ” રૂપ પણ થાય. અને “સાર્વ' એટલે (૧) સર્વ જીવોના હિતકરનાર, અથવા (૨) સર્વજ્ઞના–અરિહંતના-(બુદ્ધાદિ-અન્ય દેવના નહિ). આથી “સવ્વસાહૂણું એટલે સર્વ જીવોને હિત કરનાર સાધુઓ, અથવા અરિહંત દેવના સાધુઓ એવો અર્થ સમજાય. વળી સર્વને સાધે તે સવ્વસાહૂ એમ પણ અર્થ કરાય, એટલે સર્વ શુભ યોગોને સાધનાર; અથવા સાર્વને એટલે અરિહંતની આજ્ઞા પ્રમાણે વર્તીને આરાધન કરે તે “સવ્વસાહૂ’ કહેવાય; અથવા દુર્નનું નિરાકરણ કરીને અ ને પ્રતિષ્ઠાપે તે “સવ્વસાહૂ' કહેવાય. વળી ‘સવનું “શ્રવ્ય” અથવા “સભ્ય’ એવું રૂપ પણ થઈ શકે છે. એ રૂપ લઈએ ત્યારે શ્રવ્ય એટલે શ્રવણ કરવા યોગ્ય વાક્યમાં નિપુણ, અથવા સવ્ય એટલે અનુકૂળ કાર્યો કરવામાં નિપુર્ણ એમ અર્થ થાય. એ” શબ્દ વાપરવાનું કારણ એ છે કે “સર્વ' શબ્દ દેશ સર્વતાને વાચક પણ છે તેથી અપરિશેષ સર્વત બતાવવા માટે “એ” શબ્દ વાપર્યો છે. એ એટલે મનુષ્ય લેકમાં. આ પ્રમાણે જુદા જુદા આ પદના અર્થો આપણે જોયા. સાધુ મહારાજને શા કારણથી નમસ્કાર કરવામાં આવે છે તે પણ તેમાં કેટલેક અંશે જોયું. એવા સાધુ મહારાજની કાંઈક વિશેષ સ્તવના કરીએ. જેઓ દર્શન, જ્ઞાન અને ચારિત્રાપ એકીભાવ પામેલા ત્રણ રત્નથી મેક્ષ માર્ગને સાધી રહ્યા છે તે સર્વ સાધુ મહારાજાઓને હું વદન કરૂં છું. જેઓની પાસેથી આર્ત અને રૌદ્ર એ બે દુષ્ટ ધ્યાને જતાં રહેલાં છે, જેઓ ધર્મ અને શુકલ એ બે ધ્યાને ધ્યાયી રહ્યા છે, અને જેઓ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા એ પ્રકારની શિક્ષા શીખી રહ્યા છે તે સર્વ સાધુ મહાત્માઓને હું નમસ્કાર કરું છું. જે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિયુક્ત છે, માયાશલ્ય, મિથાત્વશલ્ય અને નિયાણુશલ્ય એ ત્રણ શલ્યથી રહિત છે, રસગારવ, રિદ્ધિગારવ, અને શાતાગારવ એ ત્રણ પ્રકારના ગારવ-અભિમાનથી વિમુકત થયેલા છે, અને જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રિપદીને પાળે છે તે સર્વસાધુ મહારાજેને હું વાંદું છું. જેઓ રાજકથા, દેશકથા, ભક્તકથા અને સ્ત્રીકથા એ ચાર વિક્યાથી દૂર રહેલા છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચાર દેવાળા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો જેમણે છોડેલા છે, અને જેઓ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ પ્રરૂપી રહેલા છે, તે સર્વ સાધુઓને વંદન કરું છું. મા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ જેમણે ત્યજી દીધા છે, પાંચે ઈકિયો જેઓએ જીતી લીધી છે, અને પાંચ સમિતિનું જેઓ પાલન કરી રહ્યા છે, એવા સર્વ સાધુ મહારાજેને હું નમસ્કાર કરું છું જેઓ પૃથ્વી આદિ છ કાયના જીવોનું રક્ષણ કરવામાં નિપુણ છે, હાસ્યાદિ છે જેઓએ ત્યજી દીધેલા છે, અને પાંચ મહાવ્રત અને છ રાત્રિભોજનવિરમણ વ્રત એ. છ પ્રકારના વ્રત જેઓ ધારણ કરે છે, તે સર્વ સાધુ મહાત્માઓને હું નમસ્કાર કરું છું. ૧ જુઓ સિરિવાલ કહા ગા. ૧૨૫૪ થી ૧૨. Page #571 -------------------------------------------------------------------------- ________________ ફલધિ તીર્થનો ઇતિહાસ લેખક:—મુનિરાજ શ્રી. ન્યાયવિજયજી ( ક્રમાંક ૪૪ થી ચાલુ ) લાધીના લેખાનુ અવલેાકન આપણે પુરાતન પ્રબંધ સંગ્રહ, વિવિધ તીર્થંકલ્પ અને ઉપદેશતરંગિણી આ ત્રણે પ્રચકારાના શ્રી દ્વેષીતીર્થ સંબંધી ઉલ્લેખા વાંચ્યા. આમાં પ્રથમ અને અન્તિમ ગ્રંથકારાના ઉલ્લેખમાં કથાવસ્તુમાં અનૈકય નથી. તેમજ વાદી શ્રી દેવસૂરિજીની વિદ્યમાનતામાં તીર્થ સ્થાપના થઇ એમાં પણ એકવાકયતા છે. પુરાતન પ્રાધ સંગ્રહકાર એક ખુલાસા સાફ આપે છે કે શ્રી દેવસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્યા શ્રી ધામદેવગણૢિ અને શ્રી સુમતિપ્રભગણિતે વાસક્ષેપ આપી માકલ્યા અને તેમણે ગુરૂઆરીા મુજબ વાસક્ષેપ કર્યાં, અર્થાત પ્રતિષ્ઠા કરી અને તીર્થ સ્થાપ્યું. બાદમાં શ્રી જિનમંદિર પૂરૂં થયા પછી ધ્વજારોપણ સમયે પોતાના જ શિષ્યરત્ન મહાપ્રતાપી શ્રી જિનચંદ્રસૂરીજીને વાસક્ષેપ આપીને મેકલ્યા છે અને તેમણે વાસક્ષેપ કર્યો છે. વત્ માટે પણ ઉપયુકત અને ગ્ર ંથકારાનો એક મત છે. અર્થાત્ ૧૧૯૯માં ફાગણ શુદિ ૧૦ મે પ્રતિષ્ઠા–બિંબસ્થાપના અને ૧૨૦૪માં ધ્વજારાપણ થયાં. એટલે આ બન્ને ગ્રંથકારોની માન્યતા મુજબ આ તીર્થની સ્થાપનાનું શ્રેય આચાર્ય શ્રી દેવસૂરિજી ( વાદિ શ્રી દેવસૂરિજી ) મહારાજને અને તેમના શિષ્યાને જ છે. 66 જ્યારે વિવિધ તીર્થંકલ્પકાર ખરતરગચ્છીય આચાર્યં શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ “ ફઢાધી પાર્શ્વનાથકલ્પ ''માં લખાણ પૂર્વક ઇતિહાસ આપે છે અને “ LĪાસત્તતુ इक्कासि समहिषसु विक्कमावरिसेसु अइक्कंतेसु धम्मघोससरिहि पासनाह - चेई असिहरे चउविहसंघसमक्खं पइट्ठा किआ ॥ અર્થાત્ વિક્રમનાં ૧૧૮૧ 39 આ લોકને ભય, પર લેાકના ભય ત્યાદી સાત ભયા જેઓએ જીતેલા છે, જાતિમદ આદી આઠ મદ જે પાસેથી જતા રહેલા છે, અપ્રમત્તપણે જે બ્રહ્મચર્યની નવવાડાનું પાલન કરે છે તે સ સાધુ મહારાજાઓને હું નમસ્કાર કરૂ છુ. ક્ષમા આદિ દશ પ્રકારના ધર્માં જે પાળી રહ્યા છે, સાધુ સબંધી ખાર પ્રતિમાએ જે ધારણ કરે છે, બાર પ્રકારને તપ જેએ સેવી રહ્યા છે, તે સવ" સાધુ મહાત્માને હું નમસ્કારૂ છું. જેએાના શરીરમાં સત્તર પ્રકારના સયમ શીલાંગ ઉત્તમ રીતે ધારણ કરી જે પંદર મહારાજાઓને હું નમસ્કાર કરું છું. સાધુ મહાત્માઓને કરાયેલ્રા નમસ્કાર જીવને હજારો ભવથી મુકાવે છે. એધિબિજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાન દૂર કરે છે અને પરમ મગળરૂપ છે. એ સાધુ મહારાજને મારે। નમસ્કાર વારવાર હૈ!! [ ચાલુ ] નિવાસ કરી રહ્યા છે, અને અઢાર હજાર કમભૂમિમાં વિચરી રહ્યા છે, તે સ સાધુ Page #572 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ સંવત નથી લખતા. ખુલાસા નથી કરતા. લખે છે. એટલે આ વર્ષ વીત્યા પછી શ્રી ધર્મ ધેાષરએ ચતુર્વિધ સધ સમક્ષ શ્રી પાર્શ્વનાથજીના ચૈત્યમાં શિખર પ્રતિષ્ઠા કરી ( ધ્વારાપણુ અથવા કલશ ચઢાવ્યા ). આ વાકયેામાં હાઈ ધણું સમાયું છે. તે ચેાકકસ પ્રતિષ્ઠા કાણે કરી, કયારે, કઈ તિથિએ કરી તેને પણ સ્પષ્ટ માત્ર ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા શ્રી ધર્મધાષસૂરિજીએ કરાવ્યાનુ જ ઉપરથી એક અનુમાન સ્પષ્ટ થાય છે કે તીર્થ સ્થાપના અને પ્રતિષ્ઠા આદિ તા શ્રી વાદિદેવસૂરિજી મહારાજના હાથથી થઈ છે અને પાછળથી ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા શ્રી ધર્માંધાષસૂરિજીએ કરી હશે અને સહયેાગી તરીકે ગુરૂ વાસક્ષેપ લઈ ને આવેલા શ્રી વાદિદેવસૂરિજીના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી પણુ વિદ્યમાન હશે. અહી એક પ્રશ્ન થાય છે કે સવતાના મતભેદનું શું ? મારી માન્યતા મુજબ સંવતાને પણ મત ભે નથી, કારણ કે પુરાતન પ્રભુધ સંગ્રહ અને ઉપૉશ તર`ગિણી કાર તા સવતા, મહિના અને તિથિ સ્પષ્ટ આપે અને તે બન્નેમાં પૂરેપૂરી એવાક્યતા છે. અને શ્રી જિન ભસૂરિજી મહારાજ ચોક્કસ સંવત નથી આપતા તેઓ તા ત્તિજ્ઞદ્દિફ્લુ વિમાવસેતુ * પારસસનું તેવુ ” લખે છે, અર્થાત્ ૧૧૮૧ વ્યતીત થતાં આ કાય થયું છે પણ કમારે તે ચોક્ક નથી લખતા એટલે ૧૧૮૧ પછી આવે! અ કરીએ તે તેમાં ૧૧૯૯ અને ૧૨૦૪ પશુ આવી જાય છે. આ ઉપરથી સંવતાને મતભેદ વધુ ટકી નથી શકતા. ગ્મા સિવાય શિલાલેખી પ્રમાણેા પપ્પુ મળે છે તે પણ આપણે જોઈ લઈએ. બાબુ પુરચંદજી નાહર સ ંપાદિત પ્રાચીન શિલાલેખ સંગ્રહ ભા. ૧ માં લાધીના મહત્ત્વના શિલાલેખા છે. તેમાં લેખાંક ૮૭૦ આ પ્રમાણે છે: 66 ' संवत् १२२१ मार्गसिर सुदी ६ श्री फलवर्द्धिकायां देवाधिदेव श्री पार्श्वनाथचैत्ये श्री प्रागवट वंसीय 'रोपी' मुणि मं. दसादाभ्यो आत्मश्रेयार्थ श्री चित्रकुटीय सिलफट सहितं चंद्रको प्रदत्तः शुभं भवत् " ॥ બીજો લેખ નીચે પ્રમાણે છે. પરન્તુ આ લેખમાં સવત્ ન હેાવાથી તેને આ વિષય સાથે બહુ છે! સબંધ છે, છતાંય વાચકાની જાણ ખાતર આપું છેં. લેખાંક. ૮૭૧. " चैत्यो नरवरे येन श्री सल्लक्ष्मटकारिते मंडपो मंडनं लक्ष्याकारितः संघभास्वता || १ || अजयमेरु श्री वीरचैत्ये येन विधापिता श्री देवा बालकाः ख्याताश्चतुर्विशति शिखराणि ॥ २ ॥ श्री श्रेष्ठी श्री मुनिचं द्राख्यः श्रीफलवद्धिका पुरे उत्तानपट्टे श्री पार्श्वचैत्येऽचीकरदद्भूतं ॥ ३॥”* (લેખ સંગ્રહ પૃ. ૨૨૧–૨૨૨ ). "" શ્રીયુત સ`વરલાલજી ન:હાંઢાએ જૈત સભ્ય પ્રાચ્ વ ૪, અંક ૪, પૃ. ૨૮૭ માં લખ્યુ છે કેઃ गर्भगृह प्रवेश द्वारकी सं. १२२१ की लक्ष्मट श्रावकको प्रशस्ति में उत्तानपट कराने का उल्लेख है. પરન્તુ તેઓ ભૂલ્યા છે. લમટના લેખમાં સંવતના ઉલ્લેખ જ નથી. લક્ષ્મના લેખ જ જુદો છે. શ્રીયુત નાહારજીએ બન્ને લેખાના આં ૮૭૦ અને ૮૦૧ અલગ અલગ આપ્યા છે. સંવતના ઉલ્લેખ ૮૭૦ માં છે જેમાં ઉત્તાનપઢના ઉલ્લેખ નથી. Jain Educatiolg)માં તરફે જરૂર ધ્યાન આપે ! Por Private & Personal Use Only st Page #573 -------------------------------------------------------------------------- ________________ અક ૧૦-૧૧] ફલધિ તીના ઇતિહાસ [ ૫૩૩ ] વાચકા સમજી શકશે કે લેખાંક ૮૭૦ ના શિલાલેખ મુજબ ૧૨૨૧ પહેલાં ફલેધિપાનાથજીનું ચૈત્ય વિદ્યમાન હતું જ. આ શિલાલેખી પ્રમાણુ એવું અકાટવ છે કે જેને વિરોધ કે જેની ઉપેક્ષા કાઈથી થઈ શકે એમ જ નથી, અર્થાત ૧૨૨૧ પહેલાં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય લેાધીમાં વિદ્યમાન હતું એ નિર્વિવાદ સિદ્ધ થાય છે. ઉપર્યુÖકત બધાં પ્રમાણેાની વિરૂદ્ધમાં જાય એવું એક પ્રમાણુ શ્રીયુત ભવરલાલજી નાહટાએ પોતાને ઉપલબ્ધ ગુવાવલીના આધારે રજુ કર્યુ છે. તેઓ લખે છે કે શ્રી જિનપતિસૂરિજીએ सं. १२३४ फलवर्धिकायां विधिचैत्ये पार्श्वनाथः સ્થાપિતઃ '' તેઓ પેાતાના આ પ્રમાણ ઉપર વધુ લખતાં "6 જણાવે છે કેઃ— अब यह मिस्सन्देह प्रमाणित हो जाता है कि पार्श्वनाथ भगवानकी प्रतिष्ठा सं. १२३४ में खरतरगच्छाचार्य श्री जिनपतिस्रुरिजीने તીથી.” પરન્તુ વાચકેએ જોયેલાં ત્રણ ગ્રંથકારાનાં અને ૧૨૨૧ ના શિલાલેખના આધારે શ્રીયુત નાહટાજીનુ લખાણ અપ્રમાણિત લાગે છે. ૧૨૨૧ ના શિલાલેખની ઉપેક્ષા તા કાઈ રીતે થઇ શકે એમ જ નથી. જ્યારે ૧૨૨૧ ને શિલેખ આપણને સાફ કહે છે કે ૧૨૨૧ પહેલાં લેાધીમાં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય હતું જ ત્યારે ૧૩૪ માં પ્રતિષ્ઠા થયાનું માની જ કેમ શકાય ? ગ્રંથકારામાં પુરાતન પ્રબંધ સ ંગ્રહકાર સૌથી પ્રાચીન લેખક છે. અને તેમના જ કથનને ઉપદેશતરંગિણીકાર પૂરેપૂરી પુષ્ટિ આપે છે. અને વિવિધ તીર્થ કલ્પકાર કે જેઓ પુરાતન પ્રબંધ–સંગ્રહકાર પછીના અને ખાસ ખરતગચ્છના જ વિદ્વાન આચાર્ય છે તે શા માટે પોતાનાજ માનનીય આચાર્યને ફલેધી તીર્થોના પ્રતિષ્ઠાપક નથી જણુ’ વતા એ એક સમસ્યા છે. ' વિવિધ તીર્થંકલ્પમાં ‘ કન્યાયનીય મહાવીર કલ્પ છે તેની પ્રતિષ્ઠા ખરતર ગચ્છીય આચાર્ય શ્રીજિનપતિસૂરિજીએ કરી છે. તેનું સૂચન કરતાં શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કેઃ— " बारहसयतित्तीसे विक्कमवरिसे (१२३३) आसाढ सुद्ध दसमी गुरुदिवसे सिरि जिणवइस्ररिहिं अम्हच्चेय पूव्वायरिपहिं पइट्ठिय। " અર્થાત્ વિ. સં. ૧૨૩૩ માં અમારા પૂર્વાચાર્ય શ્રીજિનપતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.” વાચક આમાં ગ્રંથકારે લખેલ ચોકકસ સંવત સાથે કલાધિ તીર્થંકલ્પમાં જણાવેલા સવતની તુલના કરી લ્યે તે સૂચના અસ્થાને નથી. બીજાં શ્રી જિનપતિસૂરિજી મહારાજ ખરતરગચ્છના છે અને શ્રી જિનપ્રભસૂરિજી પણ ખરતરગચ્છના જ છે એટલે જિનપતિસૂરિજીને ‘અમારા પૂર્વાચાર્ય” તરીકેનું ગૌરવભર્યું માન આપે છે. આટલું છતાંય લીધી તીર્થંકલ્પમાં પોતાના એ જ પૂર્વાચા'ને કેમ યાદ નથી કરતા? ૧૧૩૩ના પોતાના પૂર્વાચાયના કાને માનભેર યાદ કરનાર શ્રી જિનપ્રભસૂરિજી ૧૨૩૪ના તેમના કાને ભૂલી જાય એ કાષ્ઠ રીતે સ ંભવિત જ નથી. એટલે શ્રી જિનપ્રભસૂરિજી મહારાજની માન્યતા મુજબ નિસન્દેહ સિદ્ધ થાય છે કે શ્રી જિનપતિસૂરિજી Page #574 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૫ ૪ મહારાજે નથી તે ફ્લોધીમાં પ્રતિષ્ઠા કરાવી કે નથી તેા લાધીમાં તેમના હાથે તી સ્થાપના થઇ. આ સિવાય લાધી તીનાકલ્પની અન્તમાં લખેલ નીચેના ક્ષ્ાક ખુબ જ મનનીય છેઃ— इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलयम् । व्यधित जिनप्रभसूरिः कल्पं फलवद्विपार्श्वविभोः ॥ ભાવાર્થ—આ પ્રમાણે આપ્તજનના મુખથી સાંભળીને; અને સંપ્રદાયાનુસાર શ્રી જિનપ્રભસૂરિએ ફ્લોધી પાર્શ્વનાથ પ્રભુને આ ૪૫ બનાવ્યા છે. "" શ્રી જિનપ્રભસૂરિજી મહારાજને ઉપયુક્ત શ્લોક આપણને બરાબર સૂચવે છે કે મેં આ કલ્પ ખૂબ જ સાવધાનીથી લખ્યું છે એટલે કે શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના સમય સુધી ન તે! એ માન્યતા હતી કે ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજીએ ફલેાધીમાં પ્રતિષ્ઠા કરી હોય કે તીર્થ સ્થાપના કરી હેાય. આ ઉપરથી એ નિષ નીમ્સે છે કે નાટાજીએ આપેલ પ્રમાણ અસન્દિગ્ધ નથી જ. શ્રીયુત નાહાટાજીએ રજુ કરેલ ગુર્વાવલી યદિ શ્રી જિનપ્રભસૂરિજીના સમયે વિશ્વમાન હેાત, કે ખરતરમીય શ્રીજિનપતિસૂરિજીએ ક્રોધીમાં પ્રતિષ્ઠા કરાવ્યાના પાતાના સંપ્રદાયમાં પ્રોષ પણ ચાલુ હાત તે। શ્રી જિનપ્રભસૂરિજી એના ઉલ્લેખ જરૂર કરત, જ્યારે તેઓશ્રી એ સંબધી કાંઇ સૂચન જ નથી કરતા ત્યારે આપણે એ જ માનવું પડે કે શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધી નાહટાજીએ રજુ કરેલ પટ્ટાવલિ કે તેવા પ્રધાષ ચાલુ નહિ હેય કે જેથી નાહાટાજીનું પ્રમાણ સત્યરૂપે આપણે સ્વીકારી શકીએ. પુરાતન પ્રબંધ સંગ્રહ, વિવિધ તીર્થંકલ્પ, ઉપદેશતર ંગિણી, ઉપદેશ સપ્તતિકા આદિ પ્રથાના આધારે એ તે સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ૧૨૩૪ પહેલાં કલાધીતીથ સ્થાપિત થઇ ચૂકયું હતું અને ખૂબ પ્રસિદ્ધ પણ થઈ ચૂકયું હતુ. તેમજ હું હમણાં જણાવીશ તે પ્રમાણે તે! ૧૨૩૪ માં અહીં મુસલમાનાને ભયંકર હલ્લે! થયા હતા, તથા મેં આગળ જણાવ્યે તે ૧૨૨૧ ને કલાધિના શિલાલેખ પણ એવું અકાટય પ્રમાણ છે, જે પશુ એ જ સિદ્ધ કરે છે કે ૧૨૩૪ પહેલાં કલાધીમાં તી—મંદિર હતું જ. ઉપરના ગ્રંથેનાં પ્રમાણે એકી અવાજે સ્વીકારે છે કે ૧૨૨૧ પહેલાં ક્લેષિતીની સ્થાપના થઇ ગઈ હતી અને તેના પ્રતિષ્ઠાપકનાં નામે પણ તેમાં મળે છે એટલે ઉપરનાં પ્રમાણા ૧૨૩૪ માં શ્રી જિનપતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી હાય એમ માનવાની સાફ સાફ ના પાડે છે. આટલુ` છતાંયે નાહાટાજીએ જે ગુર્વાવલીનું પ્રમાણુ આપ્યું છે. તેમાં વિધિવત્યે શબ્દો ખૂબ જ વિચારણીય અને મનન કરવા યોગ્ય છે તત્કાલીન શ્રીસંધનાં જિનમંદિરામાં વિધિ ચૈત્ય શબ્દ બધાને નથી લાગુ પડતો. ખતરગચ્છીય જ. યુ. પ્ર. શ્રી. જિન ત્તસૂરિજીચરિત્ર પૂર્વાર્ધામાં શ્રી જિનવલ્લભણુજી (સૂરિજી)નું જીવનર્ઝારેત્ર વિદ્વાન લેખકે પેતાના ધડ઼ા જ લાગણીના અતિરેક ભર્યાં શબ્દોમાં લખ્યું છે. તેમાં અને ગણધરસા શતકમાં પણ ઉલ્લેખ છે કે શ્રી જિનવલ્લભણુજીએ, www.ainelibrary.org Page #575 -------------------------------------------------------------------------- ________________ १०-११] ફલધિ તીને ઇતિહાસ [ ५३५] પહેલવહેલું ભગવાન મહાવીરદેવનું છઠ્ઠું કલ્યાણુક મનાવવા ચિત્રકુટનાં મંદિરજીમાં ગયા ત્યારે ત્યાંના શ્રી સંઘના ઇન્કારથી તેમણે ચિત્રકુટમાં નવું વિધિ ચૈત્ય સ્થાપિત કરાવ્યુ કદાચ લેાધિમાં પણ એ જ પ્રસંગ ઉપસ્થિત થયા હાય અને પરિણામે ૧૨૩૪ માં નવું વિધિ यैत्य स्थापित शववु ं पड्युं होय भ " विधिचैत्य " शब्द आपणुने भानवा प्रेरे छे. આમ છતાંય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ આવા વિધિ ચૈત્યના ઉલ્લેખ સરખાય ન કરે, એ વસ્તુ વિધિચૈત્ય બન્યાનો પણ આપણને ઇન્કાર કરવા પ્રેરે છે. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ એક વધુ C. 29 " આ સુરતાણુ સાહાવદ્દીન એ જ જિનબિંબ ખ ંડિત કર્યુ હતું. અને તેણે રસ્તામાં આવતા બનવાજોગ છે. મહત્ત્વની વસ્તુ લખતાં જણાવે છે કે सुरताण साहावदीणेण भग्गं मूल बिंबं શાહબુદ્દીને મૂક્ષ બિંબ ખંડિત કર્યું. શાહબુદ્દીન ધારી છે અને તેણે લેાધી તીમાં મૂલ શાહબુદ્દીન ઘેરી ગુજરાતમાં આ રસ્તે થઇને ગયા હશે. આ તીર્થના મૂલ નાયકજીને ખંડિત કર્યા હોય એ 66 ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે શાહબુદ્દીનની લઢાઇના સમય નીચે મુજબ છે— इसके समय में सुलतान शहाबुद्दीन गोरी ने गुजरात पर चढाइ की, परन्तु आबू के नीचे लडाइ हुई, जिसमें सुलतान घायल हुआ, और हारकर लौट गया। फारसी इतिहास लेखक लडाइ का भीमदेवके समय होना लिखते हैं, परन्तु संस्कृत ग्रंथकारोंने मूलराज के समय में होना लिखा है, जिसका कारण यही है, कि उसी समय में मूलराज का देहान्त और भीमदेव का राज्याभिषेक हुआ था, मूलराज ने वि. सं. १२३३ से १२३५ (इ. स. १९७७ से १९७९ ) तक राज्य किया । " " ( रा. ब. पं. गौरीशंकर हीराचंद ओझा संपादित सिरोही राज्यका इतिहास पृ. १३७ ) આ સિવાય એક ખીજું પ્રમાણ પણ આપું છું- "" मुहम्मद गोरी ने गजनी पर आधिपत्य स्थापित करके भारतपर आक्रमण करने का विचार कीया । सन् १९७५ इ. में (वि. सं. १२३२ ) में उसने मुलतान और उच्छको जीत लीया । सन् १९७८ ई. में (वि. सं. १२३५) उसमे गुजरात पर चढाइ की परन्तु अन्हलवाड के राजा भीमदेव ने उसे युद्ध में पराजित किया. । ( भारतवर्ष का इतीहास ले. श्रीयुत ईश्वरीप्रसाद, पृ. १४४ द्वितीय संस्करण १९२७ ) १ " किमपि विधिचैत्यं नास्ति" " और दूसरा वैसा कोई भी विधिचैत्य trive नहि है " ( निहत्तसूस्थिरित्र पूर्वार्द्ध-५-२१३) तेभने योग्य विधियैत्य न હાવાથી અતે તેમણે નવુ' વિધિચૈત્ય બનાવરાવ્યુ. આવા ઉલ્લેખ છે. વાચક્ર એ પુસ્તકમાંથી વધુ જાણી લ્યે. Jain Education nternational Page #576 -------------------------------------------------------------------------- ________________ [૫૩] શ્રી જૈન સત્ય પ્રકાશ આ બને એતિહાસિક પ્રમાણોથી એમ સિદ્ધ થાય છે કે મહમ્મદ ઘોરી વિ. સં. ૧૨૩૪-૩૫ માં ગુજરાત ઉપર ચઢાઈ લઈ ગયું હતું. ૧૧૮૧ થી ૧૨૩૪ સુધીમાં મુસલમાન ચઢાઈ ૧૨૩૪માં થઈ છે, વચમાં કોઈ પણ મુસલમાન બાદશાહ અહીં ચઢાઈ લાવ્યો નથી એટલે શ્રી જિનપ્રભસૂરિજીનો સુરતાણ સહાવદ્દીન એ જ શાહબુદ્દીન ઘોરી છે. અને તેણે જ ફધી તીર્થના મૂલ જિનબિંબને ખંડિત કર્યું છે. શ્રી જિનપ્રભસૂરિજી આ સમયની વાત જણાવતાં લખે છે કે તેણે મૂલ બિંબ ખંડિત કર્યું છે કિન્તુ “હેવમયા ના વિ મંt રાત્તિ” “આ દેવ મંદિરને કોઈ પણ ભાગ કે ઈએ ખંડિત ન કરે.” સુજ્ઞ વાચકોએ મેં આપેલ મૂલ કલ્પના ભાષાંતરમાં વાંચ્યું જ હશે કે અધિષ્ઠાયકની અવિધમાનતામાં શાહબુદિને મૂલ બિંબ ખંડિત કર્યું છે, પરંતુ બાદમાં ચમકારે મલવાથી મંદિર તે અખંડિત રાખ્યું છે અને બાદમાં પણ અધિષ્ઠાયક દેવની મરજી પ્રમાણે એ ખડિત બિંબ જ બિરાજમાન કર્યું છે. જૂઓ મૂલ શબ્દો—અન્ન = ધિર્વ ાિર મચવા મહિફાયના न सहन्तित्ति संघेण बिंबंतरं न ठाविअं विलंगिअंगस्स वि भगवओ महंતારું મrgrgr 19મતિ” “બીજા બિંબની સ્થાપના અધિષ્ઠાયક દેવ નથી ઈચ્છો જેથી શ્રી સંઘે બીજું બિંબ ન સ્થાપ્યું. અર્થાત ખંડિત બિંબ જ રહ્યું) એ ખંડિત બિંબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ખંડિત પ્રતિમાના મહાન પ્રભાવો– ચમત્કારે ઉપલબ્ધ થાય છે.” શ્રી જિનપ્રભસૂરિજીનાં ઉપર્યુક્ત વાક્યો તે સાફ કહે છે કે મુસલમાનોએ મંદિરનો ભંગ કર્યો જ નથી; કેઈ એ નવી પ્રતિષ્ઠા કરી જ નથી. મૂલ ખંડિત બિંબ જ કાયમ રહ્યું છે, અને શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધી એ ખંડિત બિંબ જ મહાકાભાવિકપણે વિદ્યમાન હતું. અહીં શ્રીયુત નાહટાજીએ લખ્યું છે–નનામસ્મૃષિ મહારક માને चलकर लिखते हैं कि थोडे वर्ष बाद कलिकाल के प्रभावसे अधिष्ठायक देव की अविद्यमानता में यवनों ने उत्पात मचाकर मन्दिर का भंग कर दिया। સંઘને લીદાર કરાયા.” તેમનું આ લખા) નિરાધાર છે. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ તે સાફ લખે કે “મંદિરને ભંગ કર્યો જ નથી માત્ર મૂલ બિંબ ખંડિત કર્યું છે.” મંદિરનો ભંગ જ નથી કે તે પછી જીર્ણોદ્ધારની જરૂર જ નથી રહેતી. એટલે તે વખતે જીર્ણોદ્ધાર કરાવ્યો જ નથી. તેમ નવી પ્રતિષ્ઠા પણ નથી જ કરાવી. મૂલ ખંડિત બિંબને જ કાયમ રાખ્યું છે. શ્રી જિનપ્રભસૂરિજીના આ શબ્દોથી તે સાફ સિદ્ધ થાય છે કે ૧૨૩૪માં પ્રતિષ્ઠા કોઈએ કરાવી જ નથી. યવનોએ મંદિરનો ભંગ કર્યો જ નથી. છતાં નાહટાજીએ શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના નામે ભંગ કર્યાનું કેમ લખ્યું? સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યાનું કેમ લખ્યું? એ સમજમાં નથી આવતું. શ્રી જિનપ્રભસૂરિજી ફોધીનું આટલું વિસ્તારથી વર્ણ કરે છે, મૂલ બિંબનો ભંગ; Page #577 -------------------------------------------------------------------------- ________________ અર્ક ૧૦-૧૧] લવિંગ તીના ઇતિહાસ [ ૫૩૭ ] ખંડિત બિંબ કાયમ રહ્યું; વગેરે લખે છે તે શ્રી જિનપ્રભસૂરિજી કોઈ વિધિ ચૈત્યની સ્થાપના કે પ્રતિષ્ઠાના ઈસારે। સરખાય નથી કરતા; ફ્લોધીમાં પ્રતિષ્ઠાપક તરીકે પોતાના ગચ્છના માન્ય પૂર્વાચાર્યને લગારે યાદ પણ નથી કરતા અને તેમનું નમ પણ નથી આપતા એથી તે। નિર્વિવાદ સિદ્ધ થાય છે કે ૧૨૩૪ની પ્રતિષ્ઠા કોઈએ કરાવી જ નથી. યદિ પ્રતિષ્ઠા કરાવી હાત તા તેનેા તેઓશ્રી ઉલ્લેખ જરૂર કરત જ. હવે આપણે પટ્ટાવલી તરક્ નજર નાંખીએ. મોપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજકૃત તપગચ્છ પટ્ટાવલી અને બીજી પટ્ટાવલીઓમાં ઉલ્લેખ મળે છે કે ૧૨૦૪માં શ્રી વાદેિવસૂરિજી મહારાજે કલેાધીમાં પ્રતિષ્ઠા કરાવી. જ્યારે બાબુ પુરણચ દજી નાહાર પ્રકાશિત ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહમાં એક પણ પટ્ટાવલીમાં ઉલ્લેખ નથી . મલતે કે ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજી મહારાજે ક્ષેાધીમાં પ્રતિષ્ઠા કરાવી હેાય એટલે ખાસ ખરતર ગચ્છની જ અધાવધિ પ્રકાશિત પટ્ટાવલીએના આધારે એમ સિદ્ધ થતું નથી કે શ્રી જિનપતિસૂરિજી મહારાજે ક્ષેાધીમાં પ્રતિષ્ઠા કરી હોય. તદુપરાંત એ જ પટ્ટાવલી સંગ્રહમાં “ શ્રી જીવાં ताद्यचैत्य (6 તથા : દૂષિતાયચય ' વગેરે ઉલ્લેખો મળે છે એ બહુ જ અસૂચક છે. $p છેલ્લે શ્રીયુત નાહટાજીએ મત્રી કચદ્રજીએ લોધીમાં એ સ્તૂપ કરાવ્યાનું લખ્યું પરંતુ તે સમયની ખરતરગચ્છીય પટ્ટાવલીમાં આ સ્તૂપોના ક્યાંય હ્લેખ નથી. યદી મત્રીશ્વરજીએ લોધીમાં નવા રૂપે અનરાવ્યા હૈ!ત । તેની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિજી મ.ના હાથથી કે તેમના શિષ્યના હાથથી થયાનેા ઉલ્લેખ પટ્ટાવલીએમાં જરૂર હાવા જોઇતા હતા, જ્યારે તેને સ્હેજ પણ ઉલ્લેખ કાઈ પણ પટ્ટાવલીમાં મારા જોવામાં આવેલ નથી. અઢારમી સદીના ખરતગચ્છની પટ્ટાવલીના કર્તા સ્તૂપોના અસ્તિત્વ કે ભંગને લેશ પણ ઉલ્લેખ નથી કરતા જેથી નાહટાજીનું તે લખાણ પણ ઇતિહાસનું પુનઃ સંશાધન માગી લ્યે છે. શુદ્ધ ઇતિહાસની ગવેષણા કરવા ઇચ્છતા ઇતિહાસકારા બીજા પ્રમાણેા શેાધી જાહેરમાં રજુ કરે એ બહુ અગત્યનું છે. શ્રીયુત નાહટાજીએ “ સ. ૧૨૦૭ માત્ર મુવિ ર્ સુવારા લેવપ્રદ નિર્માળ हो जानेके पश्चात् श्री जिनचंद्रसूरि के वासक्षेप द्वारा कलश व ध्वजारोपण દુ. ” લખ્યું છે, પરન્તુ મૂળ પ્રભૃધમાં “શ્રી નિચંદ્રસૂચ: શિખ્યાઃ ’’ શબ્દ છે. અર્થાત્ શ્રી વાદિદેવસૂરિજીએ પોતાના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને મેાકલ્યા એમ જોઇએ તેને બદલે શિષ્યા શબ્દોના અર્થ લખવાનું તેમણે કેમ છોડી દીધું છે? તે બીજા શ્રી જિનચંદ્રસૂરિજી તે નથી સમજ્યા ને ? આ જિનચંદ્રસૂરિજી ખીજા કાઈ નહિ કિન્તુ શ્રી દેવસૂરિજી મહારાજના જ પ્રાભાવિક શિષ્યરત્ન હતા. અન્તમાં સુજ્ઞ વાચકો આ પ્રમાણેાની સ્વયં'તુલના કરી સત્ય વાત સ્વીકારે! ખાસ કરીને પુરાતન પ્રબંધ સંગ્રહ કે જેના કર્તા નાગેન્દ્રગચ્છીય શ્રી ઉદ્દયપ્રભસૂરિશિષ્ય શ્રી જિનભદ્રજી છે અને ૧૨૯૦ માં આ પ્રબંધસંગ્રહની રચના થઈ છે તે પ્રબંધ સંગ્રહકાર તદ્દન www.jžinelibrary.org Page #578 -------------------------------------------------------------------------- ________________ [ પ૩૮] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ તટસ્થ અને નિષ્પક્ષ છે. તેમની માન્યતા મુજબ શ્રી વાદિવસૂરિજી અને તેમના શિષ્યોના હાથે તીર્થ સ્થાપના થઈ છે. વિવિધતીર્થ કલ્પના કર્તા જેઓ ખરતરગચ્છના જ છે, તેમના મતે શ્રી ધર્મધષસૂરિજી મ. ના હાથથી ચૈત્ય શિખરની ૧૧૮ પછી પ્રતિષ્ઠા થઈ છે. પદેશતરંગિણી, ઉપસપ્તતિ અને પટ્ટાવાલીસંગ્રહમાં પણ શ્રી વાદિ દેવસૂરિજીના હાથથી તીર્થસ્થાપનાને ઉલ્લેખ મળે છે. વાદિ શ્રી દેવસૂરિજી મારવાડનાં ખૂબ વિચાર્યા છે. નાગર અને મેડતા તરફ તેમને વધુ ઉપકાર છે. તેઓશ્રી નાગરમાં બિરાજમાન હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહ ચઢાઈ લઈને નાગોર જીતવા આવ્યો હતો, પરંતુ વાદિ શ્રી દેવસૂરિજી ત્યાં બિરાજમાને છે એમ જાણી રાજા ચઢાઈ કર્યા સિવાય પાછે યા ગયે. નાગોરી તપાગચ્છ એમના નામથી ત્યાંથી નીકળ્યો છે. તેમની પરંપરાના યતિઓ-મહાત્માઓ આ જ પણ વિદ્યામાન છે, એટલે આ બધું જોતાં શ્રી નાગૅદ્રગચ્છીય આચાર્યનું લખાણ વધુ પ્રામાણિક છે એમ નિસ્સદેહ સિદ્ધ થાય છે, છતાંય ઈતિહાસમાં પક્ષાપક્ષી કે મમત્વને સ્થાન ન આપતાં સત્ય સ્વીકારવું એ જ હિતવાહ છે; એમાં જ ઈતિહાસની સાચી ગવેષણું અને સાચી સેવા છે. મારી માન્યતા મુજબ પુરાતન પ્રબંધ સંગ્રહકારનું કથન વધુ પ્રામાણિક અને સાચું છે તેનાં કારણો નીચે મુજબ છે – ૧ તેઓ સંવત, વાર અને તિથિ બરોબર ચોક્કસ આપે છે. વિવિધ તીર્થ ક૫માં તેવું સ્પષ્ટ નથી. અને નાહટાજીએ રજુ કરેલ ૧૨૩૪ના વિધિચૈત્યની સ્થાપના ઉલ્લેખમાં પણ તિથિ અને વારનો ઉલ્લેખ જ નથી. ૨ વિવિધ તીર્થ કલ્પકાર ફલોધીનું વિસ્તારથી વર્ણન આપે છે. ત્યાંના જિન બિબના ભંગને અને એ ખંડિત બિંબ અદ્યાવધિ પૂજવાને ઉલ્લેખ આપે છે, કિન્તુ વિધિચૈત્યની સ્થાપનાનો કે તેના અસ્તિત્વને ઈશારો સરખે ય નથી કરતા. ૩ પુરાતન પ્રબંધ સંગ્રહના કથનને ઉપદેશતરંગિણી, ઉપદેશસતતિ અને પટ્ટાવલીઓનો પૂરેપૂરો ટેકે છે, જ્યારે ૧૨૩૪માં વિધિચૈત્યની સ્થાપનાને ખાસ ખરતરગચ્છીય કોઈ પણ પદાવલીમાં સમર્થન કર્યાનું હજી સુધી વાંચવામાં આવ્યું નથી. ૪ પુરાતન પ્રબંધ સંગ્રહકાર જાણે જે વસ્તુ જેવી રીતે બની હોય તેનું જ સૂચન માત્ર કરે છે, વાદિ શ્રી દેવસૂરિજી અને તેમના શિષ્યોએ શું કર્યું તેનું સ્પષ્ટ શબ્દોમાં વર્ણન આપે છે, એટલે આ પ્રમાણ વધારે માનવા યંગ્ય છે એમ મને લાગે છે. બીજા ગ્રંથમાં આટલું સરલ અને સ્પષ્ટ સૂચન નથી જ એ તે વાચકો સ્વયં સમજી શકશે. ઉપદેશ તરંગિણી અને ઉપદેશસપ્તતિ આદિ તે પુરાતન પ્રબંધ સંગ્રહને અનુસરતા છે એટલે ખરૂં મહત્વ પુરાતન પ્રબંધ સંગ્રહકારનું જ છે. (સમાપ્ત) Page #579 -------------------------------------------------------------------------- ________________ મુનિ શ્રી ધીરવિજયજી વિરચિત તીમાલા સ્તવન શાશ્વત સંગ્રાહક—શ્રીયુત મણિલાલ કેશરીચ'દ રાધનપુરવાળા પરમ પુષ પરમાત્મા પ્રભુ પાસ જીણું; કેવલકમલાવાહા ચિદાનદ સુખકંદ. ( ૧ ) રૂષભાનન ચંદ્રાનન વારિયે વધમાન; નામ ચ્યાર એ શાશ્વતાં જપતાં વાધઈ વાન. ( ૨ ) સ્વર્ગ મ્રુત્યુ પાતાલમાં શાશ્વત જિનવરગેહ; શાશ્વત જિન સ ંખ્યા કહું સુણજો તે ધરી તેહ. ( ૩ ) ઢાલ પહેલી બા મૂ પા આમ દીપ નદીસર બાવન દેહરાં હૈા લાલ. ચોસઠું સઈ અડતાલ જિનમિશ્ર સુખકરાં હૈ। લાલ જિ કુંડલ દ્વીપે ચાર પ્રાસાદ મનેહરૂ હૈ। લાલ ચ્યાર સે છન્તુ બિંબ જિનનાં સુખકર' હૈ। લાલ રૂચક દ્વીપીઈ આર જિનવર આખિઈ ઢા લાલ ચ્યારસે છન્દૂ જિનવર મૂરતીભાષિઈ હૈા લાલ રાજધાનીમાં સાલ જિન પ્રહર વઈિ હૈા લાલ જિ ઓગણીસઈ જિનબિંબથી પાપ નિકદીઈ ડા લાલ મેરૂવની અશીતિ પ્રાસાદ છન્નુસઈ જિનબિંબ ક ક્લિમાં ચૂલિકા પાંચ પ્રાસાદ જગ જન શ્રી જિવનવરનાં બિબ સંઈ તિહાં ગયતે મંદિર વીસ કિ જિનનાં જયકરૂ હા લાલ જિ॰ ચોવીસઈ જિનબિંબ કિ` દરિસણુ દુઃખહરૂ હેા લાલ દેવકુરૂ ઉત્તરકુરૂમાં જિનહર દસ સહી હૈ। લાલ નિમૂરતી સર્ટી ખરી નમું મન ગઢગહી હૈ। કાલ ઈષુકારિ પ્રાસાદ અનેાપમ સિરિધરા હૈ। લાલ ચ્યારસઈ અસી જિનબિંબ નમઈ તિહાં સુરવરા હૈ। લાલ ન૦ માનુષાત્તર પર્વત ચ્યાર પ્રાસાદ પડવડા હા લાલ પ્રા જિનવર બિબ સઈ વ્યાર્ અસીતિ અતિવડાં હે લાલ અ અ પ્રા જિ॰ ( ૧ ) જિંત્ર પ્રા જાણી ઈં હેા લાલ આણીઈં ડા લાલ દિ॰ માહતા હૈ। લાલ જગ સાહતાં હેા લાલ છ જિ॰ ન ( ૨ ) ( ૩ ) ( 8 ) ( ૫ ) Page #580 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વખારે અશી પ્રાસાદ છન્ત્સઈ જિનપતિ હૈ। લાલ કુલિંગર ત્રીસ પ્રાસાદ અડતાલીસ સઇ જિના હે। લાલ દિગ્ગજે દસ પ્રાસાદ અડતાલીસ સઈ જિન હૈ। લાલ ત્તવૈતાઢયઈ વીસ ઘર ચોવીસ સર્ટી જિના હેા લાલ ચા॰ ( ૬ ) દીર્ઘ વૈતાઢયે જિનવર એક સો સિત્તરિ હૈ। લાલ એ નમું બિંબ વીસસહસ ચ્યાર સઈદીલધરી હા લાલ વ્યા જંબુ પ્રમુખ દસ વૃક્ષ ઉપરી જિનધરા હૈા લાલ ૬૦ સહસ એક શત એક સિત્તરિ સુખ કરા હેા લાલ સિ॰ ( ૭ ) 19 ૭૦ અ અ તિહાં એક લાખ ચ્યાલીસ સહસ ચ્યાર સઈ હેા લાલ સ॰ ચુણુતા તે જિનરાય કિંચિત્તડું ઉલ્લુસે હેા લાલ ચિ॰ સહસ એક પ્રાસાદ કિ કાંચનગિરિ અચ્છે હૈ। લાલ કાં ઈક લાખ વીસ સસ જિનથી દુઃખ ગછે. હું લાલ જિ॰ ( ૮ ) મહાનદી સિત્તરિ પ્રાસાદ ચેારાસી સઈ જિનવર્ હો લાલ ચે॰ તિર્થંકરૢ હા લાલ છ૦ છે સદા હૈા લાલ કું॰ સંપદા હૈા લાલ છ હે પ્રાસાદ અસીતિ છન્દૂ સઈ ત્રિણિ સઈ અસી` પ્રાસાદ કડૈ પીસ્તાલીસ સહસ છ સઈ જિત યમક ગીરિ વીસ પ્રાસાદ થિ સાસતા હૈ। લાલ પ્રા॰ ચોવીસ સઈ જિન બિબ અને પમ છાજતા હૈ। લાલ અ॰ કણીપરિ સકલ સંખ્યાઈ તિ`ગલેાકમાં હૈ। લાલ તિ છત્રીસ ઓગણુ સઠી પ્રાસાદ અને પમા હા લાલ પ્રા॰ ( ૧૦ ) ( ૯ ) તિહાં ત્રિણી લાખ એકાંણું સહસ ત્રિણી સઈ હો લાલ સન્ તે ઉપર વીસ જિજ્ઞેસર બિંબ દિલ વસે હૈા લાલ બિ॰ તિમ વલી વ્યંતર જ્યોતિષી દ્વીપ સમુદ્રમાં હા લાલ દ્વી અસંખ્યાતાં જિનબિંબથી ભવમાં નવ ભમાં હે। લાલ ભ॰ (૧૧) ઢાલ મીજી ( ઈડર આંબા આંબલી રે, એ દેશી ) હવઈ પાતાલ લેાકમાં રે અન્નુર કુમાર ભવિષ્ણુ દ; તિહાં પ્રાસાદ છે. સાસતા રે ચેસડી લાખ સુખકંદ. ચતુર નર્ વ તે જિનરાય ( એ આંકણી ) (૧) એક સેા કાડી ઉપરી રે પત્તર કાઢી ત્રીસ લાખ; સાસય જિનપડિમા ભણી રે આગમની છે સાખ ચ॰ (૨) [ વર્ષ ૪ Page #581 -------------------------------------------------------------------------- ________________ અક ૧૦-૧૧ ] શાશ્વત તીથમાલા પાવન [ ૧] નાગકુમાર નિકાયમાં રે જિનધર ચેરાસી લાખ; એક કોડી એકાવન રે કોડી બિંબ વીસ લાખ ચ. () સુવર્ણકુમાર મહી વલી રે પ્રાસાદ બિહેતરી લાખ; જિનબિંબ કીડી એક્સ રે ઓગણત્રીસ સાઠી લાખ ચ૦ (૪) (૧) વિધુતકુમારમાંડી વલી રે (૨) અગની (૩) દ્વીપકુમાર; (૪) ઉદધી ૫) દિસીકુમારમાં રે () સ્તનીતકુમાર મઝારી ચ૦ (૫) પ્રાસાદ એ છમાં છહી રે બિહેતરી બિહેતરી લાખ; અહીં એકેકે સ્થાનકે રે જિનબિંબની સુણે રે સાખ ચ. (૬) એક કડી છત્રીસ કેડી રે એઈસી લાખ આવ્હાલ; વાયુકુમારમાંહી વલી ૨ છ– લાખ પ્રાસાદ. ચ૦ (9) જિનબિંબ એકસો કડી તિડાં બિહોતેર કેડી અસી લાખ; પાતાલમાંહી ઇપી રે સૂત્રતણી છે માખ. ચ૦ (૮) ભવનપતિમાં દેહરા રે બિહેતરીલાખ સાત કડી; જિનબિંબ તેર કોડી સઈ રે સાઠ લાખ નવ્યાસી કેડી. ચ. (૯) હાલ ત્રીજી (નિદરડી વરણી હુઈ રહી, એ દેશી) પ્રાસાદ ઊર્વ લોકમાં પહેલે સરગે છે લાખ બત્રીસ કિં; સત્તાવન કડી મૂરતી સાઠ લાખી કહે જગદીસ કિ. પા. (૧) બીજા ઈસાન દેવકે અઠાવીસ છે લાખ પ્રાસાદ કિ; પચાસ કોડીજિન મૂરતી લાખ ચાલીસ હોસેફે ઘંટનાદ કિ; પ્રા. (૨) ત્રીજઈ સનતકુમારમાં સુપ્રાસાદ હો તહાં લાખ બાર કિ સાઠિ લાખ ઈકવાસ કડી જિનબિંબ હે જપતાં જમકાર કિં. પ્રા. () ચોથઈ મહેંદ્ર દેવલોકે આઠ લાખ પ્રાસાદ હે જગીસ કિં; લાખ ચાલીસ મૂરતી કડી ચઉદ હૈ નમીઈ ની સદીસ કિં. પ્રા. (૪) પાંચમું બ્રહ્મદેવલોકે ચાર લાખ હે પ્રાસાદ છે સાર કિં; તિહાં સાત કેડી સેહતાં વીસ લાખ હે જિનબિંબ ઉદાર કિં. પ્રા. (૫) સહસ પચાસ પ્રાસાદ છે છેડે સરગે છે લાંતકિ મઝારિ કિં; તિહાં નેઉ લાખ નિલાં જિનબિંબ હે આપઈ ભવપાર કિં. પ્રા(૬) સાતમે સુક્રદેવ કઈ સહસ ચાલીસ હે પ્રાસાદ વિસાલ કિં; બિહેતરી લાખ જિનબિંબ છે પૂછ પ્રણમી હે થાઈ દેવખુસાલ કિ. પ્રા. (૭) Page #582 -------------------------------------------------------------------------- ________________ [૫૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ : આઠમઈ સહસ્ત્રાર દેવલોકઈ જિનમંદિર છે છતહાસ પ્રમાણ કિં; દસ લાખ અસીઈ સહસ જિનમંદિર હૈ તિહાં ગુણખાંપણ કિ. પ્રા. (૮) નવમઈ આનતદેવકે બેસે દેહરાં હૈ બિંબ છત્તીસ હજાર કિં; દસમઈ કાણુત દેવલોક એહ જ પાઠ જાણે નિરધાર કિં; પ્રા. (૯) આરણ અગ્યારમે દેવલોકૅ અય્યત સરગે છે જાણે અવિશેષ કિ; દેઢસે દેસે પ્રાસાદ જિનબિંબ હે સત્તાવીસ સોંસ કિ. મા(૧૦) હેઠલે ત્રિણિ રૈવેયકે શત એક હે પ્રાસાદ ઈગ્યાર કિં; તેર સહસ નઈ ત્રિણી સઈ વીસ બિંબ હે જિનના મનહાર કિ. પ્રા. (૧૧) માહિ ત્રિણી દૈવેયકે શત એક હે સાત જિનના ગેહ કિં; બાર સહસઈ આઠ સઈ જિનબિંબ હો ચાલીસ અખેહ કિં. પ્રા. (૧૨) ઉપલે ત્રિણી ગ્રેપકિ સત એક હે પ્રાસાદ અછહ કિ બાર સહસ જિનબિંબનાં પાય પ્રણમું હે મનિ આણ નેહ કિં. પ્રા. (૧૩) મોટા પાંચ પ્રાસાદ કિં પંચાનુત્તર હો વિમાન મઝારિ કિં; છસંઈ જિનબિંબ તિહાં ભલાં એ સર્વ હે યણામય સાર. પ્રા. (૧૪) એવં ઊડ્વોકમાં ચઉરાસી છે લાખ પ્રાસાદ કિં; સત્તાણુ સહસ ત્રેવીસ હે અતિ ઉંચા હે કરે ગણુણ્ય વાદ કિં. પ્રા. (૧૫) એક કોડી બાવન કેડી ચોરાણું હે વલી લાખ હોય કિં; સહસ ગુમાલીસ સાત સઈ જિનબિંબ હે સાઠિ શાશ્વતાં જોય કિ. પ્રા. (૧૬) ત્રિભુવનમાં હવે સાંભ આઠ કેડી છે સતાવન લાખ કિ; બેસે ચોરાસી પ્રાસાદ તેહ શાશતા હે ઈમ આગમ ભાખ કિં. પ્રા. (૧૦) જિનબિંબ પન્નર સઈ કેડી બહેતાલીસ હે કોડી મને હાર કિ; અઠાવન લાખ ઉપરિ છતીસ હે સહસ અઈસી સાર કિં. પ્રા. (૧૮) ચ૬ કુંડલ ચઉ રૂચમાં નદીસરમાં હે જિન ભવન બાવન દિ; એ સાઠી ભાખ્યાં ચઉ વારાં ત્રિણી દ્વારા હે શિશભવન કિં. પ્રા. (૧૯) ઉસેધાંગુલ માનથી અધર્વ હે સાત હાથ ભાન કિં; તિયંગમા નિત્ય બિંબનું પણ ઘણું સઈ હે પરિમાણ પ્રધાન કિં. પ્રા. (ર) ઢાળ ચોથી (કુમતી કાં પ્રતિમા ઉથાપી, એ દેશી.) અતીત અનામત વર્તમાન ચઉવીસી જિનગેહ, વિહરમાન જિન વિસ સંપ્રતિ પ્રય ઉઠી પ્રણમું તે. પ્રાણી તે વદે જિનરાય જિમ સુખ સંપતિ થાય છે. પ્રા. (૧) એ આંકણી) Page #583 -------------------------------------------------------------------------- ________________ 'કૅ ૧૦-૧૧ ] સુરનર અષ્ટાપદ રચીયા શાશ્વત તીમાલા સ્તવન રાણુપુર તારંગ શ્રી તીય અણુ ગિરિમાંહિ બહુલાં શત્રુંજય ગીરનાર; સમેતશિખરે કરહેડ નહુલાઈ નાગદ્રહ જીરાઉલી ધૃતકોણે દીવ ચૈાધે પાસ સેરિસા વરસાણા; સખેસરા તે ભણુ ચેચલી ક્લવૃધ્દી ગાડીપાસ પાલ્હેણુ વિદ્વાર જાણા ૨. પ્રા॰ (૪) અતરીક અઝાહરા પાસ મેટલ્યુકલ્લારા દાદ્ય; વિજયચિંતામણી સામચિંતામણી ભઈ તજી ઉન્માદા રે પ્રા॰ (૫) ઉંબરવાડી સરયમ'ડપ્યુ સહસફણા જિન પાસ; ભીડભંજનને કાપરડુંડા પૂરે અમીઝરા આસ ૨. પ્રા॰ (૬) रे નદીપુરને નાણે; વસંતપુર ટ્યટાણું ૨. પ્રા॰ (૭) અભણવાડી વીર સાચા જીવીતસ્વામી જીપીઇ ધામી પાસ કલિકુંડ [ ૫૪૩ ] સાર ૐ. પ્રા॰ (ર) માંગોાર; પચાસર ઠેર રૂ. પ્રા. (૩) ઉદયપુરિ અધિકેરા; માંહિ અજીતજિન્ગ્રેસર ટાલી ભવના ફેરા રે. પ્રા॰ (૮) તીરથમાલા એ સુરતીમાંહિ ભાષી શ્રુત આધાર; સત્તસે પચાતર (૧૯૭૫) વરસે દિવાલી દિવસે સાર્ ર્ પ્રા॰ (૯) તપગચ્છનાયક વંછિતદાયક શ્રીવિજયઋદ્ધિસૂરિાજે; સંધ સકલ સુખ કાજે રે. પ્રા• (૧૦) ભાવધરીને ભણીયા જિનવર લશ સુરવર કિનર વર્ વિજ્રાહરા, મનમિયા નરવર નમીય મઈ ભત્તિ વ્રુત્તિ જહાસત્તિ થુઆ સાસય જિષ્ણુવરા; વિગતદૂષણુ હૈ'સવિજય બુધસદ્ગુરૂ, તપગચ્છ ભૂષણ સીસ થ્રીરિવજય' સદા સુજયે વિયણુ પંકજ દિનકરૂં. (9) ઇતિ શ્રીશાશ્વતતી માલાસપૂ માં—મ ત્રણે લેાકમાં, રહેલા શાશ્ર્વત જિનખિબ તથા વર્તમાન તીથૅનાં નામ ચેાથી ઢાલમાં આપ્યાં છે. આ સ્તવન સુરતમાં સંવત્ ૧૭૭૫ના દિવાળી દિવસે ધીરવિજયજીએ શ્રી વિજયઋદ્ધિસૂરિના રાજ્યમાં રચ્યું છે. આની નકલ લુણાવાડા દેરાળા જૈન ભંડારમાંથી જૂના પાના ઉપરથી કરી છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ કાવીતીનાં સુપ્રસિદ્ધ સાસુ-વહુનાં મંદિરો લેખક—મુનિરાજ શ્રી સુશીલવિજયજી આપણાં પ્રાચીન તીર્થોં કે જ્યાં તરનતારન તીર્થંકર ભગવા, ગણુધર ભગવંતા, કેવલી ભગવંતા, શ્રુતકેવલીએ, યુગપ્રધાને, પૂર્વધરા, શાસનના મહાન રધર પૂર્વાચાર્યાં, મુનિવરી તેમજ પુણ્યવત પ્રાણીઓના ચરણ-કમલના સ્પર્શ થયેલા છે; જ્યાં દાનેશ્વરી એ અનલ દ્રવ્ય ખચી ગગનચૂખી જિન-મંદિશ ખડાં કર્યાં છે; જ્યાં એ દિશ સ` પ્રાણીને અનહદ આનંદ આપી આત્માને તૃપ્ત બનાવે છે, અને જગતની આધિવ્યાધિ-ઉપાધિને ભૂલાવી આત્મમાર્ગનું ન કરાવે છે એ તીર્થોં સાચે જ આપણું મોટામાં મોટુ· આત્મિક ધન છે તીર્થ પરિચય : સ્તંભનપુર (ખંભાત)માં અવત્ ૧૯૯૩માં પરમપૂજ્યપાદ પ્રમુરૂરાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજની સાથે ચાતુમોસ કર્યા બાદ, વિહાર કરતાં સૂરીશ્વરજીની સાથે કાવી તીમાં આવ્યા. આ સમયે ખંભાતના પણ ૧૫થી ૨૦ સદ્ગુહસ્યા સાથે હતા, તે બધાની સાથે ત્યાંના સાસુ વહુનાં ગગનચૂંબી મંદેિશનાં દર્શન ર્યાં. સાસુના બંધાવેલા દેરાસરમાં ભારાની બહાર ડાબી તરફ આરસપાણુ ઉપર કાતરેલા એક મોટા શિલાલેખ છે. તે શિલાલેખની નકલ ત્યાંની પેઢીમાંથી મહેતા કિશનલાલ ચુનીલાલ દ્વારા પ્રાપ્ત થઈ. અને એમના તરફથી એમ કહેવામાં આવ્યું કે આ શિલાલેખની નક્લ આચાર્ય મહારાજ શ્રી સાગરાન દસૂરીશ્વરજીએ તેમજ સુરતવાળા શ્રીયુત સુરચંદભાઈ બદામીએ સુધારેલી છે પણ હજુ સુધી છપાયેલી નથી. તે શિલાલેખની નકલના ઉતારા પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી મેં કરી લીધો. તે રજુ કરતાં પહેલાં તે તીર્થ સંબંધી મળેલી માહીતી રજુ કરૂં છું. ** નતિ આ તીર્થ ભરૂચ જીલ્લામાં આવેલા જંબુસર તાલુકાના ક્રાવી ગામમાં આવેલ છે. હાલ પશુ આ તીથના વહીવટ જબુસરવાળા કરે છે. આ તીર્થાંમાં સાસુ વહુનાં ગગનચૂમી મંદિશ “ સર્વનિતાલાત અને “ પ્રાણાય ” એ નામે પ્રસિદ્ધ છે. “ સર્વજ્ઞિતમાલાર્ ' સાસુએ બંધાવેલ જિન-મંદિર તરીકે મશરૂર છે. તેમાં મૂળ નાયાજી, સમ્રાટ સ'પ્રતિએ ભરાવેલી શ્રી ઋષભદેવ જિનેશ્વરની ભવ્ય મૂર્ત્તિ છે. શીલાલેખ ઉપરથી સમજી શકાય છે કે આ જિન મદિરને જીર્ણોદ્વાર વિ. સ’. ૧૬૪૯ માં થયેલ છે. જિન–મંદિર શિખરબંધી છે. તેના ઉપર ચઢવાથી સ્થંભનપુરનું રમણીય ક્ષ્મ દૃષ્ટિગોચર થાય છે. મંદિર બાવન જિનાલયથી અલંકૃત છે. પરંતુ હાલ ભાવન જિનાલયમાં એક પણ પ્રભુની મૂત્તિ નથી. દેખવાની સાથે એમ તે જણાઈ આવે છે કે ૧. મા સબંધમાં મારા આ હું જૈન સત્ય પ્રાણના શ્રી પયુંષણપ "" એ નામના સ્થૂલસદ્રજી મહારાજનાં બે શિષ્યરત્ના વિશેષાંકમાં છપાયેલ લેખ જુએ પૂ ૮૫-૮ Page #585 -------------------------------------------------------------------------- ________________ એક ૧૦-૧૧] સાસુ-વહુનાં મંદિરે [૫૪૫ ] પૂર્વે દરેક ગોખલામાં પ્રભુની મૂર્તિ હતી. વિશેષતાની વાત એ છે કે મંદિરમાં મુસલમાનની મજીદના જેવા બે મીનારાઓ છે, જેને લઈને જ આ મંદિર મુસલમાનના હાથમાંથી બચ્યું હોય એમ સહેજે કલ્પના થઈ શકે છે. કારણ કે-એ જ કાવીમાં જેનેતરોનાં ૧૦૮ શિવમંદિર હતાં, કે જેને મહમદ બેગડાએ તેડી-ફોડી ખેદાનમેદાન કરી નાખ્યાં. અત્યારે તે સ્થળે ખંડિયેર જેવાં પડેલાં છે. આટલા ઉપરથી એમ જણાઈ આવે છે કે પૂર્વે આ નગરી ઘણી જ વિશાલ હેવી જોઈએ. લેકની વસ્તી પણ ઘણું જ હેવી જોઈએ. સમૃદ્ધિવાન પણ અવશ્ય હશે. આ જિન–મંદિર પૂર્વ-પશ્ચિમ ૯૦ ફુટ તથા ઉત્તર-દક્ષિણ ૧૧ ફુટ છે. મંદિરના બહારના ભાગમાં રાયણ વૃક્ષ છે, તેની નીચે આદીશ્વર ભગવાનનાં પગલાં છે. “રત્નતિવાણા” વહુએ બંધાવેલા જિન-મંદિર તરીકે મશહૂર છે. તેમાં મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવંતની મૂર્તિ છે. એ દહેરાસરમાં પણું શીલાલેખ છે. તેમાં વિ. સં. ૧૬૫૪માં આ દહેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. દહેરાસર શિખર અને બાવન જિનાલયથી સુશોભિત છે. બાવને બાવન દેરીઓ વિધમાન છે અને તેમાં ઘણી પ્રાચીન મૂર્તિઓ પણ છે. મૂલ જિનાલયની વિ. સં. ૧૬૫૪ના શ્રાવણ શુદ ૮ શનિવારના શુભ દિને વિજયસેનસૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા થયેલી છે. ઐતિહાસિક પ્રવાદઃ ગુણવંતી ગુજરાતના ગૌરવસમા વડનગર (વટનગર)ના રહીશ દેપાલ નામના ગાંધીના વંશમાં ઉત્પન્ન થયેલા ધર્મચુસ્ત બાડુક અને અલુઆ ગાંધી કુટુંબ સહિત કાવી નગરમાં યાત્રાર્થે પધાર્યા. તે સમયે કાપીની ઘણી જાહોજલાલી હતી. નગરી તરીકે તેની પ્રસિદ્ધિ સારી હતી. લેક વર્ગની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી. બધાએ શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિનાં ભાવપૂર્વક દર્શન કર્યા. ઘણું જ ઠાઠમાઠપૂર્વક પ્રભુની પૂજા કરી. મંદિર ઘણું જ જીર્ણ થઈ ગયેલું જોઈ તેને બહાર કરાવવાની ભાવના થઈ. તે સમયે તપગચ્છનાયક શ્રી વિજયસેનસૂરીશ્વરજી પણ પરિવાર સહિત ત્યાં બિરાજમાન હતા. તે સમયને લાભ લઈ બાહુઆ ગાંધીની પત્ની હીરાબાઈએ લાખે રૂપિયાના ખરચે ગગનચુંબી એક ભવ્ય પ્રાસાદ બંધાવી સં. ૧૬૪૯ના માગસર સુદિ ૧૩ને રોજ શ્રી ઋષભદેવ વિભુની મૂર્તિ સ્થાપના કરી. અને તે જ સૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. તે પ્રાસાદ “સર્વજિતર પ્રાસાદ” એ નામથી પ્રસિદ્ધ થયે. ૨-“બી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત સવિસ્તાર નામાવતિ"માં પ૦ ૮માં નીચે પ્રમાણે છે – “કાવી તીર્થને ઋષભપ્રાસાદ-આ જબુસર પાસેના અને ખંભાત બંદરની સામે તીર ઉપરના કાવી તીર્થમાં વડનગરા નાગર બ્રાહ્મણ બાહુઆ ગંગાધર જેનધર્મ સ્વીકારીને શ્રી ગષણને પ્રાસાદ સં. ૧૬૪૯ના માગશીર્ષ સુદ ૧૩ સોમવારે બંધાવે, તેના લેખનું અક્ષરાતર છે. એમાં જણાવે છે કે ખંભાત (તંભતીર્થ-વંબાવતી)માં વડનગરા નાગર બ્રાહમણો વસતા હતા તેઓ ધનાઢય અને ધર્મશીલ હતા. તેમની વધુ શાખાના ભદ્રગોત્ર એક સુધર્મશીલ છાલ ગાંધી દેપાવ હતું, તેને પુત્ર અલ આ ધારન, તેને પુત્ર (નામ લેખમાં ઉતારવું કહી ભૂલો છે), સાથે તેની ધમશીલ પત્ની લાલિબથી બાહઆ ગંગાધર નામને પુત્ર થશે. તેણે પોતાના બાહુબલથી વિત્ત સંપાદન કીધું હતું. તે યે, ઔદાર્ય આદિ ગુણોથી યુકત અને Jain Education વ્યવહારિગણમાં મુખ્ય હતું. તેને ત્રણ પુત્ર હતા તેમાં મે પુત્ર અરજી, તે બાહઆ Page #586 -------------------------------------------------------------------------- ________________ [૫ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અમુક સમય બાદ પુનઃ એક વાર સાસુ હીરબાઈ પિતાની પુત્ર વધુ વીરાંબાઈ સાથે કાવી તીર્થની યાત્રાએ આવ્યાં. વીરાંબાઈ ઉચા હોવાથી બહારનું દ્વાર તેમને નીચું લાગ્યું. તેથી એકદમ ખિન્ન થઈ ભાથું ધુણાવ્યું. વીરાંબાઈને માથું ધુણાવતાં જેઈ સાસુએ તેનું કારણ પૂછયું. વીરાંબાઈએ જવાબ આપ્યો કે “સાસુજી, આપે મંદિર તે બહુ ભારે બનાવ્યું, પણ મંદિરનું દ્વાર તે બહુ નીચું કરાવ્યું.” સાંભળવાની સાથે જ સાસુજીને ગુસ્સો આવ્યો અને કહ્યું કે-“હે સુલક્ષણ, તને જે હોંશ હોય તે પીયરથી અઢળગ ધન મંગાવી બીજું મંદિર બંધાવી. મંદિરનું દ્વાર મેટું કરાવ!” આ પ્રમાણે સાંભળી સાસુજીને જરા પણ ઉપલભ્ય ન આપતાં એ શબ્દો હૃદયમાં કોતરી રાખ્યા અને સમયે વાત, એવી મનમાં ગાંઠવાળી. ઉત્તમ જને બોલતા નથી પણ કરી બતાવે છે ! આમ કેટલાક દિવસો પસાર થયા બાદ વીરાબાઈએ પિયરથી અઢળગ લક્ષ્મી મંગાવી બીજા જ વર્ષે એટલે વિ. સ. ૧૬૫માં પિતાની સાસુના મંદિર કરતાં પણ વિશાલ-ભવ્ય મંદિરનું ખાત મુહૂર્ત કરાવ્યું. અને પાંચ વર્ષમાં તે ગગનચુંબી બાવન જિનાલય પ્રાસાદ તૈયાર કરાવી દીધો. એટલામાં ફરતા ફરતા શ્રી સેનસૂરીશ્વરજી મહારાજ પણ ત્યાં પધાર્યા. અને વિ. સં. ૧૬૫૪માં શ્રી ધર્મનાથજી ભગવંતની મૂર્તિની અંજનશલાકા કરી, અને પ્રતિષ્ઠા કરી. મૂર્તિને મૂળનાયક તરીકે સ્થાપના કરી. આ પ્રાસાદ “રત્નતિલકપ્રાસાદ” એ નામે પ્રસિદ્ધ થયા. સર્વજિતપ્રાસાદને શિલાલેખ | નમઃ | પરિણાદિ શ્રી શ્રી શ્રી શ્રી શt hવર કાઢदीन प्रदत्त बहुमान जगद्गुरु श्री श्री श्री श्री श्री श्री श्री हीरविजयકુંઅરજીના નામથી પ્રસિદ્ધ હતા. તેણે બાદશાહ અકબરના રાજ્યમાં પ્રસિદ્ધ થયેલા જૈન સૂરિ શ્રી વિજયસેનની શિષ્ય પરંપરાના તપગચ્છના શિખ ધર્મદાસના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો અને કાવી તીર્થમાં મો બાષભદેવને પ્રાસાદ (સર્વજિત પ્રાસાદ) બહુ દ્રવ્ય ખરચી બંધાવ્યું. [ આમાં જન સૂરિ શ્રી વિજયસેનની શિષ્ય પરંપરાના તપગચ્છના શિખ ધર્મદાસના ૧૫દેશથી જૈનધર્મ સ્વીકાર્યો, એ જે લખેલ છે તે કયા આધારે લખેલ છે તેને ઉલ્લેખ કરેલા નથી. અમને તે શિલાલેખ ઉપરથી લાગે છે કે સેનસૂરીશ્વરજીની પાસે જ જનધર્મ સ્વીકાર્યો, અને પ્રતિષ્ઠા પણ તેમની પાસે કરાવી.] ૩. “શ્રી રાબસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ”માં “કાવીતીથને અષભપ્રાસાદ” એ મથાળે શિલાલેખ સંબંધી નીચે પ્રમાણેની નેંધ છે. પૃ. ૩૮ નેધ–આ લેખ મોટો છે. કુલ ૩૨ શ્લોક છે; તેના ૧૨ લોકમાં વિજયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધમદાસ પર્વતના સૂરિઓની પ્રશસ્તિઓ છે, પછી બાહુઆ કુવરજીની ઓળખ કરાવેલી છે. અને તે પછીના ૧૫ (૧૮-૦૨) માં કુંવરજીની પ્રશસ્તિ, પાંચ (૧૩-૧૭)માં કલેકમાં કાવીતીર્થ માહાસ્ય અને કષભપ્રાસાદની બંધામણ સંબંધી ઉલ્લેખ છે. તે પછી આની આ બાબત ગદ્યમાં પણ સાથે સાચે આપેલી છે. આ લેખ હજી પ્રસિદ્ધ થવા પામ્યો નથી. [નોંધ-ફાર્બસ સભાવાળા લખે છે કે ૧૨ બ્રેક સુધી વિજયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધર્મદાસ પર્વતના સૂરિઓની પ્રશસ્તિઓ છે. તે શિલાલેખના ઉપરના શ્લોકમાં જણાઈ આવતી નથી તે વાચકવર્ગ વાંચવાથી સમજી શકાશે. ] in Education International Page #587 -------------------------------------------------------------------------- ________________ ४ १०-११] સાસુ-વહુનાં મંદિરે [५४७] सूरीश्वरपादानां पट्टप्रभावकेभ्यो भट्टारक श्री श्री श्री श्री श्री विजयसेनसरिगुरुभ्यो नमः ॥ [शार्दूलविक्रीडितवृत्तम्] श्रेयस्संततिसिद्धिकारिचरितं सर्वेऽपि यं योगिनो ध्यायंति स्थिरताप्रपन्नमनसो वेषांतरासं क्रमान् ॥ श्रीमन्नाभिनरेन्द्रसूनुरमरश्रेणीसमासेवितो देयाग्निनितभक्तियुक्तमनसो मुख्यानि सौख्यानि सः ॥ १ ॥ [इन्द्रवज्रावृत्तम्] श्रीवर्द्धमानस्य बभूष पूर्व पूर्वादिकृस्पट्टधरः सुधर्मा ॥ गतोऽपि सिद्धिं तनुते जनानां साहायकं यः प्रतिधर्ममार्गम् ॥ २ ॥ ततोऽपि पट्टे नवमे बभूवुः श्रीसूरयः सुस्थितनामधेयाः ॥ येभ्यः क्रियाज्ञानगुणाकरेभ्यो गच्छोऽभवत्कोटिकनामतोऽयम् ॥ ३ ॥ [अनुष्टुवृत्तम् ] ततो ये (झ) वनशाखायां कुले बांद्रत्र सूरयः ॥ तेषां प्रभाव प्रत्येक वक्तुं शक्नोति कः सुधीः ॥४॥ [इन्द्रवज्रावृत्तम् ] पट्टे युगान्धिप्रमिते क्रमेणाभवन् जगवंद्रगणाधिपास्ते ॥ येषां सदा चाम्लतपोविधानात् तपा इति प्राग् विरुदं तदात् ॥ ५ ॥ [ आर्यावृत्तम् ] तेषां वंशे क्रमतस्तपःक्रियाज्ञानशुद्धिपरिकलितः ॥ रसबाणमिते पट्टे संजातः सुविहितोतंसः ॥ ६ ॥ [गीतिवृत्तम् ] आनंदविमलसरिः श्रुतोऽपि चित्ते करोति मुदमनुलाम् ॥ कुमतांधकूपमग्नं स्वबलाजगदुधृतं येन ॥ ७ ॥ [आर्यावृत्तम् ] तत्पट्टे महिम भर ? ख्याताः श्री विजयदानसूरीशाः ॥ येभ्यः समस्तविधिना प्रससार तपागणः सम्यक् ॥ ८ ॥ तेषां पट्टे प्रकटा शांतरसापूर्णहृदयकासाराः ॥ श्रीहीरविजयगुरवः प्रभवोऽभुवस्तपागच्छे ॥ ९ ॥ Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [ शादूलविक्रीडितवृत्तम् ] साहिश्रीमदasaरस्य हृदयो व्यंयिः पुरोरापितः fest विचयैर्वचोमृतरसैः कारुण्यकल्पद्रुमः ॥ दत्तेsurfi कलान्यमारिपट हो घोषादिकानि स्फुटं श्री शत्रुंजयतीर्थमुक्त करतासन्मान मुख्यानि च ॥ १० ॥ [ आर्यावृत्तम् ] [ ४४८ ] तेषां पट्टप्रकटनहंसाः श्रीविजयसेनसूरिवराः ॥ संप्रति जयंति वाचक बुधमुनिगणसंघपरिकरिताः ॥ ११ ॥ [ शार्दूलविक्रीडितवृत्तम् ] तर्कव्याकरणादिशास्त्रनिबिडाभ्यासेन गर्षांडुराः [ ४ ये कूर्चा सरस्वतीति बिरुदं स्वस्मिन् वहंतेऽनिशम् ॥ वाचोयुक्तिभिरेव यैः स्फुटतरं सब्वैपि ते वादिनः साहिश्रीमदकवरस्य पुरतो वादे जिताः स्वौजसा ॥ १२ ॥ [ आर्यावृत्तम् ] तेषां चरणसरोरुहां मकरंदास्वादलालसः सततम् ॥ संघो जयतु चतुर्धा भूयांसि महांसि कुर्वाणः ॥ १३ ॥ इतश्च गूर्जरमंडलमंडनमभयं वडनगरमस्ति तत्रासोत् ॥ नागरलघुशाखायां भवसिआणाभिधे गोत्रे ॥ १४ ॥ गांधिकदेपाल इति प्रसिद्धनामा सुधर्मकर्म्मरतः ॥ तत्सुतअलुआ हवानस्तस्य सुतो लाडिकाभिधया ॥ १५ ॥ पत्तीति धर्मपत्नी शीलालंकारधारिणी तस्य ॥ तत्कुक्षिभुवौ बाडुक गंगाधरनामकौ तनयौ ॥ १६ ॥ तत्रापि बाहुआख्यः सुभाग्य सौभाग्यदानधर्मयुतः ॥ धैर्यौदार्यसमेतो जातो व्यवहारिगणमुख्यः ॥ १७ ॥ आद्यास्य पोपटीति च हीरादेवी द्वितीयका भार्या ॥ ताभ्यां वराननाभ्यां सुतास्त्रयः सुषुषिरे सुगुणाः ॥ १८ ॥ [ इन्द्रवज्रावृत्तम् ] आपसुतः कुंवरजोति नामा, सुपात्रदानेषु रतो विशेषात् ॥ मार्गप्रवृत्ते गुणसंग्रहाथ पितुर्यशो वर्धयति प्रकामम् ॥ १९ ॥ Page #589 -------------------------------------------------------------------------- ________________ १०-११ સાસુ-વહુનાં મંદિરે [५४६] नातौ परस्यामथ धर्मदासः सुवोरदासश्च सुतौ वरेण्यौ ॥ अथान्यदार्थार्जनहेतवेऽसौ स्थानांतरान्वेषणमानसोऽभूत् ॥ २० ॥ श्रीस्तंभनाधीशजिनेशपार्श्वप्रसादसंपादितसर्वसौख्यम् ॥ चंबावतीति प्रतिनामधेयं श्रीस्तभतीर्थ नगरं प्रसिद्धम् ॥ २१ ॥ स बाडुआख्यः स्वमुखाय तत्र वसन्ननेकैः सहबन्धुवर्गः ॥ सन्मानसंतानधनैर्यशोभिदिने दिने वृद्धिमुपैति सम्यक् ॥ २२ ॥ श्रीहीरकुरेरुपदेशलेशं निशम्य तत्वावगमेन सद्यः ॥ मिथ्यामतिं यः प्रविहाय पूर्वी जिनेंद्रधनै दृढवासनोऽभूत् ।। ३३ ॥ [वसंततिलकावृत्तम् ] पापप्रयोगविरतस्य गृहे समस्ता भेजु स्थिरत्वमाचिरादपि संपदो थाः॥ पूर्वार्जितप्रबलपुण्यवशेन तस्य सन्याघमार्गसुकृतानुमतप्रवृत्तेः ॥ २४ ॥ [इन्द्रवज्रावृत्तम् । स धर्मसाधर्मिकपोषणेन मुमुक्षुवर्गस्य च तोषणेन ॥ दीनादिदानैः स्वजनादि मानैः स्वसंपहस्ताः सफलोकरोति ॥ २५ ॥ इतश्चशत्रुजयख्यातिमथो दधानं कावीति तीर्थ जगति प्रसिद्धम् ।। काष्टेष्टकामृन्मयमत्र चैत्यं दृष्वा विशीर्ण मनसेति दध्यौ ॥२६॥ दृढं भवेञ्चैत्य मिदं यदीह कृतार्थतामेति ममापि लक्ष्मीः ॥ अहंदवचोवासितमानसस्य मनुष्यतायां फलमेतदेव ॥ २८ ॥ [अनुष्टुवृत्तम् ] ततः श्रद्धावता तेन भूमिशुद्धि पुरस्सरम् ॥ कावीतीर्थ स्वपुण्यार्थ श्रीनाभेयजिनेशतुः ॥ २८ ॥ नंदवेदरसैणांकमिते संवत्सरे [१६४९] वरे ।। स्वभुजाजितवित्तेन प्रासादः कारितो वरः ॥ २९ ॥ सारसारस्वतोद्गाररंजितानेकभूधवैः ॥ श्रीमविजयसेनाख्यसूरिराजैः प्रतिष्ठितः ॥ ३० ॥ [ मन्दाक्रान्तावृत्तम् ] मूलस्वामो जिनपतियुगादीश्वरो यत्र भास्पद द्वापंचाशत्रिदशकुलिकासंयुतः पुण्यसत्रम् ॥ उच्चैरभ्रंलिहशिखरभृत्तोरणैरंचितश्रीः प्रासादोऽयं धरणिवलये नन्दतादाशशांकम् ॥ ३१ ॥ lain Education International Page #590 -------------------------------------------------------------------------- ________________ [ ५५.] श्रीन सत्य प्रश [ अनुष्टुब्वृत्तम् ] श्रीयुगादिजिनाधीशप्रासादेन पवित्रितः । ग्रामोऽपि वर्धतामेष सुखसंपत्तिभिश्चिरम् ॥ ३२ ॥ ॥ इति प्रशस्तिः ॥ अघेह श्रीगुर्जरमंडले वडनगरवास्तव्य नागरज्ञातीय लघुशाखायां भद्रसिआणागांत्र मुख्य गां० लाडिका भा० पत्ती सुतेन गां० बाडुआख्येन कुंवरजी धर्मदास वीरदासाख्य सुतत्रययुतेन संवत् १६४९ वर्षे मार्ग शुदि १३ सोमवासरे स्वभुजार्जित बहुद्रव्यव्ययेन कावीतीर्थ स्वपुण्यार्थ सर्वजिन्नामा श्रीऋषभदेवप्रासादः कारितः । प्रतिष्ठितश्च तपागच्छे भट्टारक पुरंदर श्रीहीरविजयसूरिपट्टमहोदयकारिभिः श्रीविजयसेनसूरिभिश्चिरं नंदतात् ॥ श्रीरस्तु ॥ રત્નતિલકપ્રાસાદને શીલાલેખ . ॥ ॥ ४पातिशाहि श्री श्री श्री श्री श्री श्री श्री अकबर जलालदीन विजयराज्ये । गरासीया राठोड श्री श्री श्री श्री श्री प्रतापसिंघ श्रीखंभायत वास्तव्यं । लघुनाघरज्ञातिय । गांधी । बाडुआसुत कुंवरजीकेन श्री धर्मनाथप्रासादः कृतः। उपरि सेठ पीतांबर वीरा तथासे०। शिवजी बोचा। गजधर विश्वकर्मा ज्ञातीय श्रीराजनगरवास्तव्यं सूत्रधार सता सुत वीरपाल । सलाट सूत्र भाणा। गोरा। देवजी। संवत १६५४ वर्षे । श्रावणवदी ९ पार शनौ । स्वभुजार्जितबहुद्रव्यव्ययेन श्रीकावीतीर्थ स्वपुण्यार्थ रत्नतिलकानाम्ना बावनजिनालयसहितः प्रासादः कारितः ॥ लि। पं । ज्ञानेन । श्रीः। (या) ૪. “ પી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ” માં પૃ. ૩૮૭માં લખ્યું છે કે- “ કામો તીર્થનું રત્નતિલ જિનાલાય (સં. ૧૬૫૪)–આ ખભાતના જેન સાધુ [ ઉત્તમ જન] પણ મૂળ નાગરજ્ઞાતીવ ગાંધી બહુ આ સુત કંવરજીએ જેનામ અંગીકાર કરી શેઠ પીતાંબર વીરા અમદાવાદના સૂત્રધાર વીરપળ આદિ સાથે મળીને કાવી તીર્થમાં રત્નતિલક નામ બાવન જિનાલય . ૧૬૫૪ના શ્રાવણું વદ ૯ વાર શનિએ બંધાવ્યું तनाम." Page #591 -------------------------------------------------------------------------- ________________ સાચો વીર [સયમની વેદીપર આત્મસમર્પણની અમર કથા ] એ એક રાજકુમાર હતા. શું એનું રૂપ, શે એનેા પ્રભાવ, શેઢે એના પ્રતાપ ! એની ચાલમાં કેશરીની મર્દાનગી ભરી હતી. બાલ વયમાં રમત ગમતમાં શા એ બાળક યુવાન અવસ્થામાં આવતાં તે મહાન યેાષા તરીકે ખ્યાતી પામ્યા. એનું શરીર કસાયેલા લડવૈયા જેવું હતું. એનું માઢુ ભવ્ય અને પ્રતાપશાલી હતું. એને જોઈ વીરરમણીએ હૃદયથી પૂજતી. કુમાર હસતા ત્યારે તેના કળી જેવા ઉજ્જવલ દાંત ક્ષણભર જોનારને આકર્ષતા, એના હાસ્યમાં કઈક અકથ્ય ભાવા સમાયા હતા ! એના બાપને એ આંખની કીકી સમા એકના એક જ હતા. એક મ્હેન હતી પણુ એ તા રાજરાણી બની હતી, સાસરે જ રહેતી હતી. પિતાનું ઘર એકમાત્ર એનાથી જ ભરેલું લાગતું. કેટલીક વાર એકાદ સામાન્ય દેખાતા નિમિત્તથી મનુષ્યના જીવનમાં અચાનક અણુધાર્યાં ફેરફાર આવી જાય છે. આ રાજકુમારના જીવનમાં પણ અચાનક ફેરફાર થવાનું કારણુ બન્યું: એક વાર એક સમ ધર્મગુરૂ ત્યાં આવ્યા અને હૃદયભેદઢ મનેાહર વાણીથી સોંસારની અસારતા વર્ણવી. એમની શૈલી એવી તો મેાહક અને હૃદયંગમ હતી કે ભલભલેા પીગળી જાય ! ગમે તેવું કાણુ હૃદય પણ પાણી પાણી થઇ જાય ! એમના ઉપદેશથી મેટા મેાટા રાજાએ રાજ્ય ત્યાગ કરી સાધુ થતા. યુવાન રાજકુમારે બધું મમત્વ મૂકી–રાજપાટ ાડી દીક્ષા લેવા તૈયાર થતા. મોટા મેાટા ધનદે મેટી વ્હેલાતા અને યુવાન પત્નીઓના મેહ છેડી સાધુપણું સ્વીકારવા આગળ થતા. એવા તા કાંઈક યુવાન નરનારીઓએ એ સમસૂરિપુંગવના ઉદ્દેશથી સંસાર છેડયા હતા. એ આચાર્યશ્રીનું નામ હતું ધર્માંધાષસૂર. એ ધર્મધાપરની વૈરાગ્યમય દેશના સુણી યુવાન રાજકુમારને રાજ્યના માહ ઉતરી ગયેા. તેની સંસારની વાસનાએ દટાઈ ગઈ. એને બાહ્ય શત્રુઓ કરતાં આંતર શત્રુઓ વધારે ભયંકર લાગવા લાગ્યા. એમને જીતવાનાં શસ્ત્ર-જુદાં જ હતાં. તેમાં સામાન્ય શસ્ત્ર તા કામ લાગે તેમ હતાં જ નહિ, એને માટે તા તપ, સયમ, બ્રહ્મચર્ય અને ત્યાગનાં અમેધ શસ્ત્રોની જરૂર હતી. એ જરૂરિયાત પૂરી પાડવા સયમ સિવાય ખીજો કાષ્ઠ માર્ગ ન્હાતા. જેને સંસાર ભેાગવવાના અનેક કેડ હતા એ બધાય કાડ જેમ મારલી સાંભળી નાગરાજ સ્થંભી જાય તેમ આ સુરિજીની વાણી સાંભળી થંભી ગયા. અને કાઈ પણ ઉપાયે માબાપને સમજાવી તેણે સાધુપણું સ્વીકારવાના નિશ્ચય કર્યાં. Page #592 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ( ૨ ) 66 એ ધેર આવ્યા. એના મુખ ઉપર આજે અપૂર્વ સ્મીત ક્રતું હતું. એને ખાત્રી હતી કે વિજય જરૂર મારા છે! ઘેર આવી રાજવી માતા-પિતાને પગે લાગી તેણે કહ્યુ તમે મારાં સાચાં મા બાપ હો તે આજે જ મને સાધુ થવાની રજા આપે. હું એક માતાના ગર્ભમાં આવ્યા છું. હવે ફરી મારે બીજી વધારે માતાના ગર્ભમાં ન આવવું પડે એમ તમે ઈચ્છતા હ। તા મને અત્યારે જ સાધુ થવાની રજા આપે ! માતા, આ સંસારનાં કારમાં દુ:ખા તમે તે ઘણાં અનુભવ્યાં છે, મેં અનુભવ્યાં નથી પશુ સાંભળ્યાં છે, તે મને એ દુ:ખામાંથી મુક્ત કરવા તમે વાંછતા હૈ। તે હમણાં જ મને સાધુ પદ અપાવેા. પિતાજી, તમે મને કુશળ યુદ્ધ ખેલાડી તરીકે અમર રહેતા જોવા ઈચ્છતા હું તે। આ ખાર્થે શત્રુએ કરતાં આંતર શત્રુઓ, જે ઘણા જબરા અને અજેય મદોન્મત્ત છે તેમને જીતવાના માર્ગે જવાની રજા આપે!! મને ખબર છે કે સંયમ પાળવા કહેવા જેટલે સુલભ નથી. ટાઢ, તડકા અને વર્ષાનાં અનેક કષ્ટ સહન કરવાં પડશે, પશુ એ બધુ રાજીખુશીથી સહન કરી સાચા વીર બનીશ ! માટે મને હમણાં ને હમણાં જ રાજીખુશીથી રજા આપે।. રાજા અને રાણી આ સાંળળી ક્ષણભર તા થંભી જ ગયાં! શું આજ આપણા મેજી અને વિલાસી રાજકુમાર ખધક ! આ તે સાચું છે કે સ્વપ્નું છે! આવી વાત સાંભળવી એમને માટે સ્વભાવિક ન હતી. પણ ધ્રુવટે એ સત્ય એમને સ્વીકારવું પડયું. મેહના આવેશે ક્ષણભર તે તેમને દબાવ્યાં, કિન્તુ એ ક્ષત્રિય હતા! પુત્રની વાત તેમને સાચી લાગી. પુત્રની વીરતા અને ત્યાગ સાંભળી એ ખુશી થયાં. પેાતાનું તે થવાનું હાય તે થાય, પણ પુત્ર ભલે પોતાને જન્મ સુધારતો એમ જાણી રાજીખુશીથી મહેાત્સવ પૂર્ણાંક દીક્ષા અપાવી, જાણે પુત્રના લગ્નત્સવ ઉજવ્યા. હેતાળ માતપિતા સાતખાટના એકના એક પુત્ર ધરબારી મટીને ત્યાગી બન્યા. રાજમહેલ સુના પડયા. ! એ ખધક રાજકુમાર મટી હવે તે ખધક મુનિ બન્યા. જે રાજકુમાર સવામણી તળાઈમાં છત્રપલંગમાં તે તે આજે એક સંથારા ઉપર ભૂશિશયન કરવા લાગ્યું. વિવિધ જાતની વાનગી જમતા તે આજે તપ કરી પારણામાં લુખુસુકું જે મલ્યું તેથી નિર્વાહ કરવા લાગ્યા. જે રાજ મહામૂલાં કપડાં પહેરો, ઋતુ ઋતુનાં જુદાં વસ્ત્રા પહેરતા તે આજે છઠ્ઠું વસ્ત્રો પહેરવા લાગ્યું. રીતે તે પાવિહારી બની સાધુએની સાથે વિચરવા લાગ્યા. એ લુષ્ટપુષ્ટ અને ભરાવદાર દેહ તપ અને આકરા ત્યાગી સુકાઇ જઇ ધીમે ધીમે માત્ર હાડકાં દેખાવા લાગ્યાં. છતાં બ્રહ્મચર્ય અને તપના આ [ ૧૪ પ્રભાવે તેના મુખ ઉપર કોઈ અપૂર્વ ન્યાતિ ઝળહળતી હતી. એની ચાલમાં હવે પહેલાંને શરીસિંહને મદ નથી. અત્યારે તે એ ચાો છે ત્યારે એના શરીરનાં હાડકાં ખડખડે છે, એ પચર્સામતિ પૂર્ણાંક ચાલે છે. (૩) એક વાર એ ત્યાગમૂતિ વિહાર કરતા કરતા પોતાની અેનના સાસરાના નગરમાં જઈ ચઢયા. એમને ન્હોતી ઈચ્છા વ્હેનને મલવાની કે ન્હાતી ઇચ્છા વ્હેનને ઘેર પણ બન્યું એમ કે રાજા અને રાણી મ્મુલના ઝરૂખામાં બેસી સામેની કુદરત જવાની ! નીહાળતાં Page #593 -------------------------------------------------------------------------- ________________ સારો વીર (૫૫૩} એક ૧૦-૧૧] હતાં. ત્યાં દૂરથી સાધુજીને આવતા રાણીએ જોયા. એણે સાંભળ્યું હતું કે ભાઈએ રાજપાટ અને માબાપને છોડી સાધુપણું લીધું છે. રખેને આ એ તે ન હોય, એમ સમજી, નીહાળી નિહાળીને સાધુજી સામે જોવા લાગી. યુવાન રાજા આ જોઈ ચમકયો. મારી પ્રેમગોડીના આનંદને છોડી આ સામે આવતી વ્યક્તિ સામે આટલું બધું ટીકીટીકીને જોવાનું કારણ શું? જો કે સાધુને તે આ પ્રસંગની ખબર પણ ન્હોતી. એ તે સમિતિનું પાલન કરતાં મંદ ગતિએ ચાલ્યા જતા હતા. મધ્યાહ્ન થવા આવ્યું હતું. ઉપર માથું અને નીચે પગ તપતા હતા. પરસેવેથી શરીર રેબઝેબ થઈ ગયું હતું. રાણુને લાગ્યું ચેક્સ એ જ મારે ભાઈ! મેં તે જાણ્યું જીંદગીમાં મારો વીરે મને નહિં મળે, પણ આજે એનાં દર્શન થયાં ખરાં ! એમ રાણી મનમાં બેલી ઉઠી, રાજાને રાણીની આ ચેષ્ટા ન ગમી. એ ધીમેથી હટી ગયો. રાણી તે હજી ભાઈને જ જોઈ રહી છે. એ કયાં જાય છે? મારા રાજમહેલે મને મળવા આવે છે? રાજાને લાગ્યું કે આ તો કોઈક રાણીને પ્રીતિપાત્ર લાગે છે. પીયરને કોઈક પ્રેમી હશે! એ પાપીનું તો કાટલું જ કાઢી નાંખનું જોઇએ! બિચારા રાજાની મતિ બગડી, એ ભરમા. પિતે વિષયનું પૂતળું હતો એટલે એ પરમ ત્યાગી સાધુને પણ ન ઓળખી શકો. વિષથી માણસ જગતને પિતાના ત્રાજવે જેખે છે. એણે એક નોકરને ખાનગીમાં હુકમ કર્યોઃ જો પેલો ઢગી સાધુ ચાલ્યો જાય છે, એ મહાન દંભી અને કપટનું પૂતળું છે. જા, દોડ, અને એના શરીરની ચામડી ઉખાડી લાવ! નકર દોડે સાધુજીની પાછળ ! ઘણે દૂર ગયા પછી નેકરે હીતે હીતે સાધુઓને પિતાના રાજાને હુકમ સંભળાવ્યો. નોકરને એમ તો લાગ્યું કે આ સાધુવરમાં રાજાએ કહ્યા તેવા અવગુણોને વાસ કદી સંભવતા નથી. પણ એને ખબર હતી કે જો હું દયાળુ થઈશ તે રાજા મારી ચામડી ઉખેડાવશે. રાજાના ક્રોધની એને બરાબર પિછાન હતી. રાજાશાના ઉલ્લંધનનું પરિણામ એને કંપાવતું હતું. નેકરનો હુકમ સાધુજીએ સાંભળે. સાંભળીને તેમને આનંદ થયો. વાહ, વિરતા દેખાડવાનો ખરો સમય આવ્યે છે ! ક્ષત્રિય પુત્ર ઘરને ખૂણે ન મરે ! એ તો વીરતાથી મરે! એણે ખૂબ વૈરાગ્યભાવના ભાવી! સુકૃત સંભાર્યા, દુષ્કતની નિંદા કરી. પછી એ બોલ્યા ભાઈ, આ ચામડી બહુ કઠણ છે એ ઉતરડતાં તમને ઘણું કષ્ટ થશે. આ ચામડીમાં નથી માંસ કે નથી લોહી. એકલાં હાડકાં, નસો અને આંતરડાં છે. તમને તે કાઢતાં દુઃખ થશે.” સેવક તો આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગયું. તેણે રાજ હુકમ બજાવ્યું. સાધુજી તે શાંતિના સાગરમાં લીન થયા હતા. એમની વીરતા અને ધીરતા બતાવવાનો આજનો દિવસ પરમ ઉત્કૃષ્ટ હતા. દીક્ષા લેતાં પહેલાં માતપિતાને કહેલાં વચને સંભાયાં. આજે એવું અપૂર્વ વિર્ય ફરવું કે ફરીથી ભારે જન્મ ન લેવું પડે–મારો જન્મ મરણને ફેર સદા માટે ટળી જાય. રાજસેવક ચડચડચડ ચામડી ઉતારતો હતો તેમ તેમ એ સાધુજી સમતાના રસમાં ભગ્ન થતા હતા. છેવટે એ શુકલ ધ્યાનની શ્રેણીએ ચઢયા. બધી ચામડી ઉતરડી જાય | Jain Educatતે પહેલાં જ તેમણે વીરતાથી કર્મલ કાપી નાંખ્યાં, એટલે એમને પરમતિ પ્રગટી Page #594 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ = ૪ –કૈવલજ્ઞાન પ્રગટ થયું અને તે પરમપદ પામ્યા–મેક્ષે સિધાવ્યા. રાજસેવક આ જોઇ અત્રે પામ્યા, એ જડ જેવા થઈ ચામડી લઈ ઘેર આવ્યા. ( ૫ ) આજે રાજમહેલનાં એક યુવાન જોડલું ચોધાર આંસુએ રડે છે. એ યુવાન જોડલું તે યુવાન રાજા અને રાણી ! રાજા વિલાપ કરતા હતા. અરે રે, મારા રાજ્યમાં આવેલા સાધુને મેં ન ઓળખ્યા, ધિક્કાર છે મારા આ જીવનને ! પ્રભા, મને આ ધાર પાપકર્મથી બચાવ ! રાણી કહે છે: અરે રાજા, તને વિચાર પણ ન આવ્યેા હું શું કરાવુ` છું. આટલા આટલા દિ સાથે રહ્યા છતાં મને ન એળખી ? આ જીંદગીમાં તારા સિવાય ખીજાનું સ્થાન નથી ધર્યું અરે રાજા, મેં તેા સ્વપ્નમાં પણ પરપુરૂષની વાંચ્છા નથી કીધી. મારા ભાઇ જેવા ભાઈને આ રીતે હણાયે ! તને યા કે શર્મ પણ ન ખાવી ! મને પૂછ્યું તે હતુ કે સાચી હકીકત શું છે. હું તે ધારતી હતી કે ભાઈ ને હમણાં વંદના કરવા જઇશ. તમને સાથે લઈ જઈશ અને ખૂબ રાજશાહી સ્વાગતથી મારા મહેલે તેમને પધરાવીશ. એ સાધુ થયે। ત્યારે મારા દુરાગ્રહે હું ઘેર ન્હાતી ગઇ. આટલા વર્ષે ભાઈનુ` માઢુ જોયું. પણ વિધાતા વાંકી એમાં કાઇ શું કરે ? આમ બંને જણાં એકલાં એકલાં રૂદન કરતાં હતાં. એટલામાં વાત એમ બની કે રાજસેવક ચામડી લઈ આવ્યા પછી થાડીવારે એ જ સાધુની લેાહીભીની મુહપત્તી એક પખી માંસના લોચાની લાલચે ઉપાડી લાવેલું. પણ તેમાં રસ ન પડવાથી અધવચ્ચે નાખી દીધું અને બરાબર રાણીના આંગણામાં જ પડયું. રાણીએ તે કપડુ' જોયું. એણે ભાઈનું લાહી ઓળખ્યું; એને એમાં ભાઇના લેહીની ગંધ આવી. એણે એ શણિતભીનુ લુંગડું ઉખેળ્યું. એ મુહપત્તી હતી. જૈન સાધુ જ આવું વસ્ત્ર રાખે છે એવું એને જ્ઞાન હતું. સાધુજી તે। આજે ભાઈ જ આવ્યા હતા. એને ચોક્કસ થયું આ ભાઈની જ લેાહીથી ખરડાએલી મુહપત્તો છે. એ બહુ ચકાર હતી, ક્ષણવારમાં એ બધુ' સમજી ગઈ. હું આ સાધુજી સામે જોઈ રહી અને પ્રેમગોષ્ટી નીરસ બની એટલે એ રાજા છાનામાના ચાલ્યા ગયા. મારા આ વર્તનથી એ વહેમાયો, એણે મારા ઉપર અને મારા ભાઇ ઉપર અણુછાજતાં આરેાપે! ઘડી ઢાયા અને આ સજા કરી. બસ બધુ પતી ગયું. પ્રસંગ સમજતાં જ એણે પછાડ ખાધી અને પથ્થર પણ રડે એવું કરૂણ રૂદન માંડયું. રાજાના પણ દુઃખ અને પશ્ચાતાપને પાર ન રહ્યો. રૂદન કરતાં કરતાં પણ રાણી પોતાના ભાઈની વીરતા, ધીરતા અને સમતાને ધન્યવાદ આપતી હતી. ગમે તેમ તોય સિંહનુ બચ્ચું ! એણે નાકરને ખેલાવી બધું પૂછ્યું. રડતે હૃદયે એણે કહ્યું શું કહું બા? એ તે માનવી નંદુ પણુ દેવ હતા. અરે મે હથિયારથી ચામડી ઉતરડવા માંડી ત્યારે એણે મને કહ્યું “ભષ્ટ આ ચામડી બહુ જ કૃષ અને કાણુ થઇ ગઈ છે. તને એ ઉતારતાં દુઃખ થશે.’ રાજા તે આવી વીરતા સાંભળી આભા જ બની ગયા. અન્તે એ બન્નેએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી સાધુપણું સ્વીકાયું, રાજપાટ છેડી દીધું: ગામ આખુ આ બેનના ભાઇની સાધુતાને વંદી પાવન થયું ! N. Page #595 -------------------------------------------------------------------------- ________________ श्रीशान्तिमा(चू)लागणिनीप्रणीतं प्रश्नोत्तरमयं चतुर्विंशतिजिनस्तवनम् । સંગ્રાહક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ. એક પ્રાચીન હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતારેલું અને સંસ્કૃત ભાષામાં રચાયેલું આ વીસજિન સ્તવન આજ સુધી કાઈના તરફથી પ્રસિદ્ધ થયું જાણમાં નથી. આની સૌથી પહેલી વિશેષતા એ છે કે આ એક વિદુષી જૈન સાધ્વીજીની કૃતિ છે, જેમનું નામ શાંતિમાલા કે (આ સ્તવનને ૨૬મા શ્લોક પ્રમાણે) શાંતિચુલા છે. આ આખુંય સ્તવન (ફક્ત રમો શાર્દૂલવિક્રીડિત છંદનો ક બાદ કરતાં) ઉપજાતિ છંદમાં ગૂંથવામાં આવ્યું છે. આના દરેક લોકમાં એક એક સમસ્યા મૂકવામાં આવી છે, એ રીતે એક તરફથી જોતાં આ આખું સ્તવન સમસ્યાથી ભરેલું લાગે છે. આ સમસ્યાને જે ઉકેલ છે તે દરેક લોકના અંતે કસમાં આપવામાં આવ્યો છે. એક તરફથી સામાન્ય સમસ્યાની દૃષ્ટિએ જોતાં આ રતવનમાં કેવળ સમસ્યાઓ જ ભરેલી જણાય છે, જ્યારે બીજી તરફથી વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરની દૃષ્ટિએ એને ઉકેલ કરતાં એક એક લોકમાં એક એક તીર્થકરનું વર્ણન મળે છે. દરેક કના અંતે કૌંસમાં જે ઉકેલ આપ્યો છે તેમાં એક તરફથી સામાન્ય સમસ્યાઓનો જવાબ છે અને બીજી તરફથી તે તે તીર્થકર ભગવાનનું નામ છે. આ નામ સીધેસીધું ન આપતાં તે તે ભગવાનના પિતા, માતા કે લાંછનને અનુલક્ષીને આપવામાં આવ્યું છે. વાચકોની સરળતાની ખાતર એ દરેક ઉકેલ આગળ ૧ થી ૨૪ સુધીના અંક આપ્યા છે, એથી જે ઉકેલમાં જે અંક હોય તે ઉકેલમાં તેટલામાં તીર્થકરનું નામ સમજવું. નીચેની નોંધ પણ આ અંકે પ્રમાણે જ સમજવાની છે. બારીકીથી જોતાં આ સ્તવનના ૧૨ થકના ઉકેલમાં હકીક્ત દેષ માલૂમ પડે છે? ૧૨મા શ્લોકમાં ૧૧મા શ્રેયાંસનાથ ભગવાનનું વર્ણન છે. એના ઉકેલમાં માનું લખ્યું છે પણ માગુ તે ૧૫મા તીર્થંકર ભગવાનના પિતાનું નામ છે. આશા છે વિદ્વાનને આ સ્તવન એક નવી વસ્તુ પૂરી પાડશે. --પ્રાહક आनन्दवन्दारुसुपर्वकोटीकोटीरसण्टङ्कितपादपमान् ।। देवांश्चतुर्विशतिमर्चयामि प्रश्नोत्तरस्मेरनवप्रसूनैः ॥ १॥ अब्धेरकारात् परतः क उक्तो? जगन्ति सर्वाणि जितानि केन ? मध्ये मतः कस्त-दयोश्च वर्णः ? कः श्रीजिनो नाभिकुलावसंत ॥ २ ॥ (૨ મહિનાથ:) ૨. દૂ-મr: નાનામેનો જ-થાકી Page #596 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ [१५ ४ का पति को पर किया जा असावन का पो मोना को वक्ति शब्दो पद निश्चयं भो! ? अवाप्यते कुत्र यशो भटेन ? । क इष्यते सर्वजनैनिकामं ? चकार कः स्वां जननी सवित्रीम् ? ॥ ३ ॥ (२ वैजयेय:) धातुः सुधीभिः पचतेर्मतः कः ? सर्वेऽङ्गिनः किं स्पृहयन्ति नित्यम् । श्रीनन्दनं कः कुरुते स्म भस्म ? को धान्यवृद्धिं विदधेऽवतीर्णः ? ॥ ४ ॥ (३ श्रीशम्भवः) करोति भूषां गृहधर्मिणां का? के वैष्णवाः स्वे हृदये दधन्ते ।। को लीलया विश्वजनस्य जेता? सुपर्वभिः को महितश्च नेता? ॥ ५ ॥ (४ सांवरिः) कां केशवस्तोषयति प्रकामं ? मुक्ताकलापं क दधाति कान्ता । किं धातुषु स्वीकुरुते गुरुत्वं ध्यानाजिनः कः शिवकृद् बुधानाम् ? ॥ ६ ॥ (५ माङ्गलेयः) किं नाम पूजार्थमिहाभिधानं ? नोल्लङ्घते कां क्षुभितोऽपि वाद्धिः ?। को राज्यलक्ष्मी समलङ्करोति ? कः स्याजिनः संमृतिसिन्धुसेतुः ? ।। ७ ॥ (६ सुसीमाङ्गजः) बदन्ति दानापसरे द्विजाः किं ? सम्बोध्यते देव ! कथं वचस्ते ? । सन्तोष्यते प्रावृषि काम्बुदेन ? त्वं कीदृशो राजसि हे सुपार्श्व ? ॥ ८ ॥ (७ स्वस्तिकलक्ष्मा) किं वेगवस् कस्य वधश्च धातो? देशो न कीदृग द्विषतां विजेयः। केनान्धकारं हरति क्षितौ कः ? पूज्यस्त्वया कोऽभवदष्टमोऽर्हन् ॥ ९ ॥ (८ महसेनः) का कामाशस्ने गृहिणः क्व लुब्धाः कस्मिन् सति स्यात् कुलवृद्धिरुचैः ? रूपं तदः किं वद हा विभक्तौ ? चक्रे जगद्धर्षमयं च केन ? ॥ १० ॥ (९ रामासुतेन) धर्मो बुधः किंचिदुपार्जनीयः ? किं रूपमाबन्त तदश्चसौ स्यात् ।। बिन्दुव्रज कः कुरुते गणेयं ? कः कर्मतापं हरति श्रितानाम् ॥ ११ ॥ (१० श्रीवत्साङ्कः) २. वै-निश्चये। जये। अयः-भाग्यम् । ३. श्रींगश् पाके । शम्-सुखम् । भवः-ईश्वरः। ४. सा-लक्ष्मीः । अम्-विष्णुम् । उः-ईश्वरस्तस्य अरिः वरिः-कामः । ५. मां-लक्ष्मोम् । गले। अयः-लोहम् । ६. सु-पूजायाम् । अव्ययम्। सीमां-मर्यादाम् । गजः-हस्ती। ७. स्वति । हे कल! कलं-मधुरम् । क्ष्मा-पृथ्वी। ८. मनः । हन् धातोः सह इना-स्वामिना वर्तते सेनः । महसातेजसा । इनः-सूर्य। ९. रामा-स्त्री। मासु-लक्ष्मीषु । सुते-पुत्रे । तेन । १०. श्रीवत्-लक्ष्मोषत् । सा । अङ्कः । ain Education International Page #597 -------------------------------------------------------------------------- ________________ A. १०-११ ] ચતુર્વિશતિજિનસ્તવનમ [५५७ ] का भाति देहे प्रवरे त्वदीये ? त्वं कस्य नम्रस्य सुखं करोषि ?। श्रेयांस ! सर्वज्ञ! सुरार्चिता ! तव प्रतापेन पराजितः कः? ॥ १२ ॥ (११ भानुः) गौर्या सखी काऽध्वनि किं सुखाय ? क्रियापदं किं विदुराशिषार्थे ?। अर्थ विरुद्धं वदति द्वयं कि? हर्षेण के स्तौति जिनं सुरेन्द्रः ? ॥ १३ ॥ (१२ जयानन्दनम् ) वर्णन विष्णुर्वद किंविधः स्यात् ? कीदृक समुद्रे वहनं सृजन्ति । सरो यथालकुरुते मरालस्तथावताराद् विमलो जिनः किम् ? ॥ १४ ॥ (१३ श्यामोदरम् ) मुख्यां विभक्तिं विदुरा विदुः कां? सन्तः स्वदन्तान् क न दर्शयन्ति । मार्गेषु किं भारवहं श्रुतेनानन्तेन कः प्राप नृपः प्रमोदम् ॥ १५ ॥ (१४ सिंहसेन) प्रीति प्रवृद्धामपि को भनकि ? करोति कः पुष्परसाभिलाषम् ? । ऊरुस्थलं भूषति को यदीयं ? धर्मे रतिं तीर्थकरः स दत्ताम् ॥ १६ ॥ (१५ दम्भोलिः) का पात्यते भूपतिनाम्बुधिः कं देवं निजोत्सङ्गशयं दधाति ? । धत्तेऽहिराट् कां कमलोद्भवः कः? कः शान्तिकर्ताऽजनि जन्मतोऽपि ? ॥१६॥ (१६ कुरङ्गाङ्कः ) को धातुरस्ति प्रसव क्रियार्थः ? कान् क्षत्रियो मुञ्चति नायकार्थे ? । मन्दाकिनी को निदधाति शीर्षे ? कर्मद्विषां को विजयी जिनेन्द्रः ? ।। १८ ।। (१७ सुरसूनुः) कोशं निजं कुत्र दधौ विडोजाः १ सम्बोधनं किं विषमायुधस्य ? । वर्षासु काऽलक्रियते प्ररोहैः ? कः श्रीजिनः श्रीजनको जनानाम् ? ॥ १९ ॥ (१८ श्रीदेव्यङ्गम् ) द्विधा हली कां कुरुते हलेन ? कं वाद्धिवद धर्मपरास्तरन्ति ? । किं वाञ्छति प्राणिगणः समग्रो ? व्यमूषयन्मल्लिरगस्तिवत् कम् ? ॥२०॥ ( १९ कुम्भवंशम् ) ११. भा-कान्तिः । नुः पुरुषस्य । भानुः-सूर्यः। १२. जया। यानं-वाहनम् । नन्द । दश्च नश्च दनम्-दौ दाने, नो निषेधे । १३. श्यामः | वहनं-प्रवहणं, अदरं-विवररहितम् । श्यामायाः उदरम् । १४. सिम्-सिविभक्तिम् । हसेहास्ये । अनः शकटम् । १५. दम्भः कपटम्। अलिः-भृतः। दम्भौलिः- वज्रम् १६. कु:-पृथ्वी। अ-विष्णुम् । गां-पृथ्वीम् । क:-ब्रह्मा। १७. धूडौच प्राणि. प्रसवे । पू. षसा सूः । असून-प्राणान् । उ:-ईश्वरः । १८. श्रीदे-नदे। हे व्यङ्ग! -विगताङ्ग । भू-पृथ्वी । १९. कुम्-पृथिवोम् । भव-संसारम् । शम्-सुखम् । Page #598 -------------------------------------------------------------------------- ________________ [५५८] શ્રી જૈન સત્ય પ્રકાશ कस्माद विधाता जनिमाससाद ? प्रेमातिमात्रं क्व दधाति लक्ष्मीः ? । परस्परं युद्धकरौ रुषा को ? का सुव्रतेनाजनि विश्ववन्धा ? ॥ २१ ॥ (२० पद्मादेवी) कीदृग मनोवृत्तिरघस्य हेतुः १ शीतार्दिताः कं स्पृहयन्ति लोकाः ? । आजीवितं किं सुखकारि पुंसां ? किं श्रीनमेरङ्गतडागसङ्गि ? ॥ २२ ।। (२१ असितारविन्दम् ) कीग जनो लब्धधनोत्करः स्यात् ? पुष्पन्धयः कीदृशमञ्जखण्डम् ? । कः काम्यते शूरजनेन युद्धे ? श्रीनेमिनाऽकारि च कोर्चनीयः ? ॥ २३ ॥ (२२ समुद्रविजयः) सख्युः सखा कं निदधाति कण्ठे ? स्पृशन्ति कां नैव सुराः पदाजैः?। रूपं च कि पुंसि किमासियौगे ध्यातो नृणां विघ्नहरो जिनः कः? ॥ २४ ॥ (२३ भुजङ्गाङ्कः) वर्षन्ति कस्यां सलिलानि मेघाः ? का वाञ्छ्यते सर्वजनैः सहर्षेः ? । अवाप रत्नानि महोदधेः क । ? सिद्धार्थवंशे मुकुटोपमः कः ? ॥ २५ ॥ (२४ महावीरः) शवश्रीवररत्नशेखरतुलामालम्बमानाः स्तुता इत्थं तीर्थकृतः कृतत्रिजगदानन्दाश्चतुर्विशतिः । मा निर्मितऋद्धिवृद्धिकुशलश्रीशान्तिचूलामणी तुल्यं नाकिनृणां शिरस्सु ददतु स्वं शासनं भासनम् ॥ २६ ॥ का जीवितादप्यधिका जनानां करोति कः पञ्चगतीश्चतुष्पात् ? । को विष्णुनालौ विदधाति वासं सृजन्तु शं श्रीऋषभादयः के ? ॥ २७ ।। (१ सार्वाः) करोति वृक्षोपरि को निवासं ? कः स्थाप्यते धमिजनैः सुपात्रे ? । धातोः कुतो जङ्गमशब्दसिद्धिर्दोपायते कः कलिकालरात्रौ ? ॥ २८ ॥ (२ वीरागमः ) शम्भुं पुरः का नटयाम्बभूव ? कीदक् कदम्ब दितपादपानाम् ? । श्रुताबहा भक्तजनस्य कानि ? श्रीभारती रातु सतां शिवानि ॥ २९ ।। (३ शिवानि) २०. पद्मात्-कमलात् । ए-विष्णौ। अवी-मेषौ । २१. असिता-अबद्धा । रविम्-सूर्यम् । दं-कलवम् । २२ समुत् (द) सहर्षम् । रवोऽस्यास्तीति रवि । विजयः । २३. भुजम् । गां-पृथ्वीम् । कः । २४. महिः-पृथ्वी, ईकारान्तोऽप्ययं पुल्लिङ्गे, तस्य सप्तम्येकवचनं महौ। ई-लक्ष्मीः । अ-विष्णुः ।। १ सा-लक्ष्मीः । अर्वा-तुरङ्गमः गतोः पश्च धाराख्याः करोति। आःस्वयम्भूः । २ वि-पक्षी । रा:-द्रव्यम् । गमः- गम् धातोः । ३ शिवा-पार्वती । दितपादपानां-छिन्नवृक्षाणाम् । कदम्बं-समूहम् । वानि-वानि-शुष्कफलानि सन्त्यस्य पानि । श्रृंखला-जातिः । Page #599 -------------------------------------------------------------------------- ________________ તંત્રી સ્થાનેથી માંસાહારની ચર્ચા અંગે શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ગયા અંકમાં પ્રસ્થાન'ના પોષ માસના અંકમાં પ્રગટ થયેલ માંસાહારની ચર્ચા અંગેના શ્રી ગેાપાળદાસ પટેલના નિવેદનનેા ઉલ્લેખ અમે કર્યો છે. તે વખતે શ્રી. ગાપાળદાસ ભાઈના એ નિવેદન અંગે કંઈ પણ વિશેષ ન લખતાં, તેમની સાથે પત્રવ્યવહાર કરવાનું અમે જણુાવ્યું છે. આ પત્રવ્યવહાર કરવાના અમારા આશય એ હતા કે આ પ્રશ્નને બની શકે તેટ છે! જાહેર રીતે ચર્ચા અને આપસઆપસની સમજુતીથી સૌ કાઇનું યાગ્યે સમાધાન થાય એવા ભાગ શોધી કાઢવા. આ હેતુ પાર પાડવા માટે અમને સૌથી સારા માર્ગ એ લાગ્યા હતા અને હજી ય લાગે છે કે-આ પ્રશ્ન અંગે શ્રી. ગેાપાળદાસભાઈની, આપણા કાઈ એક આગમના જાણકાર વિદ્વાન પૂજ્ય આચાર્ય મહારાજ સાથે મુલાકાત કરાવી આપવી, અને એ રીતે તેમને આપણું-જૈનનું આ પ્રશ્ન અંગેનું શાસ્ત્રીય દૃષ્ટિબિંદુ સમજવાને સુયાગ મેળવી આપવે. આ માટે અમે શ્રી. ગેાપાળદાસ ભાઈને પત્ર લખ્યા અને પૂછાવ્યું આવી મુલાકાત તેમને કયા સમયે સગવડભરી થઈ પડશે. આના જવાબમાં તેમણે જણાવ્યું કે “ એ જાતની ચર્ચાઓમાં ભાગ લેવાનું મને સ્વભાવથી જ ફાવતું ન હેાવાથી હું ઝટ તેને ઠેકાણે દોડી જવા ચ્છિા કરી શકતા નથી.” એટલે કે “સ્વભાવગત દોષને લીધે આપનું આમત્રણ સ્વીકારી શકતા નથી.’” શ્રી ગાપાળદાસ ભાઇએ આવા જવાબ આપવાનુ પસંદ કરીને અમારા આમંત્રણના જે ઈન્કાર કર્યો છે તે ખરેખર કમનશીખી છે. તેમની પાસેથી અમે આવા ઉત્તરની આશા નહોતી રાખી. કોઈ પશુ સત્ય-શોષક કે તત્ત્વજિજ્ઞાસુ પાસેથી આવા ઉત્તરની આશા ન જ રાખી શકાય. કેવળ સ્વભાવગત દોષના કારણે આ રીતે સત્ય વસ્તુ સમજવામાંથી પાછા પડવું એ કઇ રીતે વ્યાજબી ગણી શકાય ? એકખીજાનું દષ્ટિબુિદું સમજવાને સૌથી સારા માર્ગ તે આવી મુલાકાત છે. જ્યાં પત્રવ્યવહાર કે સામસામા લખાતા લેખે ધાર્યું પરિણામ નથી નીપજાવી શકતા ત્યાં આવી સીધી મુલાકાતે ધાર્યા કરતાં પણ સારૂં પરિણામ લાવી શકે છે-જો એ જિજ્ઞાસુવૃત્તિની હોય તેા. આ પ્રશ્ન અંગે પણ જો આવી મુલાકાત થઈ શકી હાત તે જરૂર બહુ સારૂં પરિણામ આવ્યું હાત એમ અમને લાગે છે. શ્રી ગાપાળદાસ ભાઈ એ આવી મુલાકાત માટેના ઇન્કાર લખતાં પહેલાં આ માંસાહારના પ્રશ્નની ગંભીરતા વિચારી હે।ત તા સારૂ થાત. એમને મન ભલે એ શેાધખોળ પૂરા જ પ્રશ્ના ઢાય પણ જૈને મન તા એ એક ધાર્મિક પ્રશ્ન છે કે જે હૃદયની ઊંડામાં ઊંડી લાગણીઓને સ્પર્શ કરે છે. શ્રી ગાપાળદાસ ભાઈ એ આ લાગણીઓને પણ વિચાર કરવા જોઇતા હતા, આવા એક અતિ મહત્ત્વના પ્રશ્ન અંગે કેવળ સ્વભાવ Page #600 -------------------------------------------------------------------------- ________________ [૫૦] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ : ગત દષના જ ભેગ બનતાં પહેલાં પણ તેમણે વિચાર કરવો જોઇને હતો. આવી સુંવાળપ ખરે જ બહુ વિધાતક ગણાય ! અમને ભય છે કે કદાચ શ્રી. ગોપાળદાસ ભાઇએ આવી મુલાકાતને શાસ્ત્રાર્થનું રૂપ આપ્યું હોય, અને તેથી જ તેમનું મન પાછું પડ્યું હોય ! પણ અમારે કહેવું જોઈએ કે આમાં શાસ્ત્રાર્થ જેવું કશું જ નહોતું-નથી. એમની સાથે આવી જાતને શાસ્ત્રાર્થ હોઈ જ ન શકે ! આમાં તે ફકત પરસ્પરનું દૃષ્ટિબિંદુ સમજવા-સમજાવવાની જ વાત હતી. આવી મુલાકાતનું પરિણામ એ આવત કે જે વાત તેમને હજુ ય સાચી લાગ્યા કરે છે તે તેઓ સમજાવી શક્યા હોત અથવા તે તેમને જે સત્ય લાગ્યા કરે છે તેમાં જ્યાં માં ખલનાઓ માલૂમ પડે તેને તેઓ સુધારી શક્યા હતા. બાકી આમાં હારજીત જે કશે ય પ્રશ્ન ન હતું. સત્ય સમજવામાં એ હેઈ પણ ન શકે. આ મુલાકાત ન ગોઠવાતાં અમને જે કંઈ નિરાશા થઈ છે તે ફક્ત એટલા જ પૂરતી છે કે શ્રીગોપાળદાસ ભાઈ “ ગમે ત્યાંથી અને ગમે તે રીતે સત્ય સમજવું જોઈએ ' એ માટે ઉદારતા નથી દાખવી શક્યા. આ સિવાય અમારે આ પ્રશ્ન અંગે નિરાશ થવાને કશું ય કારણ નથી. કારણ કે આ ચર્ચાના ઉત્તરરૂપે જે કંઈ શાસ્ત્ર અને દલીના આધારે લખાવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં અમે, આપણું પરમપૂજ્ય વિધા આચાર્ય મહારાજા તથા મુનિ મહારાજ પાસે લખાવીને અત્યાર અગાઉ આ જ પત્રમાં પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. બાકી જ્યાં બીજાના દષ્ટિબિંદુને સમજવું જ ન હોય ત્યાં કોઈ શું કરી શકે? આ ચર્ચાને અત્યાર સુધીને ટુંક સાર નીચેના મુદ્દાઓમાં આવી શકે – (1) શ્રી ગોપાળદાસ ભાઈ આ પ્રશ્નને સમજવાનું પિતાની જાત પૂરતું મર્યાદિત કરીને કોઈ પણ શાસ્ત્રણ આચાર્ય મહારાજ પાસે એને સમજવા તૈયાર નથી. આથી એક રીતે તેઓ આ પ્રશ્નને શોધખોળને વિષય મટાડીને અંગત બનાવી દે છે. (૨) ઉપરના કારણે, શ્રીગોપાળદાસ ભાઈએ કરેલું માંસાહારનું વિધાન એ એમના પૂર્વગ્રહનું પરિણામ હોય એમ માનવાને કારણ મળે છે. (૩) આ પ્રશ્ન વિશદ રીતે જાહેરમાં છણાઈ ગયા છે એટલે જાહેર જનતાને લાગે વળગે છે ત્યાં સુધી તે જનતા એનો સાચો અર્થ સારી રીતે જાણી શકી છે. એટલે સ્વાભાવિક રીતે અત્યારે તે હવે આ અંગે અમારે જાહેર રીતે વધુ કરવાનું કશું રહેતું નથી. છતાં અમે જરૂર આશા રાખીએ છીએ કે આ અંગે અમારી સમિ તિને જે વખતે જે કંઈ પ્રયત્ન કરવા જે લાગશે તે અમે જરૂર કરીશું. આ સિવાય શ્રી ગોપાળદાસ ભાઈએ લીધેલ વલણ માટે ઘણું ઘણું લખી શકાય એમ છે, છતાં જ્યારે તેઓ પોતાની વાતને છોડવ જ માગતા ન હોય અથવા તે તટસ્થતા પૂર્વક વિચારવા જ માંગતા ન હોય ત્યારે એ લખવાને વિશેષ કંઈ અર્થ નથી. છતાં આ નિવેદન પૂરું કરતાં પહેલાં એમના છેલ્લા “પ્રસ્થાન'ના પિષના અંકમાંના નિવેદન અંગે અમારે સ્પષ્ટ લખવું જોઈએ કે – એ નિવેદનથી એમને એક ચર્ચા બંધ કર્યાનો ભલે સંતોષ થયે હેય પણ અમે તે એને એક મહત્ત્વની ચર્ચાના મઢે ડુચો માર્યા સમાન જ લેખીએ છીએ. તેમજ એ નિવે Page #601 -------------------------------------------------------------------------- ________________ '૪ ૧૦-૧૧] આપણી જ્ઞાન-પર [ ૫૧ ] દનમાં જૈન ભાઇ-બહેનેાની તેમણે જે ક્ષમા માગવાની વાત લખી છે તેથી તેમને પેાતાને ક્ષમા માગ્યાના આત્મસ ંતોષ ભલે થયે। હાય પણ તેથી જૈન ભાડુનાની દુ:ભાખેલી લાગણીનુ જરાય નિવારણ નથી થતું. જે નિમિત્તથી દુ:ખ ઉત્પન્ન થયું હાય તેને એવાને એવા રૂપે ચાલુ રાખવું અને સાથે સાથે ક્ષમા માગવી એને કશે। અર્થ ન હોઇ શકે. શ્રી ગાપાળદાસ ભાઈ પેાતાના નિવેદનને આ વિસંવાદ સમજે તેમજ તેમને પોતાની માન્યતાને ચેાગ્ય રીતે ફરી વિચારી જોવાના અવસર મળે એ ઈચ્છા પૂર્વક આ નિવેદન પૂરૂ કરીએ છીએ. આપણી જ્ઞાન-પા લેખક—શ્રીચુત; કેશરીચર્દ હીરાચંદ ઝવેરી સુરત જૈન પરંપરામાં જિન-પ્રતિમા, જિન-મ`દિર અને જિન-આગમને પરમ આરાધ્ય તરીકે વર્ણવવામાં આવેલ છે. આ રીતે શ્રુતજ્ઞાનને આરાધ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જિન આગમ મૂળ અને તેને અંગેનાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા એ ચાર મળીને પંચાંગી કહેવાય છે. અને એ સમગ્ર જૈન શાસ્ત્રાનાં મૂળ તરીકે લેખાય છે. આ પંચાગી પછી ન્યાય, વ્યાકરણ, ખંડનમંડન, ઉપદેશ, જ્યાતિષ, શિલ્પ વગેરે વિષયે ઉપરના વિદ્વાન પૂર્વાચાર્યએ રચેલા ગ્રંથા આવે છે કે જેએ પૂજ્યાએ શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે રચ્યાં છે. આ રીતે પૂર્વાચાર્યાએ રચેલા અને તેમના તરફથી અમૂલ્ય વારસા તરીકે મળેલા ગ્રંથરત્નોને સુરક્ષિત રાખવા માટે અનેક સ્થળે જ્ઞાનભંડારા સ્થાપવામાં આવેલ છે, જેને આપણે આપણી જ્ઞાન–પરા તરીકે લેખી શકીએ, કે જ્યાં ગમે તે જ્ઞાન પિપાસુ પેાતાની જ્ઞાન-તૃષાને સતુષ્ટ કરી શકે છે. પૂર્વકાળમાં અનેક વિદ્યાપ્રેમી રાજામહારાજાઓ, અમાત્યા અને ધનિક શ્રેષ્ઠીઓએ આ શ્રુતજ્ઞાનની સેવા કરવામાં, તેને ઉત્તેજન આપવામાં, તેના ઉદ્દાર કરવામાં અને તેને સુરક્ષિત કરવામાં ખૂબ ફાળા આપ્યા છે. મહારાજા કુમારપાળે અનેક ભંડારા સ્થાપી અનેક પ્રતો લખાવી છે. મંત્રીશ્વર વસ્તુપાળે અને તેજપાળે પણ અનેક ભંડારા સ્થાપ્યા ઇં. અરે, અનેક પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથ રચવા ઉપરાંત પોતાના જ હાથે ગ્રંથ લખીને ભંડારાને સમૃદ્ધ બનાવ્યા છે, અને એના જ શુભ પરિણામ રૂપે આજે આપણી પાસે આટલા મોટા સાહિત્ય-ખજાના વિદ્યમાન છે. અત્યારે અનેક ગામેમાં આવા પ્રાચીન તેમજ નવા જ્ઞાનભંડારા વિદ્યમાન છે, જેની વ્યવસ્થા તે તે ગામન! શ્રી સંધના આગેવાના હસ્તક જોવામાં આવે છે. પણુ આ બધા ભડારો હેવા છતાં તેને ઉપયોગ દરેક વિદ્વાન મુશ્કેલી વગર કરી શકે એવી વ્યવસ્થા કરવાની હજી બાકી છે. એટલે આ બધા ભડારાના વધારેમાં વધારે લાભ જનતા લઈ શકે તેવી એક વિશાળ યેાજના તૈયાર કરવી જોઈ એ. આપણે જોઇએ છીએ કે અત્યારે જૈન તેમજ જૈનેતર આલમમાં જૈન સંસ્કૃતિના અભ્યાસના તેમજ જૈન બ્રાહિત્ય અને પુરાતત્ત્વની શોધખેાળ કરવાના રસ ઠીક ઠીક પ્રગતિ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એવા અભ્યાસીઓને ઉપયાગી થઈ પડે એવી Jain Ed ગમે તે યાજના જરૂર આવકાર દાયક થઈ પડે Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ [૫૨] શ્રી જૈન સત્ય પ્રકાશ અત્યારે આપણી પાસે અનેક ગામોમાં જે ભંડારે વિદ્યમાન છે તેમાંથી જે જેનાં નામ મારા જાણવામાં આવી શક્યાં છે તે હું વિદ્વાની જાણ માટે અહીં રજુ કરું છું. ગુજરાત-કાઠિવાડ-મુંબઈ ૨૬ વખતછરિીને ભંડાર અમદાવાદ ૨૭ વખત જશેરીને ન ભંડાર ૧ વિજયનેમિસૂરીશ્વરજી જ્ઞાનભંડાર ૨૮ કેશરબાઈ જ્ઞાન ભંડાર (આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજીને) (આચાર્ય વિજયકમલસૂરિજીને ) ૨ વિજયસિદ્ધિસૂરિશ્વરજી જ્ઞાન ભંડાર ૨૮ ચુનીલાલ મૂલચંદ (આચાર્ય વિજયસિદ્ધિસૂરીશ્વરજીને) ૩૦ પૂર્ણિમાગચ્છીય શ્રી પૂજ્યનો ભંડાર ૩ ડેલાને ભંડાર (ચંચલબાઈ ભંડાર ) ૩૧ તપગચ્છ વિજયશાખાને ભંડાર ૪ હંસવિજયજી લાયબ્રેરી ૩૨ હેમચંદ્રાચાર્ય સભા (મુનિ–હંસવિજયજીને) સુરત ૫ મેહનલાલજી લાયબ્રેરી ૩૩ જેનાનંદ પુસ્તકાલય (મેહનલાલજીના સ્મરણાર્થે) (આચાર્ય સાગરાનંદસૂરિજીને) ૬ વર્ધમાન પુસ્તકાલય ૩૪ મેહનલાલજી જ્ઞાનભંડાર ૭ મે વિજયશાસ્ત્ર સંગ્રહ (મેહનલાલજી મહારાજને ) ૮ કુસુમ મુનિને ભંડાર ૩૫ જિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર ૮ વીરવિજય જ્ઞાન ભંડાર (આચાર્ય કૃપાચંદ્રસૂરિજીને) ૧૦ દયાવિમળ જ્ઞાન ભંડાર ૩૭ હુકમમુનિ જ્ઞાનભંડાર ૧૧ ઉજમબાઈ ધર્મશાળાને ભંડાર (હુકમમુનિજીને) ૧૨ વિમલગચ્છ ઉપાશ્રયભંડાર ૩૭ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ ૧ જેનસરસ્વતી ભવન ૩૮ બાલુભાઈ અમરચંદ જ્ઞાન ભંડાર ૧૮ જ્ઞાનવર્ધક પુસ્તકાલય ૩૮ છાપરીઆશરી જ્ઞાન ભંડાર ખંભાત ૪૦ મગનભાઈ પ્રતાપચંદ લાયબ્રેરી ૧૫ વિજયનેમિસૂરિ જ્ઞાન ભંડાર ૪૧ નેમચંદ મેલાપચંદ ઉપાશ્રય ભંડાર (આચાર્ય વિજયનેમિસૂરિજીનો) ૪ર આનસુરગચ્છ ભંડાર ૧૬ શાંતિનાથજી જ્ઞાનભંડાર ૪૩ દેવસુર ગચ્છ ભંડાર ૧૭ જેનશાળા જ્ઞાન ભંડાર ૪૪ દેશાઈપોળ જ્ઞાન ભંડાર ૧૮ સુબેધક પુસ્તકાલય ( સાધ્વી જયંતીશ્રીજીને) ૧૮ જ્ઞાનવિમળમૂરિભંડાર અપ સીમંધરસ્વામીન ભંડાર ૨૦ ચુનિલાલ યતિને ભંડાર રાધનપુર ૨૧ યરાપાડાને ભંડાર ૪૬ કડવામતિ ગચ્છ ભંડાર ૨૧ નીતિવિજયભંડાર ૪૭ ભાણ ખુશાલને ભંડાર પાટણ ૪૮ સાગરગચ્છનો ભંડાર ૨૩ પાર્શ્વનાથ ભંડાર ૪૯ બોલી શેરીને બંડાર ૨૪ સંઘવીપાડાન ભંડાર ૫૦ વિજય ગચ્છને ભંડાર Jain Education Intergayol C11241418171 Bust For Private & Personal use only gave ૫૧ જયવિજય જેના પુસ્તકાલય Page #603 -------------------------------------------------------------------------- ________________ અક ૧૦-૧૧] આપણું જ્ઞાન-પરબે [૫૩ ] ને પર વીરવિજ્ય જ્ઞાન ભંડાર જ યશોવિજયજી ગુરુકુલ જ્ઞાન ભંડાર (આ. વીરવિજયસૂરિજીને) ૭૫ જૈન આગમ સાહિત્ય મંદિર મુંબઈ (આચાર્ય વિજય મેહનસુરિજીનો) ૫૩ શતિનાથજી દેરાસરને ભંડાર ચાણસ્મા ૫૪ ગાડીઓને ભંડાર 9૬ નીતિવિજય જ્ઞાન ભંડાર ૫૫ અનંતનાથજી દેરાસરનો ભંડાર ઝીંઝુવાડા ૫૬ આદિનાથ દેરાશરને ભંડાર 99 ઉમેદ ખાંતી જ્ઞાનભંડાર ૫૭ મેહનલાલ જૈન લાયબ્રેરી (૫. ખાંતવિજયજીનો) વીશનગર રાજકેટ ૫૮ વિશનગર જૈન જ્ઞાનભંડાર 19૮ ગે. ના. સં. ભંડાર સાણંદ ડુંગરપુર ૫૯ મેયગચ્છને ભંડાર ૭૮ વડગચ્છના શ્રી પૂજ્ય ભંડાર ૬૦ વિ. અ. જ્ઞાનભંડાર જામનગર ૮૦ વિનયવિજય જ્ઞાન ભંડાર ૬1 જ્ઞાનોદય પુસ્તકાલય ૮૧ જેનાનંદ જ્ઞાનમંદિર ગોધાવી - ભાવનગર ૬૨ શ્રી જૈનસંધ જ્ઞાન ભંડાર ૮૨ જૈનધર્મ પ્રસારક સભા ખેડા ૮૩ સંધને ભંડાર ૧૩ સુમતિરત્નસૂરિ લાયબ્રેરી લીંબડી કપડવંજ ૮૪ આણંદજી કલ્યાણજી હસ્તક જ્ઞાન ભંડાર ૬૪ અષ્ટાપદજી જ્ઞાનભંડાર વડેદરા ૬૫ માણેકબાઈ જ્ઞાન ભંડાર ૮૫ આત્મારામજી જ્ઞાનમંદિર ૬૬ મીઠાભાઈ ઉપાશ્રય (પ્રવર્તક કાનિવિજ્યજનો અને ડભોઈ હંસવિજયજીનો) ૬૭ અમરવિજયજી જ્ઞાનભંડાર ૮૬ મુક્તિકમલ મેહન જ્ઞાન ભંડાર (મુનિશ્રી અમરવિજયજીને) (આચાર્ય વિજયમેહનસુરિજીને) ૬૮ મુક્તાબાઈ જ્ઞાનભંડાન (ઉ. બુવિજયજીને) ૮૭ શ્રી સંધ જ્ઞાન ભંડારમાં ૧. વીરવિજસોનેર યજી શાસ્ત્ર સંગ્રહ. ૨. વિજયલબ્ધિ૧૯ અમરવિજયજી જ્ઞાનભંડાર સૂરિ શાસ્ત્રસંગ્રહ અને ૩. સંધને ( અમરવિજયજીને) સંગ્રહ. ભરૂચ વિજાપુર ૭૦ સાગરગચ્છ ભંડાર ૮૮ બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર ૭૧ આદીશ્વર દેરાશર ભંડાર (આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીનો) ઉર અનુપચંદ મલુકચંદ ભંડાર વિરમગામ પાલીતાણા ૮. સંભવનાથજી જ્ઞાનભંડાર ૭૩ દેવદ્વિગણિ ક્ષમા પ્રમણ જ્ઞાનભંડાર જૈન ધર્મવિજય પુસ્તકાલય Page #604 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬૪ ] ઈડર ૯૧ જ્ઞાનભંડાર માણસા ૯૨ પૂવિજય લાયબ્રેરી શ્રી જૈન સત્ય પ્રકાશ આલીમેરા ૯૩ ક્ષમાસાગરજી ક્ષાસ્ત્ર સંગ્રહ ( ૫. ક્ષમાસાગરજીને ) મારવાડ મેવાડ-યુતપ્રાંત વગેરે કુશળગઢ ૯૩ શ્રીપૂજ્ય નૃપચંદ્રજી તે ભાંડાર જયપુર ૯૪ પુણ્યશ્રીના જ્ઞાનભંડાર બિકાનેર ૯૫ જિનદત્તસૂરિજી જ્ઞાનભ’ડાર ( આચાર્ય કૃપાચદ્રસૂરિજીને ) જેસલમેર સાજત ૯૭ મહાવીર લાયબ્રેરી Jain Education international ( ૪ આગરા ૯૮ વિજયધ લક્ષ્મી જ્ઞાનમદિર ( આચાર્ય વિજયધસૂરિજીના ) ૯૯ વીરવિજય લાયબ્રેરી ( ઉપાધ્યાય વીરવિજયજીના સ્માાથે ) પુના ( મહારાષ્ટ્ર ) ૧૦૦ ભંડારકર ઇન્સ્ટીટયુટ ૧૦૧ જૈન આત્માનંદ પુરતકાલય અમૃતસર ( પંજાબ ) ૧૦૨ આત્માનંદ જૈન લાયબ્રેરી ( આત્મારામજી મહારાજને સંગ્રહ ) કલકત્તા ( મ’ગાળ ) ૧૦૩ ગુલાબકુમારી પુસ્તકાલય ( પુરચંદજી નાહરનું ) ૧૦૪ મણિવિજયશાસ્ત્ર સંગ્રહ (મુનિર્માણુવિજયજીને) ૯૬ નાનભંડાર આ પ્રમાણે અહીં સા ઉપરાંત જ્ઞાનભંડારનાં નામાના નિર્દેષ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા હજુ કેટલાક ભંડારાનાં નામેા ઉપલબ્ધ કરવા જરૂર બાકી રહી ગયાં હશે. તેમજ અહી આપેલાં નામેામાં પણ કંઈક ફેરફાર રહી ગયા હશે. જે ભાઇઓના જાણુવામાં આ આવે તે તેની સૂચના આપી આભારી કરે. આ ગામે સિવાયનાં-આમેદ, આહાર, એરણપુરા, કેટા, કેાડામ, માંડવી, ખાજપુરા, કૈયલ, આદરજ, મેરડા, સમઉ, દહેગામ, વડનગર, ખેરાલુ, ઉમના, મ્હેસાણા, સરદારપુર, આજોલ, મહુડી, એકલારા, ટીટાઇ, પેથાપુર, પાલનપુર, થરાદ, ટુવા, ધેલેરા, કાઠ, ગીરમથા, વહેલાર, વળાદ, માંડળ, પાટડી, રામપુરા, કુકવાવ, સીતાપુર, એરાણુ, મહુધા, પાદરા, મયાગમ, ગોધરા, વેજલપુર, અેટા ઉદેપુર વગેરે ગામેામાં પણ કંઇને કંઇ પુસ્તકો મળી શકે એમ છે. આ સ્થળે એક વાતને ખાસ ઉલ્લેખ કરવા જરૂરી છે. આપણે ત્યાં અનેક જ્ઞાનભંડારમાં ઘણાં પુસ્તકો હાવા છતાં એનું પદ્ધતિસરનુ લીસ્ટ નહીં હોવાથી સરળતા પૂર્ણાંક તેના લાભ લઇ શકાતા નથી. તે। આ માટે જરૂર ઘટતુ કરવુ' જોઇએ. અંતમાં જે જે સ્થાનામાં ભંડાર સ્થાપવાની ઇચ્છા ધરાવતા હાય તેએએ અમેને જણાવવું જેથી તે સંબંધી યાગ્ય પ્રાધ થઈ શકશે. વળી જે જે સંગ્રહેા છુટથી દરેકના વાચન માટે ખુલ્લા છે તેને કેટલાંક પુસ્તકો ભેટ આપવાની ચેાજના પ અમારી પાસે છે. માટે જે જે ભંડારાને જરૂર હાય તેઓએ પણ અમેને જણાવવા કૃપા કરવી જેથી પુસ્તકા પૂરા પાડી શકાય. Page #605 -------------------------------------------------------------------------- ________________ સ....મા....ચા....ર પ્રતિષ્ઠા—(૧) કારટામાં વશાખ સુઢી સાતમના દિવસે પ્રતિષ્ઠા થઇ. આ વખતે પૂ. આ. શ્રી વિજયયતીંદ્રસૂરિજી આદિ ત્યાં પધાર્યા હતા. (૨) જેઠ સુદી ૧૪ના દિવસે રસારિયામાં પણ તેમના હાથે પ્રતિષ્ઠા થઈ. દીક્ષા--(૧) વૈશાખ સુદી ત્રીજના દિવસે ભાઇશ્રી મનસુખલાલ દલીચંદ્રે પૂ. કપૂરવિજયજી ગણિ પાસે દીક્ષા લીધી. (૨) ભાઈ ડુંગરશી ગિરધરલાલે વૈશાખ સુદ્રી આઠમના દિવસે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના હાથે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુ. શ્રી. સુàાચનવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય બનાવ્યા આચાર્ય પદ- -ઠાણા મુકામે ફાગણ સુદી પાંચમના દિવસે પૂ. શ્રી ઋદ્ધિમુનિજીને આચાય પદ આપવામાં આવ્યું. ગણિપદ તથા પંન્યાસપદ—મુ. શ્રી. કેવળવિજયજી, મુ. શ્રી. ધર્મવિજયજી, મુ. શ્રી. જવિજયજી, મુ. શ્રી સુમતિવિજયજી તથા મુ. શ્રી ભુવનવિજયજીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજે વૈશાખ સુદિ પાંચમે ખાપેાલી મુકામે ગણિપદ આપ્યું અને વૈશાખ વદ છઠના દિવસે પુના મુકામે પંન્યાસપદ આપ્યું. પન્યાસપદ—ઘાણેરાવ મુકામે વૈશાખ સુદી ત્રીજના દિવસે મુ. શ્રી પ્રવીણવિજયજી તથા મુ. શ્રી નવીનવિજયજીને પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજે પન્યાસપદ આપ્યું. કાળધર્મ—(૧) પૂ. વૃદ્ધિચદ્રજી મહારાજના શિષ્ય મુ. શ્રી વિનાદવિજયજી જામનગરમાં ત્રીજી માર્ચે કાળધર્મ પામ્યા. (૨) પૂ. વૃદ્ધિચંદ્રજીમહારાજના શિષ્ય મુ. શ્રી. વિમળવિજયજી વૈશાખ વદ ૧૨ કાળધમ પામ્યા. (૩) પૂ. આ. સાગરાનંદસૂરિજીના શિષ્ય મુ. શ્રી જિતસાગરજી મહારાજ સુરત મુકામે જેઠ સુદી છઠના દિવસે કાળધમ પામ્યા, પ્રવત્ત કપદ—મુ. શ્રી શાંતિવિમળજીને પાદરલી મુકામે ફાગણ વદ અગિયારસના દિવસે પ્રવત કપદ આપવામાં આપ્યું. Page #606 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 3801 “શ્રી જૈન સત્ય પ્રકાશ અને પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ૨૨૮ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીર સ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનોના અનેક લેખે આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના બીજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૧૬ પાનાના આ દળદાર અને સચિત્ર વિશેષાંકમાં ભ. મહા વીર સ્વામી પછીના એક હજાર વર્ષના જન ઇતિહાસ ઉપર પ્રકાશ વડતા, જુદા જુદા જૈન અને વિદ્વાનના અનેક લેખે આપવામાં આખ્યા છે. તથા ભ, મહાવીર સ્વામીનું સર્વાગદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિ r બે પિયા ભરી • શ્રી જેન સત્ય પ્રકાશ ના ચાલક પનારને 1 આ વિરો વાંક ચાલુ અંક તરીકે અપાય છે. અત્યારે પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રાથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સવાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈ એ દોરેલું આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. ૧૪” ૧૦” ની સાઈઝ, સેનેરી ૨, જાડું આટ કાર્ડ મૂલ્ય-આઠ આના, ટપાલખના બે આના વધુ લખો: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). Page #607 -------------------------------------------------------------------------- ________________ |IEWill lJN .J/Elllllll in તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ ૪ : : ક્રમાંક ૪૮ : : અંક ૧૨ – નેનો -આorg Page #608 -------------------------------------------------------------------------- ________________ णमा त्थु णं भगवाओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमोलिय सव्वसाहुसंमइयं । पतं मासियमेयं, भवाणं मग्गयं विमयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (મતિ પત્ર) વિક્રમ સંવત ૧૯૯૫ ઈ અષાડ વદ ૧૪ 1 વીર સંવત ૨૪૧૫ શનિવાર ઈ ઈસ્વીસન ૧૯૩૯ જુલાઈ ૧૫ ----- - વિ–ષન્ય–દ––ન 1 t ;urણાઇvોન : . . ઃ ૫૬૫ ૨ ઢાદુeતવન : મુ. મ. . મારવિયો : ૫૬૬ ૩ શ્રીનમસ્કાર મહામંત્ર મહામ્ય : શ્રીયુત સુરચંદભાઈ બદામી : ૫૬૮ ज्ञानविलास और संयमतरंग के रचयिता कौन श्रीयुत अगरचंदजी नाहटा । : ૫૭૩ ૫ પંચ તીર્થમાલા સ્તવન : શ્રીયુત મણિલાલ કેશરીચંદ ૬ આનંદઘનજીના એક પદનો ભાવાર્થ : મુ. મ. શ્રી યશેભદ્રવિજયજી ઃ પ૦૦ છ સાસુ વહુનાં મંદિરે : મુ. ભ. શ્રી. સુશીલવિજયજી .: ૫૮૧ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ : મુ. મ. શ્રી દક્ષવિજયજી ઃ ૫૮૯ આગામી અંક : વ્ય. : ૫૯૩ ૯ ગેડીજીના દેરાસરના પ્રતિમા–લેખે : મુ. ભ. શ્રી કાંતિસાગરજી : ૫૯૪ આ ગામી અંક બીજા શ્રાવણુ માસમાં પ્રગટ થશે લવાજમ સ્થાનિક ૧-૮-૦ બહાગ્રામ ૨–૦-૦ છૂટક અંક ૦–૩-૦ મુદ્રક : નરોત્તમ હરગોવિદ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપસ કિસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય. જેસિંગભાઇની વાડી ઘીકાંટા રોડ, અમદાવાદ. Page #609 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને સત્ય પ્રકાશ ક્રમાંક ૪૮ १२ ] [ भासि पत्र] . [१५ ४ : म ॥श्री उपाध्यायपदस्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्री विजयपद्मसूरिजी (क्रमांक ४६-४७ थी चालु) (आर्यावृत्तम् ) एगसुयक्खंधो दस-ज्झयणाई बोहदाणनिउणाई ॥ जलधारासरिसाई, चियकम्ममलावणयणे य ॥ ४४ ॥ वीसज्झयणाइ तहा, सुयखंधदुगं विवागणामसुए ॥ दुक्कयसुकयफलाइं, कहापबंधेहि वुत्ताइं ॥ ४५ ॥ बत्तीससहस्साहिय-चोरासी लक्खजुत्तपयकोडी ॥ वेरग्गमयविवागे, णायव्यं पुव्वसमयंमि ॥ १६ ॥ के के जीवा दुहिणो, सेवित्ता पावकारणाइ गया ॥ निरयाइगई दीहं, एवं पढमे सुयक्खंधे ॥ ४७ ।। संसेवित्ता धम्मे, जिणपण्णत्ते य दाणसीलाई ॥ सग्गइसुक्खं पत्ता, के के बिइए सुयक्खंधे ॥ ४८ ॥ दाणाइसाहगाणं, सुबाहुपमुहाण मव्वसङ्काणं ॥ चरियं कहियं सुहयं, सुहसिक्खादायगं विउलं ॥ ४९ ॥ अहकारणाइ चिच्चा, णिम्मलसुहकारणोहसंसेवा ॥ कायव्या इय सिक्खा, मिलइ विवागोवसवणेणं ॥ ५० ॥ उप्पायपढमपुत्वे, पयकोडी दव्वनिभावतिगं ॥ उप्पत्तिव्ययधुव्वं, पवीणपुरिसेहिं पण्णतं ॥ ११ ॥ अग्गायणीयपुव्वे, छण्णवइलक्खमाणयपयाइं ॥ समभेयवीयसंखा, जुगप्पहाणेहि पण्णत्ता ॥ ५२ ॥ वीरियपवायपुग्वे, वीरियजुयबीरियाण सम्भावा ॥ सित्तरिलक्खपयाई, विसालभावत्थजुत्ताई ॥ ५३ ॥ सगभंगसियावाया, वरत्थिनत्थिप्पवायपुवम्मि ॥ पयलक्खाई सट्ठी, विसिट्टतत्तत्थकलियाई ॥ ५४ ॥ णाणप्पवायपुग्वे, पण्णत्तो पंचणाणवित्थारो ।। एगणा पयकोडि, विसालणाणाविवक्खडा ॥ ५५ ॥ सच्चप्पवायपुग्वे, छहियाकोडी पयाण णायव्वा । वायगवच्चसरूवं, कहिया सच्चाइभासाओ ॥ ५६ ॥ Page #610 -------------------------------------------------------------------------- ________________ [498 ] શ્રી જૈન સત્ય પ્રકાશ पयकोडी छवीसा अप्पपवाए य सत्तमे कहियं ॥ अप्पाणो णिच्चत्ते - यरवावगकारगत्तं च ॥ ५७ ॥ कम्मपवायपयाई, एगा कोडी असीइलक्खाई ॥ कम्मसरूवं भणियं, बंधोदयदोरणासत्ता ॥ ५८ ॥ पच्चक्खाणपवाए, चउरासीई पयाण लक्खाई || पच्चक्खाणसरूवं, भणियं दव्त्राइभेषणं ।। ५९ ।। विज्झापवाय पुग्वे, पयकोडी लक्खदसगसंजुत्ता ॥ सगसय विज्झा भणिया, गुरुलहुसेणाइया दिव्वा || ६ || अंगुटुपहविज्झा, अहिदुलाहाउ रोहिणीपमुहा ॥ विग्घावणोयदक्खा, पणसयमाणा महाविज्झा ॥ ६१ ॥ सिरिकल्लाणपवाए, जोइसलागाणरामियाहारी ॥ छवीसा पयकोडी, पुण्णफलाई विसेसाओ ॥ ६२ ॥ पाणावाए पुग्वे, तेरसकोडी पयाण निदिट्ठा || वृत्ता सव्वचिइच्छा, आउव्वेयाइया अट्ठ ||६३ ॥ पाणाइवाउभावा पाणायामाइजोगणिस्संदं ॥ पंचमहाभूयाणं तत्तं पुण्णं समाइटुं ॥ ६४ ॥ किरियाfवसालपुग्वे, णवपयकोडी कलापरूवणयं ॥ छंदोवागरणाई, सिप्पसरूवं विसेसेणं ॥ ६५ ॥ [ अपूर्ण ] ,, [આ સ્તાત્રા બાઢીને ભાગ તેમજ છીનવપદમાંના શ્રી પાઘ્યાયપદ પછીનાં ખોજા પાનાં સ્તત્ર જૈન સ્તૌત્ર ચિતામણિ જન प्राकृत સ્તન પ્રકાશ નામક ગ્રંથમાં ટુંક સમયમાં પ્રસિદ્દ થવાનાં હેત્રાધી આ માસિકમાં પ્રકટ કરવાનું મેકુફ રાખ્યુ છે, એ अथ श्रीनग्रंथ प्रकाश थोपी प्रसिद्ध यशे. व्य.] पुरातन अर्वाचीन इतिहास - प्रतिवद्धं ईला दुर्गस्तवनम् A प्रणेता - मुनिराज श्री भद्रंकरविजयजो ( क्रमांक ४६-४७ थी चालु ) ( शार्दूलविक्रीडितवृत्तम् ) अर्हच्छासनभूतिवर्धनचणः पद्भ्यां जगत्पावकः श्रीसूरीश्वर सोमसुन्दर विभुःर्नानागुणानां निधेः । स्वान्तेषज्जयचन्द्रवाचकमणेराचार्य पद्यार्पणं चक्रे मञ्जुमहामहोन्नततरे श्रीलाभिधे पत्तने ।। १९ ।। यो वैयाकरणप्रधानपदवीस्रक्शोभिकण्ठाग्रक: जग्रन्थान्तसमुच्चयाभिधपदं ग्रन्थं क्रियारत्नकम् | ऐले पत्तनके दयाकर चणेचारित्रपावित्र्यभृत् सः श्रीमान् [ ४ २० ॥ Page #611 -------------------------------------------------------------------------- ________________ ११] ઇલાદગસ્તવનમ્ [५:७] यः पञ्चाधिशतार्धपट्टत पनः श्रीवर्धमानप्रभोरासीद्धर्मधुरीणहेमविमलः सूरीशपुण्ड्रायितः । तत्पट्टोदयशैलशृङ्गतरणिविद्यासुधासारणिरानन्दाहमुनीश्वरः स विमला जक्षेऽत्र सूरीश्वरः ।। २१ ।। ऊकेशान्वयदीप्रदीपकनिभः सैद्धान्तिकोत्तसको वित्तो विश्वतले सुकाव्यकल या निर्ग्रन्थकण्ठीरवः । धर्मानन्ददपञ्चविंशतिशत र्षीणां शिरश्च्छत्रकः जीयाविष्टपमण्डपे श्रुतनिधिः श्रीसेनसूरीश्वरः ॥ २२ ॥ तत्पट्टाब्धिविकासने विधुतुलः श्रीदेवसूरीश्वरः यः पुण्यातिशयश्चकार विधिनैलेऽस्मिन् प्रतिष्ठात्रयम् । षड्बाण निशीथिनीपतिमिते संवत्सरेऽजायत तस्यैले पुरि संस्फुरच्छुभमहे श्रीमरिपद्यावहा ॥ २३ ॥ यः श्रीमान् कनकाह्ववाचकविभो श्रीसूरिनामाङ्किताम् शिष्यालकतिभाजने सुजनने संस्थाप्य पद्यां वराम् । तत्पुण्याहनि तस्य नाम निहितं श्रीसिंहसूरीति चापिपच्छिष्ययुगेऽत्र प उकपर शिष्याष्टके पंपदम् ॥ २४ ॥ (शिखिरिणीवृत्तम् ) चतुर्मासं चक्रे हरिदुदधिषड्भूमिशरदि व्रती देवाचार्यस्तदनु पुनरत्यन्तवसुना। जहांगीरक्रूराक्रमणविधिना खण्डितहषत् तदुदभ्रे चैत्यं शरखमुनिरात्रीशशरदि ॥ २५ ॥ पुननकैर्लेच्छैनवरसककुपचन्द्रशरदि प्रभग्नं तश्चैत्यं जनकदनदुर्वर्तनकरैः । मृतानेकप्राणिव्रजसमजदुभिक्षसमये विनेयालीजुष्टो जयकमलसरिर्मुनिहरिः ॥२६॥ (शार्दूलविक्रीडितवृत्तम् ) दृष्ट्वा शोकभरो गतस्पृहवरो ध्वस्तस्मरः सुस्वरो भूस्पृग्रभद्रसमुद्रशीतकिरणः सूरीश्वरः श्रीश्वरः । वाण्या न्यकृतसिन्धुमन्द्रनिनदो बुद्धया जितो गी:पतिः कीा निजितचन्द्रजातिकुसुमः शान्त्याश्रितस्वान्तकः ।। २७ ।। आनन्दाभिधसूरिपट्टगगना-लङ्कारतिग्मधुतिः अर्हच्छासनपाकशासनसमः शास्त्राब्धिपारीणकः । जीर्णोद्धारकृते जगौ सुमतिकं श्रीहेमचन्द्रं प्रति तञ्चैत्यस्य पुरातनस्य शम भृत् मज्जीभव त्वं द्रुतम् ॥ २८ ॥ _ (त्रिभिर्विशेषकम् ) [ अपूर्ण] Page #612 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર-માહાત્મ્ય લેખકઃ-શ્રીયુત સુચક્ર પુરૂષાત્તમદાસ બદામી ખી.એ., એલ.એલ.બી., રિટાયર્ડ` સ્મા. ઠા. જજ, [ ક્રમાંક ૪૬-૪૭ થી ચાલુ ] આ લેખમાળાને જે હપ્તા . આ આમાં આપવામાં આવે છે તે આ અગાઉ પાઇ ગયેલ હપ્તાની પહેલાં અપાવે જોતે હતા, એટલે કે ક્રમાંક ૪૬-૪૭ મા સંયુક્ત અધમાં જે હપ્તા છપાયા છે તે આ હપ્તા પછી પાવા તેમતેા હતા, પરંતુ સરતચૂકથી આ હપ્તા આગળ પાછળ છપાયા છે, તે માટે અમે ક્ષમા માગીએ છીએ. આખા લેખનું સળંગ અનુસધાન મળી રહે તે માટે આ અમાં છપાયેલ હો ક્રમાં ૪૪ ના હપ્તા પછીના ગણવા અને ક્રમાંક ૪૬-૪૭મા સયુક્ત અંકમાં છપાયેલ હપ્તા મા વ્યવસ્થાપક અમાંના હપ્તા પછી આગળને સમજવા. સિદ્ધ ભગવતાની ઊર્ધ્વગતિ અને સ્થિતિ સિદ્ધ ભગવાને અહિં શરીરના ત્યાગ કરીને લોકાગ્ર સુધી જાય છે તે આપણે ઉપર જોયું. ત્યાં આગળ તેમની ગતિ અટકે છે. તેમ થવાનું કારણ એ છે કે ત્યાંથી આગળ ફક્ત આકાશ જ છે અને ધર્માસ્તિકાયાદિના બિલકુલ અભાવ છે. આ લેાકાગ્ર જ્યાં સિદ્ધ ભગવાને રહેલા છે તે સિદ્ધ-શીલા પૃથ્વી—જેને ઈષત્ પ્રાભાર અથવા સીતા એ નામ પણ આપેલું છે—ત્યાંથી એક ચેાજન ઉચે છે, અને સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધથી ખાર યેન ઉંચે છે. આ સિદ્ધશિલા પૃથ્વી નિ`લ જળના િ જેવા રંગવાળા, બરફ્, ગાયનું દૂધ અને મેતીના હારના જેવી સફેદ અને ચત્તા છત્રના આકારવાળી હાય છે, એનું માપ એક ક્રોડ ખેતાલીસ લાખ તીસ હજાર ખસે એગણુપચાસ (૧૪૨૩૬૨૪૯) યેાજન છે; મધ્ય ભાગમાં આઠ ચેાજન જાડી છે અને ચારે બાજુના છેડામાં ગુલના અસખ્યાતમા ભાગ જેટલી પાતળી છે. સિદ્ધશિલા પૃથ્વીની ઉપરના એક યેાજનમાં છેલ્લા ગાઉ આવે તે છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હેાય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ૐ ધનુષ હેાય છે, કારણ કે મનુષ્ય દેહનું ઉત્કૃષ્ટમાન ૧૦૮ વનુષ હેાય છે, અને ઉપર કહ્યું તેમ ચેગનેા નિરેબ કરતા આત્મપ્રદેશે। ત્રીજા ભાગના શરીરને છેડે એટલે આત્મપ્રદેશોની અવગાહના અવગાહના ૧ હાથ ૫૦૦-૧૬૬૩=૩૭૩૩ ધનુષ રહે. એ જ પ્રમાણે સિંહની જધન્ય અને ૮ અંગુઠાની હોય. અવગાહનાની સ્થિતિ, કાળ કરતી વખતે તે પ્રકારની રહે છે, ચત્તા હાય, ઉધા હાય, પાસાભેર હૈાય, ૧ જુએ આ. ગા. ૯૬૦ થી ૧૬૩. ૨ જુઆ આ, ગા. ૯૬૬ થી ૨૭૩. શરીરની જેવી હાય ભેઠેલા હેાય—જે જીવ Page #613 -------------------------------------------------------------------------- ________________ અક ૧૨] શ્રી નમસ્કાર મહામત્ર-માહાત્મ્ય [ ૫૯ ] તે જેવી રીતે કાળ કરે તે તેવી રીતે સિદ્ધ થાય છે. સિદ્ધોનુ' સસ્થાન અમુક પ્રકારનું નિશ્રિત હાતું નથી; તેથી એ સંસ્થાનનું નામ અનિત્યસ્થ આપેલું છે. જ્યાં એક સિદ્ધ હૈાય ત્યાં અનન્તા સિદ્દો હાય છે, અન્યાન્યને અવગાહીને રહેલા છે, અને સર્વે લેાકાન્તને સ્પર્શ કરીને રહેલા હેાય છે. તે ઔદારિકાદિ પાંચ શરીરથી રહિત છે, ધન પ્રદેશવાળા જીવા છે, જ્ઞાન અને દનમાં ઉપયોગવાળા હાય છે, કૈવલજ્ઞાનના ઉપયોગથી સર્વ પદાર્થના ગુણુ અને પર્યાયને જાણે છે, અને કૈવલદનથી સર્વાં કાંઈ જોઈ રહ્યા છે. એમનુ સુખ અનન્ત છે, તે એટલું અપરિમિત છે કે સ` કાલના દેવતાના સમુદૃાયનું સુખ અનન્તગણુ રીએ, અને તેને અનન્તી વખત વગે વિગત કરીએ તે પણ તે મુક્તિના સુખની તુલના પામે નહિ. ( આ. ૯૮૧). એમના સુખનુ વર્ષોંન ઉપમાના અભાવથી કોઈ પ્રકારે વર્ણવી શકાય તેવું નથી. કૃતકૃત્ય૪ હાવાથી એમને સિદ્ધુ એ નામથી સઐાધાય છે, કેવલજ્ઞાનથી સર્વ ભાવે જાણતા હૈ।વાથી યુદ્ધ પણ કહેવાય છે, ભવાણુ વ પાર પામેલા હેાવાથી પારગત પણુ કહેવાય છે, ચાદ ગુણસ્થાનના ક્રમે ઉપર ચઢેલાં અથવા કચિત્ કમ ક્ષરે પશમાથિી સમ્યગ્ દન, પછી જ્ઞાન અને પછી ચારિત્ર એ પ્રકારે પ્રગતિ કરેલા હેાવાથી પરંપરાગત પણ કહેવાય છે, તેમજ સકલ ક`થી વિયુક્ત થવાથી ઉન્મુક્તક કવચ તરીકે પણુ એળખાય છે. એ સિવાય અજર, અમર, અસંગ એ નામેાથી પણ એમને ખેલાવાય છે. આવાપ અનન્ત ગુણુના દરિયા સમાન શ્રી સિદ્ધ ભગવાનેને કરેલા નમસ્કાર હજારે ભવી મુકાવે છે, એધિબીજા લાભ આપે છે. અધ્યાનને દૂર કરે છે, અને પરમમંગળરૂપ છે. એ સિદ્ધ ભગવાનની આપણે કિંચિત્ પ્રાર્થના કરી લઇએ— જે ચેાગીન્દ્રો, અરિહંત હૈ। કે સામાન્ય કૈવલી હૈ, સમુદ્ધાત કરીને કે કર્યા વગર આત્મપ્રદેશાને સ્થિર કરવા રૂપ શૈલેશીકરણ કરીને અયેાગી કેવલી થાય છે, અને આયુ:ક્ષયના કાળ પહેલાં છેલ્લા એ સમયમાં નામ આદિ અર્હત કર્મીની છ પ્રકૃતિએના ક્ષય કરી છેલ્લે સમયે ખાર કે તેર પ્રકૃતિને ક્ષય કરી મેાક્ષને પામ્યા તે સિદ્– ભગવંતા મને સિદ્ધિ–મુક્તિ આપો. જેમની છેલ્લી અવગાહના પોતાના શરીરના ત્રીજા ભાગ જેટલી ન્યૂન છે, અને તેટલી અવગાહના સાથે જેએ એક સમયમાં લોકના અગ્રભાગે પહોંચી ગયા છે તે સિદ્ધ ભગવાને મતે સિદ્ધિ આપે. ધનુષમાંથી છોડેલા બાણુની જેમ પૂર્વ પ્રયાગથી, મળ રહિત થયલા અલાબુ એટલે ૧ જુએ આ. ગા. ૭૪. ૨ જુએ વિ. આ, ગા. ૩૧૭૬૭૭; આ. ગા. ૨૭૫-૭૬ ૩ જીએ મા. ગા. ૧૯૭૭ થી ૧૯૮૪, ૪ જી મા. ગા. ૯૯૭ ૫ જીએ આ. ગા. ૨૮૯ થી ૧૯૨ Jain Education Interneira સિરિવાલાહા ગા, ૧૨૨૭ થી ૧૨૩૫. Page #614 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ nee તુંબડાની માફ્ક કમલ દૂર થવાથી નિઃસગપણાથી, કરૂપ ખંધનને છેદ થવાથી એરંડાના કુળની જેમ બધન છેદથી, તથા ધૂમાડાની માફક સ્વભાવથી જેઓની ગતિ ઊ હોય છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે. ઇષાભાર એટલે સિદ્ધશિલાના ઉપર નિશ્ચે એક જોજનમાં લેાકાન્ત છે ત્યાં જેમનું અવસ્થાન પ્રસિદ્ધ છે તે સિદ્ધ ભગવતા મને સિદ્ધિ આપે. જે અનન્ત છે, જેમને ક્રુરી જન્મ લેવાના નથી, જેઓને શરીર હતું નથી, જેઓને કાઈ પ્રકારની પીડા હૈાતી નથી, અને જેઓને જ્ઞાનેપચેગ અને દાપયેગ સમયાન્તરે હમેશાં ચાલુ છે તે સિદ્ધ ભગવતા મને સિદ્ધિ આપેો. જેએમાં જ્ઞાનાદિ અનંત ગુણ્ણા વિદ્યમાન છે, જેએમાંથી વર્ષાદિ ગુણા જતા રહેતા હાવાથી જે વિષ્ણુગુપણુ હેવાય છે, જેએમાં સંસ્થાન વર્ષાદિ પ્રતિષધરૂપ એકત્રિશ ગુણો રહેલા છે, અથવા અષ્ટ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા આઠ ગુણી જેમાં જણાય છે, અને જેઓને અનન્ત ચતુષ્ક ( જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીં ) નિષ્પન્ન થયેલું છે તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. જેમ કાઈ જંગલના રહેનાર નગરના મેટા મહેલામાં નિવાસ, મધુર રસવાળા ભોજન વગેરે ગુણાને જાણુતા છતા ખીજા જંગલના રહેવાશીઓને તે જણાવવા અસમર્થ હાય છે તેમ જ્ઞાતીપણુ જે સિદ્ધોના ગુણા જાણતાં છતાં ખીજાને કહી બતાવવા સમર્થ નથી તે સિદ્ધ ભગવંતા મને સિદ્ધિ આપેા. જેના કાઇ કાળે અન્ત આવે તેમ નથી એવું અનન્ત, જેનાથી ઉત્કૃષ્ટ ખીજું કાઈ હાઈ શકે નહિ એવું અનુત્તર, અને જેને જણાવવાને કાઈ ઉપમા આપી શકાય તેવું નથી એવું અનુપમ, અને જેમાં સદાકાળ આનંદ રહેલા છે એવું સદાનન્દ સિદ્ધ સુખ જેઓએ સપ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે. આચાર્ય ભગવાનનું સ્વરૂપ હવે આપણે ત્રીજા પરમેષ્ઠી આચાર્ય ભગવાન વિષે વિચારણા કરીશું. પ્રથમ આપણે આચા` ' શબ્દના અર્થ સંબંધી વિચાર કરીએ, 6 ૧. આચાર્ય—આ શબ્દ એ શબ્દ ભેગા થઈ ને થયેલે છે. ‘આ’ અને ચાય’ આ' એટલે મર્યાદા પૂર્વક, અને ‘ચાય” એટલે સેવાય, ‘ચર' ધાતુ ઉપરથી આ શબ્દ અનેàા છે એ એ શબ્દ ભેગા થાય એટલે જે મર્યાદાપૂર્ણાંક સેવાય—–સેવા કરાય તે એવા અર્થ થઇ શકે, અર્થાત્ જિનશાસનના અર્થના ઉપદેશક હેાવાથી તેની ( જિન શાસનના અર્થની ) આકાંક્ષા રાખનારાઓથી જેએ વિનયરૂપ મર્યાદાપૂર્વક સેવાય તે. ૨. જ્ઞાનાચાર, દર્શન ચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીચાર—એ પાંચ પ્રકારના આચારમાં શ્રેષ્ઠ હાય તે આચાર્ય કહેવાય. ૩. ‘આ’—એટલે મર્યાદાપૂર્વ॰ક, ‘ચાર’ એટલે વિદ્વાર; જેએ મર્યાદાપૂર્વક વિહારમાં Jain છે એક છે તે આચાય કહેવાય. Page #615 -------------------------------------------------------------------------- ________________ બક ૧૨] શ્રી નમસ્કાર મહામંત્ર-મહાભ્ય [૫૧]. ૪. “આ”—એટલે ઈષત-કાંઈક-અપરિપૂર્ણ અને ચાર એટલે હેરિક-દૂત, એ બે ભેગા થાય એટલે આચાર શબ્દ થાય તેને અર્થ ચાર જેવા એમ કરી શકાય, એટલે યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં જે ચતુર શિષ્ય તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રને ઉપદેશ કરવામાં જેઓ સાધુ (નિપુણ) તે આચાર્ય કહેવાય.૧ આ પ્રમાણે જુદી જુદી રીતે આચાર્ય શબ્દના અર્થ કરવામાં આવે છે. જે એ આચાર્ય ભગવાન પાંચ આચારને અનુષ્ઠાનરૂપે પિતે આચરે છે, વ્યાખ્યાનદ્વારા તેને ઉપદેશ આપે છે, અને પડિલેહણ આદિ ક્રિયાદ્વારા એ આચાર દર્શાવે છે, તેથી મુમુક્ષુઓથી તેમની સેવા કરાય છે. આચાર્ય ભગવાન સૂત્ર અને અર્થ બન્નેના જાણકાર હેય, ઉત્તમ લક્ષણવાળા હય, ગછના મેધીભૂત એટલે આધારભૂત સ્થભનાયક હય, ગણુની ચિંતા પ્રર્વતક આદિને સોંપેલી હોવાથી તેનાથી મુક્ત થયેલા હમેશાં પંચાચાર પાળવામાં ઉધમવંત હોય અને બીજાઓની પાસ પળાવવામાં ઉપદેશથી અને ક્રિયાથી સાવધાન હોય, તપ, નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ થયેલા અનન્ત જ્ઞાનવાળા તીર્થકર ભગવાન ભવ્ય જિનેને બંધ કરવા માટે તે વૃક્ષ પરથી જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરી ગયેલા છે અને તે પુષ્પને બુદ્ધિરૂપી પટમાં ગણધર મહારાજાએ ઝીલી લઈ સૂત્ર ગૂંથી રાખ્યાં છે તે સૂત્રો અને તેના અર્થનું જ્ઞાન પિતે મેળવેલું હોય છે અને તે જ્ઞાન તેઓ શિષ્યોને આપવા માટે હમેશાં તત્પર હોય છે, અનેક પ્રકારે શાસ્ત્રોમાં ગણવેલા, છત્રીશ ગુણોએ કરીને જેઓ યુક્ત છે, તથા આચાર સંપત, મૃત સંપત, શરીર સંપત, વચન સંપત વાચન સંપત, પ્રયાગમતિ સંપત અને સંગ્રહપરિજ્ઞા સંપત એ આઠ પ્રકારની સંપત અથવા વિભૂતિવાળા, તેમજ આચારવિનય, અવિનય, વિક્ષેપણ વિનય, અને દેષ પરિઘાત વિનય-એ ચાર પ્રકારના વિનય યુક્ત હેવાથી જેઓ પરમ ઉપકાર કરી રહ્યા છે એવા સ્વપર હિતકારી આચાર્ય ભગવાન સર્વદા પૂજ્ય છે. પએમને કરેલ નમસ્કાર પણ અરિહંત અને સિદ્ધ ભગવાનને કરેલા નમસ્કારની માફક હજાર ભવથી મુકાવે છે, બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાને દૂર કરે છે અને પરમ મંગળરૂપ છે. આવા પરમ હિત કરનાર શ્રી આચાર્ય ભગવાનના ગુણગ્રામનું સ્મરણ કરવા પૂર્વક આપણે વંદન કરીએ. જે આચાર્ય ભગવાન પાંચ પ્રકારના આચારને પોતે આચરે છે અને લોકોના અનુપ્રહ માટે સદા પ્રકટ કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. १ आ इषत् अपरिपूर्णा इत्यर्थः। चारा हेरिका ये ते आचाराः चारकल्पाः इत्यर्थ । युक्तायुक्तविभागनिरूपणनिपुणा विनेया:, अतस्तेषु साधवो यथाबन्छास्त्रार्थोपदेशकतया इति आचार्या । ૨ જુએ વિ. આ. ગા. ૩૧૯૦ છે જુઓ આ. ગા. ૧૦૯૪-૯૫ ૪ જુઓ પ્ર. સા. ગા. ૫૪૧ થી ૫૪૮ પૃ. ૧૨૮-૨૯ ૫ જાઓ આવરયા સૂત્ર, પૃ. ૪૪૮ ૬ જાએ સિરિવાલા ગા. ૧૨૩૬ થી ૧૨૪૪, Jain Education international Page #616 -------------------------------------------------------------------------- ________________ [ પણ] મી જન સત્ય પ્રકાશ જેઓ દેશ કુલ જાતિ રૂપ આદિ અનેક ગુણોથી સંયુક્ત છે, અને ચાલતા જમાનામાં મુખ્ય હોય છે તેઓને હું નમસ્કાર કરું છું. જેઓ હમેશ અપ્રમત્ત હેઈ રાજ કથા, દેશ કથા, ભક્ત કથા અને સ્ત્રી કથા આદિ વિકથાઓથી વિરક્ત હોય છે, કેધાદિ કષાને જેમણે સર્વથા ત્યાગ કરે છે, અને હમેંશ ધર્મોપદેશમાં મગ્ન હોય છે એવા સમર્થ આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ પંચાચારમાં વિસ્મૃત થનારાઓને સાર . ( સ્મારણ-યાદ કરાવવું), અશુદ્ધ આચરણાદિ કરનારાઓને વારણા (વારવું), અધ્યયન આદિમાં ચેય (પ્રેરણું ), અને પ્રસંગે કઠોર વચન સંભળાવીને પણ પડિયણ કરે છે, અને આ પ્રમાણે સારણ, વારણ, ચોયણું અને પડિચોયણુ કરી પોતાના ગચ્છની રક્ષા કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ સૂત્રનું રહસ્ય જાણીને પરોપકાર કરવામાં તત્પર રહી તત્વના ઉપદેશનું દાન કરી રહ્યા છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. સૂર્ય સમાન પ્રકારને કરતા અરિહંત ભગવાને અને ચંદ્ર સમાન પ્રકાશને કરતાં સામાન્ય કેવલજ્ઞાની ભગવાને અરત પામે છતે દીપકની પેઠે જગતમાં પદાર્થોને પ્રકટ કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેના ઉપર અતિશય પાપનું આક્રમણ થઈ રહેલું છે, અને તેથી જેઓ સંસારરૂપી મહાન અંધકૃપમાં પડી રહેલા છે તે છે કે જેઓ નિસ્તાર કરે છે તે આચાય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ જીવોનું માતા, પિતા અને બાંધવા વગેરે કરતાં પણ અધિક કાર્ય સાધે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ ઘણી લબ્ધિઓથી સમૃદ્ધ હવાથી અતિશયવાળા છે, અને જિનશાસનને દીપાવવા રાજા સરખા છે, અને ચિન્તા રહિત છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. in Education International Page #617 -------------------------------------------------------------------------- ________________ 'ज्ञानविलास' और 'संयमतरंग' के रचयिता कौन लेखक :-श्रीयुत अगरचन्दजी नाहटा - यशविलास' और 'विनयविलास' के साथ आज से करीब ६० वर्ष पूर्व 'ज्ञानविलास' और 'संयमतरंग' नाम के दो और पदसंग्रह गुजराती लीपी में प्रकाशित हुए थे। उस संग्रह में कर्ताका स्पष्ट नाम, प्रकाशक ने कहीं सूचित किया देखा नहीं गया, पर उसके बाद भीमसी माणेक ने (द्वितीय आकृति, संवत् १९५८ ) उस सारे संग्रहग्रन्थ को 'श्री वैराग्योपदेशक विविध पदसंग्रह' के नाम से नागरी लीपी में प्रकाशित किया। उसमें उन्होंने 'ज्ञानविलास पं० ज्ञानसारजी कृत छे' इन शब्दों में उसके रचयिता ज्ञानसारजी होने का लिख दिया, अतः इन पदों के कर्ता ज्ञानसारजी के नामसे प्रसिद्ध हो गए। और उसीके आधार से पं० नाथुरामजी प्रेमीने भी अपने ‘हिन्दी जन साहित्य का इतिहास' नामक निबंध, जो कि जबलपुर में सप्तम हिन्दी साहित्य सम्मेलन में पढ़ा गया था, उसमें पृ० ७८ में इस प्रकार लिख दिया-- " ८ ज्ञानसार या ज्ञानानन्द-आप एक श्वेताम्बर साधु थे। संवत् ११ (१८ ? ) ६६ तक आप जीवित रहे हैं । आप अपने आप में मस्त थे और लोगों से बहुत कम सम्बन्ध रखते थे। कहते हैं कि आप कभी कभी अहमदाबाद के एक स्मशान में पड़े रहते थे। 'सज्झाय पद अने स्तवन संग्रह ' नामके संग्रह में आपके ज्ञान विलास' और 'संयमतरंग' नामसे दो हिन्दी पदसंग्रह छपे हैं, जिनमें क्रमसे ७५ और ३७ पद है। रचना अच्छी है। आपने आनन्दधन की चौवीसी पर एक उत्तम गुजराती टोका' लिखी है जो छपचुकी है। इससे आपके गहरे स्वानुभवका पता लगता है।" प्रेमीजी ने एक परिवर्तन तो अवश्य किया है कि ज्ञानसार के साथ पदों के अन्त में आते हुए ज्ञानानन्द, जो कि इसके वास्तविक कर्ता हैं, उनका नाम भी लिख दिया है, पर उन्हों ने इन दोनों को एक मानकर जो बातें लिख दी है वह भ्रान्त धारणा है। संवत् १८६६ और आनन्दघन चौवीसी बालावबोध यह वास्तव में श्रीमद् ज्ञानसारजी का ही है । यद्यपि १ प्रस्तुत बालावबोध गुजराती में न हो कर राजस्थानी-मारवाडी भाषा में है, पर भीमसो माणेक ने उसका परिवर्तन करके उसे साररूप (याने मूल पूरा नहीं) गुजराती भाषा में छपाया है। प्रेमोजो ने उसीके आधार से यह लिख दिया है। in Education International ___ Page #618 -------------------------------------------------------------------------- ________________ [५७४ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ धे १८९८ तक जीवित थे पर उनके रचित प्रस्तुत बालावबोध का समय सं. १८६६ का ही है अतः प्रेमीजी ने उसीके आधार से इनका समय लिखा है यह स्पष्ट है । साथ ही साथ उनके अहमदाबाद के स्मशान में रहने का उल्लेख तो ठीक है, पर स्थानका नाम बीकानेर होना चाहिए, क्यों कि ज्ञानसारजी ने बीकानेर के स्मशानों में ही बहुत वर्षों तक या अपने जीवनका बहुतसा अन्तिम समय व्यतीत किया है। श्रीमद् बुद्धिसागर सूरिजी ने अपने 'आनन्दघन पद संग्रह भावार्थ' नामक ग्रंथ के पृष्ठ १५९ में यही बात सूचित की है कि “ श्रीमद् ज्ञानसा(ग)रजी पण बीकानेरना स्मशान पासे झुपडीमां साधुना वेषे रहेता हता” और यह है भी ठीक । हमने श्रीमद ज्ञानसारजी रचित विशाल साहित्य का परिपूर्ण अन्वेषण किया है और उनके जीवन संबंधी बहुत सामग्री संग्रहीत की है, जिसे स्वतंत्र संग्रह के रूपमें प्रकाशित करने का विचार है। आप एक असाधारण प्रतिभाशाली कवि, अनुभवी व आध्यात्मिक मस्त योगीराज थे। बीकानेर, जैसलमेर, जयपुर, आदि के नरेश भी आपकी बडी श्रद्धा करते थे। जबसे मैंने प्रेमीजी के उक्त उल्लेख को पढा और उक्त संग्रहग्रन्थ का अवलोकन किया तभी से मैंने पहेले तो निर्णय कर लिया था कि इन पदों के वास्तविक रचयिता ज्ञानसारजी नहीं पर ज्ञानानन्दजी हैं और वे दोनों भिन्न भिन्न अध्यात्मोपासक योगी कवि है। पर ज्ञाननन्दजी कौन थे ? इस विषय में निश्चितरूप से कहने का कोई साधन मेरे पास नहीं था। रा. रा. मोहनलालजी दलीचंदजो देसाई महोदयने, जब उन्हें यह ज्ञात हुआ कि हमने श्रीमद् ज्ञानसारजी के संबन्ध में गंभीर अन्वेषण किया है तब, उन्होंने भी हमसे पूछा कि-ज्ञानविलास आदि के कर्ता कौन हैं ? तब भी मैंने इतना तो स्पष्ट लिख दिया कि इनके कर्ता ज्ञानसार तो नहीं हैं, और जैसा कि पदों के अन्त में आता है , ज्ञानानन्दजी ही हैं। इनके गुरुका नाम भी पदों के अन्त्य पदानुसार चारित्रनिधि या चारित्रनंदि है यह भी हमारी धारणा थी, लेकिन तथाविध साधनों के अभाव से इसका अंतिम निर्णय नहीं हो सका। इस बार जब मैं बम्बई आदि स्थानों में यात्रार्थ गया तो उपाध्याय सुखसागरजी के शिष्योंसे यह ज्ञात हुआ कि इनके गुरु चारित्रनन्दिकृत एक ग्रन्थ उन्हें उपलब्ध हुआ है। संभवतः मैंने उस ग्रन्थ को देखा भी था, पर समयाभाव से उसकी प्रशस्ति नोट नहीं कर सका। पर उस स्मृति के आधार पर मैंने देसाई महोदय को यह सूचना दे दी कि वे खरतर गच्छ के हैं और जिनरंगसूरि शाखा के आज्ञानुवर्ती थे। इन सब बातोंका सप्रमाण विशेष परिचय इसी लेख में दिया जा रहा है। Page #619 -------------------------------------------------------------------------- ________________ म १२] જ્ઞાનવિલાસ કે રચયિતા [ ५७५ ] गत कार्तिक शुक्ल पक्ष में देसाई महोदय साहित्य निरीक्षणार्थ हमारे यहां बीकानेर पधारे तब वे उक्त चारित्रनंदिकृत ग्रन्थका आदि-अंत नकल करके लाये, इससे पूर्व हमारी नोंध में चारित्रनन्दिकृत दो और पूजाओं का उल्लेख था। देसाई महोदय के साथ कुशलचन्द्रसूरि पुस्तकालय का निरीक्षण करते हुए चारित्रनन्दिकृत पंचकल्याणक पूजा और मिली, उसके आधार से चारित्रनन्दि का वंशवृक्ष इस प्रकार बनता है जिनराजसरि (द्वितीय सं. १६७५-१६९९ स्वर्ग) उपाध्याय पद्मविजय वाचक पमहर्ष वाचक सुखनन्दन बाचक कनकसागर . उपाध्याय महिमतिलक . उपाध्याय लब्धिकुमार → महोपाध्याय नवनिधिउदय भावनन्दि महोपाध्याय चारित्रनंदि कल्याणचारित्र प्रेमचारित्र हमारे ख्याल से ज्ञानानन्द उपनाम है। जिस प्रकार आनन्दघनजी का लाभानन्दजी था और चिदानन्दजी का कपूरचंदजी उसी प्रकार ज्ञाना. नन्दजी का नाम भी उपर्युक्त कल्याणचारित्र या प्रेमचारित्र इन दोनों में मे एक था। ___ श्री ज्ञानानन्दजी उपर्युक्त वंशोक्त परम्परा के ही नवनिधिउदयजी के शिष्य थे यह बात ज्ञानविलास और संयमतरंग के निम्नोक्त पदों की अन्तिम Jain EducatiJTTAT311 ETE Page #620 -------------------------------------------------------------------------- ________________ [ ५७१ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ५४ पद - १ आदि गाथा - चारित्रपति श्री चारित्र पार्श्व नवनिधि श्रीगृहध्येयं । पद - १ अन्त- चारित्रनन्दि श्री संततिदायक पार्श्वचारित्र जिन ज्ञेयं ॥ ५ ॥ पद - २ अन्त - निधिचारित्र आदर ज्ञानानन्द रमायो | ३ | पद - ३ अन्त - चारित्र नवनिधिसरूप ज्ञानानन्द भाई | ४ | पद - ४ अन्त - तरवरंग चारित्रनन्द ज्ञानानन्द वास के । ३ । पद - ४१ अन्त - नवनिधि चारित्र आदर ज्ञानानन्द समर ले |४ | " इसी प्रकार सभी पदों के अन्त में कहीं ' नवनिधि चारित्र ज्ञानानन्द', कहीं ' निधिचारित्र ज्ञानानन्द और कहीं ' चारित्र ज्ञानानन्द' रूप से कर्ताने अपना परिचय दिया है, जो उपर्युक्त वंशवृक्षानुसार ही है । हमारे कथन में कोई सन्देह का अवकाश नहीं रह जाता । अतः अब चारित्रनन्दिजी के उपर्युक्त ग्रन्थों का संक्षिप्त परिचय दे दिया जाता है जिससे ज्ञानानन्दजी का समय भी निश्चित हो सके । १ पंचकल्याणक पूजा - संवत् १८८८ संभवनाथजी के च्यवन कल्याणक के दिन कलकत्ते में महताबचन्द आदि श्रावकों के आग्रह से रचित । इसकी सं. १९२९ में अभीरचन्दजी की लिखी १४ पत्र की प्रति कुशलचन्द्र पुस्तकालय में है । पत्र चिपक जाने से कहीं कहीं पाठ नष्ट हो गया है । २ नवपद पूजा । ३ इकवीस प्रकारी पूजा । ४ रत्नसार्धशतक - सिद्धांतों के दोहन स्वरूप १५१ बोलमय १७ पत्रों की, स्वयं कर्ता के हस्ताक्षरों में लिखी यह प्रति उपाध्याय सुखसागरजी के शिष्यों के पास बम्बई में है । इसकी रचना संवत १९०९ मे कृष्णाष्टमी के दिन इन्द्रनगर- इन्दौर के पिप्पली (बाजार ) धर्मशाला मे ऋषभदेवस्वामी के प्रसाद से अपने शिष्य कल्याणचारित्र और प्रेमचारित्र के लिये की गई व प्रति लिखी गई । इन ग्रन्थों में पंचकल्याणक पूजा में खरतरगच्छोय अक्षयसूरिजी के पट्टधर श्रीजिनचन्द्रसूरिजी की आज्ञानुसार प्रस्तुत पूजा बनाने का उल्लेख है, अतः आप खरतरगच्छ की जितरंगसूरि शाखा - लखनऊवालों के आज्ञानुवर्ती थे यह भी स्पष्ट हो जाता है। संभव है उक्त शाखा के लखनऊ आदि के भंडारों का निरीक्षण करने पर आपकी व आपके शिष्य ज्ञानानन्दजी आदि की अन्यान्य कृतियां भी उपलब्ध हों, और उस के आधार से ज्ञानानन्दजी Jain Education का दीक्षानाम क्या था यह भी निश्चित हो सके । Page #621 -------------------------------------------------------------------------- ________________ સુપ્રસિદ્ધ કવિવર્ય શ્રી લાવણ્યસમય વિરચિત પંચ તીર્થમાલા–સ્તવન સંગ્રાહક–શ્રીયુત મણિલાલ કેશરીચંદ રાધનપુરવાળા 1 શત્રુંજય તીર્થ આદિએ આદિએ આદિ જિણેસરૂએ, પુંડરીક પુંડરીક ગિરિ સિણગાર કે; રાયણરૂખ સમેસર્યા એ પુરવ પુરવનવાણું વાર કે જે ના આવે આદિ તે આદિ છણંદ જાણું ગુણ વખાણું તેહના, મનરંગ માનવ દેવ દાણવ પાય પૂજે તેહના; લખ ચોરાસી પુરવ પિઢા આયુ જેહનું જાણી, શેત્રુજસામી રિસહનામી ધ્યાન ધવલું આણઈ છે ૨ | ૨ દીઓદ્ર તીર્થ કે એ દીઠા દીઓદ્રમંડણે એ, મીઠો એ મીઠે અમીઅ સમાન કે; શાંતી છણેસર સેલ એ, સહઈ એ સોહિં સોવનવાન કે. | ૩ | દીઠેએ દીઠા દીઓદ્રમંડળ દુરિતખંડણ દીઠએ દાલીદ્ર ચૂરએ સેવતા સંકટ સવિએ નાસે પુજ્યા વાંછિત પૂરએ; સૂર કરીઅ માયા સરણ આયા, પારે જણે રાખીઓ, દાતા ભલે દયા કેરે દાન મારગ દાખીઓ છે ૩ ગિરનાર તીર્થ ગિરૂઓ એ ગિરૂએ ગઢ ગિરિનારિને એ, જસ સિર જસ સિર નેમ કુમાર એ; સમુદ્રવિજય રાયાં કુલતિલ એ, શિવાદેવી શિવાદેવી તણો મલ્લાર કે | ૫ | ગિરૂ૦ ગિરનારિ ગિરૂએ ડુંગર દેખી હિઈ હરખી હે સખી, નવરંગ નવેરી નેમ કેરી કરીસ પૂળ નવ લખી; જિણે ચિત્ત મિઠી દયા દીઠી વાણુ રાજુલ પરહરી, સંસાર ટાલી શીયલ પાલો વેગ મુગતી વધુ વરી છે ૬ છે Page #622 -------------------------------------------------------------------------- ________________ [ ૫૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ૪ જીરાવલા તી જાસ્યું એ જામ્યું દેવજીાવલઇ એ, કરસ્યું એ કરસ્યું સફેલ વિહાય કે; સાથ મિલ્યે સંઘ સામઠા એ, પૂજેવા પૂજેવા પાશ્વનાથ. । ૭ । જાસું કે જીરાવલા જગનાથ જાણી હીઇ આણી વાસના, મન માન મેડી હાથ જોડી ગાઈસ્યું ગુણુ પાસના; ઢમ ઢોલ ઢમકે ઘુઘર ઘમકે રગ રૂડી રાશિના, પ્રભુ ધ્યાન ધરતાં સેવ કરતાં સુખે આવે આશિના ! ૮ ॥ ૫ સાચાર તીથ સાચા એ સાચા જિન સાચારના એ, ત્રિભુવન ત્રિભુવન મંઢાણુ વીર કે; ધીરપણે જિષ્ણે તપ તપ્યા એ, સાવન સેાવન વન્ન સરીર કે !! ૯ !! સાચા સાચેાર સામી સદાએ સાચેા પરમલ ચહું દિસિતપપઇ, પ્રભુ પાસ પ્રચુરઈં આસિ પૂરઈં જાપ જોગીસર જપર્ક; શિશ સુર મડલ કાને કુંડલ હીઈ હાર સેાહામણેા, જિનરાજ આજ દયાલ દેખી ઉપના ઉલટ ઘણા | ૧૦ | [ વર્ષ ૪ પંચ એ પંચ તીરથ પર ગડાએ, પાંચે એ પાંચે મેરૂ સમાન કે; પાંચે તીરથ સ્તવે એ, નિધાન કે; કલ્યાણુ કે, તિહાં ઘરઘર નવય તિહાં ઘર ઘર કાડી વધામણાં એ; તિહાં ઘર ઘર અચલ મુનિ લાવણ્યસમય ભણે એ ॥ ૧૧ ॥ ઈતિ શ્રી પંચતીથ માલાસ્તવન લખ્યા સ. ૧૮૨૭ અષાડ વદી ૯ કર્તા—સુનિલાવણ્યસમય. નોંધઃ—આ સ્તવનની નકલ લુણાવાડા દેરા કરી જૈન ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી કરી છે. આના કર્તા સુપ્રસિદ્ધ કવિ લાવણ્યસમય છે. આમાં આદીશ્વર, શાતિનાથ, તેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીની સ્તુતિ કરી છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન આનન્દઘનજી વિરચિત એક પદનો ભાવાર્થી સંગ્રાહક—મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી રાગ– આશાવરી ] અવધુ સે જોગી ગુરૂ મેરા, ઇન પદક કરે રે નિવેડા છે અવધક છે તરૂવર એક મૂળબિન છાયા, બિન કુલે ફલ બાગા શાખા પત્ર નહિ કછુ ઉનકુ, અમૃત ગગને બાગા. એ અ૦ ૧ શ્રીમાન આનન્દઘનજી મહારાજ કહે છે કે જે આ પદને ખુલાસે કરે તે અવધૂત યેગી મારે ગુરૂ જાણવે. અહિં આત્માને વૃક્ષની ઉપમા આપી છે. પણ આત્મા અનાદિ કાળથી છે તેથી વૃક્ષની જેમ આત્માને મૂળ નથી. આત્મા અરૂપી છે તેથી તેની, વૃક્ષની જેમ છાયા પડતી નથી. તેમજ વૃક્ષની પેઠે પત્ર-શાખા અને પુલ પણ નથી. છતાં પણ આત્મારૂપ વૃક્ષને સિદ્ધશિલારૂપ ગગનમાં અમૃતરૂપ મોક્ષ ફળ લાગે છે. અર્થાત્ આત્મા સકલ કર્મોને ક્ષય કરી પરમાત્મપદ પામે છે. તરૂવર એક પંખી દેઉ બેઠે એક ગુરૂ એક ચેલા ચેલેને શુગ ચુનચુન ખાયા, ગુરૂ નિરંતર ખેલા. એ અ ર છે શરીરરૂપ વૃક્ષમાં આત્મા અને મનરૂપ બે પંખી બેઠા છે. આત્મા ગુરૂ છે, અને મન ચેલે છે. ગુરૂરાજ ચેલાજીને હિત શીખામણે આપી કાબૂમાં રાખવા કેશીશ કરે છે, પણ ચંચલ સ્વભાવવાળા ચેલાજી તે ઇંદ્રિયોના વિષમાં લપેટાઈ જાય છે અને બાહ્ય પદાર્થોને ચણીને ખાય છે, પણ આત્મારૂપ ગુરૂ પિતાના જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ગુણોમાં લીન બની હમેશાં ખેલ્યા કરે છે. ગગન મંડલકે અધબીચ કુવા, ઉહાં હૈ અમીકા વાસ; સગુ હવે સે ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા. અ. ૩ ચૌદ રાજલેકરૂપ ગગન મંડળના મધ્ય ભાગમાં તિચ્છ લેક આવ્યું છે. તેમાં મનુષ્ય ક્ષેત્રે છે. એ ક્ષેત્રોમાં જિનેશ્વર દેવને જન્મ થાય છે. અને તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી ધર્મદેશના આપે છે. તેથી મનુષ્ય ક્ષેત્રમાં કૃતધર્મ અને ચારિત્ર ધર્મરૂપ અમૃતથી ભરેલ કુવે છે. સુગુરૂને Page #624 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ n = શિષ્ય એ કુવામાંથી અમૃતના પ્યાલા ભરી ભરીને પાવે છે અને આનંદ અનુ ભવે છે પણ નગુર તા તરસ્યા પાછા જાય છે. ગગન મંડલમે ગઉઆ વહાણી, ધરતી દુધ જમાયા; માખન થા સેા વિરલા પાયા, છાસે જગત ભરમાયા. ૫ અ ૪ ૫ શ્રી જિનેશ્વર દેવેના મુખરૂપ ગગન મંડળમાં વાણીરૂપ ગાય વિહાણી. એ ગાયમાંથી નીકળેલા ઉપદેશરૂપ દુધના માનવલેાકમાં જમાવ થયા. અને એ દુધમાંથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માખણુની ઉત્પત્તિ થઈ એ માખણને કાઇક વિરલા પુરૂષો પામ્યા—પામે છે અને પામશે. બાકી મિથ્યાત્વના પંજામાં સપડાયેલા જીવા, સ્વમત કદાગ્રહ, કલેશ અને વિતંડાવાદરૂપ ખાટી છાશથી ભરમાયા, ભરમાય છે અને સરમાશે. થડબિનુ પત્ર પત્ર બિનુ તુબા, ખિનજીભ્યા ગુણ ગાયા, ગાવનવાલેકા રૂપ ન દેખા, સુગુરૂ સાહી બતાયા. ॥ અ॰ ૫૫ તપુરા તુંબડામાંથી બને છે અને તુબડાના વેલાને તેા થડ-પત્ર-પુષ્પ હાય છે પણ આ આત્મારૂપ તખુરાને એવું કંઇ નથી એને આત્મારૂપ ગવેચા વગાડે છે અને તેથી એ આત્મારૂપ તપુરા પ્રભુના ગુણુગાન ગાય છે. તુખડાના તખુરાની જેમ આત્મારૂપ તબુરો કેાઇનાથી ઉત્પન્ન નથી, અને તેનુ રૂપ પણ દેખાતુ નથી. એવા આત્મા સુગુરૂએ બતાવ્યા છે. આતમ અનુભવ બિન નહિં જાને, અંતર જ્યોતિ જગાવે; ઘટ અંતર પરખે સાહી મૂરતિ, સ્પાનન્દધન પદ્ય પાવે. ॥ અ ૬ ॥ માનવી સમ્યગ્ જ્ઞાન વિના જીવાજીવાદિ નવ તત્ત્વના સૂક્ષ્મ વિચારેને જાણુવા શક્તિમાન થતા નથી. જ્યારે શક્તિમાન ધાય છે ત્યારે જ આત્મ તત્ત્વના નિશ્ચય કરી શકે છે. અને ત્યારપછી આત્માનો જ્ઞાન જ્યાતિના પ્રકાશ કરે છે. આવી રીતે ઘટરૂપ શરીરમાં રહેલા જ્ઞાનાદિ ગુણાવાળા અન્તર આત્માને જે પરખી શકે છે તે જ વ્યક્તિ શાશ્વત આનદથી વ્યાપી મેાક્ષ પદ પામે છે. [આ પદની આ છઠ્ઠો કડીના છેલ્લા ચરણમાં કવિએ પેાતાનુ નામ સૂચળ્યું છે. ] Page #625 -------------------------------------------------------------------------- ________________ કાવિતીથમાં સુપ્રસિદ્ધ સાસુ-વહુનાં મંદિરો લેખક– મુનિરાજ શ્રી સુશીલવિજયજી (ગતાંકથી પૂર્ણ) સર્વજિતરાસાદના શીલાલેખને સારાંશ સમ્રાટ અકબર જેવા મુગલ બાદશાહને પ્રતિબંધ પમાડનાર જગદ્ગુરૂ શ્રી. હીરવિજયસૂરીશ્વરજી અને શ્રી વિજયસેનસૂરીશ્વરજી જેવા મુનિ પુગ છે કે જેમણે જગતની અંદર ધર્મને વિજય વાવટો ફરકાવી, મરણાંત કઇ પણ શત્રુંજ્યાદિ મહાન પરમ પવિત્ર તીર્થોનાં અમરપટ્ટાઓ લખાવી અને શાસનની ઉન્નતિ કરી, પિતાની કીર્તિને જગતની અંદર વાવચ્ચદ્રદિવાકર સુધી કાયમ રાખી છે, તેમની વિદ્વત્તા સાધુતા, તેમજ ગ્રન્થ રચનાની આધુનિક જૈન અગર જૈનેતર વિદ્વાનો એકી અવાજે પ્રશંસા કરે છે. એ મહાપુરુષોએ અનેક તીર્થોને ઉદ્ધાર કરતાં આ કાવી તીર્થનાં ગગનચુંબી જિનાલયનો પણ ઉદ્ધાર કરાવરાવ્યું છે. પરિણામે અત્યારે પણ એ સાસુ-વહુનાં દેવાલયો જયવંતાં વર્તી રહ્યાં છે. એને ઇતિહાસ શિલાલેખોના વિવરણ ઉપરથી જનતા સહેજે સમજી શકશે. શિલાલેખને સારાંશ ૩ઝ નમ: શ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાદશાહ અકબર જલાલુદીને અત્યન્ત માનનીય જગદગુરૂ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી હીરવિજયસુરીશ્વરના પટ્ટપ્રભાવક ભટ્ટારક શ્રી શ્રી શ્રી શ્રી શ્રી વિજયસેનસૂરિ ગુરુમહારાજને નમસ્કાર થાઓ. [ 1 ]૧ કલ્યાણની પંક્તિને સિદ્ધિ કરનાર જે જે ચારિત્રવંત ભગતને, જેને અંતર આત્માનું સ્વરૂપ મળેલું છે એવા સમસ્ત યોગીએ, વાંછિત ફળની સિદ્ધિ માટે એક ચિંતે ધ્યાન કરે છે, એવા શ્રી નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવ પ્રભુ કે જે સુરાસુરેન્દ્રોથી સેવિત છે, તે ભક્તિવંત પુરુષના અંતઃકરણને ઉત્તમ સુખ આપનારા થાઓ. [૨] જી વર્લ્ડ માનસ્વામીની પાટે દ્વાદશાંગીની રચના કરનાર શ્રી સુધમાસ્વામી થયા. જેઓ મુક્તિમાં પધાર્યા છતાં પણ ભાવી પ્રાણીઓના કલ્યાણમાં સહાયક છે. ૧ અહીં તેનજ આ લેખના આગળના ભાગમાં આ પ્રમાણે પેરેગ્રાફના પ્રારંભમાં કૌંસી] માં જે અંક આપેલ છે તે અંક મૂળ શિલાલેખમાંના તે તે અંદના શ્લોકના અનુવાદનો દર્શક સમજ. Page #626 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : [૩] ત્યારપછી તેમની પાટે નવમા સુસ્થિત નામના આચાર્ય થયા. તેઓ કિયા, જ્ઞાન, તેમજ ગુણના ભંડાર હતા. તેમનાથી કટિક' નામને ગચ્છ નીકળે. | [૪] તે કોટિક ગચ્છમાંની વજી શાખાના ચાંદ્રકુલમાં જે જે સૂરિપંગ થયા તેમના ઝળહળતા પ્રભાવને બુદ્ધિવાન કોણ કહી શકે તેમ છે ? (અર્થાત કોણ સમર્થ છે, કેવળજ્ઞાની સિવાય કોઈ નહીં.). [૫] પપરંપરાયે યુગાબ્ધિ પ્રમાણ માટે કમશઃ જગચંદ્રસૂરિ ગણનાયક થયા, તેઓ નિરંતર આમ્લતા (આંબીલનું તપ) કરતાં હોવાથી તેમને "તપા” એવા પ્રકારનું બિરૂદ પ્રાપ્ત થયું હતું. [૬] તેમના વંશને વિષે ક્રમશઃ ક્રિયા જ્ઞાનમાં શુદ્ધ એવા સુવિહિત આચાર્યા પ૬ મી માટે થયા. (આનંદવિમલસૂરિ. [ ૭] તે શ્રી આનંદવિમલસૂરિએ કમતરૂપી અંધ કુવામાં પડેલા પ્રાણીઓને ઉદ્ધાર કરેલ હોવાથી તેમનું નામ માત્ર સાંભળતાં કોને અપાર આનંદ ન થાય? (અર્થાત સર્વ પ્રાણીઓને થાય.) [૮] તેમની પાટે જગવિખ્યાત શ્રી વિજયદાનસૂરીશ્વર થયા, તેમણે સમ્યક્ પ્રકારે તપાગણ (તપાગચ્છ)ને સારામાં સારો ફેલાવો કયો. [ ] તેમની પટિ શાંત રસથી ભરપૂર છે અન્તઃકરણરૂપી સરોવર જેમનું એવા શ્રી હીરવિજ્ય ગુરૂમહારાજ આ જ તપાગચ્છમાં થયા. [૧૦] તે જ શ્રીમાન હીરવિજયસૂરીશ્વરે સાહિ શ્રી અકબર બાદશાહના હૃદયરૂપી ભૂમિમાં વાવેલ કરૂણારૂપી કપક્ષને અમૃતરસરૂપી વાણુથી સિંચન કીધું હતું, જેના પરિણમમાં અદ્યાવાધિ પણ આપણે જોઈ શકીએ છીએ કે, “અમારી પડદની ઉપણું,” “શત્રુંજય તીર્થ પર લેવાતે કર માફ” અને “ રાજ્ય તરફથી મળેલું સન્માન” વગેરે. ૧ ભગવાન મહાવીર સ્વામીની આઠમી પાટના આચાર્ય શ્રી સુહસ્તિસૂરિને ૧૨ પ્રધાન શિખ્યા હતા, જે પૈકીના પાંચમા અને છઠ્ઠા શિષ્ય આ સુસ્થિત તથા આ૦ સુપ્રતિબધે ઉદયગિરિની પહાઠી પર દોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો આથી જનતાએ તેઓને “કેટિ” તરીકે જાહેર કર્યા, અને તેમના શિષ્ય-સંધ પણ વી. નિ.સં૨૦૦ લગભગમાં કેટિ-ગચ્છ ના નામથી પ્રસિદ્ધ થયે. (“તપગચ્છની ઉત્પત્તિ” શીર્ષક મુનિરાજ શ્રી દર્શનવિજયજી (દિહીવાળા)ના લેખમાંથી.) ૨ “અહો સાક્ષાત તપામૂર્તિ છે” એમ કહી ચિડાધિશ રાણા જૈત્રસિહે વૌરનીર્વાણ સંવત્ ૧૭૬૬ વિક્રમ સંવત ૧૨૮૬માં આચાર્યશ્રી જગતચન્દ્રસૂરિને મૃતપાની પદવીથી અલ કૃત કર્યા, ત્યારથી તેઓને શિષ્ય પરિવાર “તપગ” નામથી પ્રસિદ્ધિ પામે. એ સીદીઆ રાજવંશે પણ ત ગચ્છને પિતાને માન્ય છે. પછીના મેવાડના રાજાઓની વિજ્ઞપ્તિ, નગર શેઠના કુટુમ્બને સંબધ અને તપગચ્છીય આચાર્યો-હી પૂજેનું આજસુધી થતું સન્માન આ વાતની સાક્ષી પૂરે છે. ( “તપગચ્છની ઉત્પત્તિ" શીર્ષક લેખમાંથી.) Page #627 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] સાસુ-વહુનાં મંદિરે [૫૮૩] [૧૧] તેમની પાટે શ્રી વિજયસેનસૂરિવર દયા, જેઓ હાલ જગતમાં વિદ્વાન ઉપાધ્યાય તથા મુનિ સમુદાયે કરીને સહિત જયવંત વર્તે છે. (અર્થાત આ મંદિરના પ્રતિ ઠાપક તેઓ પેતે હોઈ આ શિલાલેખ લખાયો ત્યારે તેઓ વિદ્યમાન હતા.) [૧૨] ન્યાય વ્યાકરણ વગેરે અનેક શાસ્ત્રના અભ્યાસ વડે કરીને જેમણે “ સરસ્વત' બિરૂદ પ્રાપ્ત કર્યું હતું, જેમણે સાહિ શ્રી અકબર બાદશાહની સભામાં પોતાના પ્રકાશવડે સર્વ વાદીઓને વાણીની યુક્તિઓ વડે જીતી લીધા હતા– [૧૩] તેમના ચરણકમલનો અસ્વાદ લેવામાં ભ્રમર સમાન ચતુર્વિધ સંઘ મહાન કાર્યો કરતો છતે નિરંતર જયવંતે વર્તે ! [૧૪-૩૨] આ સમયે ગુ. ૨ (ગુજરાત) દેશના આભૂષણ રૂપ વડનગર શહેરમાં નાગર લઘુ શાખાના ભદ્રાસિયાણું ગોત્રમાં ગાંધી દેપાલ નામે પ્રખ્યાત સર્વોત્તમ ધર્મકાર્યો કરનાર પુરૂષ થશે. તેને અલુઆ નામને પુત્ર હતા તેને “લાડિકા' નામને પુત્ર થયે. તેને પત્તી' નામે પત્ની હતી. તે શીલવંતી હતી. તેની કુક્ષિથી લાડિકને બાહુઓ અને ગંગાધર ના બે પુત્રરત્નો થયા. તે બન્નેમાં બાપુએ બહુ જ દાનેશ્વરી, ધૈર્યવાન તેમજ ઉદાર હોવાને લઇને થોડા જ સમયમાં વ્યવહારીઓમાં મુખ્ય થયો. તેને પોપટી અને હીરા નામે બે પત્ની હતી. તેમનાથી ત્રણ ગુણવાન પુત્રો ઉત્પન્ન થયા. પત્ની પિપટીની કુખેથી પ્રથમ પુત્ર કુંવરજી થયો. તે સુપાત્રદાનમાં અત્યંત મગ્ન રહેતા હતા, એટલું જ નહીં પણ પૂજ્ય પિતાને પંથમાં જ પ્રવૃત્તિ કરવાથી તથા ગુણગ્રાહી હેવાથી તેને પિતાના યશને ઘણું જ વધાર્યો. દ્વિતીય પત્ની હીદેવીની કુક્ષિથી ધમદાસ અને સુવીરદાસ એમ બે પુત્રરત્ન ઉત્પન્ન થયાં. ક્રમે ઉમ્મર લાયક થતાં ધન કમાવવા માટે પરદેશ જવાની અભિલાષા પ્રગટી. સ્થંભનપુરના અધિષ્ઠાતા પાર્શ્વનાથ પ્રભુના પ્રાસાદથી સર્વસુખને આપનાર એવું ત્રંબાવતી કે જે હાલ ખંભાત તરીકે મશહૂર છે, ત્યાં પિતાના પરિવાર સહિત બાડુઆ શેઠ નિવાસ માટે આવ્યા હતા. અને ત્યાં જ તેમને કીર્તિ, ધન, દેલત, સંતાન વગેરે ઘણું જ સારા પ્રમાણમાં પ્રાપ્ત થયાં હતાં, એટલું જ નહીં પણ અકબર બાદશાહ પ્રતિબંધક જગદ્ગુરૂ શ્રી વિહીરસુરીશ્વરજી મહારાજનો મહાન સમાગમ થયો હતો. સૂરીશ્વરજીની સુધાષીણી વાણીના વરસાદથી તરત જ તેમને તત્વજ્ઞાનનું ભાન થયું, એટલું જ નહીં પણ મિથામતિને તિલાંજલી દઈ જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાન થયા. તેમના પ્રબળ પુણ્યોદયથી, તેઓ સન્માર્ગમાં જ પ્રવૃત્તિ કરતા હોવાથી તેમજ તેઓ કોઈ પણ પ્રકારનો પાપવ્યાપાર નહીં કરતા હોવાથી તેમના ગૃહ મંદિરમાં સર્વ સંપત્તિઓ સ્થિર થઈને રહી હતી. ધર્મમાં ચિત્ત રાખવાથી તથા સાધમિક બધુઓનું પોષણ કરવા સાધુઓને સત્કાર કરવા કંગાલ દીન દુઃખી દરિદ્ધિને અનુકંપા દાન આપવાથી, તથા સગાસંબંધીઓમાં માન રાખવાથી ain Education Infસ્વસંપત્તિનું અનુપમ સુખ પામglaહતersonal Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ - - - - - - - આ બાજુમાં વિશ્વમાં પ્રખ્યાત એવું, શત્રુંજય (સિદ્ધગિરીજી)ની ખ્યાતી ધરાવનારૂ શ્રી કાવીતીર્થનું મંદિર ઈટ, લાકડા અને માટીનું બનાવેલું બહુ જ જીર્ણ થઈ ગયેલું જે તેમના અંતઃકરણમાં સભા ઉદ્દભવ્યો કે જે આનો જીર્ણોદ્ધાર કરાવું તે મારી લક્ષ્મી સફળ થાય અને અહંદુધર્મ પામેલા આ મનુષ્યભવને પણ લાભ મલે. આવા પ્રકારનો સર્વોત્તમ વિચાર આવવાથી તેમણે યતના પૂર્વક શ્રી કાવીતીર્થમાં પિતાના પુણ્યાર્થે ભેળસો ને ઓગણપચ્ચાસ (૧૬૪૯)માં પિતાની કમાયેલી અઢળક લક્ષ્મી વડે શ્રી ઋષભદેવપ્રભુને નવો પ્રાસાદ બનાવરા અને તેની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજયસેનસૂરિએ કરી. આ પ્રાસાદના મૂલ નાયક પ્રથમ જિનેશ્વર શ્રી યુગાદિપ્રભુ આદિનાથજી છે. મંદિરનું શિખર ગગનમંડલને અડવા જાય છે. આ ભવ્ય પ્રાસાદ પૃથ્વી પર “યાવચંદ્રદિવાકર” જયંવતે વત્ત. આ ગામ પણ શ્રી યુગાદિ પ્રભુના પ્રાસાદના પ્રભાવથી સદાને માટે સમૃદ્ધિવાળું રહે. છે ઈતિ પ્રશસ્તિ : / શિલાલેખ રૂપ ગદ્ય લખાણને સારાંશ આ ગુજરમલમાં (ગુજરાતમાં આવેલા) વડનગરમાં નાગર કોમમાં લઘુશાખા ભદ્રસિયાણા ગોત્રમાં લ ડિકા ગાંધીને તેમની પત્ની પત્તીથી બાડુઆ (બાહુઆ) નામે પુત્ર થયે. તે બાહુઆએ પિતાના ત્રણ પુત્રો કુંવરજી, ધર્મદાસ અને સુવીરદાસ સાથે સંવત ૧૬૪૯ માગશર સુદ ૧૩ને સોમવારે સ્વય કમાયેલ અઢળગ લક્ષ્મી ખરચીને કાવીતીર્થમાં પિતાના પુણ્યાર્થે સર્વછત નામે શ્રી ઋષભદેવને પ્રાસાદ બનાવ્યા, અને તેની પ્રતિષ્ઠા તપગચ્છનાયક ભદારક પુરંદર શ્રી હીરવિજયસુરિની પાટને દીપાવનાર શ્રી વિજયસેનરિએ કરી. તે આ પ્રસાદ સદાકાળ જયવંતે વર્તે. શ્રી વિજયસેનસૂરિજીને ટુંક પરિચય આ શિલાલેખમાં શ્રી વિજયસેનસૂરિજી મહારાજ સંબંધી મુખ્ય ઉલ્લેખ છે એટલે તેમના સંબંધી કંઈક પરિચય આપવામાં આવે તે યોગ્ય જ લેખાશે. આ પૂજ્ય આચાર્ય મહારાજનો પરિચય “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ”માં આ પ્રમાણે આપેલ છે “૯ વિજયસેનસૂરિને પરિચય થોડે કહીયે-સં. ૧૯૩૩માં સુરતમાં ચિંતામણિ મિશ્ર વગેરે પંડિતોની સભા સમક્ષ ભૂષણ નામના દિગંબરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરી તેમને નિરૂત્તર કર્યા હતા. (વિજયપ્રશસ્તિ સર્ગ ૮, ક ૪૨ થી ૪૯) અમદાવાદના ખાનખાના સં. ૧૬ ૨૯-૧૬૪૬)ને ઉપદેશથી પ્રસન્ન કર્યો હતો. અને યોગશાસ્ત્રના પ્રથમ શ્લેકને તેમને ૭૦૦ અર્થ કર્યા હતા. કહેવાય છે કે તેમણે પોતે કાવી. ગંધાર, અમદાવાદ, ખંભાત, પાટણ વગેરે સ્થળોમાં લગભગ ચાર લાખ જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી તારંગા, શંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણપુર, આરાસણું અને વીજાપુર વગેરેનાં મંદિરોના ઉદ્ધાર થયા હતા. સ્વ. સં. ૧૬૭ર (તેમના ચરિત્ર Page #629 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] સાસુ-વહુનાં મદિરા [ ૫૮૫ ] માટે જુએ વિજયપ્રશસ્તિ કાવ્ય, યાકુશલે સ. ૧૯૪૯માં આગ્રામાં રચેલા લાભાય રાસ, પ્રકીર્ણ કૃતિઓ.)” ( શ્રી જૈનસાહિત્યો સક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૫૫૫–૫૫૬ ) “સમ્રાટ અકબરે તેમને “વાહીસરસ્વતી"નું બિરુદ આપ્યું હતું. ૧૯૭૧માં તેમને સ્વર્ગવાસ થયા. (‘જૈનાચાર્યાના ઔદેશિક પ્રભાવ' શાષક દિલ્હીવાળા ન્યાયવિજયજીના લેખમાંથી) આ ઉપરાંત સૂર્યપુર (સુરત)માં પણ શ્રી સુરજમંડનપાનાથ”ની પ્રતિષ્ઠા તેમણે કરાવેલી છે, જેને માટે દીપવિજયજી કૃત ‘સુરત ગઝલ’માં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યા છે— સંવત્ સાલ અગન્યાસીક કાલા માસ ગુનરાસીક; સરીસેન ગાપીદાસ થાપે સૂરજમંડનપાસ.” ।। પર ।। “પાતશાહ અકબરના આમત્રણથી જેએ લાહેાર પધાર્યાં અને તેમને કાશ્મીરી રાજ મહેલમાં મળ્યા. સમ્રાટની રાજ–સભામાં જેણે અનેક વાદીને યુક્તિ-પ્રયુક્તિથી નિતર કરી જયવાદ પ્રાપ્ત કર્યો; ‘સવાઇહીર’ પદથી જેનું સન્માન થયું. જેના સદુપદેશથી પાતશાહે ક્રમાન પૂર્વક ગાય, બળદ, ભેંશ તથા પાડાઓનુ મારવાનું અટકાવ્યું, મરેલાનું ધન લેવાનું અધ કર્યું, અને બદી પકડવાનુ બંધ કર્યું. વિદ્વાન ન`દિવિજય જેવા પરિવારે જેના સાથ પૂર્યાં. દીવના ક્રિ’ગીએએ અને અનેક રાજાએ તથા સુબાએએ જેનુ સન્માન કર્યું' તે પૂર્વાંકત ગુરૂના પટ્ટધર વિજયસેનસૂરિ ’ ** ( “ પ્રભાવક જ્યોતિધર જૈનાચો'' એ લેખમાંથી ) “ આચાર્ય શ્રી વિજસેનસુરિજીની દીક્ષા ભૂમિદીક્ષા આપનાર વિજયદાનસૂરીશ્વરજી મહારાજે તેમને પૂ. પા. આચા વિજયહીરસૂરીશ્વરજીના નામથી દીક્ષા આપી જેઠ સુદ ૧૩. પૂ. પા. સેનસૂરિના જન્મ સ. ૧૬૦૪ મારવાડમાં નારદપુરી (નાલાઈ )માં, અને માતાનુ નામ કાડીમા. સ. ૧૬૧૩માં માતાપિતાની સાથે સુરતમાં દીક્ષા. પા. આચાય શ્રી મહારાજ શ્રી આચાર્ય શ્રી વિજયપિતાનું નામ કમાશેઠ <6 D · વિજયસેનસૂરિજીનુ સંક્ષિપ્ત જીવન–વષ્ણુન—૧૬૦૪ જન્મ હૅલિકા દિન ફ્રાગણુ સુદ ૧૫. ૧૬૧૩ દીક્ષા જેઠ સુદ ૧૩, ૧૬૨૬ પંન્યાસપદ. ૧૬૨૮ ૬. અને આચાર્ય પદ અને અકબર પ્રતિખેાધ. ૧૬૭૧ અનશન પૂર્વીક સ્વર્ગાગમન. “સ, ૧૬૩૨ પછી અથવા સ. ૧૬૩૨માં પણ હોય પૂ. પા આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજે ચિન્તામણિ પ્રમુખ અન્ય પડિતા સમક્ષ ભૂષણુ નામના દિગબરીય પદ્ધિતને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. પૂ શ્રીવિજયસેનસૂરિજી મહારાજ જીત્યા હતા. Page #630 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮+ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ “ શ્રી વિજયસેનસૂરિજીને બાદશાહ અકબરે ‘કાલીસરસ્વતીનુ”” બિરૂદ આપ્યું હતું અને ખીજાં ‘સવાઇ શ્રીહીર' વિજયસૂરિનું બિરૂદ હતું. જૈન શાસનના મહા પ્રાભાવિક આચાર્ય થયા છે, જેમની દીક્ષા ભૂમિનું માન સુરતને છે. ” (‘*પુરના સુવર્ણ યુગ યાને સુરતના જૈન ઇતિહાસ” પૃ. ૧૮૦માંથી.) રત્નતિલક પ્રાસાદના શિલાલેખને સારાંશ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાદશાહ અકબર જલાદ્દીનના રાજ્યમાં ગરાશિયા રાઠોડ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી પ્રતાપસિંહના અમલમાં ખભા । વાસ્તવ્ય લધુ નાગર જ્ઞાતિમાં ગાંધી બાહુઆના પુત્ર કુંવરજીએ શ્રી ધનાથજીના પ્રાસાદ કરાવ્યા. તે ઉપર શેડ પીતાંબર વીરા તથા શિવજી ખેાધા ગજધર વિશ્વકર્મા જ્ઞાતિના શ્રી રાજનગર નિવાસી સુત્રધાર સતાના પુત્ર વીરપાળ સલાટ સુત ભાણા ગાંર દેવજી હતા. સંવત્ ૧૬૫૪ના શ્રાવણ વદ તેમ અને વાર શિનને રાજ સ્વયં પેદા કરેલ અઢળક દ્રવ્ય ખરચીને શ્રી કાવી તીમાં પોતાના પુણ્યાર્થે' રત્નતિલક નામે બાવન જિનાલય સહિત પ્રાસાદ બનાવ્યા. લિ. પ. જ્ઞાનેન । શ્રી: શિલાલેખ પરથી નીકળતી વંશાવળી આ ગગનચૂંબી મંદિરા બંધાવનારની નીચે મુજબ વશાવળી છે.— વડનગર નિવાસ, ભસિયાણા ગાત્ર, ન્યાત નાગરલધુ શાખા, ગાંધી દેપાલ { બાહુઆની સ્ત્રીએ I અનુઆ લાડિક (સ્ત્રીનું નામ પત્તી) T T ગગાધર અટક–ગાંધી. પાપડી હીરા પુત્ર કુંવરજી પુત્ર ધર્મદાસ અને વીરદાસ (પત્ની વીરાંબાઇ) (પત્ની ધરણી) શ્રી દીપવિજયજી વિરાજે આ શ્રી ઋષભદેવ તથા ધનાથના સ્તવનની ઢાલ વિ. સ. ૧૮૮૬માં બનાવી છે. એ છપાયેલી છે કે નહીં તે મારી ધ્યાનમાં નથી. આ તીના ઇતિહાસને આલેખતું એક રતવન મે' બનવ્યું છે તે ઇતિહાસ પ્રેમીઓને ઉપયોગી થશે, Jain Educatએમ બને અહીં આપુ છુ.. Page #631 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨ ] સાસુ-વહુનાં મંદિરે [૫૮] શ્રી કાવી તીર્થ સ્તવન (રાગ-ભવિ તુમે વંદો રે સુરીશ્વર ગચ્છરાયા) ભવિ તુમ સુણો રે, કાવી તીર્થ મહિમાય; ત્રકષભ ધર્મર દેવ રે, પૂજે પ્રેમે જિનરાય. (અંચલી) ગુર્જરદેશ વડનગર રે, નાગર બ્રાહ્મણની જાત; ભદ્રસિઆણુ શેત્રને રે, દેપાલ ગાંધી વિખ્યાત. ભવિ તુમે. (૧) સકળ પરિવારે સહિત, વચ્ચે થંભણ માહે; દ્રવ્ય કેટી ઉપાર્જન કરી, ખરચે ધર્મની માંહે. ભવિ તુમે. અલુઆ નામ તસ બાલુડે, તેહને લાહકો સુત;૪ તાસ બાહુઓ ને ગંગાધર, ધર્મધ્યાવત પુત. ભવિ તુમે. (૩) જેષ્ઠ બાડુઆ નામ ગાંધીન, પ પટી ન હીરાનારી;૭ પપટી કુખે ઉત્પન્ન થયે રે, ગુણવંત કુંવર ભારી. હારાદેવીથી ઉપન્યા રે, ધરમશી ને વીર ભારી; કુંવર વરનારી વોરાંબાઈ, ધરમશીની ધરણું નારી. ભાવ તુમે. (૫) એક દીન કુટુંબ ભેગું થઈને, સુકૃત સંચય વિચારે; અનુપે કાવી તીથ નિહાળતાં, હૃદય ઉલસે ભારે. ભવિ તમે (૬) શુભ મુહુર્ત શુભ ઘડીએ, શુભ મંગલ દિવસે; જીર્ણોધ્ધાર કરાવે ભારે, ત્રષભ મૂર્તિ તીહાં ૧ઠાવે. ભવિ તુમે. (૭) સંવત સેલસે ઓગણ પચાસ (૧૬૪૯), સ્થાપે સર્વજીતપ્રાસાદ; શાસનસ્થંભ સેનસૂરીશ્વર,૧૧ કરે પ્રતિષ્ઠા અપાર ભતિ તુમે. (૮) હીરા સાસુ વધુ વીરાં સાથે, હષાસ૧૨ દશન આવે; પ્રાસાદ શોભે અનૂપ પણ, મૂલહાર નીચું લાગે ભવિ તુમે(૯) એમ વધુ૧૩ વચન સુણ૧૪ સાસુજી, મહેણું મારે તતકાળ; પીયરગૃહથી ધન મંગાવી, ખરે ખૂબ દીનાર. ભવિ તુમે(૧૦) મહેણું સુણી વધુ સાસુજીનું, પીયરથી લાવે ધન ઢગ,૧૭ સંવત સેલસો પચાસ (૧૯૫૦) વર્ષે ખાતમૂરત મહંત ભવિ તુમે(૧૧) ૧ આદીશ્વર પ્રભુ. ૨ ધર્મનાથ સ્વામી. ૩ થંભનપુર (ખંભાત). ૪ પુત્ર. ૫ પુત્ર. ૬ મે. છ સ્ત્રી. ૮ કુંવરનામને પુત્ર. ૯ અનુપમ. ૧૦ સ્થાપન કરે. ૧૧ જમરૂ હીરવિજયસુરીશ્વરજીના શિષ્યરત્ન “કુર્યાલસરસ્વતી” પદથી અલંકૃત. ૧૨ આદીશ્વરપ્રભુના દર્શનાર્થે. ૧૩ વહુનું. 12 સાંભળી. ૧૫ પિતાના. ૧૫ ઘેરથી. ૧૭ ધનને. ઢગલે. Page #632 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ પાંચ વર્ષ સ ́પૂર્ણ કર્યાં રે, રત્નતિલક પ્રાસાદ; વિજયસેનસૂરોશ્વરે, ધ૧૮ ખિખ પ્રતિષ્ઠ. ભવિ તુમે સવત શાલસે ચાયન(૧૯૫૪) વર્ષ વદ નૌમિ૧૯ નભે માસ;૨૦ બાવન જિનાલય વચ્ચે Àાલે, ધર્મ'જિણુંદ પ્રાસાદ. ભવિ તુમે॰ કાવી તીના મહિમા ઘણું, સાસુ વહુનાં મંદિર; ઋષભ ધર્માંદેદાર પ્યારા, વઢે સુર નર નાર. સંવત ઓગણીસે ચારણુ (૧૯૯૪), મહાવદી ખારસ દિન; નેમિ લયસૂરિ પસાયે, રચ્યું ૨૧સ્તવ સુશીલે. ઉપસહાર [વર્ષ ૪ (૧૨) (૧૩) ભિવ તુમે (૧૪) ભવિ તુમે॰ (૧૫) કાઠિયાવાડમાં જેમ શત્રુંજય, ગિરનાર, કદમ્બગિરિ, હસ્તગિરિ, તાલધ્વજગિરિ વગેરે; ગુજરાતમાં શ ́ખેશ્વર, સેરીસા, પાનસર, ચારૂપ, ભાયણી વગેરે; મારવાડમાં કાપરડાજી, રાણકપુરજી વગેરે; મેવાડમાં કૅશિયાળુ, કરાડા, પ'ચ્ચે તી વગેરે; તેમજ સમ્મેતશિખર મક્ષિજી, આબુ, કુંભારીયાજી વગેરે અનેક મહાન જૈન તીર્થા છે, તેમ કાવીતી પણ એની તુલનામાં આવે એવું મેલું તી છે. તેને મહિમા પણ અદ્ભુત છે. સાસુ વહુનાં ગગનચુંબો મંદિરે મશદૂર છે. દેખતાંની સાથે જ ભવ્ય જીવ હર્ષ સાગરમાં ડાલવા માંડે છે, બન્ને પ્રાસાદેાની બાંધણી પણ ઉચ્ચ પ્રાકારની છે, એટલુજ નહિ પણ મંદિરની વિશાળતા, ભવ્યતા પણ અલૌકિક છે. યાત્રાનુ મહાધામ છે. યાત્રાળુઓને ભરૂચથી કાવી સુધી રેલ્વેની સગવડ પણ સારામાં સારી છે. તેમજ ખંભાતને સામે કિનારે કાવીતીય છે. મચ્છવામાં પણ આવી શકાય છે. નિવાસ માટે ધર્મશાળાઓ પણ વિશાળ છે. હવા પાણિ પણ સારાં છે. ફક્ત જૈનાની વસ્તી જ કમતી છે. ભવ્ય પાણીએ આવા પરમ પવિત્ર તીર્થોનાં દર્શન કરી પાવન થ, એ જ ભાવના. ૧૮ ધનાચ પ્રભુની પ્રતિમા. ૧૯ વદ તુમ. ૨૦ શ્રાવણ મહિનો. ૨૧ સ્તવન (કાવીતી માં). Jain Educator international સુધારો ગયા અંકમાં છપાયેલ “સાસુવહુનાં દિશ એ લેખમાં નીચે મુજબ સુધારો વાંચવા. (૧) આચાર્ય મહારાજ શ્રી સાગરાનદસૂરીશ્વરજીએ' તેને બદલે આચાય વિજયધર્મ સુરીશ્વરજીએ' એમ જોઇએ. (ર) ‘હાલ પણ આ તીના વહીવટ જંબુસરવાળાએ કરે છે' તેને બદલે ‘હાલ પણ આ તીર્થીના વડીવટ જંબુસરવાળા તથા ઝગડીયાજી તીર્થના શેઠ દીપચંદભાઈ કશલચંદ વગેરે ટ્રસ્ટીઓ કરે છે.” એમ જોઇએ. (૩) વિ. સં. ૧૬૫૪ના શ્રાવણ શુદ ૯ શનિવારના શુભ દિને’ના બન્ને ‘વિ. સ. ૧૬૫૪ના શ્રાવણ વદ ૯ શનિવારના શુભ દિને” એમ સમજવું. Page #633 -------------------------------------------------------------------------- ________________ ક્ષણમાં નરક ! ક્ષણમાં સ્વગ !! ક્ષણમાં મેાક્ષ ! ! ! શ્રી પ્રસન્નચંદ્ર રાષ [ ધ્યાનને અજબ પ્રભાવ ] લેખક–મુનિરાજ શ્રી દક્ષવિજયજી એ નગર મગધાધિપતિ શ્રમણેાપાસ શ્રેણિક મહારાજાની મુખ્ય રાજધાનીનું શહેર હતું. ક્ષાયિક સમ્યકત્વ રત્નના પ્રકાશથી શ્રેણિક મહારાજાના હૃદયમંદિરમાંથી મિથ્યાત્વ તમના નારા થઇ ગયા હતા. તેએ ઔદાર્ય, ધૈય, ગામ્ભીર્ય, શૌય વગેરે અનેક ગુણારૂપી સાચા અલંકારાથી વિભૂષિત હતા. તેમનું શાસન એક છત્ર જેવું ચાલતું હતું, અને પ્રજા પૂર્ણ સુખને અનુભવ કરતી હતી. રાજગૃહ નગરની નજીકમાં ગુણુશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં એકદા વિશ્વવલ્ શ્રમણુ ભગવાન મહાવીર પરમાત્મા પધાર્યાં. ત્યાં દેવતાઓએ રૂપ્યમય, સુષણ્મય અને મણિમય એમ ત્રણ પ્રકારના કિલ્લાએથી અલંકૃત સમવસરણની રચના કરી. એ સમવસરણની અંતર વ્યતરદેવાએ અશોક વૃક્ષ રચ્યું. તે સમવસરણની અંદર નિષ્કારણે જગબંધુ શ્રી મહાવીર પ્રભુ, પૂર્વદિશાના દ્વારથી પ્રવેશ કરી, રાજહંસ જેમ કમળ ઉપર જઇને એસે તેમ, અશોક વૃક્ષની નીચે આવેલા દેવચ્છ ંદામાં સ્થાપન કરેલ સિંહાસને યથાવિધિ બિરાજ્યા. પછી સફળસધ-બાર પ્રકારને શ્રોતાવર્ગ–પાતપેાતાની પદામાં યથાસ્થાને એસી ગયે! એટલે જગત્સલ પ્રભુશ્રીએ યોજનાગામિની સુધાસ્ત્રવિણી ધર્માંદેશના આપવી શરૂ કરી. તે સમયે ઉદ્યાનપાલકાએ શ્રી શ્રેણિક મહારાજા પાસે આવીને શ્રી વીરવિભુની પધરામણીની વધામણી આપી. ત્રણ જગતના નાથના આગમનના વમાનથી મહારાજા શ્રેણિકની કાયા ઉત્કંટક થઈ ગઈ, પ્રભુશ્રીની પધરામણીની વધામણીથી તેમનું હૃદય થી ભરાઈ ગયું. ઉદ્યાનપાલકને યાગ્ય પરિતાષિક આપીને મહારાજા શ્રેણિકે પરમતારક પ્રભુના વંદન માટે જવાના વિચાર કર્યો અને એક સમ્રાટને છાજે તેવા મેટા ઠાઠમાઠ પૂર્વક તેઓએ પ્રયાણ કર્યું. પ્રયાણ દરમ્યાન એ સામૈયાની આગળ ચાલતા રાજાના બે અગ્ર સૈનિકે જ્યાં મહાત્મા પ્રસન્નચંદ્ર રાષિતપસ્યામાં આરૂઢ થયા હતા તે સ્થાનની નજીકમાં આવી પહેોંચ્યા. અને તેમણે તે રાષિને આવી સ્થિતિમાં નિહાળ્યા——તે રાજર્ષિ ગ્રીષ્મૠતુના પ્રચંડ અને અસહ્ય તાપમાં એકલા નિરાધાર આતાપના લઈ રહ્યા હતા. તે સ્મશાન જેવા નિર્જન પ્રદેશમાં ઉભા પગ ઉપર પગ ચઢાવી ફકત એક જ પગને આધારે સ્થિર Page #634 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ o ૪ ઉભા હતા, જાણે એકમૂળિયું વૃક્ષ નિરાધાર ઉભું' ન હેાય ! વળી તે તપસ્વી રાષિએ પોતાના બેઉ બાજુ ઉંચા રાખ્યા હતા, જાણે તે બન્ને ભૂજા, સિદ્ધિક્ષેત્રનુ આકર્ષણુ કરતી ન હેાય ! જેમ કાઇ વ્યક્તિ અરિસામાં પેાતાનું મુખારવિન્દ એકીટસે નીરખે તેમ તે તપસ્વી રાજષ એ પણુ સહસ્ત્રાંશુ સૂર્યની સામે પોતાની નિષ્પ-અનિમેષ દૃષ્ટિ રથાપન કરી હતી. સૂર્યનાં પ્રચર્ડ કિરાના તાપથી મર્ષિનું બદન પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું, તે પરસેવાનાં બિંદુએ શરીર ઉપર ફાડકી જેવાં લાગતાં હતા. આવી દુષ્કર સ્થિતિમાં પણ એકાગ્ર ચિત્તવાળા તથા જાણે એકાન્ત શાન્તરસને ઝરનારી મૂર્તિ જ સ્થિત છે તેવા પ્રશાન્ત વદનવાળા મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિ તે એ રાજસૈનિકાના દૃષ્ટિપથમાં આવ્યા. આવું દૃશ્ય જોઈને તે એમાંના એક સૈનિકે કહ્યુ કે− આવી દુઃસહ્ય સ્થિતિમાં, જે આવું દુષ્કર તપ તપે છે તે મહાત્મા ખરેખર વિશ્વનંદનીય છે. મિત્ર, કહેતા ખરા કે કાની તાકાત છે કે એકીપણે આટલો કાળ ઉભો રહી શકે? સૂર્ય મંડલને વિષે દૃષ્ટિ સ્થાપન કરવી તે દૂર રહે, પરંતુ આવા પ્રચંડ ભાનુની સામે થાડા વખત માટે પણ અનિમેષ નેત્રે કાણું દેખી શકે! આ કાંઈ નાની સૂની વાત નથી. આ કા મહાદુષ્કરમાં દુષ્કર્ છે. વધારે તેા શું પણુ સ્વર્ગ કહે, કે મેક્ષ કડા, આ મહાત્માને તે એ બન્ને નજીક હશે જ. આ જગમાં કયું એવું અસાધ્ય કાય` છે કે જે આવા ઉગ્ર તપોબળથી ન પાર પાડી શકાય–ન સાધી શકાય ? દ પ્રથમ સૈનિકનાં ઉપયુ કત વચન સાંભળી દુર્મુખ નામના બીજા સૈનિકે કહ્યું- “ અરે ભાઈ, શું તું નથી જાણતા ? આ તે પ્રસન્નયદ્ર રાજા છે ! આને કાંઈ ધર્મ વસ્યા નથી, આ તે ફાઇટ તપ તપે છે! આણે તે પોતાના બાળક પુત્રને ગાદીનશીન કરીને પ્રવ્રજ્યા લીધી છે, પરંતુ એને ભાન નથી. કેન્દ્રેષિ અને ઈર્ષ્યાળુ મંત્રીએ તે બાળકને, વૃક્ષ ઉપરથી કાઈ કાચુ' ફળ તોડવા પ્રયાસ સેવે તેમ, રાજ્યથી પદભ્રષ્ટ કરવાની હીલચાલ ચલાવી રહ્યા છે. અરે ! આણે તે બિલાડીને દુધ સાચવવા એસા જેવું કર્યું છે, કેમકે નિષ્ઠુર દુષ્ટ મંત્રિઓને પોતાનું રાજ્ય સંરક્ષણ માટે સાંપ્યુ છે. દુધ સાચવવા બેસાડેલી બિલાડી જ જેમ દુધને હાઈયાં કરી જાય, તેમ આ પાપી મંત્રીએ પણ ઘેાડાક વખતમાં બાળરાજાને મેટી આપત્તિમાં નાંખી પદ્દભ્રષ્ટ કરશે અને રાજ્ય પચાવી પાડશે, અરે ! સાંભળવા પ્રમાણે તેને વિનાશ કરવા સુધીનાં પશુ આન્દોલને ચલાવી રહ્યા છે! અરેરે ! એક નિર્દોષ બિચારા બાળકનો કઈ પળે તે દુષ્ટ અમાત્યા અંત લાવશે તે કાંઈ કહી શકાતું નથી. અને બાળકના નાશ થયે એટલે પ્રસન્નચંદ્ર રાજાના વશમાં કેાઈ રહેશે નહિ. અર્થાત્ તેના વંશનું નખાદ નિકળશે. વળી તેના પૂર્વજોનું નામનિશાન પણ નહિ રહે. આ પ્રસન્નચંદ્ર, પાતના પૂર્વજ બાપદાદાઓના નામના નાશ કરનાર હાવાથી, પાપી છે. અને ભાઇ ! આણે દીક્ષા ચેતી વખતે પેાતાની જે અનાથ સ્ત્રીઓના ત્યાગ કર્યો છે, તે અશરણુ બિચારીએનું શું થશે ? અને કઈ સ્થિતિએ પહેાંચશે તે કહેવા હું અસમર્થ છું.” આ પ્રમાણે વાત કરતા એ બન્ને સૈનિકા આગળ ચાલતા થયા. Jain Education Innદુર્મુખ કૂત્તનાં વયનાએ પ્રસન્ન રાજર્ષિના સમાધિવૃક્ષને જડમૂળથી ઉખે Page #635 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨ ] શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ [૫૯૧ ] ડીને પૃથ્વી પર પટક્યું, અર્થાત પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્મુખના વચન સાંભળી પિતાના ધ્યાનથી ચલિત થયા, અને મનમાં વિચારવા લાગ્યા કે-“ખરેખર, મેં કર કુમંત્રિઓનું જે સન્માન કર્યું, તે ભસ્મમાં ઘી હોમવા જેવું જ મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. તે કર્મચાંડાલે મારા પુત્રનું રાજ્ય છીનવી લેવા પ્રયાસ સેવી રહ્યા છે, કે જેના વદનમાં હજુ માતાનું દુધ પણ સૂકાણું નથી. ધિક્કાર છે ! તે વિશ્વાસઘાતીઓને ! જે હું અત્યારે ત્યાં હોઉં તો તે લુચ્ચાઓને આકરામાં આકરી સજા કર્યા વગર ન રહે. અરે, મારા પુત્રને પરાભવ મારા સગા કાને મારે સાંભળવો પડે છે. હવે મારે જીવીને શું કરવું છે ! આ તપ તપવાથી પણ શો ફાયદો ?” ક્ષણ પહેલાં જ આત્મધ્યાનમાં લીન થયેલા તે રાજર્ષિ આવી રીતે અધિકાધિક દુર્ગાનમાં આરૂઢ થતા ગયા. રાજર્ષિના અન્તઃકરણારણ્યમાં ક્રોધ દાવાનળ તીવ્ર ગતિએ પ્રદીપ્ત થતો ગયો. છેવટે તેઓ ક્રોધથી અભિભૂત બની પિતાના સાધુપણાને પણ વિસરી ગયા. અને સિંહાવલોકન ન્યાયથી પુનઃ ક્ષાત્ર તેજથી વ્યાપ્ત બની પોતાના પુત્રને થી અમાત્યને પિતાની સન્મુખ ઉભેલા પ્રત્યક્ષ નિહાળવા લાગ્યા. પૂર્વાવસ્થામાં તેઓ જેમ રણ સંગ્રામમાં અતુલ શાર્ય દર્શાવતા હતા, તેમ અત્યારે મનથી જ આ રણસંગ્રામની યુદ્ધભૂમિની કલ્પના કરી, “આ પુત્ર દૈષિ મંત્રી શત્રુઓ સામ સશસ્ત્ર ખડા છે, “આ મારું સૈન્ય છે, “હું આ સૈન્યને નાયક છું,' એમ વિચારી મનથી રણભૂમિના મુખ્ય સૂત્રધાર બનીને, સમશેરની તીવ્ર ધારથી, બાણેના પ્રહારથી શત્રુદલને સંહાર કરી બહાદુરી માનવા લાગ્યા. આ બધી ભયંકર ગડમથલ એમના મનમાં ને મનમાં ચાલતી હતી, અને એમનું આત્મધ્યાન તે ક્યાંય જઈ પડયું હતું. આ પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્ગાનમાં મગ્ન હતા તે દરમ્યાન મહારાજા શ્રેણિક ત્યાં પધાર્યા. મુનિનાં દર્શન થતાં જ હસ્તિ ઉપરથી નીચે ઉતરી, એ રાજર્ષિને પંચાગ પ્રણિપાત કર્યો, અને આવી રીતે આતાપનામાં તત્પર એવા તે રાજર્ષિની ભૂરિભૂરિ પ્રશંસા કરતા શ્રેણિક મહારાજા પ્રભુની આગળ ચાલ્યા. રસ્તામાં ચાલતાં ચાલતાં પણ “અહો ! મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિનું કેવું અદ્ભુત તપસામર્થ છે ! ધન્ય છે તેમના તપોબળને !' ઇત્યાદિ ચિંતવતા તે જગશુરૂ શ્રી મહાવીર પ્રભુ પાસે આવી પહોંચ્યા. તેઓએ અત્યંત ઉલ્લાસપૂર્વક હાથી ઉપરથી નીચે ઉતરી, ત્રણ પ્રદિક્ષણ દઈ, પરમાત્માને પંચાંગ પ્રણિપાત કરી, પિતાને યોગ્ય સ્થાને પર્ષદામાં બેઠક લીધી. આ વખતે પણ મનમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિની તપશક્તિ તેમજ ત્યાગવૃત્તિની અનુમોદના જ રમી રહી હતી. તેથી યોગ્ય અવસરે તેમણે વિનયપૂર્વક પ્રભુને કહ્યું–“હે કૃપાસિંધુ પરમાત્મન ! ધ્યાનસ્થ એવા પ્રસન્નચંદ્ર રાજર્ષિનાં મેં જે સમયે દર્શન કર્યા તે સમયે જ કદાચ તેઓ કાળધર્મ–મૃત્યુ પામ્યા હોત તે કઈ ગતિમાં જાત? તે કૃપયા પ્રતિપાદન કરશે.” સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ ફરમાવ્યું-“હે રાજન ! તે સમયે કદાચ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાળધર્મ પામ્યા હતા તે સાતમી નરકે જાત.” in Education International Page #636 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ * મહારાજા શ્રેણિક પ્રભુધીનાં આ વચન સાંભળી સ્તબ્ધ બની ગયા, તેમનું મન અનેક સંકલ્પ વિકલ્પાથી વ્યાપ્ત બન્યું. ઋજુબુદ્ધિ એવા તે વિચારવા લાગ્યા કે ‘ અહે। ! આવા તપસ્વી મુનિપુંગવના આંવા દુષ્કર ઉગ્ર તપના ફળમાં પણ નરક જેવી અધેાગતિની પ્રાપ્તિ થાય એ કાંઇ ઓછી આશ્ચર્યની વાત છે?” અને તેમણે પુન : પ્રશ્ન કર્યો કે “ પ્રભા ! તે મહામુનિ કદાચ અત્યારે કાળધમ (મરણ) પામે, તો કઈ ગતિ મેળવે ? ' ત્યારે ત્રિકાળજ્ઞાની શ્રી વીરપ્રભુએ ફરમાવ્યું કે-“ હે રાજન્ ! તે મહાતપસ્વી રાષિ` અત્યારે સર્વાર્થસિદ્ધ વિમાનને ચેાગ્ય છે. પ્રભુશ્રીને પ્રત્યુત્તર સાંભળીને તેા મહારાજ શ્રેણિકના આશ્ચર્યની અવધિ થઈ ગઇ. તેમનું મન અનેક વિકલ્પાના હિંડળે ઝૂલવા માંડયુ. છેવટે પ્રભુશ્રીને તેમણે કહ્યું- હૈ દયાનિધે ! આપના જેવા સજ્ઞ પ્રભુનું વચન કદાપિ અસત્ય ન હોઈ શકે. એ પ્રકારના આપશ્રીના પ્રત્યુત્તરે મારા મનને વિસ્મયમાં નિમગ્ન કરી દીધું છે, તેા કૃપયા એ બે પ્રત્યુત્તરનું યથા કારણુ સમજાવે. "" " શ્રી વોરવિભુએ ફરમાયું—“ હું રાજન, પ્રસન્નચંદ્ર રાજપ્તેિ જે સમયે તમે વંદન કર્યું હતું. તે સમયે તેઓ રૌદ્રધ્યાની હતા; અને અત્યારે તે શુક્લધ્યાની છે. રૌદ્રધ્યાનપરાયણુ પ્રસન્નચંદ્ર તે સમયે દુર્ધ્યાનના પ્રતાપે નરકગતિને લાયક હતા, અને વમાન સમયે શુકલ ધ્યાનમાં લીન હાવાથી શુભ અધ્યવસાયના પ્રતાપે સર્વાર્થસિદ્ધ વિમાનને લાયક થયા છે. આ પ્રમાણે પ્રભુત્રાને ખુલાસા સાંભળીને રાજા શ્રેણિક અધિક જિજ્ઞાસુ બન્યા એટલે તેણે પુનઃ પ્રશ્ન કર્યા~ * હે પ્રભો ! તે રાજર્ષિ રૌદ્રધ્યાની શાથી થયા હતા, અને પાછા શુકલધ્યાની સાથી થયા ? ” ત્યારે પ્રભુશ્રાએ ક્રમાવ્યું--“હે રાજન ! તમારા અગ્રસૈનિક દુખની વાતથી પોતાના બાળક પુત્રને અભિનવ સાંભળીને એ રાજર્ષિનું સમાધિવૃક્ષ સમૂળ ટૂટી પડયુ”, એટલુંજ નહિ પરંતુ પુત્ર ઉપરના મેહથી પરાભૂત બની પેાતાની –સાવૃત્તિનું ભાન ભૂલી જઈ, દ્વેષની જ્વાળાઓમાં હોમાઇ, પુત્રદ્વેષી ક્રૂર મંત્રીવની સાથે મન:કલ્પિત દાયુદ્ધ શરૂ કર્યું. એ યુદ્ધની અંદર મનમાં ને મનમાં અતિનિય રિપુદલ સામે એક પછી એક, અનેકવિધ શસ્રાની વૃષ્ટિ શરૂ કરી, અધિકાધિક ર વૃત્તિથી અનેકેાના સંહાર કર્યા. પેાતાની પાસેનાં તમામ શસ્ત્રો ખલાસ થઈ ગયાં એટલે નિઃશસ્ત્ર થયેલા પ્રસન્નચંદ્ર છેવટે પોતાને કવચ યુક્તિ નિહાળી ક્રોધાસકત ચિત્તે વિચારવા લાગ્યા ** હાથ આવ્યું તે હથિયાર છે !” માટે મારા મસ્તક ઉપરના મુગટના ધાથી આ શત્રુઓને ચકચૂર કરી નાખું. ત્યારબાદ શિરસ્થ મુકુટ લેવાની ઇચ્છાથી મસ્તક ઉપર હાથ મૂકયેા. ત્યાં તે લાચ કરેલું ખુલ્લું મસ્તક જણાયું. તરત જ પ્રસન્નચંદ્રરાજર્ષિ ચમકયા. અને પોતે ગ્રહણ કરેલ મહાવ્રત સ્મૃતિગાચર થયાં. જેથી પશ્ચાતાપ કરવા લાગ્યા કે અરેરે ! મે કેવું અધમ દુર્ધ્યાન ધ્યાયુ ! રૌદ્રધ્યાનાનુબન્ધિ એવા મને સહસ્ર ઃ ધિક્કાર હા ! અરેરે ! અધમાધમ એવા મેં નીચમાં નીચ વિચાર। ચિતવ્યા, મને વારવાર ધિક્કાર થાઓ, તે દુષ્ટ વિચારાને પણ ધિક્કાર હા! નિ`મ એવા મારે વળી પુત્ર કે મત્રિની સાથે સંબંધ શે। ? મારે મન તે શત્રુ કે મિત્ર સરખા જ છે. ’’ ઇત્યાદિ ચિતવતા તે રાજિષને Page #637 -------------------------------------------------------------------------- ________________ અ'ફ ૧૨ ] શ્રી પ્રસન્નદ્ર શાષિ [ ૫૯૩ ] મેહા વિલીન થઈ થયા, અને તેમના મનમંદિરમાં વિવેક પ્રકટ થયા. તેમણે ભક્તિપૂર્વક, તે જ સ્થળે અમને હૃદયગત કરીને ભાવથી વંદન કર્યુ. રૌદ્રધ્યાનના પ્રતાપે કરેલી ભાવ હિંસાની આલોચના કરી, પશ્ચાત્તાપ દ્વારા લાગેલાં પાપોથી આત્માને પા હઠાવી પ્રસન્નચંદ્રરાજર્ષિ પુનઃ પ્રશસ્ત ધ્યાનમાં લીન થયા. આ પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ` એ શુભ ધ્યાના ત્રિથી દુષ્ણનને બાળી ભસ્મીભૂત કરી દીધું છે. ” " મહારાજા શ્રેણિકે આ પછી શ્રી વીરવિભુ પાસેથી પ્રસન્નક્રૂ રાજર્ષિનું દીક્ષા ગૃહ્યુ વગેરેનું વિસ્તૃત વૃત્તાંત સાંભળ્યું. એટલામાં મહારાજા શ્રેણિકને ગગનાંગણુમાંથી ઉતરતું દેવવૃન્દ દષ્ટિગોચર થયું, દુંદુભિના દિવ્ય ધ્વનિ સંભળવા લાગ્યા અને આકાશમંડળ પ્રકાશમય બની ગયું. આ બધું જોઈ સભ્રાન્ત ચિત્તે મગધેશ્વરે શ્રી વીવિષ્ણુને સવિનયે પૂછ્યું “ પ્રભા ! નભામંડળને પ્રકાશિત કરનાર આ દેવસમ્પાત તથા દિવ્ય ધ્વનિ વગેરે શાથી થાય છે?” ત્યારે ત્રિકાળજ્ઞાની શ્રી વીરવિભુએ ક઼માવ્યું કે— 'રાજન! જે મહાત્મા માટે તમે પ્રશ્નો કર્યો તે પ્રસન્નદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. માટે દેવે તેમના કેવળજ્ઞાન-મહાત્સવ ઉજવવા જાય છે. '' tr મહારાજા શ્રેણિક અને અન્ય શ્રોતાજનાત્રે તે મહિષને ભાવપૂર્ણાંક હૃદયમાં વંદન કર્યું. આત્મતત્ત્વના જયજયકાર થયે ! 66 ખરેખર, એ રાજિષ એ मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ” એ ઉક્તિને અક્ષરશઃ સિદ્ધ કરી આપી, અર્થાત્ સંસાર કે મુક્તિનું કોઈ પણ ખરું કારણ હાય તેા તે પ્રાણિઓની આંતરિક ભાવના જ છે. સદ્ગતિ કે અધોગતિ હૃદયના શુભાશુભ અધ્યવસાય ઉપર આધાર રાખે છે. હૃશ્યમાં જેવા પ્રકારનું ધ્યાન થાય તેવી જ જીવની ગતિ થાય છે. ધ્યાનના મહિમા અપાર છે ! ક્ષણમાં નરક ! ક્ષણમાં સ્વ ! ! ક્ષણમાં મેક્ષ !!! આગામી અકે આ અક · શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ચેાથા વર્ષના છેલ્લે અંક આગામી અંક ઞીજા શ્રાવણ માસમાં પ્રગટ થશે. પૂજ્ય મુનિમહારાજોને તેમજ વિદ્વાનોને તૈન સાહિત્ય, જૈન તત્ત્વજ્ઞાન, જૈન કળા, જૈન ઇતિહાસપુરાતત્ત્વ અને જૈન શિલ્પ-સ્થાપત્ય વિષયક લેખા માકલવાની વિનતિ છે. વ્ય. Page #638 -------------------------------------------------------------------------- ________________ મુંબઇના શ્રી ગાડીજીના દેરાસરના કેટલાક અપ્રસિદ્ધ પ્રતિમા-લેખો સંગ્રાહક અને સ`પાદક—મુનિરાજ શ્રી કાંતિસાગરજી ભારતીય ઇતિહાસનું આલેખન કરવામાં તામ્રપત્રા, દાનપત્ર, પ્રાચીન સીકકા, પ્રાચીન રાસા, પ્રાચીન પટ્ટાવાલીઓ, તીમાલા, હસ્તલિખિત પ્રતાની પુષ્ટિકા, પ્રાચીન ઐતિહાસિક પ્રશ્નધા, પ્રાચીન શીલાલેખા, રાજવંશાવલીએ અને ધાતુની પ્રતિમા પાછળ કાતરેલા લેખો, તથા પાષાણની પ્રતિમાના પાછળના ભાગમાં ઉસ્કી લેખા વગેરે મુખ્ય સાધન ગણવામાં આવે છે. અત્યાર સુધી જેટલાં ઇતિહાસનાં પુસ્તકે લખાયાં છે તેમાં ઉકત સાધનાના સારી રીતે ઉપયેગ કરવામાં આવ્યા છે. ભારત વર્ષના ઇતિહાસ-ક્ષેત્રમાં જૈન સાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન છે. એમાં કોઇ ના કહી શકે તેમ નથી, એટલું જ નહિ પણ આપણે કાઇ પણ ઇતિહાસનુ પુસ્તક જોશ તે તેમાં જૈન સાહિત્યના એકાદ પુરાવા તે હશે જ, પછી ભલે તે પુસ્તક ભારતીય વિદ્વાને લખ્યું હોય કે પાશ્ચાત્ય વિદ્વાને આલેખ્યુ' હાય. એનુ કારણ એક જ છે કે પ્રાચીન સમયમાં જૈનાચાર્યાંને રાજ્યા–રાજાએ સાથે ધનિષ્ટ સંબંધ હતા એટલે જેટલેા ઇતિહાસ રાજ્યે સબંધી જૈન સાહિત્યમાં જોવામાં આવે છે તેટલા ખીજા કાઇ પણ સાહિત્યમાં ભાગ્યે જ મળત હશે. જૈન સાહિત્યના ઇતિહાસ વિભાગમાં નજર કરીએ તે “કથાવલી”૧ [નિર્માતા ભટ્ટેશ્વરસૂરિજી, આ કથાનકોના સમય આશરે બારમા સૈકા મનાય છે., પ્રભાવક ચરિત્ર ૧ આ કથાવલીની એક પ્રત તાડપત્રપર લખેલી પાટણમાં સંધવી પાડાના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે~~~ ॐ नमः सरस्वतै नमिऊण नाइ (हि) जाणिय देवं सरस्सइ - गुरुण माहप्पा | विरयमि चरियसारं कहावलीमबुहसुहलोहं ॥ १ ॥ धम्मत्थ-काम-मोक्खा पुरिसत्था ते अ सुत्तिआ जेहिं । पढममिह बेमि ते श्चिय रिसहेसर-भरहचक्कित्ति ॥ २ ॥ ग्रंथाग्रं १२६०० संवत् १४९७ वर्षे वैशाख वदि १२ बुधे अधेह श्रीस्तंभतीर्थे महं मालासुत सांगा लिखितं ॥ આ પુસ્તક પ્રાકૃત નાષાનું છે અને તદ્ન અપ્રસિદ્ધ છે. બહાર પડવાથી ઐતિહાસિક ભાબતપર ઘણા પ્રકાશ પાડશે "< ૨ આ ઐતિહાસિક ગ્રંથ પ્રભાવિક ચરિત્ર ” વિ. સવત ૧૩૩૯ ના ચૈત્ર શુદિ સાતમે પ્રભાચંદ્રસૂરિજીએ નિર્માણ કર્યાં, તેમાં અનેક આચાયૅના પ્રબંધોનો ખૂબ વિસ્તાર Page #639 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] પ્રતિમાલેખે [૫૯૫ ] - - પ્રબંધ ચિન્તામણ, તીર્થકલ્પ–વવિધ તીર્થકલ્પ, અને ચતુર્વિશતિ પ્રબંધ -પ્રબંધકેશ વગેરે ગ્રન્યર દષ્ટિગોચર થાય છે કે જે ગ્રંથે જૈન સાહિત્યના ઇતિહાસમાં પ્રમાણભૂત મનાય છે. ઇતિહાસ એ એવી મહત્ત્વની વસ્તુ છે કે આપણે એને કોઈ પણ પ્રકારથી તેજી શકતા નથી. એનું કારણ એક જ છે કે ઈતિહાસથી જ દેશનું અસ્તિત્વ, ગૌરવ, આચાર, વિચાર, પ્રકૃતિ, ધર્મ આદિ બાબતોનું જ્ઞાન થાય છે, એટલું જ નહિ પણ ઇતિહાસ જોઇને રાજાઓ પિતાની પ્રજાને પાળવામાં સમ્પફ પ્રકારે સમર્થ થાય છે. ઈતિહાસ બુદ્ધિમાન રાજાઓને સારા માર્ગમાં પ્રવૃત્તિ કરાવવામાં સદગુરૂ સમાન છે. ઈતિહાસ રાજનીતિ વિશા રદોનું જીવન છે, અને પુરાતત્ત્વવેત્તાઓનું સર્વસ્વ છે. કવિઓની ચતુરતાને આધારરૂ પી સ્તંભ છે, સારા નરેની કીતિ ચંદ્રિકાને ચંદ્રમાં છે. ઇતિહાસ એક અગણિત પ્રભાવ પૂર્વક સમાવેશ કરવામાં આવ્યું છે અને તે ગ્રન્થ મૂળ ઘણુ સમય પહેલાં નિર્ણયસાગર પ્રેસે છપાવ્યો હતો પણ તે અશુદ્ધ હતો માટે તેનું ભાષાંતર આત્માનંદ સભાએ કરાવી ફરી પ્રકાશિત કર્યો. તેમાંની મુનિ શ્રી કલ્યાણવિજયજીની પર્યાલયના ઇતિહાસકારોને માટે બહુ ઉપયોગી થઈ પડશે એમ મારૂ ધારવું છે. અત્યારે એ મૂળ સંસ્કૃત ગ્રંથનું સંપાદન પુરતત્વવિદ્ શ્રી જિનવિજયજી કરી રહ્યા છે અને થોડા જ સમયમાં બહાર પડશે. ૩ આ ગ્રન્ય શ્રીમાન મેરૂતુંગાચાર્યે વિ. સ. ૧૩૬૧ માં વર્ધમાન પુર (વઢવાણ) માં ફાગણ સુદ પૂર્ણિમાએ સમાપ્ત કર્યો. આ ગ્રન્થમાં ચાવડા અને સોલંકીઓનો ઇતિહાસ ખૂબ વિસ્તાર પૂર્વક આપવામાં આવ્યો છે. તે ગ્રન્થ પહેલાં રામચંદ્ર દીનાનાથે છપાવ્યું હતું, પણ આધુનિક દૃષ્ટિએ એ બરાબર કામ આપે તે રહ્યો નહતો. તેનું ગૂજરાતી ભાષાંતર પણ ફાર્બસ સભાએ પ્રકાશિત કર્યું છે અને સંસ્કૃતમાં શ્રી જિનવિયજઇએ બહાર પાડે છે. ૪ આ ગ્રન્ય સંવત ૧૩૮૫ થી માંડીને સં. ૧૩૮૮ માં ભાદ્રપદ વ. ૧૦ ને દિવસે ગિનીપત્તન” (દિલ્હી) માં સમાપ્ત થયો એમ ગ્રખ્યાતે સૂચવવામાં આવ્યું છે. એ ગ્રન્યના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનસિંહસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી છે. આ ગ્રંથમાં અનેક જૈન તીર્થોને ઇતિહાસ આપવામાં આવેલ છે, એટલું જ નહિ પણ ક્યા કયા રાજાના સમયમાં કોણે કોણે તીર્ણોદ્ધાર કરાવ્યા વગેરે બાબતનું જ્ઞાન કરાવવામાં આ એક જ ગ્રન્થ સાધનરૂપ છે એમ કહી શકાય. આ ગ્રન્ય ઉપરથી જ ઘણાખરાં પ્રાચીન ગામોની શોધખોળ ગવર્નમેન્ટ કરી છે અને ભૌગોલિક દૃષ્ટિએ આ ગ્રન્થ અત્યુત્તમ હોવાથી તેને અમુક ભાગ બંગાળ એશિયાટિક સોસાયટીએ ઘણ સમય પૂર્વે છપાવ્યું હતું અને અત્યારે સંપૂર્ણ શ્રી જિનવિજયજીએ છપાવ્યું છે. ૫ આ પ્રત્યે સંવત્ ૧૪૦૫ જેઠ સુદ પાંચમેં મલધારી શ્રી અભયદેવસૂરિ સંતાનીય શ્રી રાજશેખરસૂરિજીએ દિલ્હીમાં સમાપ્ત કર્યો. એ ગ્રન્થમાંના ૨૪ પ્રબંધનું ઐતિહાસિક દષ્ટિએ વિશ્લેષણ થવાની આવશ્યકતા છે. તેનું મૂળ અનુવાદ સાથે ફાર્બસ સભાએ " પ્રશિત કર્યું છે, તથા શ્રી જિનવિજયજીએ પગ બહાર પાડયું છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯$ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ રાખવાવાળુ અનુપમ ચિન્તામણિરત્ન છે એમ કશું તે કેશ્નમાત્ર પશુ અતિશયે કિત નહિ જ ગણાય. જૈનાના યથાર્થ ઇતિહાસ તા હજી રજના ઢગલાઓમાં અને જ્ઞાન મશિના કાટામાં રહેલ પુસ્તકામાં અસ્તવ્યસ્ત પડેલ છે. તેને એકઠા કરી ઇતિહાસપ્રેમીઓના કર. ક્રમલમાં ધરવા એ કાંઇ નાનીસૂની વાત છે ? સાચુ કહીએ તેા ઇતિહાસની શોધખોળ કરવી અને ધૂળધાયાના ધન્ધ કરવા એ બન્નેમાં મને તે કાઇ પણ જાતનો ફેર માલૂમ પડતા નથી. આજકાલ જૈન સાક્ષરો જૈન ઇતિહાસની ઠીક ઠીક સેવા કરી રહ્યા છે અને તેના દેહન રૂપે પુસ્તક પશુ ઠીક ઠીક બ્હાર પડી ચૂકેલ છે. દાખલા તરિકે “ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ઉત્તર હિન્દુસ્તાનમાં જૈન ધમ” વગેરે, વગેરે. 66 "9 66 હવે પ્રસ્તુત વિષય પર આવું. ભારતીય ઇતિહાસના સાધનામાં પ્રતિભા-લેખાનુ સ્થાન અતિ મહત્ત્વનું ગણુામાં આવે છેં તે કારણથી જ ડૉ. ગેરિનાટ, આચાર્ય શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિજી સક્ષરવક શ્રમન્ જિનવિજયજી, મ્યુનિ શ્રી વિદ્યાવિજયજી, ૧. સાહિત્યપ્રેમી બાબૂ પુરણુચદ્રજી નાહર M, A, B,L, વગેરે મહાશયાએ લેખાના સંગ્રહો બહાર પાડી ઇતિહાસની સેવા બજાવી છે. ધાતુની પ્રતિમા પાછળ કાતરેલા લેખાપરથી આચાર્યોની વંશપરંપરા, જાતિ, ગચ્છ વા વગેરે અનેક બાબતને ઇતિહાસ તારવો શકાય છે. પ્રાયઃ કરીને ગુજરાતનાં, બંગાળનાં, રાજપૂતાનાનાં, કાઠિયાવાડનાં દેશમાંતી પ્રતિમાઓના લેખો છપાઇ બહાર પડી ચૂકેલ છે, પણ મુંબઇ જેવા મોટા શહેરમાંની પ્રતિમાઓના લેખા સંબંધી હજી સુધી કાઇ પણ મહાશયે પ્રકાશ પાડયો ઢાય એમ લાગતું નથી, એટલે મુંબઈમાં પાયધૂનિપર આવેલ શ્રી ગોડીજી મહારાજના મંદિરમાંની કેટલીક ધાતુ-પ્રતિમા પરના લેખા ઉતારી અહિં પાકા સન્મુખ રાખતાં મને આનંદ થાય છે. એ મંદિરમાં શ્રેણીખરી પ્રતિમા એવી છે કે જેમાં બિલકુલ લેખા વંચાતા જ નથી, તથા કેટલીક પ્રતિમા ખંડિત થયેલી છે. આ નીચે આપેલ લેખમાં જે કાંઇ અશુદ્ધિ જણાય તે પાકા સુધારીને વાંચશે એવી આશા સાથે એ લેખા રજુ કરૂ છું— 61 પ્રતિમા-લેખા (૧) સંવત્ ૧૦૮૦ (२) सं० १२२४ वै० वदि ९ कारितं द्र सूरिभि: श्री पार्श्वनाथमूर्ति ****** (३) संवत् १३७३ वर्षे वैषाखशुदि १२ श्रीश्रीमाल ज्ञा० भ्रातृ देवसी श्रेयसे श्रीपार्श्व ००० प्र० गुणाकरसूरि (૪) સંવત્ ૧૪૦૨ વર્ષે વૈષાવશુદ્દિ ્જ્ઞદરા (?) જ્ઞાતીય, સાદ રાજતરંગિણી ”ની પ્રસ્તાવનામાંથી સુધારા વધારા સાથે ધૃત. गृहप्रतिमा स्थापिता ***********. ******... ....... Page #641 -------------------------------------------------------------------------- ________________ ! ५६७ ] | १२ | पूत पालात्मज सा० सदाकेन आत्मश्रेयोर्थ श्रीपार्श्वनाथविं कारितं प्रति० श्रीऊकेशगच्छे श्रीकक्कसूरिभिः । પ્રતિમાલેખા (५) सं० १४३५ महावदि १३ श्री श्रीमाल ज्ञा० परल्हो श्रेयसे त [ ] नानिकेन श्रीपार्श्वनाथ मृ० पंचतीर्थी कारि० श्री नरप्रभसूरिणा - मुप० प्र० श्रीसूरिभिः । ............ (६) संवत् १४७८ वर्षे वे० शु० ६ दिने प्राग्वाट ज्ञातीय सा० अता सु० डूंगरेण ० माडण भार्या माणिकदे महगलदे सुत डूंगर भा० श्रेयसे सुविधिनाथबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छे देवसुंदरसूरिभिः । (७) संवत् १४९२ वर्षे श्रीआदिनाथबिंबं प्रति० खरतरगणे श्रीजिनभद्रसूरिभिः कारितं कांकरिया, सा० सोहड भार्या हीरादेवी विकया । (८) संवत् १४९६ वर्षे फागुणशुदि २ शुक्रे श्री श्रीमालज्ञातीय श्रे कडूया भार्या गउरी पुत्र श्रे० पर्वतेन भा० अमरोयुतेन श्रीअंचलगच्छेश श्रीश्री जयकीर्तिवरीणामुपदेशेन स्वमातुः श्रेयसे श्रीशीतलनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीसंघेन । ........ (९) सं० १४९९ वर्षे फागुणवदि ३ गुरौ उपकेश ज्ञातीय० वरहडी सा० पितृश्रेयसे श्री शान्तिनाथबिंबं का० प्र० रत्नप्रभसूरिभिः ॥ (१०) सं० १४९९ फागणवद ६ प्राग्वाट्वंशे कासप [ काश्यप ? ] गोत्रे सिद्धपुर वास्तव्यः म० परबत भा० मेठू सुत समधरेण भा० अमकू भातृज मूलराज केसवसहितेनात्मश्रेयसे श्रीआदिनाथबिंबं का० प्र० बृहत्तपापक्षे श्रीरत्न सिंहस्ररिभिः ॥ (११) संवत् १५०५ वर्षे शुदि ५ रवो ऊपकेशवंशे साधुशाखायां सा० धन्ना भा० धन्नादे पुत्र सा० मंडण सा०पहजाभ्यां स्वपितुः श्रेयसे श्रीश्रेयांसनाथबिंबं कारितं प्रतिष्ठितं खरतरगच्छे श्रीजिनचंद्रसूरिपट्टे श्री जिनसागरसूरिभिः ॥ (१२) सं १५०६ वर्षे फागुण दि०११ रवौ उप० माधरणा भा० मदनादे आंवा अर्जन श्रे० श्रीधर्मनाथपुत्र पूनाभ्यां ० चादृ पुत्रसहितेन स्वभा० बिंबं का० प्र० संडेरगच्छे श्री ५ शेलप्रभसूरि संताने शान्तिसूरिभिः ॥ (१३) सं० १५०८ वर्षे वैषाख शुद ५ चंद्रे खेता भा० खेतलदे पुत्र ताता विल्हादे पा०खेताकेन डूंगरतीनित श्रीधर्मनाथबिंबं का० प्र० चैत्रगच्छे भ० श्रीमुनितिलकसूरिभिः । (१४) संवत् १५१३ वर्षे का० व० ११ रवौ त्रिपुरपाटकवासि प्राग्वाट ૧ અહિંયા મૂળમાં જ મહિનાનું નામ આપ્યું નથી. Page #642 -------------------------------------------------------------------------- ________________ [५६८] શ્રી જેને સત્ય પ્રકાશ [१५४ श्रेष्ठि हीरा भार्या श्रीराजीनाम्न्या स्वमातृ कामलदे श्रेयोर्थ श्रीसुमतिनाथविंबं कारितं प्रति० तपा श्री सा[सो मसुंदरसूरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः॥ (१५) संवत् १५१८ वर्षे वैषाखशुदि ३ शनौ श्रीमालज्ञातीय श्रे० गांगा भा० शाणी सु० पितृवन भा० मचकू सु० सछलेन श्रीसुविधिनाथबिंबं कारितं पूर्णिमापक्षीय श्रीसाधुरत्नसारिपट्टे श्रीसाधुसुंदरसरिणामुपदेशेन प्रतिष्ठितं विधिना जहना वास्तव्यः। (१६) संवत् ९५२८ वर्षे आषाढशुदि ५ रवौ प्राग्वाट्ज्ञा० श्रे० झीणा भार्या जीवणि पु० ) पचा भार्या धारु पुत्र माणिक सहितेन श्रीधमनाथबिंब कारितं अंचलगच्छे प्रतिष्ठि० श्रीजयकेसरसूरिभिः॥ (१७) संवत् १५२९ वर्षे ज्येष्ठ वदि ७ बुधे भावसार गोसल भा० तेजू तयो () सत्पुत्र मंदिरेण भार्या साजी पुत्र कान्हा, हरपाल, केसवसहितेन स्वकुटुंबश्रेयोर्थ श्रीसीतलनाथचतुर्विशतिपट्टः कारापितं श्रीवृद्धतपापक्षे ॥ (१८) संवत् १५३४ वर्षे वैषाख शुदि ३ गुरु उपमन्यगोत्र प्रा०वृहत्सजने मं. हीरा भा०तिलू पुत्र कीताकेन भा०तादू श्रेयसे पु० अमराजी वासुहासिणि प्र० ऊ० युतेन स्वमातृश्रेयोर्थ श्रीवासुपूज्यबिंब का० प्र० तपा श्रीसोमसुंदरसरि प्रा० प्र० वि० श्रीलक्ष्मीसागरसूरिभिः डाभिलाग्र । (१९) सं० १५४७ वर्षे माघसुदि १३ रवौ श्री श्रीमाली ज्ञा० प्र० माल भा० पूरी सु० हांसाकेन भा० रूपाई भ्रातृ ५० भाभू भा० कबाई सुत पूंजादि कुटुम्बयुतेन श्रीकुंथुनाथबिंब का० प्र० तपापक्षि श्री लक्ष्मीसागरसूरिपट्टे श्रीसुमतिसाधुसरिभिः ॥ (२०) संवत् १५६० वर्षे माघ सुदि १३ सोमे श्री श्रीवाशे सा० जगडू भार्या सान्तु सुत सा० लटकण भार्या लीलादे श्रीअंचलगच्छे सिद्धान्तसागरसूरीणामुपदेशन श्रीसंभवनाथविं कारितं प्रतिष्ठितं श्रीसंघेन स्तंभतीर्थ (खंभातमां)। (२१) सं० १५६३ वर्षे वैषाख शुदि ३ दिने श्रीमालज्ञातीय भांडीयागोत्री सा० अजीता पुत्र सा० लाखा भा० आढी शुश्राविकया श्रीचंद्रप्रभबिंबं कारितं स्तपुण्यार्थ प्रतिष्ठितं खरतरगच्छे श्रीजिनसमुद्रसूरिपट्टालंकार श्रीजिनहंससूरिभिः कल्याणं भूयात् महासुदि १५ दिने । (२२) सं० १५६५ वर्षे विषाख शुदि ९ बुधे श्री श्रीमालज्ञातीय श्रे० चोटा भा० बोरी सुत श्रे० लखमण श्रे० नाथा श्रे० साजण श्रे० पासड जगडू लखमण भा० लखमादे सुत जागाकेन भा० अधकु सुत ठाकर प्रमुख कुटुम्ब. युतेन आत्मश्रेयसे श्रीधर्मनाथयुतश्चतुर्विशतिपट्टः श्रीपूर्णिमापक्षे श्रीपुण्यरत्नसरिपट्टे भ० सुमतिरत्नसुरीणामुपदेशेन कारितं प्रतिष्ठित विधिना श्री मंडपदूर्गे (मांडवगढ मालवा) ॥ Page #643 -------------------------------------------------------------------------- ________________ २४ १२ ] પ્રતિમાલેખા [net] (२३) सं० १५६६ वर्षे माघवदि ५ गुरौ लघुशाखायां सा० विरम भा० कली पुत्र सा० आसा भार्या कुअरी नाम्न्या मुनिसुव्रतबिंवं कारितं स्वयसे प्र० तपागच्छे देमविमलसूरिभिः ॥ नलकछे || (२४) संवत् १५७६ वर्षे वैशा० सु० ६ सोमे पं. अभयसागरगणि पुण्याय शिष्य पंडित अभयमंदिरगणि- अभ्यरत्नमुनियुताभ्यां श्रीशान्तिनाथबिंबं कारितं प्रतिष्ठितं बृहत्तपापक्षे श्री सौभाग्यसूरिभिः ॥ (२५) संवत् १५८० वैषाख शुदि ५ शुक्रे श्री श्रीमालज्ञातीय थे० गोरा भा० प्रेमी सुतेन श्रे० वीकाकेन भा० वईजलदे पुत्र भोजा प्रमुख कुटुम्बयुतेन श्री चन्द्रप्रभस्वामिबिंबं कारितं प्र० पिप्पलगच्छे श्रीधर्मविमलसूरिभिः ॥ (२६) संवत् १६०१ वर्षे श्रीमाली वृद्धशाखायां दो० भाणा भार्या गदू पुत्र दो०नाकर ठाकर नाकर भार्या रजई नाकरकेन स्वमातृपितृ पुण्यार्थं श्रीश्रेयांसनाथबिंबं कारापितं प्रतिष्ट (ष्ठि) तं वोरसिद्धीय पूर्णिमापक्षे श्री गुणकारित (?) तत्पट्टे श्रीउदयसुंदरसूरि तत्पट्टे ज्ञानसागर सूरिभिः प्रतिष्ठितं श्रीघोरसिद्धी ग्रामवास्तव्यः ॥ (२७) संवत् १६१५ वर्षे पोस ( ष ) वदि ६ शुक्रे श्रीगंधार वास्तव्यः प्राग्वाट्ज्ञातीय तेजपाल भा० लाडक सुत दो० । श्रीकर्ण भार्या सींगारदे सुत देवराज नाम्ना श्रीविमलनाथबिंबं कारापितं तपागच्छे श्रीविजयदानस्ररिभिः प्रतिष्ठितं स्वश्रेयोर्थं ॥ (२८) संवत् १६९७ वर्ष फा. शु. गरी श्रीपत्तनवास्तव्यः वृद्धप्राग्वाट्ज्ञा. वीरजीता कनकांत सा देवचंद नाम्ना श्रीशंभवनाथबिंबं का प्रतिस्था (ष्ठा ) पितं स्वप्रतिष्ठायां प्र. व पातसाहि श्रीयाहांगीर (जहांगीर) प्रदत्त महातण (पा) बिरुदधारक त० श्रीबिजयदेवसूरिभिः, श्रीविद्यापुरे दक्षिणदेशे । (२९) संवत् १७०२ वर्षे श्रीफागुणसुदि २ रवौ श्रीदेवगीरी (दौलताबाद) वास्तव्यः ऊकेशज्ञातीय सं० भाइजी भार्या श्रीगडतादे नाम्न्या स्वकुटुम्ब - श्रेयसे स्वकारित प्रतिष्ठितां ॥ मुनिसुव्रतस्वामिबि. का. प्र. तपागच्छाधिराज विजयसेन सूरिपट्टालंकार भ. श्रीविजयदेवसूरिभिः महातीर्थ श्रीअन्तरिक्षपार्श्वनाथप्रतिमां श्रीसिरपुरे । (३०) सं. १८१० वैशाख शुदि १२ विजयनंदसूरिगच्छे शाह भदे दशा .. बिंबं कारितं प्रतिष्ठितं खरतरगच्छे जिनलाभरि । (આ લેખ ધાતુની મૂર્તિ પર લખેલા છે. ) (३१) संवत १८२७ वैषाख शुद १२ शुक्रे जैठीबाई, सुविधिनाथबिंबं का. प्रति. खरतरगच्छे भ. श्रीजिनलाभसूरिभिः । Page #644 -------------------------------------------------------------------------- ________________ [...] શ્રી જેને સત્ય પ્રકાશ [१५४ ३२) सं. १८४३ ईरै वे (वै ) षाख शुदि६ बुधे उसवालज्ञातीय वृद्धशाखायां प्र.श्रीफतेलालजी तत्पुत्र साह श्रीसाकरलालजी बिंबंधर्मनाथबिंब (कारित) श्रीब हत्खरतरआचार्यगच्छे श्रीरुपचंदजीए स्थापी भटारक जं. श्रीजिनचंद्रसरिराज्ये। (३३) सं. १८४३ ना वैषाख शुदि ६ श्रीफतेलालभार्या मटकू नाम्ना... श्रीशान्तिनाथबिंबं कारितं प्रति. जिनचंदमूरिभिः खरतर गच्छे)। (३४) संवत् १९२१ व. महासुदि ७ गुरुदिने..... प्रति. श्रीमत्तपागच्छे भ. विजयधरणेन्द्रसरिआदेशात् । (३५) संवत १९२१ व. माघशुदि ७ गुरु श्रोनमिनाथजिनबिंबं प्रतिष्ठितं श्रीतपागच्छे । આ પ્રમાણે અહીં ૩પ લેખો આપવામાં આવ્યા છે. આમાંના મોટા ભાગના લેખે અપૂર્ણ છે એ સાચું છે, છતાં સંત અને ગૃહસ્થ કે પ્રતિષ્ઠાપક આચાર્યોનાં નામે તેમજ ગચ્છ, શાખા, વંશ કે કુળનાં નામે આમાંથી સારા પ્રમાણમાં મળી રહે છે, અને એ જ આ લેખની ખાસ ઉપયોગિતા છે. વિદ્વાનોની સગવડ ખાતર આ લેખ આડાઅવળ ન આપતાં, સંવતના અનુક્રમ પ્રમાણે આપ્યા છે. પહેલે લેખ ૧૦૮૦ ને અને છેલ્લે ૩૫ મો લેખ સંવત ૧૯૨૧ને છે. એટલે આ રીતે આ ૩૫ લેખમાં લગભગ નવસો વર્ષના લેખોની વાનગી મળી રહે છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ સ....મા....ચા... ર પ્રતિષ્ઠા ૧, ચાણાદ (મારવાડમાં) જે સુદિ છઠ્ઠના દિવસે પ્રતિા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે પૂછ્યું પન્યાસજી મહારાજ શ્રી હિમ્મતવિજયજી આદિ પધાર્યા હતા. નવા દેશસરમાં પ્રભુજી પધરા ૨. સાયરા (મેવાડ)માં જેઠ સુદ્ર તેમના દિવસે વવામાં આવ્યા. ૩. સરેરિયામાં જે સુદ ૧૪ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે પૂજ્ય આ. ભ. શ્રી વિજયયનીન્દ્રસૂરિજી પધાર્યા હતા. દીક્ષા ૧. ચાણસ્માવાળા શેક ચતુરભાઇ તારાચંદે અષાડ સુદી સાતમના દિવસે ઝગડયામાં પૂજ્ય આ. મ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષિતનુ નામ મુનિશ્રી ચંદ્રપ્રભવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પુજ્ય આ. મ. શ્રો વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય અનાવવામાં આવ્યા ૨. મૂળીવાળા કેોઠારી જયંતીલાલ અમુલખે વાપીમાં અવાડ સુદી ૧૩ના દિવસે આ. મ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજ પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી જયવિજયજી રાખવામાં આવ્યું. ૩. મહુધાવાળા શામળદાસભાઇએ કપડવંજમાં અષાડ સુદી ૧૧ના દિવસે પૂજ્ય આ. મ.શ્રી વિજયકુમુદસૂરિજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી શીવિજયજી રાખવામાં આવ્યું. ૪. સીનેારવાળા ભાઈ છેટાલાલે અષાડ સુદી ૧૬ના દિવસે સીપેરમાં પૂજ્ય પ’. શ્રો ચરવિજયજી પાસે પૂજ્ય પં. શ્રી મે વિજયના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનુ નામ મુનિશ્રી નગીનવિજયજી રાખવામાં આવ્યું. ૫. વાવવાળા ભાઈ દેવસીભાઇએ અષાડ સુદી ૧૪ના દિવસે સીપેરમાં પૂજ્ય પં. શ્રી ચરવિજયજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ શ્રી દીપવિજયજી રાખવામાં આવ્યું. સ્વીકાર આર્હત આગમનુ અવલેાકન યાને તત્ત્વરસિક ચન્દ્રિકાઃ --પ્રણેતા અને પ્રકાશક-હીરાલાલ રસિકદાસ કાપડિયા, સાંકડીશેરી, ગેપીપુરા, સુરત. મૂલ્ય દસ આના. For Private Personal Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશને પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક 228 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીર સ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનેના અનેક લેખે આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના બીજો વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર અને સચિત્ર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનના અનેક લેખ આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીરસ્વામીનું સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે, મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયો T બે રૂપિયા ભરી શ્રી જેને સત્ય પ્રકાશ' ના થાહક થનારને તે [ આ વિશેષાંક ચાલુ અંક તરીકે અપાય છે. અત્યારે પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રોથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈએ દોરેલું આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. 14"x1" ની સાઈઝ સેનેરી બેર ડું આટ કાર્ડ મૂલ્ય–આઠ આના, ટપાલખર્ચના બે આના વધુ લખેઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). ain Education International