SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ ૨૩૦ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ જૂદો !ડતા નથી૪ પરંતુ ઘણાં (નાના અસંખ્યાતા પ્રમાણ પ્રદેશ માંહે માંહે છુટા પડી જાય. આમ કહેવાનો આશય એ છે કે-કોઈ વખત એમ જોવામાં આવે છે કે- બારીના બારમાં આદિની વગમાં ગિગલીની પૂછડી આવતાં કપાય, અલગ પડે, અમુક ટામ સુધી તરી, પછી ન હાલે. ત્યારે અહીં શું સમજવું? ખાવા કેટલીકવાર પ્રશ્ન થાય છે. તેનો ખુલાસો એ છે કે પૂડી અલગ પડયા બાદ જે મૂડી સિવાયના શરીરની ભાજી આત્મપ્રદેશ. વધારે પ્રમાણ રહે છે, તેમના અને મૂડીના નાના મુખ્યા પ્રમાણ પ્રદેશના સાંકળતી ડીએના જેવા બંધ રહે છે. જ્યાં સુધી, પદ્મીના આમંત્રશાને શૈવ સુરીના માત્મા ખેંચી તે નહિં, ત્યાં સુધી તે ાત્રે છે. એમ અનંતજ્ઞાની ભગવતે કહ્યું છે. ખાવા આવા અનેક ખાસ કારણુંને મને એક પ્રાર્થમાં આત્માના ઘણા કાલ સુધી સ્થિર ચાલુ) ઉપયોગ સ્ટેન નથી. આ પ્રસંગે જ ચદ રાખવું કે—તમામ સસારિ જીવાનો આત્મા કાકીડાનીપ જેમ ચપલ છે. તેથી તેના ખીજા બીન પદાર્થમાં ઉપયોગ ભવાયા કરે છે. એક પાયામાં આત્માના ઉપયોગ વધારેમાં વધારે અતનું દત્ત સુધી જ રહું છે-ત્યારબાદ સ્વભાવથી તે ઉપયાગ તો નથી હવે ભાન તમામ પદાધીને કેમ જામુનો નથી ? આ પ્રશ્નનો ખુબસ આ પ્રમાણે છે. જેમ સૂર્યને પ્રકાશગુણ એ સ્વાભાવિક છે, તેમ આત્માના જ્ઞાનાદિગુણા સ્વાભાવિક છે. જેમ મની આડો વધારે પ્રમાણુમાં વાળાં ખાવાથી તે જગતમાં પૂર્ણ પ્રાય ફેંકી શકતા નથી. તેમ આત્માની આ પણાં કમી ( કંપ વાંળાં ) પડેલાં વાથી તે જ્ઞાનપ્રકાશ ફેંકી શકતો નથી, એડી તમામ પદાર્થોનું જ્ઞાન મેળવી શકતો નથી. જેમ પવનના ઝપાટાથી-પાંદળાં વિખરાય, ત્યારે ગુજ પૃષ્ઠ પ્રકારો છે, તેમ સારું આત્મા નિત ઋન, જ્ઞાન, ચામ્બિપિ પનના ઝપાટાથી કપિ વાદળાંને વિગેરે ત્યારે કેવલજ્ઞાન પામે, અને તમામ પદાર્થીની પૂરેપૂરી ખીના જાણે. પ્રશ્નસ્ત્યારે વને સત્યાદિ ચાર મ થાય છે? ઉત્તર—કર્મોનો ક્ષયાપામ† જુદા જુદા નિમિત્તને લઇને (જુદી જુદી જાતના) થાય છે અને તેથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન થાય એમાં નવા શી ? માટે જ સશયાદિ (સંશય, અવ્યકત બેધ, અભેાધ, વિપરીત ખાધ) ચાર થઈ શકે છે. તેમ જ એ પણ યાદ રાખવું કે આત્મિક બીમ બે પ્રકારનું છેઃ + અબિજિ વીય, ૨, અભિસ પિન્ન વીય. તેમાં જે વિચાર પૂર્વક પ્રકૃત્તિ તે અનિધિ અમેગિક) વી કહેવામ ૪ આ જ ઈરાદાથી જીવાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, એમ ત્રણ ભેદો જ ક્થા છે. પુદ્ગલાસ્તિકાયમાં તો સ્કંધથી એક પ્રદેશ જૂદો પડે છે. માટે-ધ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ પુદ્ગલાના ચાર ભેદ કહ્યા છે. ૫ કાકીડા—એ જલાશયને રહેનાર-પચેન્દ્રિય જલચર જીવ છે, તે ધણીવાર શરીરના રંગ પલટાવે છે. તેની ડોક હરઘડી ઉંચી નીચી થયા કરે છે. ૬ ઉદયમાં આવેલા ક્રલિકાને ભાગવી ક્ષય કરે, તે સિવાયના ( ઉદયમાં નહિ આવેલા) ક્રમ દિલકાને દબાવવા ( ભવિષ્યમાં હુમલા કરી, પામેલા ગુણને ન બગાડે, તેવી સ્થિતિવાળા કરવા ) તે યેાપશમ હેવાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy