________________
અફ ૧–૨]
શ્રી વજ્રસ્વામી
[ ૧૬૩ ]
તપ (જરૂર કરતાં ઓછું ખાવુ તે) થવા લગ્યું. શ્રીમંતા પણ યાચકાને માટે ખેલેલ દાનશાળાએ બધ કરવા લાગ્યા. આવુ થવાથી ભીખારીએ ખાવાનું નહિ મળવાથી બજારમાં દહીં વેચવાનાં ઠામને ફાડીને જીભવડે કુતરાની જેમ ચાટતા નજરે પડતા હતા, અને કંગાળ લેકે ભુખતે લને કૃશ શરીરવાળા થઇ ગયા અને શરીરમાં ફકત ચામડાં અને હાડકાં સિવાય ખીજું કાંઇ પણ નહેતું રહ્યું. અવું થવાથી આખુ નગર ખાલી થઈ જવાને લીધે તે સ્મશાન જેવું દેખાતું હતું. આ ભયંકર પરિસ્થિતિમાં છેવટે શ્રી સંઘે ન છુટકે દન મુખવાળા થને શ્રી વજસ્વામીજીને વિનંતી કરી ઢુ પ્રમો, આ દુઃખ સાગરમાંથી કાઇ પણ ઉપાયે અમારા ઉદ્ધાર કરો, ‘સંઘપ્રયોગને વિદ્યોપયોનોવિન તુવૃત્તિ । સંધના ઉપયેગ માટે વિદ્યાઓનો ઉપયોગ કરવામાં દોષ છે જ નહિ, માટે કૃપા કરી અમારૂ રક્ષણ કરે' આ પ્રમાણે સંધની વિનંતી સાંભળીને કરૂણાનિધાન શ્રી વજ્રસ્વામીજીએ પાતાની વિધાના બળ વડે એક મહાવિશાળ પટ વિકર્યોં અને પછી આજ્ઞા કરી એટલે સકળ સ ંધ, જેમ મોટા વહાણમાં મેટા સાથે મેસે તેમ, તે મહાન પ! ઉપર એસી ગયો એટલે તેમણે વિદ્યાના બળે વિમાનની જેમ આકાશ માર્ગે તે ચલાવવા માંડયો. તે વખતે વજ્રમુનિને દંત નામનો શૈય્યાતર પોતાના સહયારીને લેવા માટે ગયા હતા અને તેને આવતાં જરા વાર થઇ એટલે તે ઉડતા પટને જોઇને તેણે જલ્દી પોતાના માથામાંથી વાળને ઉખેડીને આ પ્રમાણે મેટા અવાજે વસ્વામીજીને વિનંતી કરી કે હું પ્રભો, હું આપના જ શૈય્યાતર છું, અને આજે સામિક પણ છું તો મારો ઉદ્ધાર કેમ કરતા નથી ? કૃપા કરીને મારે પણ ઉદ્ઘાર કરી, '
આ પ્રમાણે તેની ઉપાલંભગર્ભિત વાણી સાંભળીને અને તેને માથામાંથી ઉખેડી નાખેલા વાળવાળા જોઇને તેમણે ‘જે ભવ્ય જીવ ધાર્મિક વાત્સલ્યમાં, સ્વાધ્યાયમાં, ચારિ ત્રમાં, અને તીર્થ પ્રભાવનામાં ઉધમ રાખતા હોય તેમના મુનિઓએ જરૂર ઉદ્ઘાર કરવા જોઇએ' આ પ્રમાણે આગમાનું સ્મરણ કરીને તે સૈય્યાતરને પણ પટ ઉપર બેસાડયા.
ર
અનુક્રમે વિદ્યાબળથી ઉડતા પટને તે મહિષ એક સુખી દેશમાં આવેલ મહાપુરીમાં લઇ ગયા કે જ્યાં બૌદ્ઘાનુયાયી રાજા રાજ્ય કરતા હતા અને જ્યાં બૌદ્ધ ધર્મીના જ રાગવાળી પ્રજા વસતી હતી. અને જૈનેા તથા બૌધ્ધા પરસ્પર સ્પર્ધાડે પોતપોતાના દેવેની પૂજા વિશેષ પ્રકારે કરતા હતા. નગરમાં જે જે કુળ કુલ વગેરે પુજાની સામગ્રી જોતા તે સર્વ વધારે પૈસા આપીને જને લઇ જતા. આથી બૌદ્ઘ લેાકા પુષ્પાદક લેવા માટે અસમ થતા અને તે જ કારણથી યુદ્દ દેવાલયેમાં સમાન્ય પૂજા થતી અને જે મંદિરમ સારામાં સારી પૂજા થતી. આથી યુદ્દભકતો લા પામીને રાજા પાસે ગયા અને વિનતી કરી ‘ હે રાજન, જૈન ચડસાચડસીના લીધે એક પણ કુળ કે ફૂલ અમારા માટે રહેવા દેતા નથી અને જે કાંઇ હાય તે સર્વ માં માગ્યા પૈસા આપીને લઇ લે છે. તેથી આપણા ભકતાને ફળ મળ શકતાં નથી. અને જૈનદરામાં ફળફુલના ઢગલાના ઢગલાએ નજરે પડે છે.' આ પ્રમાણે સાંભળીને રાજાએ જૈને એક પગુ ફુલ ન મળી શકે તે હુકમ બહાર પાડયા, જેથી શહેરની તમામ બજારામાં ગમે તે પૈસા આપવા છતાં એક પણ મૂળ યા પુલ મેળવવું જના માટે મુશ્કેલ થઇ પડયું. એવામાં પરમપવિત્ર પયુંધણાપ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org