________________
અંક ૪) વેદ-વા
[૨૩] દે નથી જ” એવા મૌર્યપુત્રના નિર્ણયને રોકનાર હૃતિઓઃ (૮) “ર અંજ્ઞryધી જનમાનસ રઢ છતિ” (વિવા વૃ૦, પૃ. ૭૭૮, પંકિત ૨૪)
તે આ યજ્ઞ કરાવનાર યજમાન જલદી સ્વર્ગલોકમાં જાય છે.
“अपाम सोमं अमृता अभूम अगमन् ज्योतिरविदाम देवान्, किं नूनमस्मात् तृणवदरातिः किमु मूर्तिममृत मर्त्यस्य" (विशेषा० बृ०, पृ० ૭૭૮-૭૭૧, પંવિત ૨૪-૧)
સેમલતાના રસને પીધે, અને અમર થયા ઈત્યાદિ
“ચમ-સોમ-સૂર્ય-સુરગુર-રવાના ચાનિ જયતિ” (વિરોષi૦ , g૦ ૭૮૯, પંવિત ૨)
યમ, સેમ, સૂર્ય, સુરગુરૂ, સ્વર્ગના રાજ્યને જીતે છે.
પ્રભુ મહાવીરે કરેલો આ શ્રુતિને યથાસ્થિત અર્થ-આપણે બન્ને સમોસરણમાં બેઠેલ દેવોને પ્રત્યક્ષ જોઈએ છીએ, કૃતિમાં જે “માપમાન” મૂક્યું છે તે એમ જણાવે છે કે દેવતાઓ પણ અશાશ્વતા છે. અષ્ટમ ગણધર–અકલ્પિત (નરકન સંશય)
(૮) “ર હૈ (નર) નારા સનિત(વિશેષi૦ ૦, પૃ. ૭૮૬, જિત રૂ)
ખરેખર, પરભવમાં નારકીઓ નથી. “નારકી નથી” એવા અકંપિતના નિર્ણયને રોકનાર શ્રતિઃ
"नारको वै एष जायते यः शूद्रान्नमनाति" (विशेषा० ब०, पृ० ૭૮૬, પતિ -૨).
શદ્રના અન્નને ખાનાર મરીને ખરેખર નરકમાં ઉત્પન્ન થાય છે.
પ્રભુ મહાવીરે કરેલો આ શ્રુતિને યથાસ્થિત અર્થ-મેરૂ પર્વતની જેમ નારકીઓ શાશ્વતી નથી, પરંતુ કોઈ પણ પાપને આચરણ કરે છે તે મરીને નારકીપણે ઉત્પન્ન થાય છે. વળી નારકીમાંથી મરીને તરત જ નારકીમાં ઉત્પન્ન થતો નથી.
નવમા ગણધર અચલબ્રાતાના સંશયનું સમાધાન બીજા ગણધર અગ્નિભૂતિની જેમ અને દસમા ગણધર મેતાર્યના સંશયનું સમાધાન પ્રથમ ગણધર ઈદ્રભૂતિની જેમ જાણવું. નવમા ગણધરને પુણ્યને સંશય હતો અને દસમા ગણધરને પરલકન સંશય હતે. એકાદશ ગણધર–પ્રભાસ (મેક્ષને સંશય)
(૨૨) “નામ વૈતત્વ સર્વ નિદોત્રમ્ ” (વિવા. વૃ૦, પૃ. ૮૨૯, જવિત ૨૦ )
જીવો અને મારે ત્યાં સુધી અગ્નિહોત્રને કરે! “મેક્ષ નથી જ” આવા પ્રભાસના નિર્ણયને રોકનાર કૃતિઓઃ
ઔષા ગુલ્લા સુariદા” (વિરપ૦ ૦, પૃ. ૮૨૯, પંધિત ૨૦) તે મેક્ષરૂપી ગુફા દુ:ખે કરીને (મુશ્કેલીથી) ગ્રાહ્ય છે.
(૨) “ બ્રહ્મા (જિતળે) પરમvજે , તત્ર ન જ્ઞાનમનરતાં ત્રણ” (gિi૦ ૦, પૃ. ૮૧, પવિત ૨૨–૨૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org