SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૭] ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮૭] ટીકાકારેને આ ખુલાસો સ્પષ્ટ બતાવે છે કે કોઈ મહા અપવાદ માર્ગમાં કુશળ વૈદ્ય દ્વારા બહારના ઉપયોગને માટે તેને ગ્રહણ કરવાનું સૂચવ્યું છે. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે –“સ ૦િ સ્ટાઇપેક્ષા અને પ્રતિઉષા અહિં કાલ અર્થ કેટલાક દુષ્કાળ કરે છે, પરતુ તે ઠીક નથી. “ કાળ” શબ્દથી સમયવિશેષ સમજવો જોઈએ. સમયવિશેષ એટલે કોઈ મહા ભયંકર ભૂતાદિ રેગના સમયે તે વસ્તુ ગ્રહણ કરવાની જરૂર પડે તે હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે “એવા અતિ કંટકમય માંસ્ય કે અતિ અસ્થિમય માંસને સાધુ નિષેધ કરે.” - શ્રી હરિભદ્રસૂરિજી વધુ ખુલાસો કરતાં એમ પણ કહે છે કે –“આ પ્રસંગ વનસ્પતિ સંબંધી હોવાથી તે પણ એક જાતની વનસ્પતિના ફળોનાં નામે છે.” ઘTwત્યfષITH તથવિષટમિષને પતે '! તેઓ કહે છે કે – “મરિથરી' થિવૃક્ષ૪“figu” તેંદુલામ . સ. ઉપરની વાતને કલ્પસૂત્ર સુબેધિકા ટેકે આપે છે. કલ્પસૂત્રના નવમા ક્ષણમાં 'यद्यपि मधु १ मध २ मांस ३ नवनीत ४ वर्जनं यावजीवं अस्त्येष, तथापि अत्यन्तापवाददशायां बाह्यपरिभोगाद्यर्थ कदाचिद् ग्रहणेऽपि ચાતુર્માચાં સર્વથા નિષઃ | ” અર્થાત્ મધુ, મધ, માંસ અને માખણ એને ત્યાગ યાવત્ જીવનને માટે છે જ. તથાપિ અત્યન્ત અપવાદ દશામાં બહાર લગાડવાને માટે કદાચિત્ પ્રહણ પણ કરવું પડે, તે પણ ચોમાસામાં સર્વથા નિષેધ જ છે. એટલે જે પાઠ ઉપરથી લેકેને ભ્રાંતિ ઉત્પન્ન કરવામાં આવે છે, તે પાઠોનું ખાસ રહસ્ય પણ સમજવાની જરૂર છે. જૈન સૂત્રોના અભ્યાસીઓને તે સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ભગવાન મહાવીરે અહિંસા અને માંસ ગ્રહણના નિષેધને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. આચારાંગ સૂત્ર” અને “નિશીથ સૂત્ર”ને આ પાઠ સ્પષ્ટ બતાવે છે કે જ્યાં મસ્ય, માંસ વેચાતાં હોય ત્યાં થઇને ચાલવાને પણ નિષેધ છે. 'मंसखलं मच्छखलं वा इञ्चाइ जावेणो अभिसंधारेज' સુયડાંગ સૂત્રના બીજા અધ્યયનમાં મુનિઓના આચાર સંબંધી બતાવતાં “મમ=માંસાત્તિ' એમ કહીને માંસ અને મધ નહિ ખાનારો' એવું જૈનમુનિનું વિશેષણ આપવામાં આવ્યું છે. ભગવતિ સૂત્રના આઠમા શતકના નવમા ઉદ્દેશમાં મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને ૫ બંધ થાય છે, એમ ain Education | બતાવવામાં આવ્યું છે. આ રહ્યોતે પાઠિersonal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy