SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [< 1 શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ નિર્વાણુ સંવત્ ઔર્ જૈન કાલ–ગણુના ' નામક પુસ્તકમાં લખાણથી જુદા જુદા ગ્રંથના આધારો ટાંકા મતન્ય સિદ્ધ કરવામાં પ્રબળ પ્રયાસ તેઓએ સેન્યે છે, જો કે પાટલીપુત્રી વાચના જેટલું વિસ્તારથી વર્ણન આ સંબંધમાં મળતું નથી છતાં ાનું મહત્ત્વ આધુ નથી જ. ાચાય મકિ નીયમાં, જેના કડક ાન, ભરેંબરની કયાષવીમાં અને કવિકાસસનું શ્રી સુખચંદ્રસૂરિી ત યોગાસી વૃત્તિમાં માધુરી વાચના મુખબી મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો દ્રષ્ટિગાચર થાય છે. આચાર્ય કાલના સમયમાં પશુ દુષ્કાળના કાણુથી આગમ ગ્રુત વ્યવસ્થિત થઈ ગયું હતું. કેટલાયે વ્રતધર સ્થવિરા પરલોક પ્રયાણ કરી ગયા હતા. વિદ્યમાન શ્રમણુગણમાં પણ પનપાનની પ્રત્તિ મંદ થઇ ચૂકી હતી. આધારભૂત વર તરિકે નામ લેવાનું સુય તો એ સમયે-એ પ્રૌદ્યમાં-માત્ર શ્રી અક્ષર હતા. દુર્ભિક્ષની અવ્યવથા સુધરતાં જ ઉક્ત સંતની છાયામાં મથુરામાં છે. પ્રસધ એકત્ર થા અને માગમાને વ્યવસ્થિત કરવાના આવશ્યક કાર્યોંમાં લાગી ગયા. જેમને જે જે સૂત્ર અથવા તે એને અમુક ભાગ યાદ હતા તે લખી લેવામાં આવ્યા. એ સંગ્રહ પરથી આગમને વ્યવસ્થિત કરી પૂજ્ય શ્રી સ્ક`દિલાચાર્યે સાધુને વાચના આપી. તેથી જ આ માધુરી વાચનાનું ખીજું નામ ‘સ્કંદિલી વાચના ' પણ કહેવાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આગમ શાસ્ત્ર, શ્રી દેવગિમ્િ ક્ષમાત્રમુન સમયમાં, શ્રી વીત્ ૯૦ વર્ષે પુરતાશ્ત થયા, એ પહેલાં તમામ આગમ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મુખપાઠ હતા. અર્થાત્ સ્મૃતિના બળપર એ જ્ઞાન નભતું. આ માન્યતા પોષ ગાથા ‘યદિ પુમ્મિ નથરે... ...ની છે. પશુ એ એકતાપે સ્વીકારી લેવાની જરૂર નથી, એ સાથે અનુયાગાર સૂત્રમાં કરાયું છે કે પુત્ર પુસ્તક પર લખાયેલ માન કે દ્રશ્ય ધૃત” ધ્યાપક હવે જો શ્રી છે ‘ હિંગનૂિ પૂર્યો બત અખાયેલું વ્રત જ નહીં તો ઉપર્યુક્ત કલ્લેખનુ કાણુ ન જ રહેત એવા બીજા કેટલાક પાડો પરથી સહજ અનુમાનો શકાય તેમ છે કે શ્રી દેવદુર્ગાણુ ક્ષમાશ્રમણના સમય પૂર્વે પણ જૈનશાસ્ત્ર લખવાની પ્રવૃત્તિ શરૂ થઇ ચૂકી હતી. અલબત, એટલુ' કહી શકાય કે એ કાળમાં મોટા ભાગની સ્મરણશકિત સ્મૃતિ સતેજ હાવાથી સર્વ કાં લેબર કરવાની આવસતા નાડી, આપ્યું (૩) વાલની વાચના—જે સમયમાં મથુરામાં આ સ્કંદિલજીની આગેવાની હેઠ ૫ આગમવાચના થઇ, એ લગભગના કાળમાં વલભીનગરીમાં શ્રી નાગાર્જુનસૂરિની દોરવણીથી શ્રમણુસબ એકઠો મલ્યો. આજની મફક એ કાળે નહોતાં સમાચારપત્રા કે નહાતાં તારી યા પત્રવ્યવહારનાં સાધના કે જેથી ભારતવર્ષના એક ખૂણે થતી કાર્યવાહીના વાળ ઝ ભીન્ન ખૂણે પાંથી નય. વળી પાદવામી મા નિયત સમયમાં એકાદા નિવૃત સ્થળે એકત્ર થય ગે વાત પણ સુલભ નતી. ભારના જેવી શાંતિ શાંતિ ન તે સત્ર પ્રવનતી હતી કે ન તે આજની માફક વિદ્યાની સાનુકૂળતા હતી. આ કાણાને લઈ વલખાના શ્રવને મથુરામાં બનતા બનાની ઝાંખી સરખી નહતી. બાકી જે દુર્ભિક્ષે, અને જે અભ્યાસી જ્ઞાતાના કાળધર્મ, શેષ સચવાઇ રડેલ જ્ઞાનપુજને સગૃહીત કરવાની કરજનુ ભાન શ્રી સ્કંદિલસૂરિને કાવ્યું. તે જ કારણે શ્રી નાગાનને પ્રેરણા દીધી. મા વાચનામાં અમણે આસા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy