SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અ' ૩ ] વરાટનગરીના શિલાલેખ [ ૨૪૭ ] વહીવટકારાએ પાતાની સગવડ માટે પાકી સડક બંધાવી નવા રસ્તો કરાવ્યો છે. દ અલ્વરની સરહદ સુધી પાકી સડક છે. વચમાં પહાડીએને તેડીને આ રસ્તા કર્યાં છે. થયાનું માને છે. હી વૈરાટ—અનુક્રમે અમે વિહાર કરતા વૈરાટનગર આવી પહોંચ્યા. આ પ્રાચીન શહેની હદમાં જતાં જ વિશાલ મેદાન, દૂર સર પૂર્વમાં પહાડીઓ, અનેક વનસ્પતિથી શેભતા ગીચા અને કળકોથી શોભતી વાડીઓ દેખાય છે, પ્રદેશ તદ્દન શાન્ત અને રળિયામણો લાગે છે. પહાડામાં પ્લાનને યોગ્ય ગુવાચ્ય પશુ છે. કેટલાગે ભાવા સન્યાસી સાધુસનો આ પહાડામાં વસે છે. જે પહાડામાં પાંડયા ગુપ્તવાસ રહ્યા હતા તે સ્થાન આજે પણ બતાવાય છે. અહીં મોટા મેળા ભરાય છે અને અનેક ભેાળા ભગત ત્યાં પાત્રાએ જાય છે. એ સ્થાનની ધુળ માથે ચડાવી કૃત કિંગભર અનાની વસ્તી કીક પ્રમાણમાં છે. શ્વેતાંબર જૈનનાં માત્ર પાંચ સાત કરે છે. અને તે પણ તદ્દન સામાન્ય સ્થિતિનાં જ છે. જીંદગીમાં કદી સાધુ જોયા ન હતા. તેમાંના એ ચાર ભાઇઓએ જયપુરમાં યતિ-શ્રીપૂજ્યા અને કદી કોઇકવાર સાધુ મહાત્માનાં દન કરેલાં એટલું ઠીક હતું. બાકી સાધુઓના આચારવિચારથી તેા ત અનભિજ્ઞ જ હતા. એમની એક દુકાનમાં અમને ઉતાર્યાં, પછી પૂછ્યું પાણી ભરી લાવીએ. અમે કહ્યું એમ નહિ. આપણા સાધુઓ તો ગરમ પાણી જ વાપરે અને તે પણ ધૃસ્થને ત્યાંથી જાતે જ લાવીને પછી મધુઓના આચાર સમજાવ્યો. તેમણે કહ્યું નારાજ અહીં કાણુ સાધુએ આવે ? અત્યાર સુધી તે રસ્તા ભયંકર અને વિકટ હતા. હવે સડક બની છે. છતાંયે શેર- વાધ ઈત્યાદિના ડર ખરે, અમે બપોરે પ્રાચીન વરત જિનમદિરના ને ગયા. વૈરાટ નગરના આ પ્રાચીન જિનમંદિરનો પ્રતિાસ અમને દિલ્હીનાં જ મળ્યે હતા. મુનિસમ્મેલન વખતે દિલ્હીથી અમદાવાદ આવતાં દિલ્હીના પ્રસિંહ વેરી લાલા ખેતીવાલજી રામાણે કહેલું કે “ મંદિ આપ બૈરાટ પધારો તે હું આવીશ. ત્યાં એક જુનું જિનમદિર અને શિલાલેખ છે જે આપને ઉપયોગી છે. અને તે જિનમંદિર અમારા પૂર્વજોનું પાવેલું છે. ” પરન્તુ તે વખતે અમને સમય ન હતા એટલે બીજા-સીધા રસ્તે જ આવેલા . આ વખતે ખાસ એ રસ્તા જ લીધો. આ બ્વે જિનભદિનું નિર્માણ પૂ. પા. જગદ્ગુરૂ શ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી યગ્નેલું, અને પ્રતિષ્ઠા પણ તેમના નામથી જ પૂ. પા. ઉપાધ્યાયજી શ્રી કલ્યાણુવિજયજી મહારાજે કરાવેલી છે. જગદ્ગુરૂ શ્રી હીરવિજયસુરીશ્વરજી મહારાજા, મહાન્ મેાગલસમ્રાટ્ટ અકબરના દરબારમાં જઈ તેમને પ્રતિષ્ઠાધ આપી, ગુજરાત તરફ પાછા પધારતાં ભારવાડમાં પિપાઠ નગરમાં જને ચાતુર્માંસ રહ્યા. ચાતુમાસમાં સંધવી ઈન્દ્રબલજી, સૂરિભરાનાં દર્શને આવ્યા અને ચાતુર્માંસ પછી નિમન્દિરની પ્રતિષ્ઠા માટે વૈરાટ પધારવા આમ વિનંતિ કરી. કિન્તુ સૂરિજી મહારાજની યહાવસ્થા હતી, અને ગુજરાતમાં જ્વાની તાકીદ હતી જેથી સકિનારાજે ત્યાં આવી શકાય તેમ નથી એમ જણાવ્યું. અને ઇન્દ્રરાજના અતિ આગ્રહથી પોતાના પ્રિય શિષ્ય મહાપાધ્યાય શ્રી કલ્યાણુવિજયને મેકલવાની હા કહી. ન્દ્રિમલજીએ બધી પરિસ્થિતિને વિચાર કરી સુરીશ્વર૭ મહારાજની મમ માન્ય રાખી. ચાર્મીન બાદ ગુરૂઞાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy