SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮] શ્રી જેન સત્ય પ્રકાશ સોલંકી મૂળરાજદેવની વંશપરંપરામાં થએલ ત્રિભુવનપાળને પુત્ર કુમારપાળને સર્વ રીતે એગ્ય માનીને પ્રધાન પુરૂષોએ અણહિલ્લપુર પાટણની ગાદી પર બેસાર્યો. તેણે પણ પિતાની પ્રજાનું સુંદર રીતે પાલન કર્યું, ન્યાય પ્રવર્તા, પ્રજા પ્રેમ સંપાદન કર્યો, અને અનેક રાજાઓને પિતાને વશ કરી પિતાની આજ્ઞા તથા કીર્તિ દૂર દૂર સુધી ફેલાવી. તેણે પહેલપહેલાં દેવપાટણના સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, અને તેની સફળતા માટે ક. સ. શ્રી હેમચંદ્રસૂરિજી પાસે માંસાહારનો ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યને સ્વીકાર કર્યો. (સં. ૧૨૯૭-૮) ત્યારપછી-સાત કુવ્યસને એટલે હિંસા, માંસ, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીસેવન, મદિરા અને ઉઠાવગિરીને હમેશને માટે ત્યાગ કર્યો. પિતાના રાજ્યમાં અમારિપટ વગડા, જુગાર સર્વથા બંધ કરાવ્ય તથા અપત્રિયાનું ધન રાજા ત્યે એ કાયદો હતો તે રદ કર્યો અને અપુત્રિયાનું ધન લેવાનું બંધ કર્યું. (સં. ૧૨૯૮ થી ૧૨૧૨) સોમનાથ પાટણમાં સેમેશ્વરના મંદિરનો જીર્ણો ૧ જિંરતિજ્ઞાત : કમાવાને રુવારનવાવતારતffજ - मकर्मक्रमपादुर्भावविशारद :, नयपथप्रस्थानसार्थाधिप:, य : कृतयगं संप्रत्यકતારગત વડનગર કિલ્લાની પ્રશસ્તિ સ્રોવા ૨૪-૨૬. ચૈત્રીજયવાહગુમ | ગંડ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ લોક ૧૧ જુવ પદુમ, વિચારવતુરાના છે અભિનવસિદ્ધરાજ જયંતસિંહનું તામ્રપત્ર જૈોવરક્ષાક્ષમઃ વં પુરાગુૌરળ છે (શ્રીધરની પ્રશસ્તિ શ્લોક ૧૯.). ૨ આ સાલવારી તે સમયની ભિન્ન ભિન્ન ઘટનાઓના વર્ષે મેળવીને તૈયાર કરવામાં આવી છે. શિલાલેખેથી પુરવાર થાય છે કે સં. ૧૨૦૦ લગભગમાં મહારાજા કુમારપાળ અમારિ રહી પ્રવર્તાવી હતી, એટલે તે અરસામાં તેણે સાત કુવ્યસનને ત્યાગ કર્યો હતે. કન્યસનના ત્યાગમાં માંસત્યાગની પ્રતિજ્ઞા આવી જ જાય છે. કુમારપાળે સોમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધારને અને બે માસ સુધી માંસ છોડયું છે, એ ત્યાગ આ સાત વ્યસનની પ્રતિજ્ઞા પહેલાંને છે એ હિસાબે આ માંસાહારની પ્રતિજ્ઞાની સાલ સં. ૧૨૦૮ પહેલાં આવશે અને ત્યારપછી સેમેયર મંદિરની તે યાત્રાની સાલ સં; ૧૨૦૧-૧૧ અવશે પ્રબ ધ ચિંતામણિમાં તે ગુ. કુમારપાલે સોમેશ્વરના મંદિરમાં જ માંસ મદિરનો ત્યાગ કરવાનો ઉલ્લેખ છે. એટલે કે આ પ્રસંગ પછી જ સાત વ્યસનનો ત્યાગ કર્યો છે. ક. સ. શ્રી હેમચંદ્રસૂરિ પહેલી વાર સિદ્ધરાજ સાથે સોમનાથ જાય છે, બીજી વારમાં કુમારપાળ સોમનાથ સીધે જાય છે, અને આ. શ્રી હેમચંદ્ર સૂરિ શત્રુજય થઇને એમનાથ પધારે છે. આંબડે ઉદ્ધાર કરેલ શત્રુ જય પર આદીશ્વરના મંદિરની આ જ અરસામાં પ્રતિષ્ઠા થાય છે. અને આચાર્યશ્રી તથા કુમારપાળની, અન્યપ્રસિહ શત્રુંજય તથા ગિરનારની યાત્રા સ. ૧૨૨૭ ના અરસામાં મન ય છે. આ બધી વાતને ધ્યાનમાં લેતાં સેમનાથના મંદિને માટે મેં જે કુપર સાલ આપી છે તે વ્યાજબી લાગે છે તે સમયને શિલા : લેખ મળતો નથી, માટે વિદ્વાનેએ આ વિશેષ માં ઉહાપોહ કરવાની જરૂર છે. ૦ આ કાયદાને અંગે દત્તા લેવાને દેશાચાર હતેઆ કાયદે રદ થવાથી ગુજરાતમાં દત્તક લેવાનું ઓછું થઈ ગયું છે. ક સ. શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી ગુ. કમારપાળે અપુત્રિયાનું પન લેવાનું બંધ કર્યું અને જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિજીના ઉ૫દેશથી માગત સમ્રાદ્ધ અકબરે જજિયા વેરા માફ કર્યો. ગુજરાતના રાજનૈતિક ઇતિહાસની આ મહત્તવાળી For Private & Personal Use Only www.jainelibrary.org _Jain Education પટનાઓ છે.
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy