SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫]. શ્રી જેને સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ * આપે ધન શેઠના રૂપથી કામદેવની પણ તર્જના કરે તેવા, ધનગિરિ સાથે જ મારાં લગ્ન કરવાં. અને હું ઇચ્છું છું કે તે ધનગિરિ જ મારા પતિ થાઓ !” આ પ્રમાણે પુત્રીનું કથન સાંભળી પિતાએ વિચાર કર્યો કે જે હું ધનગિરિ સાથે આનું લગ્ન નહીં કરાવું તે એ ચેકસ સંયમ ગ્રહણ કરશે. એટલે મેહને વશ એવા ધનપાલે એક દિવસ ધનગિરિને કહ્યું: “હે મહાભાગ્યવાન ધનગિરિ, આ મારો સુનંદાને તુ ગ્રહણ કર.' ત્યારે ધનગિરિએ કહ્યું: “તમારા જેવા તત્ત્વજ્ઞ મિત્ર સંસારરૂપી કારાગૃહમાં નાખે તે શું ઉચિત કહેવાય ? ત્યારે ફરી ધનપાલે કહ્યું: “ હે ભદ્ર, પૂર્વ શ્રી ઋષભદેવ ભગવાન વગેરે તિર્થંકરે આ તૃણ સમાન ભેગાવલિ કમને ભેગવીને ભવસાગરથી મુકત થયા, માટે મારું વચન માન!” આ પ્રમાણે તેના આગ્રહથી, પિતાનું મન વિરકત હોવા છતાં, “હજુ મારે ભેગાવલી કર્મ ભેગવવાનું છે” એમ સમજીને તેનું વચન કબુલ રાખી. સુનંદાનું પાણિ ગ્રહણ કર્યું. સુનંદાના ભાઈ સમિત કુમારે ગૃહવાસમાં જળકમળની જેમ વિરક્ત ભાવે રહી છેવટે તપારગામી સિંહગિરિજી મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે સુનંદા સગર્ભા થઈ, અને ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર વૈશ્રમણ જાતિના જે દેવને પ્રતિબંધ આપ્યું હતું તે દેવ પિતાનું આયુષ્ય ક્ષીણ થતાં તેની કક્ષમાં અવતર્યો. પિતાના મિત્રદેથી, વિગ પામતા તે દેવે પૂર્વના પ્રેમને વશ થઈ સુનંદાને શ્રેષ્ઠ રવને બતાવ્યાં. આ વખતે પિતાને અવસર પ્રાપ્ત થયો જાણી, ધનગિરિએ પુત્રપ્રાપ્તિના અવલંબનથી સંતુષ્ટ થયેલ પિતાની પત્ની પાસે વ્રત અંગીકાર કરવાની સંમતિ માગીને કહ્યું: “હે પ્રિયે, સ્વપ્નના બલથી હું નિઃસંદેહ કહી શકું છું કે તને ચેકકસ પુત્રરત્ન પ્રાપ્ત થશે. હું હવે આ દ્રજાલ સમાન સંસારનો ત્યાગ કરી સંયમ લેવા ઇચ્છું છું. મારે તારી સાથે આ સંબંધ માત્ર સાહસથી જ થશે છે, બાકી આ જગતમાં કલ્યાણકારી તે માત્ર પ્રવજ્યા જ છે. માટે મને સહ દીક્ષાની અનુમતિ આપ !” આ સાંભળી સુનંદા વાહતની જેમ ગમૂઢ બની ગઈ અને કહેવા લાગી “તમે દીક્ષા ગ્રહણ કરશો તે મારૂં..” ...આમ બોલતાં તેનો કંઠ રૂંધાઈ ગયે. ત્યારે ધનગિરિએ તેને અનેક રીતે સંસારની અસારત અને મોક્ષ માટે ધનુરાધનની ઉત્તમતા સમજાવી. અને પિતાને રાજીખુશીથી ચારિત્ર ગ્રહણ કરવા અનુમતિ આપવા કહ્યું. સુનંદા સમજુ હતી. છેવટે તેણે પોતાના સુખદુઃખનો વિચાર અળ કરી ધનગિરિને અનુમતિ આપી. તેવામાં શ્રી સિંહગિરિ મહારાજ હાં પર્યા તેમની પાસે જઈ ધનગિરિએ પિતાના જ હાથે લેય કરીને સમ્યકત સામાયિક ઉચ્ચરીને ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને જેમ સર્વ કાંચળીને ત્યાગ કરી દે અને પછી મેં પણ ન જુએ તેમ સંસારને ત્યાગ કરી નિરંતર દુસ્તર એવા તપ તપતા અને બાવી દુસહ પરિસહતે સહન કરતાં આ પૃથ્વીલને પાવન કરતાં વિચારવા લાગ્યા. ધૈર્ય આર્જવ, વિનયદિક, શિષ્યને મેગ્ય ગુણોથી વિભૂષિત એવા તે મુનીશ્વર ગુરૂ પાસેથી શ્રતને સાર ગ્રહણ કરવા લાગ્યા. આ બાજુ સમય પૂર્ણ થતાં સુનં એ બત્રીસ લક્ષણ પુત્રરત્નને જન્મ આપે. આ વખતે સુનંદાની સખી જે રાત્રિ જાગરણ માટે આવી હતી તે બાલકને મહેણાં મારવા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy