SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬ ] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ઉપરના દરેક પ્રમાણુથી સાબિત થાય છે કે સમ્રાટ્ ચદ્રગુપ્તે દીક્ષા માન્યતા દિગબરીય ગ્રંથકારામાં પ્રવર્તે છે તે કેવળ પોતાના ધર્મની મહત્તા ચેોજાયેલી અને સાવ નિરાધાર છે. સમ્રાટ્ ચંદ્રગુપ્તે ૨૪ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના મરણ પછી તેને પુત્ર બિંદુસાર તેની ગાદીએ આવ્યો. આ વખતે ચાકય અને સુખ એ બે જણા તેના મંત્રીઓ હતા. ( આવશ્યક નિયુકિતવૃત્તિ, પરિશિષ્ટપ, મૌ સામ્રાજ્યકા ઈતિહાસ, મૌર્ય સામ્રાજ્ય કે જૈનવીર, મેગાસ્થનીસના સમયનું હિંદ વગેરેન! આધારે.) સૌ રાજા બલભદ્ર " ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં શ્વેતાંબર અને દિગમ્બર ભેદો થય તે પહેલાં સાત નિહ્વાના મતે નીકળ્યા છે. તેમાં એક ‘ અવ્યક્ત ' મત પણ છે. આ મત વીર નિ॰ સ૦ ૨૧૪માં આષાઢાચાયના શિષ્યમાં પ્રવાઁ અને રાજગૃહીમાં તેને વિશેષ પ્રચાર થયો. આ મતના વૃદ્ધિકાળમાં રાજગૃહીમાં મૌર્ય "લભદ્રનું શાસન હતું. અલભદ્ર જૈનધમી હાઇ તેણે આ નવા મતને જડથી ઉખેડી જૈનધર્મનુ રક્ષણ કર્યું. આ સ્થળે એ ભૂલવું ન જોઇએ કે તે અરસામાં મગધના પ્રદેશ પાટલીપુત્રને તાત્રે હતા, એટલે પાટલીપુત્ર નરેશ તરફથી નિમાયેલા સુખે ત્યાં કારભાર ચલાવતા હતા. વીર નિ॰ સ૦ ૨૧૫માં પાટલીપુત્રની ગાદીએ મૌર્યવંશ પ્રતિષ્ઠિત થયા હતા એટલે તે અરસામાં તે જ વશને રાજા બલભદ્ર મગધના શાસક ડ્રાય એ સંભવિત છે અને તેણે આ નવા મતને દાખવાના પ્રયત્ન કર્યો હાય તે પણ સ્વાભાવિક લાગે છે. C [ વર્ષે ૪ લીધની જે વધારવા માટે આ રીતે અલભદ્ર વીર નિ॰ સ૦ ૨૧૫ પછીના જૈન મગધ નરેશ છે. આ ઉપરથી કંઇક એવુ પણ અનુમાન કરી શકાય કે તે વખતના મૌર્ચો જૈનધમી હશે. ( આવશ્યă નિયુકિત ભાષ્ય, ગાથા ૧૨૯-૩૦ પૃ. ૩૧૫ના આધારે.) મહારાજા બિંદુસાર સમ્રાટ્ ચંદ્રગુપ્ત પછી તેના પુત્ર બિંદુસાર તેની ગાદીએ આવ્યા. ‘ બિંદુસાર ' એ નામ માટે એવી વિગત મળે છે કે:—ચાણુય મંત્રીએ ચ`દ્રગુપ્તના શરીરને વિષપ્રયાગથી અજેય બનાવવા માટે તેને ખારાકમાં રાજ ચડતી માત્રાએ વિશ્વ આપવાનું શરૂ કર્યું વિષમય બની ગયો કે તેના હતું. આ રીતે ધીમે ધીમે ચદ્રગુપ્તને આહાર એટલો બધ ભાજનના એક કાળિયા પણ પ્રાણ હરી લે. પણ આ બિના ચાણકય સિવાય બીજુ કાઇ જાતુ ન હતુ. એક દિવસ ચંદ્રગુપ્તની સગર્ભા રાણી રાગદશાના કારણે ચંદ્રગુપ્ત સાથે ભાજન કરવા બેઠી. તેણે ત્રણ-ચાર કોળિયા ખાધા એટલામાં ચાણકય ત્યાં આવી ચડયો, અને ગભરાઇને રાણીને ભોજન કરતા અટકાવી દીધી. પણ વિષ પોતાની અસર કરી ચૂકયુ હતુ, એટલે રાણીનું મરણુ નીપજ્યું. આ વખતે રાણી સાથે તેના ગર્ભને પણ નાશ થઇ જશે એમ વિચારી ણકયે તેનું પેટ ચીરાવી ગર્ભ બહાર કાઢી લીધા. આ વખતે એ બાળકના માથા ઉપર વિષનું બિંદુ પડેલુ જોવામાં આવ્યું તેથી ચાલુકયે તેનુ બિંદુસાર ' નામ પાડયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy