SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ r મુનિ પણુ અહી ( કૅરસ્યા વેશ્યાને ત્યાં ) ચાતુર્માંસાટે આવ્યા હતા અને ાભાથી ચલ યમાન થયા આ પ્રસંગે આ વેશ્યાએ તેપળ જેવા દૂર દેવમાંથી મુનિની પાસે રત્નકબલ મંગાવીને અને તેને વપરીતે ખાલમાં નાખી દેત્રના કૃષ્ણન્તવડે નિને પ્રતિમાધ પમાડયા હતા, જેના પાિમે તે મુનિરાજ ગુરૂમહારાજની પસે × તિ આલે ચના લેવા પૂર્વીક નિમ ળ સજમની આરાધનામાં ઉજમાસ બન્યા. આ ઘટના પણુ અહીં જ બની હતી. અહીં બાર્ વરસના દુકાલના પ્રસંગે આચાય શ્રી. સુસ્થિતમહારાજે તમામ ગચ્છને સુકાળવાળા દેશ તરફ્ વિહાર કરાવ્યા ત્યારે તે પ્રસંગે તે આચાર્ય મહારાજના નાના બે શિષ્યોએ આંખમાં અદૃશ્ય બનાવનારૂં અંજન આંજીને રાન્ન ચંદ્રસુપ્તની સાથે કેટલાએક દિવસ ભાજન કર્યું. તે વાર પછી ગુરૂમહરાજે પકો આપવાથી વિષ્ણુગુપ્તે એ અંગેના નિર્વાહ કર્યાં. સહિત યુગપ્રધાન મહાપુરૂષ શ્રી વનસ્વામીજીની બીજી આશ્ચર્યકારી મીના આ નગરમાં આ પ્રમાણે બની હતીઃ એક વખત પૂજ્ય શ્રી વજસ્વામીજી મહારાજ પોતાના સુવિહિત મુનિ વિહાર કરતા કરતા આ નગરમાં પધાર્યા. તે વખતે પહેલા પ્રવેશ કરવાના દિવસે નગરની સ્ત્રીઓને ચિત્તક્ષેાભ ન થાય એ ખુરાદાથી વૈક્રિયલબ્ધિ દ્વારા સામાન્ય રૂપ કર્યુ હતુ અને અપૂર્વ દેશના આપી હતી. આ દેશના સાંભળી ઘણા જ ખુશી થયેન્ના રાજા, મન્ત્રી વગેરે શ્રોતા માંડુમાંહે વાતચીત કરવા લાગ્યા કે આચાર્ય મહારાજના ગુણા ધણા ઉત્તમ છે, પરંતુ જોઇએ તેવું ગુણાનુસાર રૂપ નથી તેનું શું કારણ ? અનુક્રમે આ વાત સત્ર ફેલાતાં પરમ્પરાએ અનેક લબ્ધિનિધાન શ્રી વજસ્વામીજીએ સાંભળી ત્યારે બીજે દિવસે સ્વાભાવિક નિરૂપમ રૂપ વિષુવીને હજાર માંખડીવાળા સોનાના કમળ ઉપર બેસી દેશના આપવા લાગ્યા, તે સાંભળીને અને તેમનું અપૂર્વી રૂપ દેખીને શ્રોતાઓ ધણા જ ખુશી થયા ! આ જ નગરના મધ્ય ભાગમાં મહાપ્રતિભાશાળી માતૃદેવતાનો પ્રતિમા હતી, જેમા પ્રભાવે સમય શત્રુ પણ પાટલીપુત્રને જીતવામાં અસમર્થ નીવડયા હતા. આ પ્રસંગે ( નૈમિત્તિક વેષધરી) ચાયના કહેવા પ્રમાણે જ્યારે નગરના લોકોએ તે મામડળ ઉખાડી નાખ્યુ ત્યારે ચન્દ્રગુપ્ત અને પર્વતક આ બંને જણાએ પાટલીપુત્ર સ્વાધીન કર્યું. ( ત્યારપછી આ નગરમાં ચદ્રગુપ્ત રાજા થયા. ) આ પ્રકારે અનેક ચિરસ્મરણીય વિશિષ્ટ ઘટનાઓથી ભરેલા આ નગરની અન્દર અનેક ઉત્તમ વિદ્યાઓના જાણુકાર પુરૂષો વસતા હતા. તેમજ સ્મૃતિ, પુરાણ, ભરત, વાત્સ્યાયન, ચાણુયશાસ્ત્ર ( નીતિશાસ્ત્ર) વગેરે વિશિષ્ટ શાસ્રામાં કુશળ પુરૂષોની પણ ખામી ન હતી. ૮ પરિશિષ્ટ પમાં વિષ્ણુગુપ્તના સ્થાને ચાણકયનું નામ આપ્યું છે તે આ પ્રમાણે, चाणक्योऽपि तमाचार्य, मिथ्यादुष्कतपूर्वकम् । वन्दित्वाऽभिदधे साधु, शिक्षिताऽस्मि प्रमन्नर : ॥ अधप्रभृति यहू भक्तपानोपकरणादिकम् । साधुनामुपकुरुते, तदादेयं मदोकसि || For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy