SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અ'ફ ૧૨ ] દેશ ાવકા [ t] નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલુ જ દ્રવ્ય વ્યાપારમાં ક્રતુ હતુ. તે આઠ ગોકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી. મહ વીરદેવની આ ભવમાં અને પરભમાં પરમ કલ્યાણુમારી દેશના માંભળીને શ્રી. આનંદ અને કામદેવની મૂક ભારે તો સ્વીકાર્યાં હતાં. . : એક વખત પોતાના કુટુંબના ભાત કે દીકરાને સોંપીને તે પત્રધારામાં ૧૯ અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી રહ્યા હતા, તેવામાં મધરાતે એક દેવે હાથમાં સવાર થઇ તેમને ધમકી આપી ૨ ટકા, તું આ ધર્મો ત્યાગ કર, ને તેમ િ કરે તો નામ ના ટીકા ગેરેને તરવાથી કરી નાખી. આવાં આકરાં વચન સાંભળવા છતાં પણ ચુક્યનીપા લગાર પશુ ચચમન ન થયા. આથી તે તેને પણ પા યાને શુલનીષિતાના નાના, મધ્યમ અને કેટા એ ત્રણે પુત્રને લાવીને તેની મુખ મારવા માંડયા. પછી ત્રણે પુત્રાને ઉકળતા તેલના તાવડામાં નાંખ્યા, અને તેના માંસ અને Àાહી યુલ્લનીપિતાના શરીર ઉપર છાંટયા. તેપણુ તે લગાર પણ ચલાયમાન થયા નહિ. પછી તેણે તેને વરપાર આ પ્રમાણે કહ્યું “હું શ્રવા, તે તું મારા કહેવા મુજબ ધર્મનો ત્યાગ કરીશ નહિં, તે હમણાં જ તરી માતા ભદ્રા સાર્યવાહીને બહીં લાવીને તું ના દેખતાં માર મારીને તપાવેલા તવામાં નીય, અને તેમના માંસ અને પિર નામ શરીરની ઉપર રીય, જેથી તારે આ કામ પીડા ભોગવતાં ભાગવતાં ઘણી મુશ્કેલીએ મારે મરવું પારી, " આ પ્રમાણે બહુવર ધમ છતાં પણ તે ધર્માંધનમાં દિલ સ્વ. આ અવસરે ચુલ્લનીપિતને વિચાર માળો કે આ તો જી હા ભાસ લાગે છે. અને ખાશ ત્રણ પુત્રીને કરી નાંખ્યા અને તે મરી માગીને ખારવા તે તૈયાર થ છે, માટે તુ પણ્ ઉપાયે તે પાવે તેએ અને વિચાર કરી, જેવામાં તેને પકડવ.ને હાથ લાંબા કર્યો તેવામાં તે દેવ ઉડીને આકાશમાં ચાલ્યો ગયો, અને ચુલ્લનીતાના હાથમાં એક પાંખો . પછી તેણે મેટ શન્દેથી કેબાસ કર્યો, તેવામાં પોતાના પુત્રને શબ્દ માંની તેની મતા મદ્રાસદી માં આવી. તેણીને કલાસ કરવનું મચ્છુ પૂછ્યું એને ચુરની પિતાએ મનુષતે તમામ બીના જયારી. તે માંની માતાએ ક્ષુ' * ૐ મ તેં કહ્યું તેમાંનું કંઇ ખર્ચે બન્યું નથી. મને લાગે જે કે કે મિથ્યાની રતે નવી ધરીશ કરવ માટે બ્ધિથી તારા પુત્રની જેવાં અને મારા જેવા ફરે. બનાવીને તેમ કર્યું હશે. હે પુત્ર પ્રભુ શ્રી. મહાવીરનું ફરમાન છે કે વ્રતમાં લાગેલા દોષોની અલોચનાદિ સાધના દ્વારા શુદ્ધિ કરવી જોઇએ. અહીં તને પાષષ વ્રતમાં અતિચાર લાગ્યો છે, તેની આલોચના કરી લે.' માતાના આ વચનો સાંભળી પુત્ર ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું. આ પ્રસંગ એજે બેધ આપે છે કે-ભર્યું માતાને પેતાના પુત્રના મનિયાદ તા જરૂર કાળજી રાખવી જોઇએ. આ પછી મુલનીપિતાની પી ખરી વનચ આનંદ બકની જીવનચત મતી દ્રવથી તે પ્રમાણે નવી. તેમણે વક્ર ધર્મની અગિયારે પ્રતિમા વહી હતી. છેવટે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવને વિષે પ્રમ નામના વિમાનમાં ચાર ચેપમન આખે કૈપણે ઉત્પન્ન થયા. સથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ જૈનધામિક કુલમાં જન્મ પામી અવસરે મહા માક્ષાલિ ભાગવતી દીક્ષાની આરાધના કરી અખાનન્દમય સિદ્ધિસ્થાન પામશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy