________________ PS 24] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 4 હતો. બીજી બાજુ સામે યજ્ઞકુંડમાં અગ્નિની ધગધગતી જ્વાલાઓ ઉછળી રહી હતી. મેષ ઉપર મંત્રોનાં ઉચ્ચારણ થઈ રહ્યાં હતાં. ઘાતકી મારા હાથમાં ચમકતી તીણ ધારવાળી તરવાર લઈ ઉભા હતા. આવું ઘાતકી દસ્થ નિહાળતાં મેવને શરીરના રે મેરેમમાં કંપારી છુટવા લાગી. રાતીચોળ બની ગયેલી આંખમાંથી અશ્રુની ધારા છુટવા લાગી. અવ્યકત (અસ્પ.) આક્રંદનાદ કરતે એવો મેષ ત્યાં બુમબુમ પાડવા લાગે, છતાં હિંસારાક્ષસીના ઉપાસક મદિરાપાનથી મર્દોન્મત્ત બનેલા પાગલની માફક નિષ્ફર બની મેપને યજ્ઞકુંડમાં આહુતિ આપવા એકદમ મંત્રાનાં ઉચ્ચારણ પૂર્વક સજજ થયા. તે વખતે મેષ વધુ ભયથી બરાડા પાડવા લાગ્યો અને યજ્ઞમંડપમાં આહાકાર મચી ગયો. ધનપાલની યુક્તિઓ આપું હૃધ્યદ્રાવક દશ્ય જોઈ રાજા ભેજ કવિ ધનપાલને પૂછવા લાગ્યા કે હે ધનપાલ, આ મેપ બરાડા પાડતો શું કહે છે, તેનું વર્ણન કરે. જેના મેરેમમાં “અહિંસા ઘર ધર્મઃ” એ મહાન સૂત્ર ગૂંજી રહ્યું હતું, જેના હૃદયમાં દયાનું નિર્મળ ઝરણું વહેતું હતું એવા સમયજ્ઞ કવીશ્વર ધનપાલે નિડરતા પૂર્વક જણાવ્યું હે રાજેન્દ્ર, આપને એ મેષ એમ સૂચવે છે કે “નાદું વસ્ત્રમાસિક નાથિંતરત્વે મા, संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव // स्वर्ग यांति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो, यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बांधवैः // 1 // " આપ મને યજ્ઞકુંડમાં આહુતિ આપવાને સજ્જ થયા છે, પણ સ્વર્ગના દેવી મુખ ભેગવવાની લેશમાત્ર મને અભિલાષા નથી, અને કઈ વખત આપને મેં એ માટે પ્રાર્થના પણ કરી નથી, હું તે સદા તૃણ (ઘાસ) ભક્ષણ કરીને સંતુષ્ટ રહું છું, માટે હે સાધુ પુરૂષ, મારે ઘાત કર એ આપ જેવાને યુકત નથી. આટલાથી પણ નહીં અટકતે મેષ આગળ વધીને શું બોલે છે કે -યજ્ઞકુંડમાં હોમાતાં પશુઓ જે સાચે જ સ્વર્ગ લેકમાં સીધાવતાં હોય તો તે ભૂપ, તારાં માતા, પિતા, પુત્ર, તેમજ બાંધવ વગેરેને વકુડમાં આહુતિ આપીને સ્વર્ગનાં સુખ કેમ આપતું નથી ?" એમ આ મેષ આપને વદે છે. આ સાંભળવાની સાથે જ રાજાના હૃદયમાં ધાનલ સળગી ઉઠયો. તેના ને લાલ થઈ ગયાં અવયવે થરથર કંપવા લાગ્યાં. પણ યુતિ આગળ તે શું કરે? પછી રાજેન્દ્રને ક્રોધ શાંત કરવાની ખાતર અને તેને સન્માર્ગમાં લાવવાની ખાતર પુન કવીંદ્ર ધનપાલે યુકિતપુસ્મર, શાસ્ત્રોના અનેકશઃ પ્રમાણે આપવા માંડયાં– “यूपं छित्वा पशून हत्वा, कृत्वा रुधिरकर्दमम् // __ यद्येवं गम्यते स्वर्ग, नरके केन गम्यते // 1 // " “યજ્ઞમાં પશુઓને બાંધવાને ચૂપ (થાંભલો) રેપી, તેની સાથે પશુઓને બાંધી જાજવલ્યમાન અગ્નિકુંડમાં હેમ કરવા માટે પશુઓને ઘત કરી, રકતની નદીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org