SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International *ક ૩] જ્ઞાનપ`ચમી [ ૨૪૫ ] આપણા અનુભવે આપણે જોયું છે કે આપણા અનેક ભડારા ભારે છતું થતા જાય છે. જે પ્રતે આજે જલશરણ કરવી પડે છે, જે પ્રતા ઋણ થતી જાય છે. તેના ઉદ્દાર માટે આપણે શું કર્યું' | એ વિચારણીય છે. જ્ઞાનપંચમીને દિવસે ભંડારના કાર્ય વાહકો પ્રતાને સૂર્યના અને સમાજને પ્રતાનાં દર્શન કરાવે છે અને ભકતજના પૈસા, વાસક્ષેપ, કાગળ, કલમ વગેરેથી તેનું પૂજન કરે છે. પણ પૂજનમાં આવેલી આ સામથી અને ના ઉપયોગ શું થાય છે ? તે જોવાની જરૂર છે. રાડ રકમ, જો ભડાર તરફથી જ્ઞાનપૂજન હાય તો, પ્રાયઃ ભંડારની એવામાં જાય છે અને ઉપાશ્રય તરફથી ય તો મુનિજના અભ્યામ, પુસ્તકા ઈત્યાદિમાં ખાસ કરીને વપરાય છે. કાગળ અને બરૂ વેચી તેના પૈસા રોકડા કરાય છે. ધ્વની પ્રણાવિંકા પ્રમાણે પુસ્તકવાના કામમાં આવે જેવી મામી મૂકવાના રીવાજ છે. અને ઉપર લખેલી બધી સામગ્રી પુસ્તકાના ઉદ્ધાર માં અવશ્ય આવી શકે. ઋણ થતાં પુસ્તકના રૂપારનું, તેના રસનું કાર્ય કે પણ સસ્થા વ્યવસ્થિત રીતે કરે છે કે કેમ તેની વિશેષ ખબર નથી. મારી જાણ, પ્રમાણે અત્યારે સુરતમાં શ્રીમદ્ વિજયકમલમરીશ્વરજી પ્રાચીન હસ્તલિખિત પુસ્તકારક ડ ા માટે ચયકિત પ્રયત્ન કરી રહ્યું છે. ઉપલબ્ધ થઈ શકે તે માયિ કાસ્મીરી કાગળ ફેર પુસ્તકાર કરાવી મંત્ર કરે છે. તેમજ કારખી કાગળ બીજી સંસ્થાઓને વેચાતા આપે છે. એ કાગળના ઉપયોગ દરેક જૈન સંસ્થાએ કરે તેા પેાતાના હસ્તકનાં છઠ્ઠું પુસ્તકો રીપ્લેસ કરી ( ક્રી લખાપી ) શકરો અને પોતાનું અમૂલ્ય સાહિત્યધન સાચવી શકો જ્ઞાનપાંચમી નિમિત્તે અનેક આત્માએ અનેક રીતે શ્રુતનું આરાધના કરે છે. તપ, જષની શરૂઆત તે જ દિને થાય છે. પણ આ વૈખનો મુખ્ય ઉદ્દેશ્ય કયું પુસ્તકોન ઉધ્ધાર છે. જ્ઞાનપરંચમીની આરાધના છે નેજ બતાવવાનો છે. એટલે બીઇ વાતની ઉદય કર્યો નથી. દરેક ઉપાય અને ભારના કાયદાને વિનંતિ છે કે પોતાના હસ્તકના સંતને વ્યષિત સે ! ભગ્ન ! નેમિનાથ સ્તુતિ नमामि नेमिनामानं मुनीनामिनमानिनम् । नमनुन्नेमनामानं ननामानन्तु मानिनम् ॥ १ ॥ -મુનિરાજ યાચસ્પતિવિજયજી આ સ્મૃતિમાં શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ કરવામાં આવી . આની ખાસ વિશેષતા એ છે આ આખાય કાકમાં માત્ર ૬ અને મએ એ જ વ્યંજનાને ઉપયેગકરવામાં આવ્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy