SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨૪ ] હોત એટલે કબૂતર પક્ષી સારાંશમાં પેાત શબ્દના જે જુદા જુદા અર્થ થાય છે તેમાં ફક્ત એક અમાં કબૂતર આવે છે. આ સ્થલમાં પ્રાકૃત ભાષા હેાવાથી પુંલિંગ અને હૂસ્વપણું માની લઇએ તે મૂલમાં રહેલ વોય શબ્દમાંથી હ્રાìતી શબ્દ પણ નીકળી શકે છે. કેટલાએક વોર્ડ એવા મૂલ પાડ માનીને જાખેતી શબ્દ લાવે છે. ત્યારે હવે જ્ઞાનૈતી શબ્દના અર્થ જાણવા રહ્યો. જાનૈતી—એટલે એક જાતની વનસ્પતિ, જેના બે ભેદ છે—શ્વેત કાપેાતી અને કૃષ્ણ કાપાતી. તેમાં શ્વેત કાપાતીના ઉપયેગ મૂલ અને પત્ર સહિત કરવાનું શુશ્રુત સંહિતામાં જણાવે છે, તથા કૃષ્ણે કાપાતીને દુધવાળી તથા શેરડીના જેવા રસવાળી જણાવી છે. શ્રી જૈન સત્ય પ્રકાશ આ વાત પણ એક ભૂલવા જેવી નથી કે કોઈ પણ સંસ્કૃત કાશમાં દરેક દરેક શબ્દોના દરેક દરેક અર્થતા મળી શકતા જ નથી. અમુક શબ્દોના અમુક અર્થોં તા પરંપરા યા ટીકાકારના વચનથી જ જાણી શકાય છે. અથવા જ્યાં ઉપમાથી અ બટાવવાના હોય ત્યાં તે ટીકાકારનાં વચન સિવાય રસ્તો નથી. આટલા જ માટે તક ગ્રંથમાં કયા શબ્દથી કયા અર્થ સમજવા તેના સાધન તરીકે ટીકાને જણાવી છે. ત્યારે ટીકાકાર મહારાજ વિશિષ્ટ અ કા બતાવે છે તેની નોંધ લઇએ. પોત—કબૂતરના જેવા ભૂરા વર્ણવાળું કાળુ. લેકમાં પણ ઉપમાથી સદશ વસ્તુમાં વપરાતા શબ્દો જોવાય છે. જેવાકે—અમુક ક્ષત્રિય સિંહ છે. અહીંયા સિ શબ્દથી—સિંહના જેવા પરાક્રમવાળા છે, એમ અથ કરવામાં આવે છે. તેવી રીતે કપાત શબ્દથી પણ કપાતના જેવા વર્ણવાળું કાળુ લેવું એમ ટીકાકાર મહારાજ જણાવે છે. પિત્તજ્વરના દાહને શમાવવા માટે વૈશ્ચિક પ્રક્રિયાને અનુસારે પણ આ અ ઘણા સુંદર છે. ૨ શરીર શબ્દના અ [ વર્ષ ૪ રારી—એટલે વૈદ્ઘ, વાયા અથવા શરીર સખ્શ વસ્તુ. જેમ માનવાના દેહ શરીર કહેવાય છે, તેમ વનસ્પતિના જીવના વનસ્પતિરૂપ જે દેહ તે પણ શરીર કહેવાય છે. અત એવ જૈન ગ્રંથામાં વનસ્પતિકાય, વનસ્પતિ શરીર વગેરે શબ્દો ફ્રુટથી વપરાય છે. ૩ માર શબ્દના અ या ,, માર્નાર-એટલે રાત્રિજ માર્રાર—બિલાડા. માર્કાર—એક જાતની વનસ્પતિ, જીએ ભગવતી સૂત્ર શતક ૨૧ને પાઠ. अब्भसहबोयाणहरितगतंडुलेज्जगतणवत्थुलचोरगमज्जार पोइचिल्लि“वत्थुल पोरगमजार पोइवल्लीयતથા પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદને પાટ પા।।'' આ બંને સ્થલમાં વનસ્પતિ અ` જ લેવાય છે. અને તે જ ધટે છે. માર્ગર——એક જાતનો વાયુ, જીએ ટીકકારનાં વચને “માનો વાયુવિરોષ’ માર્નાર-વિરાજિા નામની વનસ્પતિ જુએ ટીકાકાર મહારાજનાં વચને-“ માર્ગો વિજ઼િામિયાનો વનસ્પતિવિશેષઃ ''આ વિરાલિકા જેને વૈદ્યક For Private & Personal Use Only '' Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy