SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ ૯૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ સ્વર્ગમાં ગયા. દેવનાં આ વેણુ સાંભળીને સદા પુત્ર વિચાર્યું કે-તેણે કહ્યા માણે ગુણાને ધારણ કરનાર ભારે ધર્માચર્ય ગાયો છે તે હી સુધારે પધારો, ત્યારે ક તેમને વંદન કરવા જશું. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરવાર સાથે સદાલપુત્રે ત્યાં આવી વદંના કરી ચેગ્ય સ્થાને બેસી પ્રભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે તેને તે બનેલી બીનાની બતમાં પૂનાં “પુત્રે તે સાચી ઢાવાનું કર્યું. પછી પ્રભુને કહૈ સાલન તે દેવે જે કહ્યું હતું તે ત ગોશાકા સ્વામીને ન સમજવુ. સુએ કરેલા આ ખુલાસાથી તેને ખાત્રી થઇ કે દેવે કહેલા ગુણા મહાવીર પ્રભુ । ઘટે છે. માટે હું તેમને વદના રીતે પીઠ ફલકાદિ વાપરવા માટે નિમંત્રણ કરૂં, આમ વિચારી તેણે વન કરી પ્રભુને ૐ ભવન. આ નગરની જારના ભગનાં કુબકારની ધૃક દૂધના છે, તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિશા પ્રમાણે સર લપુત્રના જ સાંભળી તે પ્રભુએ તમ કર્યું. એક વખત સાલપુત્ર શલામાંથી માટીના સગાને નાક જોને પ્રભુએ તેને પૂછ્યું કે આ વાસણો ચમયી બન્યા ત્યારે તેણે કહ્યુ “ વગર મડૅનન્ત બન્યા, માટે હું વને માનવ નથી કે પ્રભુએ કહ્યુ • આ વાસણ કામ બબ્રુસ ચારી જાય તો તું તેને શું કરે કે ' સાબપુત્રે કહ્યું કે હું તેની તાડના તના. હનનાદિ કર્થના કરૂ ' એટલે પ્રભુએ કહ્યું હું સાલપુત્ર, તારાં જ વચનથી તું મને ખૂશ કરે છે, તે પછી તાથી તેના નિષેધ કાય જ નહિ. " પ્રભુદેવ કહેલા યુકિતગર્ભિત વયનાથી તે પ્રતિમાધ પામ્યા, અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે ભારે મતે ત્રીકાર કર્યાં. તેની ઓએ પણ તેની માફક શ્રાવક ધર્મ સ્વીકા સર મૂકતા હતા, ત્યારે વિના ભરેનને બારે ક આ બીતા જાણીને ગેાશાલા સદાલપુત્રને પોતાના ધર્મમાં ખેંચવા માટે પોતાના પરિ વાર સાથે ત્યાં આવ્યું. આવિાની મધ્યમાં પોતાનાં ઉપકરણો મૂકાતે કેટલાએક નિતવાદીઓને માથે જાને મદદ્રુપુત્રની પાસે જવા નીક, સાપુત્ર ગૌશાને આવતો જોયો, પણ તેણે તેના તલભાર પણ આદર સત્કાર કર્યો નહિ. અને તે મૌનપણે એસી રો. આ પરિસ્થિતિ ઉપરથી શાલાને ખાત્રી ચ કે આ મહાપુત્ર પ્રભુ મહાવીરના ધના દઢરાગી છે. તેણે વિચાયું કે શ્રી. મહાવીરના ગુણાત્કીર્ત્તન કરવાથી મને પીઢ કાદિ બક્ષી શકશે. આ કરવાથી ગામાએ કહ્યું કે માલપુત્ર, અહીં મહામણું, ભાગોપ, મહાકાર્યવ, મહાધર્મકથા અને મહાનિર્ભ્રામક આવ્યા હતા કે ” હાલપુત્રે પૂછ્યુ’. ‘ દેવાનુપ્રિય, એવા કાણુ છે? ' ત્યારે ગોશાલાએ કહ્યું: ‘ તેવા પ્રભુશ્રી મહાવીર ધ્રુવ છે. ' શ્રાવક સા“પુત્રે કહ્યું- કયા કારણથી તે તેવી ઉપમાને લાયક છે? - ગાથાલાએ કહ્યું “ (1) પ્રભુ મહાવીર અનત જ્ઞાનાદિને ધારણ કરનારા ચેમાં કડોને ાળુ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી બમણું કડકાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓને ત્રાસ વી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં બટકતા. અન્ય વૈવિધ પશુઓને ધરૂપ દડે કરી સીધા ભાગે ચાવે છે, અને નિર્માણુ પિ વાડાને પમાડે છે, માટે મહાગાપ કહેવાય છે. (૩) જેમ સાથ વાહ, સથેના માણસને જંગઅના ઉન્માર્ગે જતા અટકાવે અને ક્ય નગરે પાંચાર્ટ, તેમ પ્રભુ વન વિમ કાયાિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy