SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ** ૧-૨ ] દેશ ચાલકો [ ૧૭૩ ] નામની સી.ડી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને પુત્રો હતાં. પ્રમુ હાવીર્ટની પાસે માનર્દિની જેમ તેમણે ાનતમય વાધ અંગીકાર કર્યો હતા. તે એક વખત મધ્યમતે ચેતાની માવડીમાં પૃથ્વીસિક પર મળ્યા. તાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાજંગ અને શખી પાનની ઉત્તમ ચિતવના કરવા લાગ્યા. આ અવસરે એક દૈવ પ્રશ્ન થયો. તેણે તેનાં મુદ્રા અને વદિ સાંધી ઉપડી આકાશમાં અતર રહી આ પ્રમાણે કહ્યું કે" અરે કુંઢડૅાવિક, ટાલ મશિ પુત્રે કરેલી ધર્મપ્રરૂપણા સારી છે, કારણું કે તેમાં વાતિ કાંઈ પણ નથી. તે એમ કહે છે કે—જીવા ઉદ્યમ કરે, છતાં પુરૂષાની સિદ્ધિ થતી નથી, માટે સવ ભાવ નિયત છે. શ્રી વીરપ્રસ્તુની પ્રરૂપ સારી નથી, કારણ કે તે મ વગેરેને સ્વીકારે છે. * આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કુંડકાલિકે યુકિત પૂર્ણાંક પ્રશ્ન કર્યો ‘હે દેવ, જો એમ હાય તા તને આ જે દેવતાઇ ઋદ્ધિ મળી છે તે ઉધમાદિક સાધનાની સેવનાથી મળી કે તે વિના મળી ? એ હું.' દેવે રાખ્યુ: ‘૩ કુડાલા, માકિ સાધનોની મદદ સિવાય હું દેવતાઇ અતિ પામ્યો છું.' કુડાલિકે કર્યુ. “ ને ચાદિ સાધનો સિવાય તને આ ઋદ્ધિ થી રાય તે તેવા બીન્દ્ર દવેને તેવી હિમ વતી નથી! મનન વેને " તારા (ગાશાલાના) મતે દેવપણું મલવું જોઇએ, પણ તેમ તે નથી. અને જો તું એમ ઈશ કે-મને ધમારિથી આ ાહિં મરી, તે પછી " ગાયાત્રાનો મત મારે છે એમ તારાથી નો પ્રકોપ જ .િ આથી દેવનત્તર ને એકે. મદ્ર અને ઉત્તરાસગ વજ્ર જ્યાં હતુ ત્યાં મૂકીને સ્વસ્થાને ગયા. " કેટલેક સમય વીત્યા બાદ પ્રભુ મઢાવીરદેવ સપરિવાર પધાર્યા. આ શ્રીના જાણી માબાપ કુંડાલિક પગે ચાલીને પ્રભુ દેવની પાસે આવ્યા. ભાીની બીના દાવનો ભાષ જાણી. જ્યારે કડકાલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સમામાં પ્રભુએ દેવને નિ ત્તમ કરવાનો બીના જાળા પૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક ડાર્ક એ રીતે શિવરિત ધર્માંની ચંદ્ર વતી સુધી આરાધના કર્યા બાદ પ્રક્રિયવદન કર્યું અને અંતે એક ગામના સૌંખના રીતે સાભળ્યુ પામીતે પહેલા દેવકમાં મધ્વજ વિમાનની દર ચાર પાપમના આખે દેવ થયા. ત્યાંથી વીને મઢાવિદેહ ક્ષેત્રમાં પદ પામરો. ૭ મહાશ્રાવક સાલપુત્ર પેલાસપુર નગરમાં સદાલપુત્ર નામના એક માત્ર બાવક રહેતા હતા. તે ગોશાલાના ભતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનપત્તિ ત્રણ કડ સોનૈયાની હતી. તેમાંનું એક કાનિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દૂગ્ધ વ્યાપારમાં રહેતુ હતું. તેમને એક કુળ તતુ તેમને આધીન કુંભારના પાંચસો દુધના હતી. આ સલપુત્ર એક વખત મધરાતે અશેક વાડીમાં ગાશાલાએ કહેલા ધર્મનુ ધ્યાન કરતા હતા. આ વખતે એક દેવે પ્રકટ થઇને કહ્યું · હૈ દેવાનુપ્રિય, અહી મહામાતણુ લતાન દુલશનના કારક શ્રી. અતિ પ્રભુ પધારશે. તમારે તેમની વા વિધિ સાચવી ખરી લાગણીથી સેવના કરવી. આ પ્રમાણે બે ત્રણવાર કહીને તે દૈવ 33 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy