SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ ! ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ = ૪ ગરમી ચરમામીટરની સહાયથી ૧૦૦ડીગ્રી કરતાં પણ અધિક હોય છે તે જ પદાર્થો એક તાવવાળા માસી સાથે ડો લાગે છે. એક પા સબંધી ગ્યા ઋતિનું ભિન્ન ભિન્ન જ્ઞાન થાય છે; એ એક જ વસ્તુ સિદ્ધ કરે છે કે અન્દ્રિયક પ્રત્યક્ષ બે વિંશક નથી કિના વાદ છે, પદાથ ના છે તેવું જ સ્પષ્ટ માન ઇન્દ્રિયાકારાએ થઈ શકતું હૈય તો ખૂદી જૂદી વ્યક્તિગત રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને સાદિનું એક સરખું જ ભાન થવું જોઇએ અને તેમ તે બનતું નથી. તેથી અન્દ્રિયક પ્રત્યક્ષને સ`થા સ્પષ્ટ પ્રતિભાસ રૂપ કહેવું એ સત્ય નથી. સર્વ જ્યેષ્ઠ પ્રમાણુ અનુમાનાદિ દ્વારા થનારા જ્ઞાન કરતાં ઐન્દ્રિયક પ્રત્યક્ષદ્વારા થતું જ્ઞાન વધારે સ્પષ્ટ ઢાય છે એટલા ખાતર તેને વ્યાર ( ઉપચાર )થી પ્રત્યક્ષ કહેલું ટોય તો કાઈ જાતની હરકત નથી. કિન્તુ આમાથી સાત થનારા જ્ઞાન કરતાં ઇન્ડિપેથી થનારૂં સાક્ષાત્ ન પશુ જ બરપષ્ટ હોય છે એ વાત ભુલવી ખેતી નથી. અને જેમાં અસ્પષ્ટ માને અવિક જ્ઞાનેન્ડ છે તેટમાં પરમાથી પક્ષ જ છે તેથી અન્ડિયક પ્રત્યક્ષને સર્વ જ્યેષ્ઠ પ્રમાણુ તરીકે સ્થાપન કરવાની ચૈન્ના કરવી એ કાઇ પણ તીએ ન્યાયસંગત નથી. શ્રી જન શાસનમાં આગમ પ્રમાણુ એ સર્વ જ્યેષ્ઠ પ્રમાણ એટલા માટે મનાય છે કે સકલ પદાર્થાને આત્મ પ્રત્યક્ષ કર્યાં બાદ તેને કથન કરનાર વક્તાના વચનને આગમ પ્રમાણ માનવામાં આવેલું છે. શ્રી જૈન શાસનનું આગમ પ્રમાણુ એ સન અને વીનામ એવા શ્રી જિનેશ્ર્વરના વમન સ્વરૂપ છે. યેક અને મ કાળના ભાવોને પ્રતિ સમયે ઇન્ડિયા કોઈ પણ સાધનાની સહાય વિના. કૈવલ આનંદારાએ જ પ્રત્યક્ષ કરનારા જ્ઞાની પુરૂષો, એ શ્રી જૈન દર્શનમાં સતુ મનાય છે અને તેવા આત્માત્મા દ્વારા પ્રકારિત થયેલ હિતકર પધના ચાય મગનું નામ ગામ છે. એ આગમનાં વચનાદારામે ધનારા બાપ નું નામ આગમ પ્રમાણુ છે, એ આગમ, પાશ્રીનું જે જાતિનું પ્રતિપાન કરે છે તે સર્વથા બ્રાન્ત અને વિદ્ધ છે કેટલું જ નહિ કિન્તુ સર્વાંને હિતકર છે. કેવળ સત્ય પદાર્થોનું નિરૂપણ પણ જો હિતના માથી ચૂકાવી અહિતના માર્ગે પ્રેરનારૂં હોય તે તે યથાર્થ હાવા છતાં પણ લેાકેાત્તર આગમ પ્રમાણુ તરીકે સન્માનને પાત્ર બની શકતું નથી. આગમ પ્રમાણ અને ઐતિહ્વ પ્રમાણ વચ્ચે જે કાંઇ અંતર છે, તે આથી સ્પષ્ટ થાય તેમ છે. અતિત્વ પ્રમાણ જો મધ્યસ્થ અને સત્યરૂપક વક્તાઓના વચનરૂપ રાય તે તે પ્રમાણુ બનવામાં કઈ હક પરન્ત હિતાતિનો વિવેક કરાવનાર કે અતિને ઠંડી વળ તિને જ ઉપદેશનાર તે રમ એવા નિયમ ।તા નથી. આગમ પ્રમાણમાં તે નિયમ અખંડિત છે એટલા માટે તેની તમે તે આવી શકે તેમ નથી. નથી, અનિતિ અનુમાના એવા પણ કેટલાંક અતિામિક વક્તવ્યા હોય છે જેમાં તેના ડૅનાત્માને અંગત કાઈ સ્વાર્થ કે રાગદ્વેષ હાતા નથી એટલું જ નહિ કિન્તુ ભાવિ પ્રજાના હિતનું પણ તેમાં બક્ષ્ય રૂમ છે. તોપણ તે વક્તવ્યે સંપૂર્ણ કાર્તિના આપ્ત કે જેઓ સર્જયા વીતરાગ અને અનન્તજ્ઞાની હોવાની સાથે જગતના તમામ જવા પ્રત્યે અનન્ત કરૂણાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy