SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ 1 ] સાંસારિક પરિચય સબંધી કાંઈક આ મહાપુરૂષેનાં જન્મ, માતા-પિતા કે કુળ સળી કર્ક પણ ઉલ્લેખ ચિર થતો નથી. પણ પવિત્ર શ્રી સત્રમાં તેમજ પશિષ્ઠ પર્વમાં પણ તેનો ક્લેખ નહી. માત્ર શ્રી કલ્પાબની સ્થવિરાવલી પરથી એટલું જ જણાય છૅ, કે ખાય માગિકિ * એલાયગોત્ર “ ના કે, અને આ મુસ્તીવાથી “નિયંત્ર " છે. . શ્રી જૈન અન્ય પ્રકાશવિરોષાંક [ * ૪ બીજી' કુમારપાળ ભાત્ર પ્રતિષેધક ત્રિસત ભગવાન શ્રી રુબચદ્રસુર પર રચિત પરિશિષ્ટ પર્વમાંથી એટલું જણાઇ આવે છે કે આ બન્ને મહાપુરૂષોને બાલ્યાવસ્થામાં ચણા નામની જીએ તેમને માતાની જેમ હેર્યાં હતા, અને ઉચ્ચત્તમ ધર્મશિર્ આપ્યું હતું. તેને લઈને જ તેમના નામની પૂર્વે આર ઉપપદ તરીકે ખેલય છે. તે બન્ને જણ એક જ નગરના હોય તેમજ પરસ્પર મિત્ર હોય, તેમ પરિશિષ્ટના પાર્ડ ઉપરથી કલ્પના થઇ શકે છે. આ ઉપરાંત યુગમાન ગામ પરથી તેઓનો સ્થપાય પણ મેળવી શકાય છે. આય અને સિરિઝ હાઇને ગૃતમ પર્યાય ૩ વર્ષના અને આય હસ્તીને ૨૪ વર્ષના હતા.૩ ગાલિનની પ્રાપ્તિ આલ્યાવસ્થા સ્ફટિક જેવી નિલ ડાય છે. પણ જેમ સ્ફટિક રત્નનો સમિપમાં ગમે તે વસ્તુ આપણે લાવીને મૂકીએ, તો એમાં તારા પ્રતિબિંબ પડે છે, તેમ બાલકના જીવનમાં આપણે જેવા સંસ્કાર પાડીયે તેવા સંસ્કારો પડે છે. આ મગિરિ અને આય સુસ્તીને રક્ષા નામની આષે બાલ્યાવસ્થામાં જ સારા સકાશે પાડી ઉચ્ચત્તમ ધમ શિક્ષાણુ આપ્યું હતું. આના પ્રતાપે બને મનોએ શ્રી સ્થુલીભદ્રજી મહારાજનો પાસે ચરિત્ર ગીાર કર્યું ક આવાં ભગીરથ માગતા જીવનભઃ નિભાવવાની ભષ્મ-પ્રતા કરવી એ સ્થૂલ શરીરના ગુણો નથી, પણ એ આત્માના જ ગુણો છે. જ્યારે માનવને ઉચ્ચત્તમ જીવનની તાલાવેલી જાગે છે, ત્યારે માનવ, માનવ મટીને, દેવ બને છે. # १ थेरस्स णं अज्जथूलभद्दस्स गोयमसगुत्तस्स अंतेवासी इमे दुवे थेरा अंतेवासी अहावचा अभिनया हुस्था, संजहारे अक्षमहागिरि “पलाय ચરગુપ્તે ” થેરે સામુદ્ધથી ‘વાલિદ્યુતનુત્તે' ।। શ્રી સુયોધિવા પૃ૦ (૧૨) २ ती हि यक्षार्यया यात्यादपि मात्रेव पालिती । इत्यादी जाती महागिरिसुहस्तिनी ||३७|| परिशिष्टपर्व सर्ग १० 3 મહાન્ સપ્રતિ અથવા જૈનધર્મ ના દિગ્વિજય ” એ નામના પુસ્તકમાં આ સુહસ્તી સ્વામીને ગૃહસ્થપર્યાય ૩૦ વર્ષીને બતાવેલ છે. ૪ ‘યુગપ્રધાન ગડિકા'માં આ* માગિરિ મહારાજના દીક્ષાપર્યાય ૪૦ વર્ષીને, અને આર્ય સુહસ્તીછને ૩૦ વર્ષના દીક્ષાપર્યાય છે. “ મહાન સપ્રતિ અથવા જૈનધમ ના દિગ્વિજય” માં આ સુહસ્તોજીને ૨૪ વર્ષના દીક્ષાપર્યાય કહેલો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy