________________
Jain Education International
ઉપમ
આ સ્થૂલભદ્રજી મહારાજનાં એ શિષ્યરત્નો
આય મહાગિરિ અને આય સુહસ્તીના જીવનના વિશિષ્ટ પ્રસ`ગે.-જિનકલ્પના સ્વરૂપ સાથે. લેખકઃ મુનિરાજ શ્રી સુશીવિજ્યજી
66
વદુરના વસુધરા ” પરમ પવિત્ર પૂર્વ પુરૂષોએ, સાક્ષરવરેએ અને સમ વિવાચ્યું, તુ ધરાને “ નગમાં " વિશેષથી વિભૂતિ કરી છે, તે થાય જ છે. કારણ કે એક એકથી ચઢીયાતાં, બહુ મૂલ્યવાળાં, અનેક રત્ન તેમાંથી ઉત્પન્ન થાય છે. મનુબરનો પણ એ જ વસુધરા પર કંપન્ન થાય છે, અને જગતમાં જેની કિંમત ધ પણ રીતે આંકી શકાતી નથી એ દુર્લભમાં દુર્લભ મનુષ્યભવ છે, કે જેની એકેક ક્ષશ્ અમૂલી છે. દેવેન્દ્રોને પણ ઝખનીય અને ચિંતામણિ રત્ન સમાન આ મનુષ્યભવની પરવા ૉ સિવાય બંને વરી નાખી, અતિ મનુ યમરાજના ધામમાં પગી ગયા, કૅ જૅમનું નામનિશાન પણું નથી. પરંતુ જે મહાપુષોએ જીવનને કૅમ્પમાં ઉચ્ચ માશમય બનાવ્યું ડ્રાય, આત્મગુને વિચાવ્યા ય, આભને માનથી ગતિ કર્યો ય, પુગવિલાસાને શાન મારી ય, સવિત રૂપ ચાત્રિ પામીને પોતાના આત્માને તાર્યો હાય, જગતના જીવાપર ઉપકાર કરીને એમને સસાર સાગરથી તરવા માટે નૌકા સમાન બન્યા. ટ્રોય, રાસ-સિદ્ઘાંતનું દહન કરીને ભાવી. પ્રશ્નને માટે મનના મનના સમર્પી રાય, " આવી છય કર શાસનમસી" એવી ભવના ભાવી ય, અહિંસાનો હિંડ નાદ પગો ટામ, અને જેનુ જીવન સર્વે વેને આદીમ ટ્રાય; એવા મહાપુરૂષેની ગુજવળ કીતિ - આમંતિવાદી" જગતમાં પવની વર્તે છે અને તે સવંતે વનીય બને છે અ-દિત, દાિસ વગેરે અન્ય એવા મહાપુરનાં યશોગાન ગાય છે.
..
ચરમ ચતુર્થાંશ પૂધર, મહામંત્રી શકટાલકુલદીપક, નૌ સમ્રાટ ચન્દ્રગુપ્ત પ્રતિાધક, દુર દુરત, શ્રી રઘુલીભાઇ મારાજના પપ્રભાવક ધાધર, યુગપ્રધાન, આર્ય મહાગિરિજી અને ભાઈ દીયામી પશુ એ જ કરિના હાપુણ્ય હતા. આ મહાપુરૂષોના સંબંધમાં ઘણું લખી શકાય એમ છે, પરંતુ સ્થાન અને સમયાકિની અનુકૂ ળતાને અનુસરીને આ ાપુરના ગમતા જીવના વિશિષ્ટ પ્રસંગે જ મંત્રે આળખવાના છે, કે જે સૌને આદર્શરૂપ બને !
For Private & Personal Use Only
www.jainelibrary.org