________________
Jain Education International
અ'ઃ ૧–૨]
ગુરૂ-પપરા
[ગ્ન ]
ગુરૂમેં જાણ્યું કે તેનું આયુષ્ય આપે છે ત્યારે ગુરૂએ પેતાના ચિંનું ાન ઉજ્જવળ કરવા માટે તેને માધ્યમમાં સ્થિર કરવાના ભયથી કરાવૈકાલિક સુત્ર નાળ્યુ. આ ગ્રંથના અધ્યયનથી છ મ્ સના ટૂંકા ગાળામાં આત્મકલ્યાણ સાધી મનક મુનિ સ્વર્ગે ગયા.
આ દશવૈકાલિક સૂત્ર આજે પણુ વિદ્યમાન છે. અને ચાર મૂળ મૂત્રામાં તે પ્રથમ ગણાય છે. તેમાં સાધુએનાં આચારનું વણન છે. આ સૂત્રનું મહત્ત્વ બતાવતી નચેની ગાથાઓ ધર્મ સાગર ઉપાધ્યાયે ‘તપગચ્છપટ્ટા લી'માં આપી છેઃ
तं विकालवेलायां दशाध्ययनगर्भितम् । दशवेकालिकमिति नाम्ना शाखं यभूष तत् ॥ १ ॥ अतः परं भविष्यति प्राणिनो ह्यरूपमेधसः | कृतार्थास्ते मनकवत् भवंतु त्वत्प्रसादतः ॥ २ ॥ श्रुतांभोजस्व किंजल्कं दशवैकालिकं यदः ।
आचम्याचम्य मोहन्तामनगरमधुना ॥ ३ ॥ इति संघोपधन श्रीभवरभिः ।
दशवेकालिको ग्रंथो न संपन मदात्मभिः || ४ || परिशिष्टपर्व |
શષ્યભવર ૨૮ વર્ષ ગૃહસ્થા ાસમાં, ૧ વર્ષ ગુરૂસેવામાં અને ૨૩ વર્ષ યુગપ્રધાનપદે રહી કુલ ૬૨ વર્ષનું અયુષ્ય ભોગવી વીર નિ॰સ ૯૮માં સ્વર્ગે ગયા, ૫ યશેાભદ્રસ્વામી-સૂરિ
આમના વિશેષ પરિચય નથી મળા તે વર્ષની ભર યુવાન વયે શભવરિ પાસે દીક્ષા સેવામાં અંતે પ વધુ પ્રભા રહી ૮ તે સ્વર્ગે ગયા.
તુરંગીકાયન ગોત્રના હતા તેમણે ૨૨ લીધી હતી. દીક્ષા પછી ૧૪ વર્ષ ગુરૂ વર્ષની વયે વીર ન॰ સ ૧૯૮માં
શિષતા——અત્યાર સુધી આચાર્યની પાર્ટ એક જ આચાર્ય આવતા, પણ્ યશામરિની પાડે છે. ચાના નામ મળે છે. આનુ કારનું એ છે કે રાત્રિના પ્રથમ પરનું આયુષ્ય અલ્પ દાવાથી બીન આચાય ભદ્રાપુરવાની તેમની પાર્ટ ગાયા. આ રીતે છઠ્ઠો પાર્ટ બે આચાયોનાં નામ મળે છે. કામ કામ સ્થળે બન્ને નામા ભિન્ન ગણીને સંખ્યામાં વધારો કરેલો મળે છે.
$ સભૂતિવિજયસૂરિ અને સદ્રબાહુવામી-સૂરિ
સ િવિજયનો વધુ પરિચય નથી મળતો. તેમણે કર મેં વર્ષે દીક્ષા લીધી હતી, ૪૦ વર્ષ ગુરૂસેવ કરી હતી અને ૮ વર્ષ યુગ પ્રધાનપદે રહ્યા હતા. આ રીતે ૯૦ વની વચ્ચે વીર નિરુ સ ૧૫૬માં તેમ્પ મેં ગયું. આ અચય શા શ્રી થુકીભદ્રજીના ગુરૂ તરિકે ઘણી ખ્યાતિ પામ્યા છે.
હું ચાર મૂળ સૂત્રોનાં નામ : ૧ દરાકાલિક ૨ ઉત્તરાધ્યયન, ૩ આધનિયુકિત, ૪ આવશ્યક. ચયા સાત્તિનું જ્ઞાન કરાવનારાં આ સૂત્રેા સાધુએ ને પ્રથમ ભણાવાય છે. તેથી મૂત્ર વાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org