SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક વિર્ષ ભદ્રબાહુવામીને જન્મ દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં, બ્રાહ્મણ જ્ઞાતિમાં, પ્રાચીન ગેત્રમાં થયો હતો. કહેવાય છે કે તેમને વરાહમિહીર નામને ભાઇ હતે. યશોભદ્રસૂરિના ઉપદેશથી બને ભાઈઓએ તેમની પાસે દીક્ષા લીધી હતી. બન્ને ભાઈ' ગુરુસેવામાં રહી શાસ્ત્રાભ્યાસમાં નિપુણ થયા હતા, પરંતુ વરાહમિહીરને રવભાવ ધી હોવાથી ગુરૂએ તને આચાર્યપદને અગ્ય જાણી ભદ્રબાહુને આચાર્યપદ આપ્યું. આથી વરાહમિહીરને કે વિશેષ વળે, પણ તે કાંઈ ન કરી શકે. ગુરૂના સ્વર્ગગમન પછી ભદ્રબાહુ પાસે તે આચાય પદ માંગ્યું, પણ તેમણે પિતાના સ્વર્ગસ્થ ગુરૂની ઇચ્છા પ્રમાણે તે માટે ઈ-કાર કર્યો. આથી વરાહમિહીરે ગુસ્સામાં આવી સાધુવેશને ત્યાગ કરી રાજ્યાશ્રય લીધો. ત્યાં ગયા પછી પણ તેણે બે પ્રસંગે ભદ્રબાહુના વિરોધ કર્યો, પણ કંઈ સફળતા ન મળી પણ સા મેળવવાના લેભમાં તેણે ત્યાં સુધી ગર હાંકી કે ‘સિંહલગ્નના સ્વામીએ મારા ૬ પર પ્રસન્ન થઈને મતે ગ્રહમંડલનું નિરીક્ષણ કરાવ્યું જેથી હું તિપ-નિમિત્ત જાણ વા માં સૌથી શ્રેષ્ઠ છું.' પણું આ ગપ વધુ વખત ન ચાલી છેવટે તે અપમાનિત થઈ મરણ પામી વ્યતર બને અને શ્રીસ ધને ઉપદ્રવ રવા લાગ્યું. છેવટે ભદ્રબાહુવામીએ તે ઉપદ્રવના નિવારણ માટે ઉવસ: હસ્તાત્ર બનાવ્યું છે અત્યારે પણ મહાકાભા ક ગણાય છે. ભદ્રબાહુ સ્વામીએ જનશાસન અને જૈનસ હિત્ય ઉપર બહુ ઉપકાર કર્યો છે. તેઓએ આ પ્રમાણે દશ નિયું કતઓ રચી છે: ૧ આવપક નિયુકત, ૨ પચ્ચખાણુ યુકિત, કે ઘનિર્યુકિત, ૪ ડિઇનયુકિત, ૫ ઉત્તરાધ્યન નિયું કત, ૬ અચાંગ નિકિત, 19 સુયગડાં મનિયુકિત, ૮ દમકા લક નિર્યુકિત ૯ વ્ય હર નિયું કત અને ૧૦ દશ કલ્પ નિર્યુકિત. આ ઉપરાંત છે ખેદ સૂવો પણ તેમણે રચ્યાં છે : ૧ નિશીથ, ૨ બહ૫, ૩ પંચકલ્પ, ૪ વ્યવાર, ૫ દક્ષ શ્રાદ્ધધ અને ક મ ા િશય. દશાશ્રુતસ્કંધમાંથી કલ્પસૂનનું ઉદ્ધરણ ૫ તેમણે જ મ્યું છે, જે સૂવ પર્યુષણ પર્વ છેલ્લા પાંચ દ સ ાં સંધ સમક્ષ વચાય છે. આ રીતે તે જિનશાસનના મહાન ઉપકારી છે. તેમના માટેની નીચેની બે સ્તુતિ કે મનનીય છે : उवसग्गहरं थुत्तं काउणं जेण संघकल्लाणं । करुणापरेण विहियं स भद्दबाहु गुरु जयह ॥ ( વિજયપ્રશસ્તિ ટીકા, પૃ૦ ૧૧૮ ની સંગ્રહગાથા) यत्कीर्तिगंगा प्रसृतां त्रिलोक्यामालोक्य किं षण्मुखतां दधानः । जगदभ्रमीभिर्जननों दिदृशुर्गगामुतोऽध्यास्त मयूरपृष्ठम् ॥ ( હીરસૌભાગ્ય કાવ્ય પૃ૦ ૧૫૧ ) છ ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી માને છે કે આ ઘટના બીન ભદ્રબાહુસ્વામી સાથે સંગત થાય છે. ૮ આ સ્તોત્રનું મહત્વ બતાવતાં હીરસગ્યકાર (સર્ગ ૪, ગ્લૅ. ૨૯ માં) લખે છે કે: उपप्लवो मंत्रमयोपसर्गहरस्तवेनावधि येन संघात् । जनुष्मतो जांगुलिकेन जाग्रदूगरस्य वेगः किल जांगुलिभिः ॥२९॥ www.jainelibrary For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy