________________
ક્ષણમાં નરક ! ક્ષણમાં સ્વગ !! ક્ષણમાં મેાક્ષ ! ! !
શ્રી પ્રસન્નચંદ્ર રાષ [ ધ્યાનને અજબ પ્રભાવ ] લેખક–મુનિરાજ શ્રી દક્ષવિજયજી
એ નગર મગધાધિપતિ શ્રમણેાપાસ શ્રેણિક મહારાજાની મુખ્ય રાજધાનીનું શહેર હતું. ક્ષાયિક સમ્યકત્વ રત્નના પ્રકાશથી શ્રેણિક મહારાજાના હૃદયમંદિરમાંથી મિથ્યાત્વ તમના નારા થઇ ગયા હતા. તેએ ઔદાર્ય, ધૈય, ગામ્ભીર્ય, શૌય વગેરે અનેક ગુણારૂપી સાચા અલંકારાથી વિભૂષિત હતા. તેમનું શાસન એક છત્ર જેવું ચાલતું હતું, અને પ્રજા પૂર્ણ સુખને અનુભવ કરતી હતી.
રાજગૃહ નગરની નજીકમાં ગુણુશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં એકદા વિશ્વવલ્ શ્રમણુ ભગવાન મહાવીર પરમાત્મા પધાર્યાં. ત્યાં દેવતાઓએ રૂપ્યમય, સુષણ્મય અને મણિમય એમ ત્રણ પ્રકારના કિલ્લાએથી અલંકૃત સમવસરણની રચના કરી. એ સમવસરણની અંતર વ્યતરદેવાએ અશોક વૃક્ષ રચ્યું. તે સમવસરણની અંદર નિષ્કારણે જગબંધુ શ્રી મહાવીર પ્રભુ, પૂર્વદિશાના દ્વારથી પ્રવેશ કરી, રાજહંસ જેમ કમળ ઉપર જઇને એસે તેમ, અશોક વૃક્ષની નીચે આવેલા દેવચ્છ ંદામાં સ્થાપન કરેલ સિંહાસને યથાવિધિ બિરાજ્યા. પછી સફળસધ-બાર પ્રકારને શ્રોતાવર્ગ–પાતપેાતાની પદામાં યથાસ્થાને એસી ગયે! એટલે જગત્સલ પ્રભુશ્રીએ યોજનાગામિની સુધાસ્ત્રવિણી ધર્માંદેશના આપવી શરૂ કરી.
તે સમયે ઉદ્યાનપાલકાએ શ્રી શ્રેણિક મહારાજા પાસે આવીને શ્રી વીરવિભુની પધરામણીની વધામણી આપી. ત્રણ જગતના નાથના આગમનના વમાનથી મહારાજા શ્રેણિકની કાયા ઉત્કંટક થઈ ગઈ, પ્રભુશ્રીની પધરામણીની વધામણીથી તેમનું હૃદય થી ભરાઈ ગયું. ઉદ્યાનપાલકને યાગ્ય પરિતાષિક આપીને મહારાજા શ્રેણિકે પરમતારક પ્રભુના વંદન માટે જવાના વિચાર કર્યો અને એક સમ્રાટને છાજે તેવા મેટા ઠાઠમાઠ પૂર્વક તેઓએ પ્રયાણ કર્યું.
પ્રયાણ દરમ્યાન એ સામૈયાની આગળ ચાલતા રાજાના બે અગ્ર સૈનિકે જ્યાં મહાત્મા પ્રસન્નચંદ્ર રાષિતપસ્યામાં આરૂઢ થયા હતા તે સ્થાનની નજીકમાં આવી પહેોંચ્યા. અને તેમણે તે રાષિને આવી સ્થિતિમાં નિહાળ્યા——તે રાજર્ષિ ગ્રીષ્મૠતુના પ્રચંડ અને અસહ્ય તાપમાં એકલા નિરાધાર આતાપના લઈ રહ્યા હતા. તે સ્મશાન જેવા નિર્જન પ્રદેશમાં ઉભા પગ ઉપર પગ ચઢાવી ફકત એક જ પગને આધારે સ્થિર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org