________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
तस्मिन्नंशमध्यास्य कलावेशांगसंभवे ।
संहृत्य धर्मविद्विघ्नान् राज्ञि याते निजं पदम् ॥
[ ४०४]
મતલબ કે-ગુ. કુમારપાળ પરમઆર્હુત હતા એટલે તેને અજયપાળે ઉખેડી પોતાને પરમ માડેશ્વર ઇત્યાદિ તરીકે જાહેર કર્યાં.
વલ્લભ સંપ્રદાયના વૈષ્ણવપ્રદીપ ગ્રંથની કુમારપાળની ખીના પણ તેના જૈનત્વને અનુલક્ષીને યેજાઈ છે.
ગુ. કુમારપાળ પરમઆત જૈન હતા એમ માનવાને આ શું એછા પુરાવા છે ? કુમારવિહાર
[ वर्ष ४
મહારાજા કુમારપાળે જૈન દેરાસરા બનાવ્યાં છે. તે વિશેષતયા કુમારવિહાર તરીકે પ્રસિદ્ધ છે. તે વખતના ભિન્ન ભિન્ન ગ્રંથામાં તેના ઉલ્લેખા નીચે મુજબ છે— १. चैत्यं स्फाटिक पार्श्वयियमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ॥
( मा० श्री डेभयद्रसूरित सं. द्वाश्रय अभ्य स. २, श्लो. ९८ ) कुमारेण कुमारपालेन कारितो विहारः कुमारपाल विहारस्तस्मिन् श्री पार्श्वनाथचैत्ये प्राप्तः । राजेति प्रक्रमात् ज्ञेयम् ।
( प्राकृत द्वाश्रय स. २ श्लो, ३६ टीका ) जण तुच्छ हयर - कप्पूर धूवमहमइ हसरस्रइ । कुमरविहारे पत्तो हुवर पडिहार दिन्नकरो ॥
( प्रा. द्वाश्रय, स. २ श्लो. ३)
पूर्व श्री वनराजभूमिपतिना व्यालोक्य सल्लक्षणां, क्षोणि स्थापितमेतदत्र नगरं निर्वप्यतां निर्भरम् । श्री कौमारविहार मौलिवलयालंकारपालिध्वज - व्याजाज्जैनमदत्तपत्रममरावत्यै यदुश्चैस्तराम् ॥
( " मोहराज पराजय नाटक अं. ३, श्लो. ५७, पृ. ६७ – सः ૧૨૩૧ લગભગમાં અજયદેવના મંત્રી યશઃપાલ કૃત)
जंपर कुमरनरिन्दो मुणिन्द तुह देसणामयरसेण । संसित्तसव्वतणुणों मह नट्ठा मोहविसमुच्छा ॥ नवरं पूव्वंपि मए भद्दग भावप्पहाणचित्तेण । पsिहयपावपवेसं लध्धुं तुम्हाण उवपसं ॥ दाऊणय आएसं कुमरविहारो कराविओ पत्थ । अट्ठावओव्वरम्मो चउवीसजिणालओ तुंगो ॥ पासस्स मूलपडिमा निम्मविया जत्थ चंदकंत मई । (कुमारपाण प्रतिशोध, ५. २, ५. १४३ - १४४ स. १२५१ ૨. પેાતાના પિતાના નામથી પાટણમાં છર દેરીવાળા ત્રિભુવનવિહાર કરાવ્યે!—
सोमप्रसूति )
तत्तो इहेव नगरे कारेविओ कुमारपालदेवेन । गरुआ तिहुणविहारो गयणतलुत्तणक्खमो ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org