SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ * ૯ ] મહારાજા કુમારપાળ [ ૪૯૩ ] છે. ચુ. કુમારપાળના જીવનમાં આ વિશેષણુ પણ એક નવી ભાત પાડે છે. એટલે એની વિચારણા પણ અહીં અસ્થાને નથી. આ વિશેષણુ ભિન્ન ભિન્ન લેખેામાં ધણા ભિન્ન ભિન્ન રૂપે મળે છે. સૌથી પહેલાં તેના ઉલ્લેખ સ ૧૨૦૮ માં વિચક્રવર્તીશ્રીપાળે એક દિવસમાં રચેલ વડનગરની પ્રશસ્તિમાં ઉપમારૂપે છે. ત્યારપછી રત્નપુર, કરાડુ અને ઉદેપુરના એટલે ગુજરાત બહારના શૈવભક્તોએ એ બિરૂદને શિલાલેખમાં ઉતાર્યુ. રત્નપુરના રાજાએ તેા પોતાને અંગે પણ રામુપ્રસાદ્રાવાત ’"ત્યાદિ લખાણ કયું છે. અજયપાલ .. રાજાના સમયમાં પણ માત્ર ગુજરાત બહારના શૈવ માંડલિક રાજા વિન્જલદેવે પોતાના લેખમાં આ બિરૂદને કાતરાવ્યું છે.૨ વખત જતાં તે ગુર્જરેશ્વર ભીમદેવના કોઈ કાઇ દાનપત્રમાં પણ આ વિશેષણને માનીતું સ્થાન મળ્યું છે. જેમકે— , सं. १२५६, ( पंक्ति ८) परमभट्टारक महाराजाधिराज परमेश्वर प्रौढ ( ९ ) प्रताप उमापतिवरलब्धप्रसाद स्वभुजविक्रम रणांगण विनिर्जितशाकं (१०) भरीभूपाल श्रीकुमारपालदेवपादानुध्यात परमभट्टारक महाराजाधि (११) राज परमेश्वर परममाहेश्वर प्रबलबाहुदंड दर्परूपकंदर्प कलिकाल (१२) fishinaarरित रामराज्यकरदीकृत सपादलक्षक्ष्मापाल श्री अजय (१३) पालदेव ... ... www. સં. ૧૨૬૩ના લેખમાં (૬, ૭) ૩માન્તિવર-પ્રસાર્_પ્રૌઢપ્રતાપ...... સ. ૧૯૮૩ના લેખમાં (૧૦) પરમમાહેશ્વર શ્રીમકુમારપાટવેવ સં. ૧૨૮૮ના લેખમાં ૭માતિવરધમ (૧) સાદ્ પ્રાપ્તરાયપ્રૌઢપ્રતાપ જીવયંવર,.....કુમારTI[S.......FT (?) મમાàશ્વર......(૨) A ચવાજી Jain Education International સ. ૧૨૯૫ના લેખમાં બન્ને રાજાઓ માટે ઉપર પ્રમાણે આપેલ છે. સં. ૧૨૯૬ના લેખમાં બન્ને રાજાઓ માટે ઉપર પ્રમાણે આપેલ છૅ. વિશેષમાં ૧ વિ શ્રીપાલ એ પાટણના વતની ધનાઢય ગૃહસ્થ હતેા. તેમ મહાવિ પણ હતા. મહુારાજા સિદ્ધરાજ તેને વીન્દ્ર તથા ભ્રતા કહીને ખેલાવતા હતા. તે જાતે પેરવાડ અને મે જન હતા. ખાસ કરીને વાદિદેવસૂર અને તેના સમુદાયના સાધુઓને તે ઉપાસક તુતે. તેના એક સ્વતંત્ર ઉપામય હતા, જેમાં ઉક્ત સમુદાયના સધુએ આવી ઉતરતા હતા. તપસ્યાના પ્રભાવે ચતાડના રાણા જંત્રસિંહદ્વારા તપાનુ ગૌરવવતુ' બિરૂદ પ્રાપ્ત કરતાર તપગ ચ્છતા આદિમ આચાર્ય શ્રી જગચ્ચદ્રસૂરિના મેઢ ગુરૂ શ્રી હેમચ*દ્રસૂરિએ એ જ ઉપાશ્રયમાં “ નાભેયનેમિ દ્વિસધાન કાવ્ય બનાવ્યુ' છે, જેનુ સંશાધન કવિચક્રવતી' શ્રીપાલે એક દિવસમાં જ કર્યુ” હતું', તથા એ જ આચાર્યાંના ગુરૂભ્ર તા-શ્રીસેષપ્રસસૂરિએ સ. ૧૨૪૧ માં તેના ઉપાશ્રયમાં “ કુમારપાળ-પ્રતિમાષ કાવ્ય '' બનાવ્યું છે, જે વખતે ઉપાશ્રયના પ્રમ'ધ તેના પુત્ર કવિ સિદ્ધપાળના હાથમાં હતા. ,, ૨ આ તામ્રપત્રમાં સ, ૧૨૩૧ ા. શુ. ૧૧ સેામ અને ક્રા. શુ, ૧૩ ને બુધવાર કે,તરેલા છે, પરંતુ પ્રા. કે. એલ. છત્રેના પત્રક પ્રમાણે તે તિથિએ તે વાર આવતા નથી. સ, વારા આવે છે. ૧૨૩૨ માં તે તિથિએ ( જાએ. ગુ. એ. કે. ચૌલુક્ય વિભાગ પૃ. ૭૩ માંના પરિચય) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy