________________
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષની
ગુરુપરંપરા
: લેખક :
BILL TO
રીત:
મુનિરાજ
શ્રી ન્યાયવિજયજી
આમુખ : અગિયાર ગણુધરે
તે જાળ તે મi-તે કાળે અને તે સમયે-પ્રભુ મહાવીર જમીનું નિર્વાણ થયું તે જ રાત્રે અન્તપtત ચંડપ્રોતનું અવસાન થયું, અને પાલક કુમાર તેની ગાદીએ આવ્યું. બીજે દિવસે પ્રાત:કાળે પ્રભુ મહાવીરના પ્રથમ ગણુનર અને મુખ્ય શિષ્ય શ્રી ગૌતમ-ધ દ્રભૂતિ-ને કેવળજ્ઞાન પ્રગટ થયુ.
ગતમસ્વામીનું જન્મસ્થાન મગધ દેશમાં ગુમ્બર (ગોબર, આજે જેને કુંડલપુર કહે છે તે ) ગામ હતું. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વીદેવી હતું. તે ત્રણ ભા. ૧ઃ ઇદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. તેમનું ગોત્ર ગૌતમ હતું. એ ત્રણે ભારે ચારે વેદના પાર પામી અને ચાર વિધાના જાણકાર હતા, અને પાંચમા બ્રાહ્મણ શિષ્યોના ગુરૂ હતા. તેમને ત્રણેને એક એક સંશય હતું. ભગવાન મહાવીરસ્વામીએ એ સંશયનું સમાધાન કર્યું એટલે એમણે તેમની પાસે પોતાના બધા શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી હતી તેમની સાથે સાથે જ બીજા આઠ વિદ્વાન બ્રાહ્મણોએ પણ દીક્ષા અંગીકાર કરી હતી : ભારદ્વાજ ગોત્રના આર્યપિત્ત પાંચસે શિષ્યો સાથે; અગ્નિવેશ્યાયન ગોત્રના આય સુધર્મા સ્વામીએ પાંચસે શિષ્યો સાથે; વસિગોત્રના અય મંડિતપુત્રે સાડાત્રણસે શિવે સાથે; કાશ્યપગોત્રના આર્ય મૌર્યપુત્રે રાડા ત્રણ શિષ્ય સાથે; ગીતમગરના આય અકંપિતે ત્રગુસે શિવે સાથે: હારિદ્રાયણ ગોત્રના આર્ય અલભ્રાતાએ ત્રણ શિષ્યો સાથે અને કૌડિન્ય ગોત્રના સ્થવિર આય મેઇજે તથા સ્થવિર પ્રભાસે ત્રણ ત્રણ શિષ્યો સાથે, પિતા પોતાના સ શ ટળવાથી દીક્ષા લીધી.
આ અગિયાર ગણધરમાંના નવ ગણુધરે તે મહાવીર સ્વામીની વિધમાનતામાં જ, રાજગૃહી નગરીમાં એક માસનું અનશન કરી, મેક્ષે ગયા હતા એટલે ગાતમસ્વામી અને સુધર્માસ્વામી એ બે જ બાકી રહ્યા હતા. આ બેમાં પણ ગૌતમસ્વામી, પ્રભુમહાવીરના નિર્વાણ પછી બીજે જ દિવસે કેવળજ્ઞાની થયા એટલે શ્રી સંધના નાયક સુધર્માસ્વામી જ ગણાયા, અને બધાય ગણધરોના શિષ્ય તેમની આજ્ઞામાં વતવા લાગ્યા. આ રીતે પ્રભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org