________________
[ ૫૨૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
કુબુદ્ધિના લાભ (અ+ધી) જેનાથી અથવા નાશ પામ્યા છે ધ્યાય ) જેનાથી તે ઉપાધ્યાય એવા પણ અપ થઈ શકે; (૮) હિતકારી ઉપાયાના ધ્યાયઃ એટલે ચિત્તવનારા છે તે ઉપાધ્યાય થઇ શકે.
પરંતુ સાધારણૢ રીતે ઉપાધ્યાય શબ્દને અર્થ કરવામાં આવે છે તે આ મુજબ છે. શ્રી જિનેશ્વર ભગવાનેાએ જે બાર અંગ રૂપ સ્વાધ્યાય પ્રથમ હેલો છે. અને જે ગણધર ભગવાનાએ પરપરાએ ઉપદેશેલા છે, તે સ્વાધ્યાયના સૂત્રથી શિષ્યાને જે ઉપદેશ કરે છે. તેઓ ઉપાધ્યાય કહેવાય છે. આવા ઉત્તમ મહાનુભાવ હિતકારી ઉપાધ્યાય મહારાજનું આપણે કાંઈક ધ્યાન કરીએ.
જે દ્વાદશાંગરૂપ સ્વાધ્યાયના પારગામી છે, જે તેના અને ધારણ કરનારા અને જે સૂત્ર અને અર્થ એ બન્નેના વરતામાં હંમેશાં રક્ત હાય છે તે ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરૂં છું.
જે પથ્થર સમાન શિષ્યાને પણ, સૂત્રરૂપ તીક્ષ્ણ શસ્ત્રની ધારથી, સ` લેાકાના પૂજનીય બનાવે છે તે ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરું છું. મેહરૂપી સપથી દાયલા હોવાથી જેઓનું આત્મજ્ઞાન નષ્ટ થઈ ગયેલુ છે તેવા જીવાતે પશુ વિષવૈદ્યોની માફક જેએ ચૈતન્ય આપે છે તે ઉપાધ્યાય ભગવાનને હું ધ્યાઉ છું.
[ વર્ષ ૪
કુત્સિત ધ્યાન ( અ+ સ્વ અને પરને એવા અર્થ પણ
જેઓ
અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડાયલા પ્રાણીઓને જે મહા વૈદ્યની માફક શ્રુતરૂપ ઉત્તમ રસાયણ આપે છે એવા ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન કરૂં છું.
ગુણુરૂપ વનાનો નાશ કરનારા જાતિમદ આદિ આઠ મદરૂપી મદોન્સરત હાથીઓને વશ કરવા માટે અંકુશ સદશ ઉપાધ્યાય ભગવાનેાને હું ધ્યા છેં.
બીજા દરેક પ્રકારના દાનેાના ઉપયેગ એક દીવસ, મહિને કે એક જીંદગી પર્યં ત હાય છે એવું જાણીને જે મહાત્મા કે મુક્તિ પર્યંત લઈ જાય એવું જ્ઞાનરૂપી દાન સદા આપ્યા કરે છે તે શ્રુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરૂં છું.
અજ્ઞાનથી મીંચાઇ ગયલા નેત્રો જે ઉપકારી ગુરૂમહારાજો પ્રશસ્ત શાસ્ત્રરૂપી શસ્રવડે સારી રીતે ખુલ્લાં કરી દે તેઓનુ` હું ધ્યાન કરૂં છું.
ખાવનાચંદનના રસ જેવાં શીતલ વચનો વડે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયરૂપ પાપના તાપથી સંતપ્ત થઈ રહેલા લોકોને સ તાપને જે દૂર કરી શીતલતા ઉપજાવે છે તે મહ!ભા ઉપાધ્યાય ભગવ ંતેનું ધ્યાન ધરૂ છું.
જેએ આખા ગણુ સમુદાયની ચિંતા રાખનારા છે, જે આખા ગણુ સમુદાયને તૃપ્તિ કરનાર છે, જે આચાય પદની યાગ્યતાવાળા હોઈ ભવિષ્યમાં આચાય થવાના છે તેથી રાજકુમાર તુલ્ય કહેવાય છે અને જે શિષ્ય વતે વાચના આપે છે તે ઉપાધ્યાય ભગવાન જરૂર નમસ્કાર કરવા યોગ્ય છે અને તેમને હું નમસ્કાર કરૂ છું.
૧ જુએ વિ. સા. મા. ૧૯૭ આ. ગા. ૨૭ ૨ જીઓ સિરિવાલ કહા ગા. ૧૨૪૫ થી ૧૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org