SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ '! ] શ્રીનમસ્કાર મહામત્ર માહાત્મ્ય [ ૪૪૯ ] શરીરસ્થ થઇ જાય, ભીનું વસ્ત્ર જેમ પહેાળું કરવાથી જલદી સુકાઈ જાય છે, તેમ આ ક્રિયાથી કર્મોના સમુદ્લાત થઇ જાય છે. સમુદ્ધાત નામનો પ્રયત્નવિશેષ કર્યા પછી ક્ક્ત અંત દૂતકાળ કેવલી ભગવાન સંસારમાં રહે.૨ તે કાળમાં મનેાગ, વાગ્યેાગ, અને કાયયેાગ–એ ત્રણે યેાગના વ્યાપાર કરે છે. તેમાં અસત્ય અને મિત્ર-એ એ પ્રકારના મનેયાગ અને વચનયોગના અસભવ હોવાથી સત્ય અને અસત્યાકૃષ અથવા વ્યવહાર એ બે પ્રકારના જ મનાયેાગ અને વચનયોગના વ્યપાર કરે, અને કાયયોગ તે ઔદારિક હાય જેથી ગમનાગમનાદિ, પીઠ કુલકાદિકનું પ્રત્યપણુ કરવા વગેરે ાપાર કરે. ત્યાર પછી સ ગાતા નિરાધ અંતમુદ્દાળમાં કરે. કબંધનાં ચાર મુખ્ય કારણા—મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ જણાવવામાં આવેલાં છે. યાગ તે પૈકી એક કારણ હાવાથી જ્યાં સુધી તેના સદંતર નિધ ન થાય ત્યાં સુધી જીવ સંપૂર્ણ રહિત થઇ શકે નહિં અને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે નહિ. સયેાગી જીવ નિર્જરાના કારણભૂત પરમ શુકલ ધ્યાને તે પામે નહિ. તેથી સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે યાનિાધની ખાસ જરૂર છે. પ્રથમ અસખ્યાત સમયમાં મનાયેાગને નિરોધ કરે, પછી અસંખ્યાત સમયમાં વચનયોગના નિરીષ કરે, અને છેવટે અસંખ્યાત સમયમાં કાયયેાગને રૂંધે, અને દેહના ત્રીજા ભાગને ડતા શૈલેશી ભાવ પામે. ૪શૈલેશ એટલે મેરૂ પર્વત, તેની પેઠે જે અવસ્થામાં અચલપણું-સ્થિરપણુ હાય તે શૈલેશી અવસ્થા કહેવાય; અથવા સ્થિરતા વડે શૈલ એટલે પતના જેવા સી એટલે ઋષિ જે અવસ્થામાં થાય શૈક્ષેશી અવસ્થા કહેવાય. અથવા “સે” એટલે તે મહર્ષિ જે અવસ્થામાં અક્ષેશી થાય તે શૈલેશી; અથવા શીલ એટલે સમાધાન, અને સ` સંવર તે સથી ઉત્કૃષ્ટ સમાધાન રૂપ હોવાથી સ` સંવર રૂપ શીલના શિ–સ્વામી તે શીલેશ કહેવાય, અને તેની જે અવસ્થા તે શૈલેશી અવસ્થા કહેવાય. પાંચ હ્રસ્વ અક્ષરા અ, ઇ, ઉ, ૠ અને લ બહુ ઉતાવળથી નહિ તેમ બહુ ધીમે નહિ, પણ મધ્યમ રીતે ખેલવામાં જેટલા કાળ જાય તેટલા કાળ આ અવસ્થાને હોય છે. તે અવસ્થામાં આવતાં પહેલાં કાયયેાગના નિર્ધ કરવા માંડે ત્યારથી સૂક્ષ્મક્રિયાનિવૃત્તિરૂપ શુકલ ધ્યાન કેવલી ભગવાન કરે છે, અને સ યેાગના નિરાધ કરી શૈલેશી અવસ્થામાં આવે ત્યારે વ્યચ્છિન્નક્રિયાપ્રતિપાતિ ધ્યાન કરે છે. પવળી એ અવસ્થામાં અસંખ્યાત ગુણી ગુણુશ્રણીમાં પૂર્વે રચેલું વેદનીયાદિ ક્રમ સમયે સમયે ખપાવે છે, અને દ્વિચરિત્ર સમયે કિંચિત્ નિર્લેપ થાય છે, અને ૧ જુએ આ. ગા. ૯૩૧ તથા વિ. આ ગા. ૩૦૩૨ ૨ જી વિ. આ. ગા. ૩૦૫૬-૫૭ ૩ જીએ વિ આ. ગા. ૩૦૫૮ થી ૩૦૬૪ ૪ જીએ વિ. . ગા Jain Education Internatio ૫ જુમ્મા વિ. મા. ગા. ૩૦૬૫ થી ૬૯, ૩૦૮૯ થી ૮૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy