SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ [we] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૫ ૪ " જઈ શકાય; કારણ શાસ્ત્રનું વચન છે કે સકલ કરેં। ક્ષય ' થયેથી જ મેાક્ષ થાય છે. આને ખુલાસો આપતાં શાસ્ત્રમાં જણાવેલું છે કે જેનાં ચારે કર્મી સમસ્થિતિવાળાં હાય તેને કાં સમુદ્ધાત કરવાની જરૂર નથી એટલે તે તે। સમુદ્ધાત કર્યાં સિવાય એકી સાથે કમ ક્ષય કરીને સિદ્ધ થાય છે. પણ જે જીવને આયુ: ક થોડુ હાય અને શેષ કર્મો તેનાથી વધારે હાય તે તે જીવ અપવતનાકરજીથી ત્રણ કર્મીને સમુદ્ધાત કરીને આયુષ્યની સમાન કરે છે. સમુદ્ધાત શબ્દમાં ત્રણ શબ્દો છે, સમૂ, પત્ અને થાત. સમૂ એટલે સમ્યક્ પ્રકારે એટલે ક્રૂરી અસ્તિમાં ન આવે તેવી રીતે, હતૂ એટલે પ્રાબલ્પથી—અત્યંત, થાત એટલે કર્મોને હહુવા-નાશ કરવા. એટલે કરી ઉદ્ભવ ન થાય એવી રીતે અત્યંત કર્મીને નાશ કરવા તેનું નામ સમુદ્ધાત કહેવાય. એ એક પ્રકારના પ્રયત્ન વિશેષ કે, એક પ્રકારની આધ્યા ત્મિક ક્રિયા છે. એ ક્રિયાયી જીવ ત્રણ કર્મીની સ્થિતિના ટુકડા કરીને આયુ:કમ સાથે સમસ્થિતિના બનાવે છે. આયુષના બંધના પરિણામ કાઈ એવા જ પ્રકારના છે કે જેથી છેવટે તે આયુષ, વેદનીય આદિ કમની અપેક્ષાએ થેાડુ' અથવા સમાન રહે છે, પરંતુ અધિક નથી હતુ. એટલે આયુષ ક દી હોય અને ખીજાં કર્માં લઘુ સ્થિતિવાળાં હાય એ પરિસ્થિતિ ઉદ્ભવી શકતી જ નથી. આ સમુદ્ધાત ક્રિયા જાણવા લાયક છે. જ્યારે પોતાનું આયુષ્ય અન્તર્મુહૂર્તાવશેષ રહે ત્યારે આયુષથી અધિક સ્થિતિવાળાં વેદનીયાદિ કર્મીની સ્થિતિને વિધાત કરવાને કેવલી ભગવાન સમુદ્ધાત આરંભે છે. સમુદ્ધાત કરવાના હૈાય ત્યારે પ્રથમ આવઈ કરણ નામની ક્રિયા કરે છે. મારે હવે આ કવ્યું છે એવા પ્રકારના કેવલીને ઉપયેગ, અથવા ઉધ્યાવલિકામાં કમ પ્રક્ષેપરૂપ વ્યાપાર કરવા તે આવકરણ કહેવાય. એ આવક અંતર્મુદ્દત સુધી કરવામાં આવે છે, ત્યાર બાદ સમુદ્ધાત કરવામાં આવે છે. એ સમુદ્ધાતની ક્રિયા એકંદરે આઠ સમયમાં સમાપ્ત થાય છે. પહેલા સમયમાં પોતાના દેહ પ્રમાણુ પહેાળા, તેમજ ઊર્ધ્વ, અને અધે લાંખા લેાકના અન્ત ભાગ સુધી જતા, પોતાના આત્મપ્રદેશને દંડ કેવલી સમયે તે દંડને પૂર્વ તથા પશ્ચિમ એ એ દિશામાં ફેલાવીને બાજુએથી સમયે તે જ કપાર્ટને દક્ષિણ અને ઉત્તર એ એ દિશામાં પહોંચતા મન્થાન કરે. આમ કરવાથી લાકના ધણા ભાગ જીવ અને પુદ્ગલની ગતિ સમશ્રેણી હોવાથી મન્થાનના વિનાનાં રહે છે. ચેાથા સમયે તે આંતરાં પણ પૂરી નાંખે છે, એટલે આખા લેા પૂરાઇ જાય છે. ત્યારપછી પ્રતિàામપણે સહણુ ક્રિયા શરૂ થાય છે. તેમાં પાંચમે સમયે મન્થાનના આંતરાં સ’હરી લે છે એટલે કે સહિત જીવપ્રદેશને સાચે છે. છઠ્ઠા સમયે જીવપ્રદેશના વધારે સાચ કરીને મન્થાન સહરી લે. સાતમે સમયે કપાને સહરી લે, એટલે દડરૂપ થઈ જાય અને આમે સમયે દંડને પણુ સહરી લે અને કરે. ખીજા લેાકાન્ત ગામી કપાટ જેવા કરે. ત્રીજા ફેલાવીને ઢાકાન્ત સુધી પૂરાય છે, કારણ કે આંતરાં પૂરાયા Jain Education International ૧. ઝુએ વિ. આ ગા. ૩૦૪૮ થી For Privat & Pusonal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy