SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International શ્રી સેરીસા તીર્થનું પ્રાચીન સ્તવન પાક—મુનિરાજ શ્રી જય વિજયંક શ્રી ‘રાધનપુરમાં - અખીદેશીની પાળ ’માં હસ્તલિખિત જ્ઞાનસ ડાર અમે સ. ૧૯૯૦ નું ચામાસુ કરેલ, તે વખતે ત્યાંની “ તિ લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભ’ડાર એ નામના તપાસ્યા હતેા. તેમાંથી, પ્રસિદ્ધ ક્રવિ • શાસમયે ’ વિ॰ સ૦ ૧૫૧૨ માં રચેલ આ સ્તવનની હસ્તલિખિત પ્રતિ મળી આવતાં તેની નકલ . પ્રાચીન કાળની ઉત્પત્તિ આદિ જાણવાની કરાવી લીધી હતી. ‘ સેરીસા ’ તી'ની ઇચ્છા રાખનારાઓને ઉપયાગી થશે એમ જાણીને આ સ્તવનને પ્રસિદ્ધ કરાયુ છે. ત્યાંની એ મૂત્તિનું લાડણ વાઢણ પાર્શ્વનાથ ” અને એ ગામનું “ સરીસા નામ ક્રમ પડયું ? તથાએ કાળમાં આ તીના કેટલા મહિમા હતા ? એ વગેરે હકીકતા આ સ્તવનમાંથી મળી આવે છે. .* -સ’પાદક સેરિસા પાર્શ્વ જિન સ્તવન સ્વામિ સેાહાકર શ્રીસેરીસએ, પાસ જિંગ્રેસર લાડણ દીસĂ; દીસણે લાડણ પાસ પરગટ પુહિય પરતા પૂગ્યે, સેવતાં સપતિ મુવિ પતિ સબલ સદર ઘુળે । એ અથવ મૂરિત સકલ સૃતિ સ્માદિ કોઈ ન જાલુ', મ સુણીય વાણી યિ આણી સદગુરૂ એમ વખાણુએ । ૧ ।। વિદ્યા સાગર કોઈ ગુરૂ બાબીયા, પંચ સયાં સ્યું વડ† વિશ્રામિયા; વિશ્રામિયા થકિ ન કાંતિથી સદગુરૂ પાડચ, તેમ દાઈ ચેલા પુણ્ય વેલા મિત્રિય મને આલોચ । ગુરૂરાજ પોથી પિત્રુ અનેથી ન મુક્રિં કારણ ક્રિસ્યું ?, ઇક વાર આપણુ જોઇસ્ચેએ ચુિં કૌતુક મનિ વસ્યું। ૨ ।। ૩ રેઢી. ૧ વડ નીચે. જૈનક્રાંતિ એટલે ધણુ કરીને અયાધ્યા નગરી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy