SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ 66 લ્યો.” ir ,, બધું ટાળુ રાજમહેલે પહોંચ્યું. રાજમાતા પાસે પણ ગઇ. બ્રાહ્મણાએ પણ રાજાને ખુશી થઈ ખબર આપ્યા. લક્ષણા જ મળ્યે છે. યજ્ઞ થતાં જ કમાન ચઢી સમજી અમરે રાજા મને બચાવા! રાજમાતા મને બચાવે ! ” એમ કહી કરૂણ આક્રંદન કર્યું. આજે તેનું કાઇ વાલી નહોતું. એણે જૈન સાધુ પાસે સાંભળ્યું હતું પેળો, નથી મેજો, તેનું. એને ભાન થયું, એને પેાતાના ગુરૂના વચન ઉપર વિશ્વાસ હતા. એણે નમસ્કાર મંત્ર ૐસ્થ કર્યો અને ખુબ ધીમેથી રાગબદ્ધ ગાવા માંડયા. એ મંત્રમાં એવુ શું ભર્યું હતું કે ગણતાં જ તેને આનંદ થવા માંડયા. એણે હવે રડવાનુ છોડી દીધું. મરવાનુ તેા એક જ વેળા છે. ત્રીજે દિવસે તેને હીરા અને માણેથી ખૂબ શણગારવામાં આવ્યા. તે હસતે માઢે યજ્ઞ પાસે આવ્યેા. એને ખાતરી હતી કે કાષ્ઠ દેવ આપશે અને મને બચાવી લઈ જશે. તેણે નમસ્કાર મંત્રને અખંડ જાપ જારી રાખ્યા. [ વર્ષ ૨ આ પુત્રની પ્રશ’સા પહોંચી રાજન, બરાબર ભત્રીશ કરાવનાર બધા બ્રાહ્મણે મંત્ર જપતા હતા, યજ્ઞ મહામુશ્કેલીએ સળગ્યો, શરૂઆતમાં જ મંગલ કલશના બટ ફૂટયા. બધા શકાફૂલ થયા. આજે કાંઇ નવાજીની અવશ્ય થશે એમ લાગ્યું. બાલકના મંત્રની બધાને અદ્ભુત અસર થવા લાગી. પહેલાં તે યજ્ઞ પુરેાહિત પડી ગયા. તેમને વાગ્યું. રાજા પણ યજ્ઞ આગળ આવતાં જ પડયે અને તેને પણ ખરાગર વાગ્યું. યજ્ઞમાં આગ લાગી, મંડપ મળ્યો, આહુતિદ્રવ્ય ભસ્મ થઇ ગયું. કેટલાક નાહા, કેટલાક તમાસો જોવા આવ્યા. બધાને લાગ્યું આવા દેવકુમાર જેવા બાલકને મારતાં કાષ્ઠને દયા ન આવી. સાવ નિર્દોષને ભાગ લેવામાં આવુ પરિણામ ન આવે તે ખીજું શું થાય ? પણ હવે તા વાત વધુ વીક્રી હતી. રાજા અને રાણીના મુખમાંથી લેહી વમન થતું હતું. બ્રાહ્મણેા પણું ઊંધા પડયા હતા. રાજાએ ઉઠી કુમારને નમસ્કાર કરી કહ્યું. “ભાઈ હવે છેડ ! આ રાજપાટ તને આપું છું.” નમસ્કાર મંત્રના પ્રભાવ બરાબર જામ્યા હતા. કુમાર તે। સિંહાસન ઉપર ચઢી બેઠા અને એક્લ્યાઃ-~~ 6. રાજન, મારે રાજપાટ નથી જોઈતું, એ તે ક્ષણિક છે,-મિથ્યા છે. એ તને નરકાગારમાં પહોંચાડશે. મારે ત્યાં નથી જવું, પણ આજથી પ્રતિજ્ઞા કર કે યજ્ઞમાં કોઇ પણ જીવને ન હેામવા. યજ્ઞમાં મરનાર જીવ નરકે જાય છે, મારનાર પણ નરકે જાય છે અને પાપપુજ એકઠો કરે છે. વેદમાં આવા યજ્ઞ કરવાનું લખ્યું જ નથી.” આમ કહી કુમાર ચાલી નીકળ્યા અને સાધુ બની ગયા. જેના પ્રતાપે પાતે જીવન પામ્યા હતા એ પદ-એ સ્થાન તેને વધારે ગમ્યું. એણે તેા ગામ બહાર સ્મશાનમાં જઇ કાયા વાસરાવી દીધી. શરીર ઉપરનું મમત્વ છેડયું. કાઉસ્સગ્ગ ધ્યાને મુદ્રા લગાવી તે ધ્યાનમાં મગ્ન થયેા. [ ૪ ] ગામમાં વીજળીવેગે આ વાત ફેલાઈ ગઇ. કાઇક કષ્ટક ખેલ્યુ ખેલ્યું. અમરનાં માતપિતાને ધણાએ ક્રિટકાર આપ્યા તે કાઇકે મનમાં For Private & Personal Use Only Jain Education International કાઇક કઇક રાજાને પણ www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy