SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ સંવત નથી લખતા. ખુલાસા નથી કરતા. લખે છે. એટલે આ વર્ષ વીત્યા પછી શ્રી ધર્મ ધેાષરએ ચતુર્વિધ સધ સમક્ષ શ્રી પાર્શ્વનાથજીના ચૈત્યમાં શિખર પ્રતિષ્ઠા કરી ( ધ્વારાપણુ અથવા કલશ ચઢાવ્યા ). આ વાકયેામાં હાઈ ધણું સમાયું છે. તે ચેાકકસ પ્રતિષ્ઠા કાણે કરી, કયારે, કઈ તિથિએ કરી તેને પણ સ્પષ્ટ માત્ર ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા શ્રી ધર્મધાષસૂરિજીએ કરાવ્યાનુ જ ઉપરથી એક અનુમાન સ્પષ્ટ થાય છે કે તીર્થ સ્થાપના અને પ્રતિષ્ઠા આદિ તા શ્રી વાદિદેવસૂરિજી મહારાજના હાથથી થઈ છે અને પાછળથી ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા શ્રી ધર્માંધાષસૂરિજીએ કરી હશે અને સહયેાગી તરીકે ગુરૂ વાસક્ષેપ લઈ ને આવેલા શ્રી વાદિદેવસૂરિજીના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી પણુ વિદ્યમાન હશે. અહી એક પ્રશ્ન થાય છે કે સવતાના મતભેદનું શું ? મારી માન્યતા મુજબ સંવતાને પણ મત ભે નથી, કારણ કે પુરાતન પ્રભુધ સંગ્રહ અને ઉપૉશ તર`ગિણી કાર તા સવતા, મહિના અને તિથિ સ્પષ્ટ આપે અને તે બન્નેમાં પૂરેપૂરી એવાક્યતા છે. અને શ્રી જિન ભસૂરિજી મહારાજ ચોક્કસ સંવત નથી આપતા તેઓ તા ત્તિજ્ઞદ્દિફ્લુ વિમાવસેતુ * પારસસનું તેવુ ” લખે છે, અર્થાત્ ૧૧૮૧ વ્યતીત થતાં આ કાય થયું છે પણ કમારે તે ચોક્ક નથી લખતા એટલે ૧૧૮૧ પછી આવે! અ કરીએ તે તેમાં ૧૧૯૯ અને ૧૨૦૪ પશુ આવી જાય છે. આ ઉપરથી સંવતાને મતભેદ વધુ ટકી નથી શકતા. ગ્મા સિવાય શિલાલેખી પ્રમાણેા પપ્પુ મળે છે તે પણ આપણે જોઈ લઈએ. બાબુ પુરચંદજી નાહર સ ંપાદિત પ્રાચીન શિલાલેખ સંગ્રહ ભા. ૧ માં લાધીના મહત્ત્વના શિલાલેખા છે. તેમાં લેખાંક ૮૭૦ આ પ્રમાણે છે: 66 ' संवत् १२२१ मार्गसिर सुदी ६ श्री फलवर्द्धिकायां देवाधिदेव श्री पार्श्वनाथचैत्ये श्री प्रागवट वंसीय 'रोपी' मुणि मं. दसादाभ्यो आत्मश्रेयार्थ श्री चित्रकुटीय सिलफट सहितं चंद्रको प्रदत्तः शुभं भवत् " ॥ બીજો લેખ નીચે પ્રમાણે છે. પરન્તુ આ લેખમાં સવત્ ન હેાવાથી તેને આ વિષય સાથે બહુ છે! સબંધ છે, છતાંય વાચકાની જાણ ખાતર આપું છેં. લેખાંક. ૮૭૧. " चैत्यो नरवरे येन श्री सल्लक्ष्मटकारिते मंडपो मंडनं लक्ष्याकारितः संघभास्वता || १ || अजयमेरु श्री वीरचैत्ये येन विधापिता श्री देवा बालकाः ख्याताश्चतुर्विशति शिखराणि ॥ २ ॥ श्री श्रेष्ठी श्री मुनिचं द्राख्यः श्रीफलवद्धिका पुरे उत्तानपट्टे श्री पार्श्वचैत्येऽचीकरदद्भूतं ॥ ३॥”* (લેખ સંગ્રહ પૃ. ૨૨૧–૨૨૨ ). "" શ્રીયુત સ`વરલાલજી ન:હાંઢાએ જૈત સભ્ય પ્રાચ્ વ ૪, અંક ૪, પૃ. ૨૮૭ માં લખ્યુ છે કેઃ गर्भगृह प्रवेश द्वारकी सं. १२२१ की लक्ष्मट श्रावकको प्रशस्ति में उत्तानपट कराने का उल्लेख है. પરન્તુ તેઓ ભૂલ્યા છે. લમટના લેખમાં સંવતના ઉલ્લેખ જ નથી. લક્ષ્મના લેખ જ જુદો છે. શ્રીયુત નાહારજીએ બન્ને લેખાના આં ૮૭૦ અને ૮૦૧ અલગ અલગ આપ્યા છે. સંવતના ઉલ્લેખ ૮૭૦ માં છે જેમાં ઉત્તાનપઢના ઉલ્લેખ નથી. Jain Educatiolg)માં તરફે જરૂર ધ્યાન આપે ! Por Private & Personal Use Only st www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy