SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ફલધિ તીર્થનો ઇતિહાસ લેખક:—મુનિરાજ શ્રી. ન્યાયવિજયજી ( ક્રમાંક ૪૪ થી ચાલુ ) લાધીના લેખાનુ અવલેાકન આપણે પુરાતન પ્રબંધ સંગ્રહ, વિવિધ તીર્થંકલ્પ અને ઉપદેશતરંગિણી આ ત્રણે પ્રચકારાના શ્રી દ્વેષીતીર્થ સંબંધી ઉલ્લેખા વાંચ્યા. આમાં પ્રથમ અને અન્તિમ ગ્રંથકારાના ઉલ્લેખમાં કથાવસ્તુમાં અનૈકય નથી. તેમજ વાદી શ્રી દેવસૂરિજીની વિદ્યમાનતામાં તીર્થ સ્થાપના થઇ એમાં પણ એકવાકયતા છે. પુરાતન પ્રાધ સંગ્રહકાર એક ખુલાસા સાફ આપે છે કે શ્રી દેવસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્યા શ્રી ધામદેવગણૢિ અને શ્રી સુમતિપ્રભગણિતે વાસક્ષેપ આપી માકલ્યા અને તેમણે ગુરૂઆરીા મુજબ વાસક્ષેપ કર્યાં, અર્થાત પ્રતિષ્ઠા કરી અને તીર્થ સ્થાપ્યું. બાદમાં શ્રી જિનમંદિર પૂરૂં થયા પછી ધ્વજારોપણ સમયે પોતાના જ શિષ્યરત્ન મહાપ્રતાપી શ્રી જિનચંદ્રસૂરીજીને વાસક્ષેપ આપીને મેકલ્યા છે અને તેમણે વાસક્ષેપ કર્યો છે. વત્ માટે પણ ઉપયુકત અને ગ્ર ંથકારાનો એક મત છે. અર્થાત્ ૧૧૯૯માં ફાગણ શુદિ ૧૦ મે પ્રતિષ્ઠા–બિંબસ્થાપના અને ૧૨૦૪માં ધ્વજારાપણ થયાં. એટલે આ બન્ને ગ્રંથકારોની માન્યતા મુજબ આ તીર્થની સ્થાપનાનું શ્રેય આચાર્ય શ્રી દેવસૂરિજી ( વાદિ શ્રી દેવસૂરિજી ) મહારાજને અને તેમના શિષ્યાને જ છે. 66 જ્યારે વિવિધ તીર્થંકલ્પકાર ખરતરગચ્છીય આચાર્યં શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ “ ફઢાધી પાર્શ્વનાથકલ્પ ''માં લખાણ પૂર્વક ઇતિહાસ આપે છે અને “ LĪાસત્તતુ इक्कासि समहिषसु विक्कमावरिसेसु अइक्कंतेसु धम्मघोससरिहि पासनाह - चेई असिहरे चउविहसंघसमक्खं पइट्ठा किआ ॥ અર્થાત્ વિક્રમનાં ૧૧૮૧ 39 આ લોકને ભય, પર લેાકના ભય ત્યાદી સાત ભયા જેઓએ જીતેલા છે, જાતિમદ આદી આઠ મદ જે પાસેથી જતા રહેલા છે, અપ્રમત્તપણે જે બ્રહ્મચર્યની નવવાડાનું પાલન કરે છે તે સ સાધુ મહારાજાઓને હું નમસ્કાર કરૂ છુ. ક્ષમા આદિ દશ પ્રકારના ધર્માં જે પાળી રહ્યા છે, સાધુ સબંધી ખાર પ્રતિમાએ જે ધારણ કરે છે, બાર પ્રકારને તપ જેએ સેવી રહ્યા છે, તે સવ" સાધુ મહાત્માને હું નમસ્કારૂ છું. જેએાના શરીરમાં સત્તર પ્રકારના સયમ શીલાંગ ઉત્તમ રીતે ધારણ કરી જે પંદર મહારાજાઓને હું નમસ્કાર કરું છું. સાધુ મહાત્માઓને કરાયેલ્રા નમસ્કાર જીવને હજારો ભવથી મુકાવે છે. એધિબિજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાન દૂર કરે છે અને પરમ મગળરૂપ છે. એ સાધુ મહારાજને મારે। નમસ્કાર વારવાર હૈ!! [ ચાલુ ] Jain Education International નિવાસ કરી રહ્યા છે, અને અઢાર હજાર કમભૂમિમાં વિચરી રહ્યા છે, તે સ સાધુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy