________________
Jain Education International
અ'ફ ૧-૨ ]
શાપિત
[ ૨૧૩ ]
છે. પૃથ્વીની વ્યવસ્થા કરનાર રાજા જેવે, શુ ત્યાગ અને મેક્ષની વ્યવસ્થા કરી બતાવનાર કાઇ રાજાને પણ રાજા, રાજાધિરાજ હશે ? ”
હા, એવા રાજાધિરાજ જરૂર છે. એ પોતાના આશ્રયે આવેલાને પરાધીન નથી બનાવતો. સ્વતંત્ર બનાવે છૅ.
“ મા, મારે એવા વાર્મિંગની જાય છે. જે તે પરતંત્ર હિંદુ પણ સ્વતંત્ર મનાવે! જેનું નામ ! ”
“ પ્રભુ મહાવીર !''
નગરી શાલિમાને શારિરાજ પ્રભુ મહાવીરની એવી તાલાવેલી લાગી, હું એ સૂક્ત ગાનું સન્માન ન કરી શક્યું. પરાધીન તેને કસી હી હતી, જે ક્ષ પતુ શા પાસે ન રોકાતાં એ સાતની મંજીલે ચઢી ગયા. એ દહાડે રાજાધિરાજ પાસે જવાના વિચારમાં એવા ગૂંથાઈ ગયો કે એને કશુંય ન ગમ્યું,
પ્રશ્નની સંસ્કૃતિમાં પોતાની અદ શેખનાર મારાન્ત શ્રેણિક આજે ખુબ ઉકામમાં હતા. શાલ્લિભદ્રના ૪ જોઇ એ તે અજાયા થઇ ગયા હતા, આ બધામાં એ પોતાનુ ગૌરવ જોઇ રહ્યા હતા. જુવાન શાલિભદ્ર પોતાની પાસેથી જલદી ચાલ્યે ગયા, એનુ પણુ એમને મારું નાનું લાગ્યું.
( ૩ )
કૅમળપત્રની કેદમાં પૂરાયેલ ભમરાને જ્યારે પોતાની સ્થિતિનું ભાન થાય છે, ત્યારે કઠગુ લાકડાને કોરી કાઢનાર એના ડ ંખ સહેજવારમાં જાગ્રત થઈ જાય છે. શાલિભદ્રની આજે એવી સ્થિતિ હતી.
એને સ્વતંત્રતા ખાનાર ષિને નેવાની આાંત નગી હતી. જેને કઈ પ્રા નથી, માત્ર નથી, મિલક્ત નથી, સિંહાસન નથી કે સૈન્ય નથી; તે છતાં જગતના તબાબ રાન્તો કરતાં વધુ સમઢિયાળા છે, એવા રાધિશનાં દર્શન વગર હવે ચેન નહતું.
અને એ સુસમય તરતમાં સાંપડયા. વનપાળ ખાર લાવ્યા હતા, કે પ્રભુ મહાવીર નજીકના વનમાં પધાર્યા છે. વગર સુખાસને, એક પશુ તેકર ચાકર વગર, અડવાણે પગે યાદ્રિ નાથ પડષા. જે પુત્રે કદી જમીન પર પગ મૂક્યો નથી, સૂનો માતાપ સો નથી. તે મા રીતે ચહ્યો જતો જોઈ ડાહીની માંખમાં આંસુ બરામ મૂક્યાં. માતાએે અપાર વિનવણી કરી.
પત્નીએ બનતુ નઃ તેવું
નોકરચાકર ઘેરી વળ્યાં.
દેખત માખી મંગુ ઓછું કરવા લાગી.
પદ્મ કમળપત્રની ઉંડ ચાલક પારને ભેદી પક્ષે હતે. એને કેમ ન શકી શક્યું. આઝાદીના આર્કેડના માર્ગ કાનૂ. ક્યારે રેકી ગયું છે, કે અત્યારે રકમ 1
શાલિભદ્ર શનધિરાજના ચરણે પડ. આઝદીના બન્ને ઉપાસકનાં ાન દૈવને માર્યાં. તાનાર તે નરનાર અને જગવંદનીય બની હા !
વન હૈ. એ રાધિરાજ પ્રભુને અને એ શધિરાજના અનન્ય ઉપાસક શાતિને 1 સહુને શાલિભદ્રની ઋદ્ધિ હજો ! ત્યાગની ને તપની !
For Private & Personal Use Only
www.jainelibrary.org