________________
[ ૨૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર 1 લખ લેક દેખેં સહુ પિઓં નામ લોડણ થાપના | સ રયણિ દહં૧૩ દેખી બીહં મંત્ર બલિં ગુરૂ થિર કરી, એ નવણ પાણી વિવર જાણી ખાલ ગયા તવ વીસરી ૧૨ |
અંતર એવડે સેરી સાંકડી.
નયરી કહેતી સેરીસાં કડી; સાંકડી શેરી તવ વહેતી નયર નવ જયણ બારહું, એ વાસનું મંડાણ મેટું વર્ણમાં તે સી કહું? ઈમ કાલ ભા નગર ઘટિયાં પુહવી ખોટી ઇસી પડી, એવડો અંતર એહ પરંતર જુઓ સેરિસાં કડી ૧૩ .
પિતી (પખી) પ્રતિમા ચાર સેહામણી,
લેડણ મૂરતિ અતિ રળિયામણી; રલિયામણિ પ્રભુ પાસ પ્રતિમા દેખતાં મન ઉલ્હસું, એ સ(ભ)મતી ભમતાં જોઈતાં મુઝ હરખ ભરિ હિય હસે તું વિશ્વનાયક મુગતિ દાયક ધ્યાન તુઝ લીન રહે, હું મૂઢ મૂરખ માનવી ગુણ પાર તારા કિમ લ૯ / ૧૪ II
પિસ કલ્યાણ દસમી દિહાડે
મહિમા મહિયલિ પાસ દિખાડેએ ૧૭, દિખાડે એ પ્રભુ પાસ પ્રતિમા સંધ આવે ઉલટયા, ધ્વજ પૂજ મંગલ આરતી તેણિ પાપ પૂર સેવે ઘટયાં
કેવા રેલા સ્નાનનું પાણી મહારાજે સ્થિર કરી ,
૧૩ દિવસે.
૧૪ કવિ કહે છે-લડતા-ઝુલતી મૂત્તિને મંત્રબળથી ગુરૂ મહારાજે સ્થિર કરી, તે વખતે અનેક માણસે પૂજા કરવા માટે કરેલા સ્નાનનું પાણી ખાળને નાનકડુ કાણુ સમજીને તેને ભુલી જઈને (પાણી ધણુ હોવાથી) આખી શેરીમાં ફેલાઈ ગયું. તે નગરી બાર યેજન લાંબી, નવ યોજન પહોળી (કવિના કહેવા પ્રમાણે ) હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરવાળી શેરી સાંકડી હતી. ઘણા માણસના મુખથી શેરી સાંકડી એવા શબ્દો નીકળવાથી એ સ્થાનનું નામ “શેરીસાં” પ્રસિદ્ધ થઈ ગયું, જે આજ સુધી ચાલુ છે.
૧૫ શ્રી પાર્શ્વપ્રભુના મંદિરવાળે વાસ-મહોલ-શેરી બહુ મેરી છે, તેનું વર્ણન કવિ કહે છે કે હું શી રીતે કરી શકે ?
૧૬ તન્મયક્તત્પર
૧૭ પોષ વદિ ૧૦-જન્મ કલ્યાણકને દિવસે અધિષ્ઠાયક દેવો લોકોને આ મહિમા-ચમત્કાર દેખાડે છે.
મૂર્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org