SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ (१६) जरीनां पुत्र सं० विमलदास द्वितीय भार्या नगीनां स्व द्वितीय gષાકી રંટ વાનાણ મા......... I (१७) का पुत्र सं० जगजीवन भार्या मोती२१ पुत्र सं० कचरा स्व द्वितीय પુત્ર સં૦ વતુર્મક પ્રવૃત્તિ સમસ્ત કુટુંકવુ............. (१८) इराट दंग स्वाधिपत्याधिकारं बिभ्रता स्व पितृनामप्राप्त शेल२३ मय श्रीपार्श्वनाथ १ री री मय स्वनाम धारी त श्री२४ (१९) चन्द्रप्रभ २ भ्रातृ अजयराज नाम धारीत श्रीऋषभदेव ३ प्रभृति प्रतिमालंकृतं मूलनायकश्रीविमलनाथबिंबं ।। (२०) स्वश्रेयसे कारितं बहुलतम वित्तव्ययेन स्वकारिते श्री इन्द्रषि हारापरानाम्नि महोदयप्रासादे स्वप्रतिष्ठायां । (२१) प्रतिष्ठितं च श्रीतपागच्छे श्रीहेमविमलसूरि२५ तत्पट्ट लक्ष्मी कमलाक्षी कंठस्थलालंकारहारकृत स्वगुर्वाज्ञप्ती । (२२) सहकृत उमार्ग पारावार पतजंतु२९ समुद्धरण कर्णधाराकार सुविहित साधुमार्ग क्रियोद्धार श्री आनंद। ૨૧ “મોત". ૨૨ (૪). ૨૩ “સરુ”. ૨૪ “શ્રી”. ૨૫ શ્રી હેમવિમલસૂચિ—૫૫ મા પટ્ટધર. તેમનું જન્મસ્થાન, જન્મ સંવત્ આદિ નથી મળ્યાં, પરન્તુ તેમના સમયમાં શિથિલાચાર વધ્યું હતું, છતાં પોતે પરમત્યાગી અને નિસ્પૃહી રહ્યા હતા. અને પોતાના શિષ્ય શ્રી આણંદવિમલ સૂરિને આજ્ઞા આપી ક્રિોદ્ધાર કરાવ્યું હતું. આ સમયે લોકાગચછના વિદ્વાન યતિ-સાધુ બપિ હાન ગષિ શ્રીપતિ બષિ ગણપતિ આદિએ જેને શાસ્ત્રના આધારે જિનપ્રતિમા સત્ય છે એમ માની લોકાગચ્છ ઇંડી શ્રી હેમવિમલસૂરિ પાસે સગી દીક્ષા લીધી હતી. હાષિના શિષ્ય સાલચંદ્ર ઉપાધ્યાય (સુપ્રસિદ્ધ સત્તર ભેદી પૂજાના રચયિતા ) થયા. તેમને અનેક શિષ્ય હતા, તેમાં શાન્તિચંદ્ર અને સૂરચંદ્ર મુખ્ય હતા. તેઓ પ્રખર વિદ્વાન (પંડિત) અને મહા વાદી હતા. તેમના શિષ્ય મહોપાધ્યાય ભ્રાતૃચંદ્ર થયા અને તેમના શિષ્ય સિદ્ધિચંદ્ર થયા. જેમણે બાદશાહ અકબરને પ્રતિબંધવામાં જબર ફળ આપે છેશત્રુંજયના કર માફ કરાવે. ઇજીયા વેરા માફ કરાવે. અને અને દિવસે અમારી પળાવી. અકબર અને જહાંગીર બાદશાહના દરબારમાં લગભગ ૨૫ વર્ષ રહેવાનું બહુમાન મેળવ્યું અને શાસનની પ્રભાવના ઘણી જ કરી. ૨૬ ડી. આર શાહનીમાં “પતન ” છે. શ્રી આણંદવિમલસૂરિ–૫૬ મા પધર. હેમવિમલસૂરિજીના શિષ્ય અને ભગવાન મહાવીરના ૫૬ મા પધર, વિ. સં. ૧૫૪૭ માં ઈડરમાં જન્મ. વિ. સં. ૧૫૫રમાં પાંચ વર્ષની નાની ઉમ્મરે દીક્ષા. અને ૧૫૭૦માં આચાર્યપદ. ૧૫૮૨ માં ગુરૂઆશા પૂર્વક ક્રિોદ્ધાર કરી ભગવાન મહાવીરના શુદ્ધ માર્ગની સ્થાપના કરી. તેમણે સૌરાષ્ટ્રમાં સાધુઓને વિહાર બંધ હતા તે ચાલુ કરાવ્યું, જેસલમેર આદિ મરૂદેશમાં શુદ્ધ પાણીની દુક૨તાથી સમપ્રભસૂરિજીએ વિહાર બંધ કરાવે તે તે, લાભનુ કારણ નાણી, પુનઃ મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગર ગણ દ્વારા વિહાર ચાલુ કરાવે. જેનશાસનને ખૂબ પ્રચાર કરી આ મહાન તપસ્વી ૧૫૯૬ માં ચૈત્ર સુદિ ૭ મે નવ ઉપવાસનું અણુસણું કરી અમદાવાદમાં સ્વર્ગે ગયા. www.jainelibrary.on For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy