SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ પુત્રા હતા. તે વખતે તેની રાજધાની વલભીનગરમાં હતી. તે સંભવતઃ પાટવીકુમારનુ ( કુમાર ભુકિતનું) શહેર આણુંદપુર (વર્તમાન વડનગર ) હતું. આ વખત સુધી જૈન રાખવા મુશ્કેલ સાધુઓએ જિનાગમને કંઠસ્થ રાખ્યા હતા. પણ કાળબળે એક સ્થ જાયથી ભટ્ટાર્કના વલભીમાં મુનિસમ્મેલન મળ્યુ અને વીરિન, સ. ૯૮૦માં દેવર્ષિંગણિ ક્ષમાક્ષમણુની અધ્યક્ષતામાં કંઠસ્થ આગમા પુસ્તકારૂઢ થયા. ત્યારપછી વીરનિ સ`. ૯૯૩ (વિ. સં. પર૩-વલભી સ. ૧૪૮ )માં કાલિકાચા આણંદપુર પધાર્યાં અને ત્યાં ચેમાસુ કર્યું”. યુવરાજ ધરસેન ત્યારે ત્યાં હતા. તેને એક પુત્ર થયો પણ દૈવયોગે મરી ગયો, અને આખા રાજ્યમાં શેકની છાયા વ્યાપી ગઇ. કલિકાચાર્યે રાજા ધરસેનને પ્રતિખાધી તેને શોક દૂર કરવા ભદરવા સુદિ ચોથના દિવસે ચતુબંધ સંધ સમક્ષ કલ્પસૂત્રનું” પ્રથમ વાચન કર્યું. એ પ્રવૃત્તિ અત્યારે પણ ચાલુ છે. જૈન સાહિત્યમાં આ પ્રસંગે ધરસેન, વીરસેન અને ધ્રુવસન એમ જુદાં જુદાં નામે મળે છે, વાસ્તવિક રીતે આ નામે એ ભાઈએનાં જ નામેા છે. પહેલા ધ્રુવસેનના શિલાલેખમાં ખીન્ન દેસિંહને સિંહસમાન ઓળખાવ્યા છે, એટલે વીરસેન એ ધરસેન કે ક્રાણુસિંહનું ખીજું નામ હોય એ સંભવિત છે, ધરસેન પ્રથમ મરણ પામ્યો હશે એટલે તે રાજા બની શકયે નહી અને તેના બે ભાઇઓ એક પછી એક વલભીની ગાદીએ આવ્યા. શિક્ષાલેખા પ્રમાણે દેસિહ વલભી સં ૧૮૩ની આસપાસ અને ધ્રુવસેન (પહેલા) વલભી સં. ૨૦૬થી ૨૨૬ સુધી વલભીને રાજા હતા. આ રાજા જૈનધર્મી હતા જો કે વલભી વંશના શિલાલેખમાં તેમને પરમભટ્ટારક કે પરમ માહેશ્વર તરીકે ઓળખાવ્યા છે પણ આ વિશેષણુ એક રીવાજ રૂપે જ લખાયુ હેાય એમ લાગે છે. કેમકે એ વંશના રાજાએ પરમમાહેશ્વર એળખાવા છતાં જૈન કે બૌદ્ધ હતા, એમ તેમના ભટ્ટાવિહાર તથા મહારાજા ગુહુસેનના શિલાલેખ પુરવાર કરે છે. એટલે વલ્લભીવશ જૈનધમી હતા એમ માનવાને શિલાલેખા નિષેધ કરી શકે એમ નથી. વીરનિર્વાણની પ્રથમ સહસ્રાબ્દીમાં ધરસેન, વીરસેન અને ધ્રુવસેન છેલ્લા જૈન રાજા થયા. (ગુજરાતના ઐતિહાસિક શિલાલેખે, કલ્પસૂત્ર સુખાધિકા) પ્રાંતે વીર નિ. સ. ૧૦૦૦ પછી જૈન રાજાએ અલ્પ સંખ્યામાં થયા છે. જેમાં શિલાદિત્ય, આમરાજા અને કુમારપાળ પ્રસિદ્ધ જૈન રાજાએ છે. જેના પરિચય અવસરે ર કરવામાં આવશે. ઉપરના રાજાના પરિચય પણ ઉપલબ્ધ અલ્પ સાધનો તથા સમય પ્રમાણે સંક્ષે ૫માં આપ્યા છે. અધિક સાધનો અને સમય હોય તે। આ પ્રત્યેક રાજા વિશે સ્વતંત્ર નિબંધ કે ગ્રંથ લખી શકાય આવે! શુભ અવસર નિકટ ભવિષ્યમાં સાંપડે એ આશા સાથે હું વિરમું છું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy