________________
Jain Education International
જૈન તીયાં
અક ૧-૨ ]
શત્રુંજય
મધુવતીના જાવડશાહે વિ॰ સ૦ ૧૦૦ થી ૧૦૮માં તક્ષશિલાથી જિનપ્રતિમા લાવા શ્રી વાસ્વામીના હાથે તેની અંજનશલાકા કરાવી શત્રુંજયને ઉલ્હાર કર્યાં હતા. આ પછી પણ આ સ્થાનના અનેક ઉદ્દારા થયા છે.
રાત્રે પની હકીકત હુ જાણીતી છે તથા તે બધી આપવા માટે એક સ્વતંત્ર લેખ તૈયાર કરવા એકએ તેથી અહી તેના નામમાત્રથી ઉલ્લેખ કર્યા છે.
વહાબીપુર
આ સ્થાન પ્રાચીનકાળથી જૈનોનો વિદારભૂમિ છે. અહીં વિરોધતા ગુપ્તવંશ અને વલ્લભીવશે રાજ્ય કરેલ છે, જેમાંના ધણા રાજાશ્મી જૈન હતા. અહી અનેક જિનાલયો હતાં બીન સ ૯૪૫માં વલભીતો નાશ થયો તથા અહીંની તિકા અને ક્ષેત્રપાત્રાથી યુક્ત શ્રી ચંદ્રપ્રભુ ભાનની પ્રતિમા અધિષ્ઠાયક દેવોના પ્રભાવથી આકારા માર્ગે દેવપણુ (પ્રભાસપાટણ) જને વિરાજમાન થ અને શ્રી ભદ્રવીરસ્વામીની પ્રતિમા ખે જ રીતે શરદપુનમે શ્રીજીનગરમાં ર પટાંગી. આ સિવાયની જિનપ્રતિમા ત્યાં કાયમ રહી હતી. શત્રુંજય તીર્થની તળારી પણ એક યુગમાં આ સ્થાનમાં હતી.
પુનઃ વલ્લભીપુર વસ્તુ એટલે હી હીનિ સ. ૯૮૦ માં મુનિસધે મળીને શ્રા દેવર્ષિ ણિમાત્રમસની અધ્યક્ષતમાં આગમોનુ લખણુ કર્યું
આ રીતે વલભીપુર પ્રાચીન જૈનતી છે. આગતી પણ છે. મારે આ સ્થાન કાઠિયાવાડમાં “ વળા ના નામથી પ્રસહ છે. શહેરની બહાર શત્રુંજયની નારીનું અસલ સ્થાન પણ વિદ્યમાન છે.
( વિવિધતીર્થંકલ્પ, તપગચ્છ પટ્ટાવલી. )
પ્રભાસપાટણ
અહીં વીર નિ સ ૧૬ ગગનમાં શ્રી ચંદ્રપ્રભુનું મન્દિર બન્યું હતું. અન્ય લેખ પ્રમાણે વીર નિ॰ સ૦ ૮૪૫ માં વલ્લભીથી આવેલ શ્રી ચંદ્રપ્રભુ બિરાજમાન થયા છે. આ નગરનાં દેવપટ્ટણ, સામનાથપણ, પ્રભસપાટણ વગેરે નામેા છે. આ ચદ્રપ્રભુ તીંકરતુ તીર્થં હતું એટલે રાવએ પણ અહી ચમલિનું નીય થાપ્યું હતું.
આ સ્પાન કઠિયાવાડમાં જુનાગઢ રાજ્યના વેરાવળ બંદર પાસે સમુદ્ર કિનારે વિધમાન છે. અહીં બિનાય તથા ચંદ્રકનુ વગેરે તીથરના નવ જનની છે. આારે પણુ જૈનતાથ તરીકે વિખ્યાત છે.
( પટ્ટાવલીસમુચ્ચય પૃ૦ ૫૦, ૧૯૯, વિવિધતીર્થંકલ્પ પૃ૦ ૨૦)
સ
સ્થાવત ગિરિ શ્રી “સ્વામીનું વિ ૧૧૪ માં એક પાડી અનશન પૂર્વક સ્વગમન થયું. ઈ ંદ્રે આવી પોતાના રથ સહિત તે પહાડને ત્રણ પ્રદક્ષિણા આપી હતી તેથી આ પાન થાય ચિત્ર નામ પડયું. જે સ્થાન પાચન તી રૂપે છે. આ સ્થાન ક્યું છે અને કયાં આવ્યું તેનો હાલ ચોકકસ પત્તો મળી શકતા નથી.
For Private & Personal Use Only
( આવશ્યસૂત્રવૃત્તિ )
www.jainelibrary.org