SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : છાડીને બધાએં દીક્ષા લીધી. ગર્ભવતી વચ્ચે પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર મોટા થયા પછી તાનું વૃત્તાંત ાથી પિતાજીના સ્મારકરૂપે સ્મશાનભૂમિમાં જ પાર્શ્વનાથ પ્રભુજીનું ભવ્ય મંદિર બનાવ્યુ છે. બનાવનારનુ' નામ મહાકાલહાવાથી તે મહાકાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. મન્દિરમાં મૂર્તિ શ્રી પાર્યનાથ પ્રભુની બિરાજમાન કરી, જે અન્તિ પાપ નાથઃ તવિક પ્રસિદ્ધ પામેલ છે. વીર નિં. મની ત્રીજી શતાબ્દીમાં આ મંદિર બન્યુ છે. આ પછી પુબર્મિંત્ર શબ્દના સમયમાં દેશથી આ મદિરનું પાન થયું, અને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાં ભોંયરામાં પધરાવી દીધી અને ઉપર મહાદેવજીની પીડી આવી ગઇ. પાછળથી સુપ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયમાં શ્રી સિમેનરિયાકરસૂરિએ ત્યાં જઇ ભાનાભર સ્તંત્ર બનાવ્યું અને મહાદેવજીની પીડી કારી કર્મનાથ પ્રભુની મૂર્તિ પી. ત્યારથી અર્થાય ત્યનાથજીના તીથરૂપે આ સ્થાન વિનીમાં વિદ્યમાન હૈ, નકમાં મહાકાલનુ મદદ પણ છે. ચિરાપ બનાસ ક્ષેત્રમામાં પરત ગામ છે. જેમાં નાં નામ પરા મશિર પ થારાપ, થિરાદ્રી અને કેથિરપુર વગેરે છે. સોલકી પરમાર ચિરપાલધુએ વિ॰ સ૦ ૧૦૧માં આ શહેર વસાવ્યું હતું. તેની એન હરકુએ અહીં ૧૯૪૪ થાંભલાવાળું ભાવન જિનાનું જનર્નિર ભાવ્યું હતું, જેના પુરાણા ખડા આજે ઘેરા ભીમડીના છ૫ ફુટવાળા મેદાનમાં છે. અહીંની સ૦ ૧૩૬માં પ્રતિષ્ઠાપ્તિ ૩૬ પંચ ઊંચી અજિતનાયની અન્ય ધાતુની મૂર્તિ વાવના મંદિરમાં વિદ્યમાન છે અને પૂજાય છે. આ શહેરમાં ચંદ્રલના આચાર્ય વધરમરથી ચિરાત્ર ગઢની ઉત્પત્તિ થઈ છે. થરાદના ઇશાન ખુણે પોણા માઇલ દૂર નાણાદેવીનુ મન્દિર છે, જેની મૂતિ વિક્રમની તૈમી સદીમાં બીબખાનથી આવેલ છે, જેનું બીજું નામ આશાદેવી હતું. આ જ થરાદમાં ૩ મેટાં અને છ ધરદેરાસર મળી કુલ ૧૦ જિનન્દિરા છે, ગાશિયા ઉપદેશગીય ાચાય શ્રી રત્નધમસુરિએ એમને મન બેંક અને બીનખતે સ. ૨૦૨માં જ્ઞાશિષનગરમાં ખાસવાત્ર વંશની સ્થાપના કરી અને ત્યાં મને માર સ્વામીનું જિનાલય બન્યું હતું. ઉત્પત્તિસ્થાન અને ભગવાન મહાવીરસ્વામીના આ સ્થાન અત્યારે પણ આસવાલના તીર્થ તરીકે પ્રખ્યાત છે. ભીન્નમાળ જ્યારે ભાગવાળ વશ પાયો, લગભગ તે જ સામાં શ્રીમાલપુરમાં શ્રીમાળ વંશની સ્થાપના થયેલ છે. શ્રીમાલપુરનું બીજું નામ બાબભાગ છે. આ સ્થાન પણ તીર્થ તરીકે મનાય છે. વિરનિ॰ સ૦ ૮૪૫માં વલ્લભી ભાંગ્યુ ત્યારે ત્યાંની મહાવીરસ્વામીની પ્રતિમાને અધિશ્ચાયક દેવે કહીં થાવી પાપી છે, એટલે આ તીર્થના માધ્યમાં વિશેષ વધારે થયા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy