SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અક ૧–૨] આગમનું પર્યાદાચન [ ૪૭ ] વિચાર કરતાં, એના જે ત્રિક અને કાશિપ એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે તેની નામાવલી નંદીસુત્ત (યૂ. ૪૪) અણુએગદ્દાર (સ. ૪૨) અને કિખયસુત્ત પૂરી પડે . એમાં નિર્દેલા કેટલાયે ગ્રંથો મા નખરો- જન્મા છે, વવહારસુત્તના મા દેશના અંતિમ ભાગમાં તેમજ ાણ (મુ. ર૯ )ની શ્રી અભયવકૃિત ટીકામાં ક્યુ આગમ કેટલા દીા-પર્યાય પાછી ભકૃત તેને જે શેખ કે તેમાં કેટલાક ગમનાં નામ નજરે પડે છે. ની ફાઇન જ મને રામા સ્થાનમાં, આવસ્મય નિષ્ણુત્તિના પ્રારંભમાં અને આવસ્મયચુલ્ફિના ૩૯૧માં પત્રમાં તેમજ બી ચાક પ્રથામાં આગમેન છૂટવામાં નામ જેવય છે. અભ્યાસની દિશા કયા ક્યા ભાગ કરે ત્યારે હતા અને તેનું શું પ હતું અને હું એ સંબંધમાં થયેલ પ્રકારને ભાવ જેવાય છે. કારનુ આજે તે આગ માના અભ્યાસ જેવા જોઇએ તેવા ભાગ્યે જ થતા જોવાય છે. કેટલાક તો કેવળ આગમેાના વિવરણાત્મક સાહિત્યને અને તે પણ અર્થના અનુસ ંધાન પૂરતા જ અભ્યાસ કરે છે, અને મૂળના અભ્યાસથી પ્રાઃ અત્રિપ્ત રહે છે. કેટલાક વળ મૂળન અભ્યાસ કરે છે અને એનું નિષ્કુત્તિ, ગુરુ અને ટીકરૂપ વિવરણાત્મક સાહિત્ય કે જે મેના ઉપર વિશિષ્ટ પ્રશ પાડી શકે તેમ છે. તેનાથી વિષત ર છે. મા મને માર્ગમાં સુધારાને ત્રાસ હૈ ગ્રેમ મને લાગે છે. ઐતિહાસિક દૃષ્ટિએ એ વાત તો નિર્જિવા જાય છે કે આપણા વર્તમાન આગમાની એટલે કે શ્રી મહાવીરસ્મીન તીર્થની રચના પૂર્વે વેદ ખતે એના અષ ગ્રંથ વિદ્યમાન હતા. તે આપો ને વિહિત્યના તેમજ આપવા આગમેના મકલીન બા આદિત્યને અભ્યાસ કરવા એકશે. ખાસ કરીને એના મૌલિક થૈતો છે ચ કરીએ જેથી આ ભારત ઉપર અસાધારણ પ્રશ્ન પાડનારી દ, ગૌત અને જેના એ ત્રણે વિચાર જયંતિના પેટ દર્શન થઇ શકે અને તેને સંપૂર્ણ લાભ લઇ શકાય. આગમાનું મહત્ત્વ—ભાષણ માગ એ હૈં પૂહી ગયે.તેમ આપ અદ્ભુત ખાતે છે. તેમાં અર્થચમાર ઉપરાંત ચાર પતુ રહે છે, બાનુયોગાદિ ચાર અનુયોગાને સ્પર્શતી એની સૂત્રરચના સૌ કોઇને મુગ્ધ બનાવે તેવી છે. એ માનેની ભાશ અને ખામ કરીને આયારની મને તેમાં પદ્મ એના પ્રથમ અયનની બધા વિશેષતઃ આર્થંક અને પ્રભાવક જણાય છે. આપણા આગમે ને કેપળ ર્મિક એક કટી તથાધિગમશાન (મ. ૧ સુ. ૨૦ના દારા (પૂ. ૪૦)માં સામાયિક, અવિતસ્ત, વન્દન પ્રતિક્રમણ, કાવ્યત્યુભગ પ્રત્યાખ્યાન વૈકાલિક, ઉત્તરાધ્યાય, દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ૠષિભાષિતના ઉલ્લેખ કરાયેલા છે. ૪ જે, દિવસની અને રાત્રિની પ્રથમ અને અંતિમ એ બે જ પૌરૂષીમાં ભણાય તે ‘કાલિક’ અને જે કાલવેળા છોડીને ભણાય તે ‘કત્કાલિક ’ ગણાય છે. . ૫ “ મત આગમાનું અવલાકન ” એ હાલમાં છપાતી કૃતિમાં પ્રત્યેક આગમના સ્વરૂપની મોમાસા કરતી વેળા આ સંબંધમાં મે' કેટલેક નિર્દેશ કર્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy