SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ અs ] મહારાજા કુમારપાળ (૪૧), ૧૦. શુદિ ૧૫ ગુરૂવારે ચંદ્રગ્રહણમાં વસંતપાલે ઉદલેશ્વર દેવને શાસન આપ્યું, તે સંબંધી ગ્વાલિયર રાજ્યમાં ઉદેપુર ગામના મંદિરમાં રહેલ શિલાલેખ (૨). ..તિપરસ્ત્રપૌપ્રતાપ નિનામા.......... ()......શામરામપાવતીનાથ થીમ (૯)...તનિયુજ મામાન્ય શ્રી રાષવ . “તેણે શાકંભરીને રાજા તથા અવંતીનાથ (એટલે માળવાના રાજા) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે થશે ધવલ મુખ્ય મંત્રી હત” (ગુ. એ. લે. પૃ. ૫ર ) ૧૧. સં. ૧૨૨૧ અને સં. ૧૨૫૬ ની સાક્ષીવાળા સં. ૧૨૬૮માં કતરાઓલ જાલોરના કુમારપાલવિહારને શિલાલેખ (१) प्रभुश्रीहेमचन्द्रसूरिप्रतिबोधित श्रीगुर्जरधराधीश्वर परमाईत चौलुक्य(२)महाराजाधिराज श्रीकुमारपालदेवकारिते श्रीपार्श्वनाथसत्कमूल. बिंबसहितश्रीकुवरविहाराभिधाने जैनचैत्ये પરમાર્હત કુમારપાલ અને તેને કુમારવિહાર. ૧૨, ૧૩. સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ માં શ્રીમાલી રાણીગના પુત્ર આંબાકે ગિરનાર પર પગથિયાં કરાવ્યાં (ગુ. આ લે. સંગ્રહ પૃ. પૃ૬; પ્રા. . લે. સં. પૃ. ૭૦), ૧૪. વ. સં. ૮૫૦, સિંહ સં. ૬૦ માં મંત્રી ધવલની પત્નીએ બે મન્દિર ને ગ્રામ આપ્યું તે સંબંધી જુનાગઢમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલ ભૂતનાથના શિવમન્દિરમાં સુરક્ષિત શિલાલેખ (૪) .... સુહ્ય કુમારપાત્રવૃતિઃ પ્રાસ્ટથતિ તેને પુત્ર (?) લક્ષ્મીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતે. (ગુ. એ. લે. પૃ. ૫૯) ૧ આચાર્ય ગિરજાશંકર વલભજી B. A, M. R. A. S. ના કહેવા પ્રમાણે કુમારપાળના રાજ્યકાળમાં સં૦ ૧૧૯૮ ફાગણ, ૧૨૧૧ અષાઢ, ૧૨૧૦ આસે, ૧૨૬ ભાદર, ૧૮ મહા, ૧૨૨૦ પેષ, ૨૨ા જે, ૧૨૨ ચિત્ર, ૧૨૨૪ આસે અને ૧૨૧૮ મહા સુદી ૧૫ તથા ગુરૂવારે ચંદ્રગ્રહણ થએલ છે. અને આ લેખ શિલાલેખમાં વેચાતા બંતવાલા મહિનાના હિસાબે સં૦ ૧૨૨૦ ના પોષ સુદ ૧૫ દિને તાવ્યો હોય એમ લાગે છે. યોધવલ અઢી વર્ષ સુધી કુમારપાલને મુખ્ય મંત્રી રહેલ છે. જે શાકંભરી અને માળવાના કાળમાં યશોધવલ મહામંત્રી હોય તે આ પ્રસંગ સં. ૧૨૦૦ થી ૧૨૦૮ વગભગમાં માનવો પડશે. ચંદ્રગ્રહણ અને ૫ અક્ષરવાલા મહિનાના હિસાબે સં૦ ૧૨ામાં માનવે પડશે. ૨ આચાર્ય ગિરજાશંકર વલ્લભજી લખે છે કે-“બ જુદા સંવત આપ્યા છે, એ વલભી અને બીજો સિંહ પહેલા સંવતનું વર્ષ ૮૫૦ બીજાના વર્ષ ૧૦ ને મળતું આવે છે. અને એ બને ઈ. સ. ૧૬૯ ને મળતાં આવે છે ” તે ભૂલ છે. તેમ છે. સં.૮૫૦માં વિ સં, ૧૨૨૫, ઇ. સં. ૧૬૯ પડે તે બરાબર છે. સિંહ સંવત વિ. સં. ૧૧૭૦માં શરૂ થયો છે. માટે સિહ સં. ૫૫ આવે તે જ મળતા સંવત મનાય. તે વખતના લેખકે સિંહ સંવત માટે ભૂલ કરે એના કરતાં વ. સ. માટે ભૂલ કરે એમ માનવું તે વધારે ઠી છે અને એ સાથે આ લેખ વ. સં. ૮૫૫, વિ. ૧૨૭૦, ઇ. સ. ૧૧૭૪, સિ. ૬૦માં તિરાએલો છે એ વધારે સંભવિત છે. જુઓ અન્ય લેખમાં વિ. સં... ૧૨૦૨ અને સિહ સંવત ૩૨ અને વિ. સંક ૧૧૬૬, અને સિહ સંવત ૯૬ એ, સં• ૧૧૭૦માં સિહ સંવતને પ્રારંભ એ, હિસાબે બરાબર મળતાં આવે છે, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy