SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ એક છે] વાટ નગરીને પ્રાથના શિલાલેખ [ ૩૪૫] x x x માનુ રાતિ ગૌર “જુરાહમ' ર જિતાવવા સિરિचंद्र यतिने हमसें प्रार्थना कि-"जजीआ कर, गाय, बैल, भैंस और भैसे की हिंसा प्रत्येक महिने के नियत दिनोंमें हिंसा, मरे हुए लोगों के माल पर कबजा करना, लोगों को केद करना और सोरठ सरकार शत्रुजय तीर्थ पर लोगोंसे जो मेहसुल लेती है वह महसुल, इन सारी बातों की आला हजरत (अकबर बादशाहने) मनाइ और माफी की है।" " इससे हमने भी हरेक आदमी पर हमारी महरबानी है इससे-एक दूसरा महीना-जीसके अन्तमें हमारा जन्म हुआ है-और शामिलकर, निम्नलिखित विगत के अनुसार माफी की है" એ ફરમાનમાં બાદશાહ જહાંગીર અહિંસા પાળવાના દિવસેને ઉલ્લેખ નીચે પ્રમાણે આપે છે કે – સારા પુસ્કાના” "फरवरदीन महिना, वे दिन कि, जिनमें सूर्य एक राशीसे दूसरी राशी नाता है । इदके दिन, मेहरके दिन, प्रत्येक महिने के रविवार, वे दिन कि जो सूफियानाके दो दिनों के बिचमें आता है, रजब महीने का सोमवार, अकबर बादशाह के जन्मका महीना-जो आबान महिना હતા ા પ્રત્યેશ રામit (Solar ) મહિના ના ઇસ્ટા વિન વિતા नाम ओरमज है। बारह बरकतवाले दिन कि जो श्रावण महीने के अन्तिम छः दिन और भादों के पहेले छः दिन हैं।" ઉપરનાં મુગલ સમ્રાટનાં ફરમાને વાંચીને વાચકોને દઢ ખાત્રી થશે કે હીરવિજયસૂરિજી મહારાજ અને તેમના શિવેએ મેગલ સમ્રાટોને પ્રતિબંધ કરવામાં કેટલે ભગીરથ પ્રયત્ન ઉઠાવ્યું હતું અને મહાલાભ મેળવ્યું હતું ! સુરીશ્વરજી મહારાજને ઉપદેશથી બાદશાહ અકબરે એકસે છ દિવસે અહિંસા પળાવ્યાનું આપણે વાંચ્યું. અને બાકીના દિવસે મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી અને શ્રીવિજયસેનસૂરિજી આદિના ઉપદેશથી થયેલા છે. આ શિલાલેખમાં જે ૧૦૬ દિવસ અમારી પળાવ્યાનું અને સમ્રાટના બીજા ફરમાનમાં બીજા વધારે દિવસે અમારી પળાવ્યાનું લખ્યું છે તેમાં યુ. પ્ર. શ્રીજિનચંદ્રસૂરિજીના ઉપદેશથી અષાઢ મહિનાના સાત દિવસે જે અહિંસા પળાવી છે તે દિવસે તે અલગ જ સમજવાના છે. અર્થાત્ શ્રીહીરવિજય અરિજીના ઉપદેશથી ૧૬ દિવસે, અને તેમના શિષ્ય પ્રશિષ્યને ઉપદેશથી બીજા દિવસે અમારી પળાવી હતી અને કીજિનચંદ્રસુરિજીના ઉપદેશથી પળાયેલા અમારીના સાત દિવસે પણ જુદા જ ગણવાના છે. હવે આપણે એ શિલાલેખમાં રહેલી આ સિવાયની બીજી વિગતેના વધુ ઈતિહાસ તરફ નજર નાખીએ. ર વૈરાટમાં પાંડવો સંબંધી અનેકવિધ કથાઓ પ્રચલિત થઈ હતી. આજે પણ તેમાંની ઘણી કથાઓ ત્યાં સંભળાય છે. ૩ વૈરા માં અકબરનું રાજ્ય હતું અને ત્યાં તાંબા વગેરેની ખાણ હતી; આ સિવાય અનેક પ્રિધાનનું સ્થાન આ નગર હતું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy