SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ત્ર ૪ વજ્રમુનિ સહિત તેની સન્મુખ ગયા, અને વંદન કર્યું . પછી ગુરૂમહારાજે વાચના સબંધી બધા વૃત્તાંત પૂછ્યો ત્યારે તે બધા સાથે મળીને કહેવા લાગ્યા કે આપ પૂજ્યપાઢના પ્રસાદથી અમેાને વાચનાનું ભારે સુખ થઇ ગયુ છે, આપ કૃપા કરીને સદાને માટે વા મુનિને અમારા વાચનાચાર્ય બનાવે, પ્રેમ સાંભળીને ગુરૂમહારાજ મેલ્યા કે મે એ મહાન મુનિના અદ્ભુત ગુણુ ગૌરવ તમને જણાવવા માટે જ ખાસ કરીને વિદ્યાર કર્યા હતા. ’ * આ પ્રમાણે સાંભળીને મુનિઓને ઘણા જ આનદ થયા. પછી ગુરૂમહારાજે શિષ્યાને કહ્યું એજ તમારા વાચનાયા થાએ, પણ સમળે, એ બાળક છે પણ જેમ નાના પશુ દીવા આખા મહેલને પ્રકાશિત કરી દે છે, તેમ આ વમુનિજી નાના છે તે પણ સમસ્ત જીવાને ઉપકાર છે. તમા જાણજો કે આ શરીરથી જ બાળક છે, બાકી જ્ઞાનથી તે અતિ વૃદ્ધ છે. માટે તમારે તેની જરા પણ અવના ન કરવી. જો કે તમેાને આ વજ્રમુનિ વાચના ચાય તરીકે સાંપ્યા છે, પરંતુ તે હજી ‘વાચનાચાર્ય' પદવીને યોગ્ય નથી થયા. કારણ ક ગુરૂના આપ્યા વિના એ મંત્ર સાંભળી સાંભળીને જ વ્રતને ભણ્યા છે, માટે સતપાનુષ્ઠા રૂપ ઉત્સાર કલ્પ ( જેમાં સક્ષેપથી અનુષ્ઠાન કરવામાં આવે છે તે ) આ વર્માનને કરા વવા પડશે કે જેથી તે આચાર્ય પદવીને યોગ્ય થાય. ' આ પ્રમણે કહીને ગુરૂમહારાજે પૂર્વે અપતિ ભ્રન વજ્રમુનિને અર્થસહિત શીખવ્યું. અને વજ્રસ્વામીએ પણ ગુરૂને સાક્ષીભૂત કરીને, આદર્શ જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે તેમ, આપેલ સર્વ શ્રુતતે ગ્રહણ કર્યુ. એ ગ્રહણ કરવાથી વઋષિ એવા શ્રુતજ્ઞ થયા કે પોતના ગુરૂના પગ લાંબા વખતના દુર્ભેદ્ય સદેહને ભાંગી નાખવા લાગ્યા. અને ગુરૂના હૃદયમાં જેટલા દૃષ્ટિવાદ હતા તે સ તેમણે તરત ગ્રહણ કરી લીધા. • પછી આચાર્ય મહારાજ વિહાર કરતાં કરતાં દશપુરનામના નગરમાં પધાર્યા. તે વખતે ઉજ્જયિની નગરીમાં શપૂર્વધારી આચાર્ય શ્રી. ભદ્રગુપ્તસૂરિજી છે એમ સાંભળી આ આચાર્ય મહારાજે વિચાર કર્યા કે તેમની પાસેની દશપૂ ગ્રહણ કરવાને લાયક આ વજ્રમુનિ છે, કારણ કે તે પાનુસારિણી લબ્ધિવાળા છે, તેથી લીલામાત્રમાં સાંભળવાથી જ ગ્રહણ કરી શકશે. આ પ્રાણે વિચાર કરી મુનિને અજ્ઞા કરી કે ‘ તમે ઉત્તેજિયની જાએ અને ત્યાં અદ્રગુપ્તાચાર્ય પાસેથી દશ પૂર્વને અભ્યાસ કરી પાછા આવે. આ સર્વ મુનિઓ અત્ય૫ બુદ્ધિવાળા ૬ તેથી તમારી ખરાખરી કામ કરી શકે તેમ છે જ નહિ. આ કાર્યમાં તમાને શાસનદેવ સપૂણુ સહાય આપો, હે વત્સ, કુવાનુ પાણી જેમ ઉપવનનાં વૃક્ષામાં પ્રસરે તેમ આ સમસ્ત સાધુમાં તમારૂં શ્રુત પ્રસરે ! ' આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે તેમને તે તરફ જવાના આદેશ કર્યો. અને સાથે એ સ્થવિર સાધુઓને જવા માટે આજ્ઞા કરી. આ રીતે એ મુનિ સહિત વિહાર કરી મુનિ ઉયની પહોંચ્યા અને રાત્રિ ગામની નજીક રહ્યા છે. આ બાજુ તે જ રાત્રે ભદ્રગુપ્તાચાર્યને સ્વપ્ન આવ્યું, અને સવારમાં પેાતાના શિષ્ય સમક્ષ રાત્રિએ આવેલા સ્વપ્નન વાત કરતાં તેમણે કહ્યુ કે હું શ્રમણા આજે રાત્રે સ્વપ્નમાં દુગ્ધથી પરિપૂર્ણ એવુ મારૂ પાત્ર કોઇ અતિથિ આવીને સંપુર્ણ પી ગયા. માટે Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy