SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પાટલીપુત્ર નગર ખેત ઓને પાન ૭ પાટલીપત્ર ટુ। પરિચય : લેખક : ૧. નિમિત્તયાસ્ર જાણનાર. તે પ્રાચીનકાળમાં ભૂમિ આદિની શિયાર ગણાતા. Jain Education International પન્યાસજી For Private & Personal Use Only મહારાજ આ માફક પાટલીપુત્ર નગરના ઇતિહાસ પણ પ્રાચીન અહેવાલોથી ભરેલો છે, માટે તેની ખીના અનેક શ.સ્રાના આધારે આ પ્રમાણે જણાવવામાં આવે છે : શ્રી કસ્તુરવિજયજી તે r પ્રાચીન કાળમાં શ્રેણિક મહારાજાના મૃત્યુ બાદ તેમના પુત્ર કાણિક મહારાજે પિતાના મરથી થયેલા શાકને દૂર કરવા માટે ચંપાનગરી વસાવી. ત્યારથી એ કેણિકના રાજ્યની રાજધાની તરીકે પ્રસિદ્ધિ પામી. કાલાન્તરે રાજા કાઝુિકના પુત્ર ઉદાયી ચમ્પાનગરીના રાજા થયા. જેમ કાણિક મહારાજા પોતાના પિતા શ્રેણુિકના મરણ બાદ તેમનાં સભાસ્થાને, ક્રીડાસ્થાન વગેરે જોઇને દિલ્લગીર થયા હતા, તેવી રીતે રાજા ઉદાયી પણ પોતાના પિતા રાજા કાણિકના સભાસ્થાન વગેરે તેને ઘણા દિલગીર થતા હતા. નીતિત્તવેત્તાઓએ હૃદયના શોકાદિ અનિષ્ટ પ્રસંગ દૂર કરવાને માટે ઉપયેગી અનેક સાધનામાં સ્થાન પરારૃત્તિને વિશિષ્ટ સાધન તરીકે જણુવી છે. આ વાત સુન પુરૂષોને ધ્યાન બહાર ડ્રાઇ શકે જ નહિ, આથી ઉદાયી રાજાએ વિચાર કરીને અને પ્રધાનાની અનુમતિ લઇને, પિતાએ કરેલી પ્રવૃત્તિની માર્ક, નવુ નગર વસાવવાને માટે સ્થાનને શોધવા શ્રેષ્ઠ નૈમિત્તિકાને હુકમ કર્યાં. તે પણ ખીજા ખીજા સ્થળેા તપાસ કરતાં કરતાં અનુક્રમે ગંગાનદીને કાંઠે આવ્યા. સ્થળે તે ( નૈમિત્તિકા ) પ્રફુલ્લિત પાટલી ( પાટલા )નુ ઝાડ જોઇને અને તેની સુન્દરતા જોઇને આશ્રય પામ્યા. તે ઉપરાંત બીજો આશ્ચર્યકારક બનાવ એ જોયો કે—તે ઝાડની શાખા ઉપર એક ચાષપક્ષી મેહું ખુલ્લું રાખીને ખેઢું હતુ, તેના મેઢામાં સ્વભાવે ઘણા કીડાઓ દાખલ થતા હતા. આ ખીના જોને તે નૈમિત્તિકાએ વિચાર કર્યો કે જેમ આ ચાષપક્ષીના મેઢામાં પોતાની મેળે આવીને કીડા પડે છે તેમ આ જ સ્થળે જો નવુ નગર વસાવવામાં આવે તે આપણા ઉદાયીરાજાને પણ સ્વભાવે ( અનાયાસે ) લક્ષ્મી પ્રાપ્ત થાય. આવા વિચાર કરી તેઓએ રાજા પાસે આવી તમામ ખીના જણાવી. એ સાંભળીને રાજા ધણા ખુશી થયા. આ પ્રસંગે સભામાં બેઠેલા એક અનુભવી ધરડા નિમિત્તિઆએ કહ્યું કે હે રાજન આ પાટલીનું ઝાડ ઘણું ઉત્તમ જાવુ. ખીજા ઝાડાનો માફક આ સામાન્ય ઝાડ નથી કારણ કે આના મહિમાને જાણનારા પ્રાચીન મહર્ષિ ભગવતાએ આને મહિમા આ પ્રમાણે જણાવ્યા છે: - - પરીક્ષા કરવામાં www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy