SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ વૈરાગ્યવૃત્તિથી આજીવન આ કહેવત ખરાબર ચિર તેમણે ઉત્કટ આત્મસયમ, ઇન્દ્રિયદમન અને પૂરેપૂરી શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યુ. અને “ કુમળું ઝાડ વાળ્યું, વળે ” તાર્થ કરી બતાવી. ધીમે ધીમે આ સરસ્વતીપુત્રની વિદ્વત્તાને પ્રકાશ ખીજના ચંદ્રની માફક સર્વત્ર ફેલાવા લાગ્યા, હેમયદ્રસૂરિ વિહાર કરતા ગુરૂ સાથે અણુહિલવાડ પાટણ પધાર્યાં. સૂરિ-દર્શન આ વખતે પાટણમાં સાલકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજને પ્રતાપ મધ્યાહ્ને હતા. એની સભામાં અનેક તેજસ્વી વિદ્વાન હતા. એક વાર રાજા સૈન્ય સહિત નગરમાંથી પસાર થતા હતા ત્યાં તેમણે એક સ્થાને ઊભેલા એક દિવ્યમૂર્તિ સાધુને જોયા. બ્રહ્મચર્યના એજથી તેમનુ લલાટ ચમકતુ હતું. વિદ્યુત જેમ તેજસ્વી તેત્ર બ્રહ્મચર્યના પ્રભાવથી ચમકતાં હતાં. મુખાવિંદ ઉપર્ ઇન્દ્રિયદમન અને આત્મસયમની આભા છવાયેલી હતી. રાજાએ એ નવયુવાન સાધુને દુરથી જ નીહાળી વંદન કર્યું અને યુવાન સાધુએ હસતે મુખે અવસરેચિત, સુલક્ષિત સંસ્કૃત પદ્મમાં આશિર્વાદ આપ્યા. રાજા આ સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને સાધુજીને નિરંતર રાજસભામાં પધારી આવું સુંદર સંભળાવવાનું સાદર નિમંત્રણુ કયુ આ યુવાન સાધુને આચાર્ય હેમચંદ્રસૂર મ. સિધ્ધરાજની ભાવના આ પછી શ્રી હેમચંદ્રસૂરિ નિર'તર રાજસભામાં જવા લાગ્યા, અને વિવિધ વિષયો ઉપર ગંભીર ચર્ચાએ ચલાવવા લાગ્યા. એવામાં મહારાજા સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઇ કરી અને માળવા ઉપર વિજય મેળવ્યો. આ વરસે ભાજરાજાકૃત અમૂલ્ય પુસ્તકોનાં દંન કર્યાં. એ ભંડારમાં ભાજરાજકૃત સુંદર વ્યાકરણુ તથા અલ'કાર, તર્ક, વૈધક, જયાતિષ, રાજનીતિ, વાસ્તુશાસ્ત્ર, ગણિત, શકુન, અધ્યાત્મ, સ્વપ્ન, સામુદ્રિક, નિમિત્ત. આર્ય સદ્ભાવવિવરણ, અર્થશાસ્ત્ર, મેધમાળા, પ્રશ્નચૂડામણિ આદિ પુસ્ત। જોયાં. આથી સિદ્ધરાજને પશુ આવા જ્ઞાનભંડાર કરાવવાના મનેરથ જાગ્યા સાથે જ નૂતન વ્યાકરણશાસ્ત્ર આદિના નવા ગ્રંથા બનાવરાવી તેને પ્રચાર કરવાના વિચાર પણ આવવા લાગ્યો એટલે તેણે પેાતાના પડિતા સમક્ષ પ્રશ્ન મૂકયે કે ગુજરાતમાં એવા કાણુ વિદ્વાન પુરૂષ છે કે જે સર્વાંગસંપૂર્ણ અતિીય વ્યાકરણ શાસ્ત્ર બનાવે ? રાજ સભાના પંડિતાનું ધ્યાન શ્રીહેમચંદ્રાચાર્ય તરફ ગયુ. તેઓએ રાજાને કહ્યું કે આ ભગીરથ કાર્ય હેમચંદ્રાચાય સિવાય બીજું કૈા પાર પાડી શકે તેમ નથી. વ્યાકરણની રચના આથી સિદ્ધ્રારે સૂરજીને વિનંતી કરી કે આપ એક અદ્વિતીય અપૂર્વ વ્યાકરણુ બનાવે. એતે માટે જે જે સાધના સાહિત્ય જોઈશે એ ુ પૂરાં પાડીશ, પણ ગુજરાતનું મુખ ઉજ્જવલ બને એવુ સુંદર વ્યાકરણ બનાવા. પછી આચાર્ય મહારાજના કથન મુજબ રાજ્યના વિદ્યાધિકારીએ ખેપીયા કાશ્મીર મોકલ્યા અને મગાવ્યાં. ટુક મુદ્દતમાં જ હેમચંદ્રાચાર્યજીએ એક આ વ્યાકરણનુ નામ તેના પ્રેરક અને કર્વીના નામના સમન્વયરૂપે સર્વાંગસ પૂર્ણ ત્યાંથી વિવિધ વ્યાકરણા વ્યાકરણુ તૈયાર કર્યું. સિદ્ધહેમ રાખવામાં For Private & Personal Use Only Jain Education International ' www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy