________________ અંક 4] વેરાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ 18 ] कृता लिखिता पं० सोमकुशलG गणीभिः४६ / 40) ...........મારા પુત્ર મારા મન માનવાઇ ! ધ– આ શિલાલેખની કુલ ત્રણ નકલ મારી પાસે છે. જે મેલ પાઠ છે એ તો અમે ઉતારેલ લેખમાંથી જ ઉદ્દત કર્યો છે. બીજી કોપી રાયબહાદુર ડી. આર. સહાની ઉતારી લાવેલા તે પણ અમને મળી છે. નીચે નોટમાં પાઠાંતર તેમના નામ સાથે જ આપ્યા છે. અને ત્રીજી નકલ પાછળથી મળે, જે પ્રાચીન લેખ સંગ્રહ ભા. 2 માં પ્રકાશિત છે. તેના પાઠ પણ નીચે નેટમાં ( ) આપેલ છે. મૂલ લેખની શિલાને પરિચય શ્રીયુત્ ભાંડારકરના શબ્દમાં જ આપું છું, અને અમે જોયું છે તે પ્રમાણે તે બરાબર છે. “આ લેખ ૧-૭૩લાંબી અને -4]" પહેળી શિલા ઉપર 40 પંક્તિઓમાં ઉતરાએલો છે. ભાષા સંસ્કૃત ગદ્ય છે. જમણી બાજુ તરફ પત્થરને ઉપરનો ભાગ ટુટી જવાથી તેમજ ડાબી બાજુએ નીચેને કેટલોક ભાગ ટુટી જવાથી ઘણુક લાઇને અપૂર્ણ જ હાથ લાગી છે. તે પણ જેટલે ભાગ અક્ષત છે. તેના ઉપરથી લેખને સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે, ( અપૂર્ણ ) મુખ્ય હતા. આ તેર સાધુઓમાં પં. લાભવિજયજી પણ છે. જુઓ હીરસૂરિરાસ“ લાભવિજયગાને મુનિ વિજે, ધનવિજય ચેલે અતિ ભજે.” ( હીરસૂરિરાસ. પૂ૦ 108 ) જે 5. સેમકુશલ ગી–તેમને પણ પરિચય મને નથી મ. પરન્તુ સોમવિજયજીને પરિચય મળે છે જે આપું છું. અહીં પ્રશ્ન એ છે કે સેમકુશલ અને સામવિજય એક છે કે જુદા છે? શ્રી જગદૂ ગુરૂજી મહારાજ સાથે તેર મુખ્ય સાધુઓનાં નામ જણાવતાં કવિવાર માષભદાસજી જણાવે છે. “વિમળ હષે મેટે ઉવજઝાય, શાંતિચંદ છે તેણે ઠાય. સેમવિજય પંડિત વાચાળ, સહેજ સાગર (50) બુદ્ધિ વિશાળ છે 6 5. સેમકુશલજીને પરિચય નથી મળ્યું એટલે નથી આપ્યો. (આ. કા. મ મો. -પૃ૦ 108) 5. સેમવિજયજી–મૂળ વીરમગામના રહેવાસી. તેમના પૂર્વજ વીરજી મલિ વછર હતા. પાંચસે ડેસ્વારે તેમની હાજરીમાં રહેતા. તેમને પુત્ર સહસાકરણ મલિક થયા. અને તે મુહમ્મદ શાહ બાદશાહને મંત્રી હતા. તેમને પુત્ર ગોપાળજી થયે. નાની ઉમ્મરમાં અભ્યાસ સારે કર્યો હતે. બાલ્યાવસ્થામાં જ બ્રહ્મચર્યની બાધા લીધી હતી. તેમણે પોતાના ભાઈ બહેન અને બીજા કુલ 18 જણ સાથે અમદાવાદમાં બહુ જ ઉત્સવ પૂર્વક શ્રી. હીરવિજયજી સૂરીશ્વરજી પાસે દીક્ષા લીધી. તેમને ઉપાધ્યાય પદવી મળી હતી. અને સૂરિજી મહારાજના પ્રધાન તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ જ કારણે સૂરિજી મહારાજે વટની પ્રતિષ્ઠા માટે ઉ. કલ્યાણ વિજયજીની સાથે વૈાઢ મોકલ્યા હતા. તેમણે બાદશાહના દરબારમાં સૂરિજી સાથે હાજર રહી નજરે જેએલી બધી વિગતે આ શિલાલેખમાં લખી છે, એટલે આ લેખનું મહત્વ ઘણું જ વધી જાય છે. 46 (0 fખના) ain Education International For Private & Personal Use Only www.jainelibrary.org