SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : (23) ................. ગુર્વાજ્ઞા પાવા .....પાવનતાને મvsa महाडंबर पुरस्सर / () ...તિ તિષ્ઠા પ્રy ઢાક્ષ વાવર ફાર્મા પ્રા प्रव्रज्या प्रदा। (21) ....41 કર્મ નિમર્થળ વિશ્વકર્માદમાગમચ ગન મનઃ પવિત્ર ફોર बोधिबीज वपन प्रधान / / (26) .....તરત સુધારણ વાવિસ્ટાર રાકમર તરद्देशीय दर्शनस्पृहया / (37) .....મનોરથ પ્રથા પ્રથીત પઢતા પ્રવર્ષ ગુર્જ पर्वतायमान विबुधज४४ / (28) (૨).....ઉમર 45 giદર મurcથાય શ્રી શ્રી દત્યાविजय गणी परिवृतौ / (3) ........... છીદ્રવિદર પ્રાસાદ કારિતઃ પં. બ્રામવિના જf 40 (). 41 “ાર્મ”. 42 પ્રોત. 43 કુ. 44 કિશુધન, 45" તિ ". વાચકવર્ય શ્રી કલ્યાણ વિજયજી તેમને જન્મ લાલપુરમાં વિ સં. 1601 ના આ વદ 5 ના દિવસે થયે હતે. ૧૬૫૬ના વૈશાખ વદ 2 ના દિવસેમહેસાણામાં શ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી. અને 1642 ના ફાગણ વદી 7 ના દિવસે તેમને પંડિત પદ મળ્યું હતું. તેઓ જેવા વિદ્વાન હતા તેવા જ વ્યાખ્યાતા હતા. અને તેવા જ તાકિ પણે હતા. વળી તેમનું ચારિત્ર પણ નિર્મળ હતું, તેથી જનતા પર તેમના ઉપદેશની સચોટ અસર થતી. તેમજ રાજપીપડાના રાજા વછ વિવાડીની રાજસભામાં છ હજાર વિદ્વાન બ્રાહ્મણ પંડિતે સમક્ષ જગત કતત્વ ખંડન-વિષય ઉપર સુંદર વિવાદ કરી તક કૃતિ અને દલીલથી રાજાને સત્ય વસ્તુ સમજાવી રાન તરફથી બહુમાન પ્રાપ્ત કર્યું હતું. (સૂરીશ્વર અને સમ્રા પૃ. 242-243-244) આ અદ્દભુત ગુણોથી આકર્ષાઈને જગદ્દગુરૂજી મહારાજે તેમને વૈરાટ પ્રતિષ્ઠા કરાવા મોકલ્યા હતા. - 50 લાભાવિજયગણ-- આ પ્રશસ્તિના લેખકને વધુ પરિચય મને નથી મળ્યો, પરંતુ વાચકશિરોમણિ શ્રી યશવિજયજી મહારાજના દાદાગુરૂ તેઓ થાય છે. અર્થાત્ ઉપાધ્યાયજીના ગુરૂ શ્રી પં. નયવિજય ગણ ( ન્યાયવિજયજી ગણી) અને તેમના ગુરૂ શ્રી પંડિત લાભવિજયગણ થાય છે. પં. શ્રી લાભવિજયજી ગણું અકબરના દરબારમાં સૂરિજી સાથે વિદ્યમાન હતા. તેમણે નજરે જેઠ સત્ય હકીકત જ લખી છે પંડિત શ્રી લાભવિજય ગણીવર, પં. શ્રી કલ્યાણવિજયજીના શિખ્ય થાય છે. તેમણે પ્રમેયરત્નમનુષા ગ્રંથની શુદ્ધિ કરી છે. તેઓ બહુ વિદ્વાન અને સારા કવિ હતા, જેને છેડે પરિચય પ્રશસ્તિમાં મળે છે. સૂરિજી મહારાજ સાથે જે વિદ્વાન 67 સાધુઓ સમ્રાટના દરબારમાં ગયા હતા તેમાં તેર www.jainelibrar For Private & Personal Use Only e ducation International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy