________________
મહાશા કુમારપાળ
*
देव : सोथ कुमारपालनृपतिः श्रीराज्यचूडाम (२१)णि : ...વતોનેયાન હિિત્તિ જ્ઞાતઃ કમાવા નૈઃ ॥ ૨૪૫ अर्णोराजनराधिराजहृदये क्षिनैकबाणजा, श्योतलोहिततर्प (२२)णा दमदयश्चण्डीभूजस्थाविनीं । द्वारालंबितमालवेश्वरशिरः पद्मेन यश्चाहर ल्लीलापंकज संग्रहव्यसनिनीं चौलुक्यराजान्वयः ॥ १५ ॥ (રરૂ) ચુદ્દાચારનવાવતા તરનિ: સંધર્મમેમप्रादुर्भाव विशारदो नयपथप्रस्थान सार्थाधिपः ॥ ચઃ સમસ્યવતાચન (ર૪)તયુાં ચોળ...કુંથયન્ मन्ये संहरति स्म भूमिवलयं कालव्यवस्थामपि ॥ १६ ॥ (૨૯)
અઃ ૯ ]
[ s ]
नष्टोदीच्य नराधिपो जितसितच्छत्रैः प्रसूनोज्वलः । छिन्नप्राच्यनरेन्द्र मालिकमलैः प्रौष्यत्फलद्योतितछायादूरमवर्द्धयग्निज (२६) कुले यस्य प्रतापद्रुमः (१७) आचारः किल तस्य रक्षणविधिर्विघ्नेशनिर्नाशितप्रत्यूहस्य फलावलोकिशकुनज्ञानस्य मंत्रान्वयः । (२७) देवीमंडलखंडिताखिलरिपोर्युद्धं विनोदोत्सवः श्री सोमेश्वरदत्तराज्यविभवस्याडंबरं वाहिनी ॥ १८ ॥ સારાંશ-રાત કુમારપાલ દેવે ઈશ્વરની આજ્ઞાથી પૃથ્વીના ઉદ્ધાર કર્યો. પ્રભાવશાળી ર્િ અવતર્યાં છે એવા ખ્યાલ જનતાને કરાવ્યા. અર્ણોરાજ તથા માલવેશ્વરને હરાવ્યા. શુદ્દાચાર અને સહ પ્રવર્તાવ્યા. ન્યાયમાગમાં પ્રસ્થાન કર્યું, કલિયુગને હાંકી કાઢયા અને કૃત યુગ પ્રવર્તાવ્યા.૧ ઉત્તર તથા પૂર્વના રાજાઓને છતી પ્રતાપ વધાર્યાં. ઈશ્વર જેને રાજ્ય આપે છે, ગણપતિ જેનું રક્ષણ કરે છે, દેવી જેના શુત્રુઓના વિના કરે છે અને શકુનજ્ઞાન જેને પ્રત્યક્ષ છે, એ કુમારપાળરાજાને સેના, રક્ષ સામગ્રી, યુદ્ધક્રિયા, અને મંત્રજાપ તો દેખાવ માત્ર છે. અર્થાત્ કુમારપાળ મહારાજા દરેક રીતે મહાન પુણ્યશાલી છે, ઉદયશીલ છે. (સં. ૧૨૦૮).
૫. સ. ૧૨૦૮ના લગભગ નાાલવાસી પારવાડ શુભકરના પુત્ર પુલિગ-સાલિકની વિનંતીથી શૈવધી મહારાણી ગિરજાદેવીએ ૧૧, ૧૪, ૧૫ અને ૦)) ની અમારી
૧ આ ઉલ્લેખથી માની શકાય છે કે કુમારપાલે સ૦ ૧૨૦૮ પૂર્વ, સાત વ્યસનના ત્યાગ પહેલાં શ્રી સોંગ કરવા નહિ' અને મઘમાંસ ખાવુ* નહિ એવી પ્રતિજ્ઞા કરી, (જીએ ૩૦ પ્રા॰ ર્દ૦ પૃષ્ટ ૧૯૪), સેમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધાર ચાલુ કર્યા અને આશરે સં ૧૨૯૦માં ત્યાંની પહેલી યાત્રા કરી ત્યારપછી મંત્રી આંખડે સ૰ ૧૨૧૧-૧૩માં શત્રુંજય તીથના આદીશ્વરના મ ંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા અને સ’૦ ૧૨૧૫માં સાલિવાહન વગેરેએ ગિરનારના નૈમિષર મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા.
મહારાની કુમારપાલે સ ૧૨૦૮ના અરસામાં અમારી પ્રવર્તાવી તેની સાક્ષી, રાણી ગિરિનદેવ તથા મહારાજા આહ્લદેવના સ૦ ૧૨૦૮–૧૨૦ના શિલાલેખા પણ પૂરે છે. Jain Education Internal મેરાજપરાજય નાટામાં માહિને ૧૨ વર્ષના મનવાસ સૂચન્યા છે ત્યાં ૨૨ વર્ષે એઇએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org