________________
Jain I
Regd. No. B, 8801
જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતુ
એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક મના
શ્રી જૈન સત્ય પ્રકાશના
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક
૨૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વના ઈતિહ્રાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યાં અનેક લેખા, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર, ઐતિહાસિક વાર્તા અને શિલ્પ સ્થાપત્યના લેખે। તથા ચિત્રા આપવામાં આવ્યાં છે. વિશેષાંકની સૌ કા મુકત
આ કરે પ્રશંસા કરે છે.
( અભિપ્રાય માટે
આ અંકની અંદર જીઆ ) ઉંચા કાગળા, સુંદર છપાઈ, છતાં છૂટક મલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિએ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા ૧૦ ચાલુ અંકો અપાય છે.
અમૂલ્ય તક ! ]
{ આજે જ મંગાવા ! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર
ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે.
આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા દરેક જૈન ઘરમાં આ ચિત્ર
સમજાયા વગર નહીં રહે. અવશ્ય જોઈએ.
૧૪” × ૧૦”ની સાઇઝ, બડા આટ` કા` ઉપર સુ’દર છપાઈ અને સાનેરી બેહર સાથે મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના એ આના વધુ. લખા– શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ
જેશિ’ગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત )
For Private & Personal Use Only
www.iainelibrary.org